________________
दीपिका-नियुक्ति टीका अ. ७ रु. ४९ सामायिकव्रतस्यातिचाराः ३६९ वानामप्रमार्जिताऽपतिलेखितभूमावस्थापनं काययोगदुष्पणिधानम् ३ कदाचित्करणं कदाचिदकरणं-समयमसमाप्योत्थान का, तद्विस्मरणं च सामायिकस्य स्मृत्यकरणम् अनेकाग्रता-सामायिक विषयकस्मरणाऽभावः सामायिक मया विधेयं न वा विधेयम्, कृतं न वा-कृतम् इत्येवमवधारणं स्मृतिभ्रंश इति भावः, मोक्ष. साधनाऽनुष्ठानस्य स्मरणमूलकत्वात् ४ प्रतिनियतसमये सामायिकस्याऽकरणं सामायिकस्याऽनवस्थितस्य करणम् ५ इत्येते एचप्रथमशिक्षाब तरूपसामायिक प्रतस्याऽतिचारा अवगन्तव्याः। तरमात्-व्रतधारिणाऽगारिणा मनोदुष्पणिधानादि पश्चाऽतिचारवर्जन पूर्वकं सामायिवान्न तमनुपालनीयम् । उक्तश्चोपासकदशाङ्गे प्रथमे ___ (३) बिना पूंजी और दिला देखी भूमि पर हाथ-पैर आदि शरीर के अवयदों के स्थापित करना कायदुप्रणिधान है।
(४) सामायिक कली करना, कभी न करना, समय पूर्ण होने से पहले ही ऊठ बैठना, लानापिक करना भूल जाना, इत्यादि सामायिक का स्मृत्यकरण कहलाता है। चित्त का एलान न रहना, लामायिक संबंधी स्मरण न रहना, मुझे लायाधिक करनी है या नहीं करनी है, की है अथवा नहीं की है, यह सब स्मरण रखना स्मृत्यकरण कहलाता है । मोक्ष का साधनभूत अनुष्ठान स्मृतिमूलक ही होता है।
(५) नियत स्यमय पर सामायिक न करना अनस्थित सामायिक करना कहलाता है।
ये प्रथम शिक्षा सामायिक के पांच अविचार हैं। अतएव वन. धारी श्रावक को मनोनुणिधान आदि पांच अतिचारों का परित्याग
(૩) વગર પૂંજેલી અને વગર એલી જમીન પર હાથ-પગ આદિ શરીરના અવયવોને સ્થાપિત કરવા કાયદુપ્રણિધાન છે.
(૪) સામાયિક ક્યારેક કરવી, કયારેક ન કરવી સમય પૂરો થતા અગાઉ જ સામાયિક પાળી લેવી, સામાયિક જ ભૂલી જવી ઈત્યાદિ સામાયિકનું મૃત્યકરણ કહેવાય છે. ચિત્તની એકાગ્રતા ન રહેવી, સામાયિક સંબંધી સ્મરણ ન રહેવું, મારે સામાયિક કરવી છે કે નથી કરવી, મેં સામાયિક કરી કે નહીં, આ બધું સ્મરણ ન રાખવું મૃત્યકરણ કહેવાય છે. મોક્ષના સાધનભૂત અનુષ્ઠાન સ્મૃતિસારક જ હોય છે.
(૫) નિયત સમયે સામાયિક ન કરવી અનવસ્થિત સામાયિક કરી એમ કહેવાય છે.
આ પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર છે આથી વ્રતધારી શ્રાવકે મને પ્રણિધાન આદિ પંચ અતિચારોના પરિત્યાગ કરતા થકા
त०४७