________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.३७ मोक्षमार्गस्वरूपनिरूपणम् ७३१ संवर सम्यगाचरणरूपं बोध्यम् । तथाचोक्तम्-'सर्वसाऽवयोगानां त्यागश्चारित्र मुच्यते । कीर्तितं तदहिंसादि भेदेन पञ्चधा ॥१॥ अहिंसा नृताऽस्तेय ब्रह्मचर्याऽपरिग्रहाः । न यत्यमादयोगेन जीवित व्यपरोपणस् ॥१॥ चराणां स्थावराणां च तदहिंसावतं मतम् ।।२।। मियं पथ्यं बचस्तथ्य छनृतं व्रत मुच्यते । तत्तथ्यमपि नो तथ्यम प्रियं चाऽहितं च यत् ॥३॥ अनादान मदत्तस्याऽस्तेय व्रत मुदीरितम् । बाह्याः प्राणाः नृणामर्थोहरता तं हताहिते ॥४॥ दिव्यौदारिककामानां कृतानुमतकारितैः। मनोवाक्कायत स्त्यागो ब्रह्माऽष्टादशधा मतम् ॥५। सर्वभावेषु भूच्छीया स्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेत मूर्छया चित्तविप्लवः॥६॥ भावनामि विता ___ 'चारित्र के पांच कारण ये हैं-(१) अहिंसा (२) सत्य (३) अस्तेय (४) ब्रह्मचर्य और (५) अपरिग्रह । प्रसाद के योग से त्रस और स्थावर जीवों के प्राणों का व्यपरोपण न करना अहिंसा व्रत माना गया है। जो वचन प्रिय, पथ्य और तथ्य हो वह लत्य कहा गया है। जो वचन अप्रिय और अहितकर है, यह तथ्य होने पर भी सत्य नहीं है।३। ... 'अदत्त वस्तु को ग्रहण न करना अस्तेय व्रत कहा गया है। अर्थ अर्थात् धन मनुष्यों का बाह्य प्राण कहलाता है, जो उसे हरण करता है वह मानो प्राणहरण करता है ॥४॥
'दिव्य और औदारिक शरीर संबंधी शाययोगों का कृत, कारित और अनुमोदना से तथा मन, वचन और काय ले त्याग कर देना अठासह-प्रकार का ब्रह्मचर्य व्रत कहलाता है ॥५॥ ... 'समस्त पदार्थों में ममता का त्याग करना अपरिग्रह व्रत है। असत
यात्रिन पांय ॥२॥ २॥ छे-(१) मासा (२) सत्य (3) अत्त५ (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ, પ્રમાદના યેગથી ત્રસ અને સ્થાવર જીના પ્રાણની હિંસા ન કરવી અહિંસાવત માનવામાં આવ્યું છે કે ૨ છે જે વચન પ્રિય, પૃથ્ય અને તથ્ય હોય તેને સત્ય કહેવામાં આવ્યું છે. જે વચન અપ્રિય અને અહિતકર છે તે તથ્ય હોવા છતાં પણ સત્ય નથી , છે ૩
“અદત્ત વસ્તુને ગ્રહણ ન કરવી અસ્તેયવ્રત કહેવામાં આવ્યું છે. અર્થ અર્થાત ધન મનનો બાહા પ્રાણ કહેવાય છે. જે તેનું હરણ કરે છે તે જાણે કે પ્રાણુહરણું કરે છે ? | ૪ iાં
દિવ્ય અને ઔદારિક શરીર સંબંધી કામભોગને કૃત, કારિત અને. અનુમોદનાથી તથા મન વચન અને કાયાથી ત્યાગ કરી દે અઢાર પ્રકારનું બ્રહાચર્યવ્રત કહેવાય છે. જે ૫ છે
સમસ્ત પદાર્થોની મમતાને ત્યાગ કરવા અપરિગ્રહવત છે, અસત્ પદાર્થોમાં