________________
तस्वार्थ स्थितास्तेन स्तेन प्रकारेणाऽनध्यवसाय-संशय-विपर्ययभिन्न ज्ञानं सम्यग्ज्ञान व्यपदिश्यते, सम्यक् पदेनाऽपि-अनध्यवसायसंशयविपर्ययज्ञानस्य व्यावृत्ति भवति । अनध्यवसायादि त्रयस्य मिथ्याज्ञानरूपत्वेन मोक्षसाधने तेषा मनुपयुक्तत्वात सत्राऽनध्यवसायो मोहः, संशयः, संदेहः विपर्ययो-विपरीतत्वमितिभावः ॥४॥
सार्थनियुक्ति--पूर्व तावम्-सम्यग्दर्शन-सम्यग्ज्ञानादि चतुष्टयस्य मोक्षसाधकरपेन मतिपादितवान् तत्र-प्रथमोपात्तस्य सम्यग्दर्शनस्य स्वरूप प्ररू. पितम्, सम्मति क्रममाप्तस्य सम्यग्ज्ञानस्य स्वरूपं प्ररूपयितुमाह-'पमेयवावगे ववलायस्समाये सम्मनाणे' इति । प्रमेयव्यापकं प्रमेयम्, प्रमातुं योग्य प्रमेयंनिकला कि जो जीवादि पदार्थ जिस-जिस रूप में अवस्थित हैं, उसी. उसी रूप में, जानने वाला अनध्यवसाय, संयम और विपर्यय से भिन्न ज्ञान सम्यग्ज्ञान कहलाता है । इसके अतिरिक्त सम्यक् पद से भी अनध्यवसाय, संशय और विपर्यय रूप ज्ञान की व्यावृत्ति हो जाती हैं, क्योंकि ये तीनों मिथ्याज्ञान हैं, अतएव मोक्ष के साधन नहीं हो सकते। , अनध्यवसाय का अर्थ मोह, संशय का अर्थ सन्देह और विपर्यय का अर्थ विपरीतता है ॥४॥
तत्त्वार्थनियुक्ति-पहले सम्यग्दर्शन, सम्यग्ज्ञान, सम्यकूचारित्र और सम्पनप को मोक्ष का साधन कहा था, उनमें से सम्यग्दर्शन के स्वरूप की पाटया की, अब क्रमप्राप्त सम्यग्ज्ञान के स्वरूप का पति पादन करते हैं____जो प्रमिति के योग्य अर्थात् जानने के लायक हो वह प्रमेय कहालाता है । प्रमेय वस्तु को व्याप्त करना अर्थात् त्याग न करना या नियम કર્યું છે. સાર એ નીકળે કે જે જીવાદિ પદાર્થ જે જે રૂપમાં રહેલા છે તે તે રૂપમાં જાણવાવાળા અનધ્યવસાય, સંશય અને વિપર્યયથી ભિન્ન જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે. આ સિવાય સભ્યપદથી પણ અનધ્યવસાય, સંશય અને વિપર્યયરૂપ જ્ઞાનની વ્યાવૃત્તિ થઈ જાય છે કારણકે આ ત્રણે મિથ્યાજ્ઞાન છે. જેથી મેક્ષના સાધન થઈ શક્તા નથી અનધ્યવસાયને અર્થ મોહ સંશયને અર્થ સંદેહ અને વિપર્યયને અર્થ વિપરીતતા છે. છે ૪૦
તવાર્થનિયુકિત-પહેલાં સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર, અને સફતપને મોક્ષનાં સાધન કહ્યાં હતાં. તેમાથી સમ્યક્દર્શનનાં સ્વરૂપની વ્યાખ્યા કરી હવે ક્રમ પ્રાપ્ત સમ્યકજ્ઞાનનાં સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ
જે પ્રતીતિને ચે ગ્ય અર્થાત જાણવાને લાયક છે તે પ્રમેય કહેવાય છે.