________________
तत्त्वार्थ भवति । ततो मिथ्याटेर पेक्षयाऽपमसंख्येयगुणनिजरावान् भवति २। ततः परमसौं सम्यक्त्वास्त्रादयभागद् बर्द्धमानपरिणामः सन् पडावलिकाकालानन्तरं मिथ्यात्वभावमल्पीकुर्वन् सम्यग्निवाष्टिः (मिश्रप्टि:) भवति । सम्यक्समीचीना च मिथ्याच दृष्टियस्याऽमो सम्य इण्यादृष्टिः, मिथशत्वपुद्गला एवं ईपद विशुद्धाः सध्यमिथ्यात्वव्यपदेशभाजो भनि । यदुदयवशात् जिनप्रणीतं तो वमन के समा जले खीर का स्माद भाता है, उसी प्रकार सास्वदन सम्यक्स्व के समय स्यग्दर्शन का कुछ-कुछ आस्वादन रहता है। जीव की यह दशा चौदह गुगस्थानों में ले विनीध गु गम्धान कहलाती है। यह दशा सम्पराव से गिरते समय ही होनी है। इसका उत्कृष्ट काल छह आयलिका है । मिथ्यादृष्टि की अपेक्षा सास्वादन सम्यग्दृष्टि असंख्यात गुणी अधिक निर्जरा करता है।
(३) मिश्रमोहनीय कर्म के उदय से जीव न तो पूरी तरह तत्व श्रद्धान करता है और न तस्यों के प्रति एकल अश्रद्धा ही करता है। उसके परिणाम उस समय मिले-जुले अर्थात् सम्यक्त्व मिथ्यात्वमय होते हैं। इस मिली-जुली अवस्था को मिश्रदृष्टि कहते हैं। जिसकी दृष्टि अर्थात् श्रद्धा आंशिक रूप में समीचीन और आंशिक रूप में असमीचीन है वह मिश्रष्टि बन्ध के समय मिथ्याय के ही पुद्गलों का बन्ध होता है, किन्तु वे पुद्गल ही जब अर्धविशुद्ध अवस्था को प्राप्त होते हैं तत्र मिश्र कहलाते हैं। उन मिश्र पुद्गलों के उदय से जीव की
સ્વાદ આવે છે તેવી જ રીતે સાસ્વાદન સમ્યકત્વના સમયે સમ્યગ દર્શનનું કંઈ કંઈ આસ્વાદન રહે છે. જીવની આ દશા ચૌદ ગુણસ્થાનમાંથી દ્વિતીય ગુણસ્થાન કહેવાય છે. આ દશા સમ્યકત્વથી પડતી વખતે જ થાય છે. આને ઉત્કૃષ્ટ કાળ છ આવલિકા છે. મિથ્યાષ્ટિની અપેક્ષા સાસ્વાદન સમ્યક્દષ્ટિ અસંખ્યાત २. मधि नि ! अरे छे.
(૩) મિશ્રમેહનીયમના ઉદયથી જીવન તે પૂરી રીતે તત્વશ્રદ્ધાન કરે છે અને ન તની પ્રતિ એકાન્ત અથદ્ધા જ કરે છે તેના પરિણામે તે સમય સેળભેળ અર્થાત્ સમ્યકત્વ મિથ્યાત્વમય હોય છે. આ મિશ્ર અવસ્થાને મિશ્રદષ્ટિ કહે છે જેની દૃષ્ટિ અર્થાત્ શ્રદ્ધા આંશિક રૂપમાં સમીચીન અને આંશિક રૂપમાં અસમીચીન છે તે મિશ્રદષ્ટિ. બન્ધના સમયે મિથ્યાત્વના જ પગલે બંધાય છે પરંતુ તે પુદ્ગલ જ જ્યારે અર્ધવિશુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે મિશ્ર કહેવાય છે. આ મિશ્ર પુગલોના ઉદયથી જીવની
-