________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. ५५ पञ्चमहाव्रतनिरूपणम् पञ्च महाव्रतान्याह-'पाणाइवायाइहितो सव्वओवेरमण महन्धया, ते पंच' इति । प्राणातिपात: १ आदिशब्देन-मृपावादा २ ऽदत्तादाना ३ ऽब्रह्मचर्य ४ परिग्रहाः ५ गृह्यन्ते, तेभ्यः सर्वत:-सर्वा शेन द्रव्य-क्षेत्र-काल-भावेन त्रिकरणे स्त्रियोगैः सर्वथा विरति-निवृत्तिः पञ्च महाव्रतान्युच्यन्ते । तत्र-प्राणातिपातः कषायादि प्रमादपरिणाम परिणतेना-ऽऽत्मना कर्मा मनोवाकायादिरूपयोगव्यापारात् करणकारणाऽनुमोदन रूप कायव्यापारेण द्रव्य-भावभेदेन द्विविधेन माणिमाणव्यपरोपणरूपः १ मृषाबादस्तावत्-असत्यभाषणम् अनृतवचनम्-अलीकाभिभाषणम् २ अदलादानश्च अदत्तस्य स्व-स्वत्वनिवृति पूर्वक मवितीर्णस्या व्रती हो सकता है, इल लंबंध से मोक्ष के कारणभूम पांच महाव्रतों का कथन किया जाता है
प्राणातिपात, सृषावाद, अदत्तादान, अब्रह्मचर्य और परिग्रह से सर्वाश से-द्रव्य, क्षेत्र, काल, भाव ले, तीनों करणों और तीनों योगों से लथा निवृत्त होना बहावन हैं। ____ कषाय आदि प्रमाद रूप परिणाम्ब से युक्त कर्ता आत्मा के द्वारा, मन वचन और कापा आदि योग के व्यापार ले, द्रव्य एवं भाव दोनों प्रकार से करण (स्वयं करना), कारण (करवाना) और अनुमोदन रूप कापव्यापार से प्राणी के प्राणों का व्यपरोपण करना प्राणालिपात है। असत्य भाषण करना, अनृत बचन बोलला, अलोक भाषण करना मृषावाद कहलाता है । दत्त का अर्थ है स्वामी का अपने स्वस्थ को हटा लेना । जो दन्त न हो वह अदत्त कहलाता है । उस अदत्त को થઈ શકે છે આ સંબંધથી એક્ષના કારણભૂત પાંચ મહાવ્રતનું કથન ४२वामा भाव छ
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી સર્વાશે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, ત્રણે કરણ અને ત્રણે યોગેથી સર્વથા निवृत्त थ महाबत छे.
કષાય આદિ પ્રમાદરૂપ પરિણામથી યુક્ત કર્તા આત્માદ્વાર, મન વચન અને કાયા વગેરે એમના વ્યાપારથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના કરણ (જાતે કરવું), કારણ (કરાવવું) અને અનુમોદન રૂપ કાયવ્યાપારથી પ્રાણીનાં પ્રાણોની હિંસા કરવી પ્રાણાતિપાત છે. અસત્ય ભાષણ કરવું, અમૃત (જ) વચન બોલવું, અલીક ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. દત્તને અર્થ થાય છે માલિકનું–પોતાનું આદધપત્ય જતું કરવું. જે દત્ત ન હોય તે અદત્ત કહેવાય છે. તે અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન કહેવાય છે. સ્ત્રીસંગ