________________
दीपिका-नियुक्ति टीका ग.८७.४२ मतिश्रुतज्ञानयोः परोक्षत्व ७५९ वर्तते, इति प्रतिपादयितुं प्रथम मतिश्रुतज्ञानद्वयस्य परोक्षत्वं प्ररूपयति-तस्थ महसुयनाणे परोक्खे' इति तत्र-तेषु मतिश्रुनावधिमनापर्यवकेवलज्ञानेषु प्रथमद्वयं मतिश्रुतज्ञानम्, मतिज्ञानं श्रुतज्ञानं च परोक्षं व्यपदिश्यते । तत्रमतिज्ञानस्य चक्षुरादीन्द्रियालपेक्षतयघोषजायमानस्सारणात्मकविष्यचिन्तनरूपत्त्या परोक्षत्वं बोध्यम् । स्मरणात्मकस्यैव मतिज्ञानस्य परोक्षत्वेन विवक्षितन्यात् तेनसांव्यावहारिकस्य सतिज्ञानस्य प्रत्यक्षत्वेऽपि न कश्चिद् विरोधः । एवं श्रुतज्ञानस्यापि शहाज्जायमानत्वेन परोक्षत्वमगन्तव्यस् । वस्तुतस्तु-अक्ष:-आत्मा तस्मात्पराणीन्द्रियाणि मनश्च प्रकाशोपदेशादि च बाह्य निमित्त प्रतीत्याऽपेक्ष्या तदाबरण कसैक्षयोपशमजन्य त्वात मतिज्ञानस्य शुतज्ञानस्य च पर क्षत्व मवगन्तव्यम् । परैरिन्द्रियादिमि रुपेक्ष्यते-सिच्यतेऽभिगृहे इति परोक्षपद अंतिम तीन अर्थात् अवधिज्ञान, मन:पवज्ञान और लेवलज्ञान प्रत्यक्ष हैं, इस भेद का प्रतिपादन करने के लिए पहले प्रति-श्रुतज्ञान को परोक्ष पतलाते हैं
मति, श्रुत, अवधि, मनापर्यक्ष और केवलज्ञान से पहले के दो अर्थात् मतिज्ञान और अतज्ञान पदोक्ष कहलाते हैं । जो ज्ञान आत्मा से भिन्न किसी पर निमित्त से उत्पन्न होता है वह एरोक्ष कहलाता है। मतिज्ञान पांचों इन्द्रियों ने और इसे उत्पन्न होता है, अतएव वह परोक्ष है। इसी प्रकार श्रुनज्ञान भी लनजन्य होने के कारण परोक्ष है। वास्तव में इन्द्रियाँ और मन आत्मा से पर-शिक्ष हैं और ये दोनों জাল স্কুল বালিশী স্ব লম্বা সাহা জীহ ঘং স্বস্থা জাকি ঘাম লিলি से उत्पन्न होते हैं, इस कारण पक्ष हैं। परोक्ष शब्द की व्युत्पत्ति છેલા ત્રણ અર્થાત અવધિજ્ઞાન મનઃ પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે આ ભેદનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ મતિ શ્રુતજ્ઞાનને પરોક્ષ બતાવીએ છીએ
મતિ શ્રત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનમાંથી પહેલા બે અર્થાત મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પક્ષ કહેવાય છે. જે જ્ઞાન આત્માથી ભિન્ન કોઈ બીજા નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. અતિજ્ઞાન પાંચે ઈન્દ્રિયોથી અને મનથી ઉત્પન્ન થાય છે. આથી તે પરોક્ષ છે એવી જ રીતે શ્રતજ્ઞાન પણ મનજન્ય હાવાથી પરેલ છે. હકીકતમાં ઈન્દ્રિ અને મન આત્માથી પર ભિન્ન છે અને આ બંને જ્ઞાન આ પરનિમિત્તોથી તથા પ્રકાશ અને પરપદેશ આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે એ કારણ પરોક્ષ છે. પરોક્ષ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે પર અર્થાત્ ઈન્દ્રિય આદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય અથવા અક્ષ અર્થાત્ આત્માથી પર