________________
६८२
तत्त्वार्यसूत्रे ज्ञानस्य १३ मनापर्यवज्ञानस्य १४ केवलज्ञानस्य १५ एतेषां चैव भक्तिवहुमा. नानि ३० एतेषा चैव वर्णसंज्वलनता ४५ स एषोऽनत्याशातनाविनयः इति ।२६॥
मूलभू-चरितविणयतवे पंचविहे, सामाइयचरित्तविणयाइ भेयओ ॥२७॥
छाया-चारित्रविनयतपः पञ्चविधः सामायिकचारित्रविनयादि भेदतः॥२७॥
तत्वार्थदीपिका-पूर्व तारत-सप्तविधेषु विनयतपासु यथाक्रमं प्रथम ज्ञानवितयतपः, द्वितीयं दर्शनविनयतपश्च सविशद प्ररूपितम् ; सम्पति-क्रमप्राप्त चारित्रविनयतपः प्ररूपायितुमाह-'चरित्तविणयतवे पंचविहे' इत्यादि। चारित्रविनयतपः-अनेकजन्मसञ्चिताऽष्टविधकर्मचयसंरक्षयाऽयचरणं सर्वविरतिलक्षणं मनः पर्यवज्ञान की और (१५) केवलज्ञान की आशातना न करना (३०) इन पन्द्रह की भक्ति और बहुमान करना और (४५) इन पन्द्रह की वर्णसंज्वलनता अर्थात् विद्यमान गुणों का उत्कीर्तन करना यह पैंतालीस प्रकार का अनस्याशातना विनय है ॥२६॥
'चारित्त विणयतवे पंचविहे' इत्यादि
सूत्रार्थ-चारित्र विनय तप पांच प्रकार का है-सामायिक चारित्रविनय तप इत्यादि ॥२७॥ - तत्त्वार्थदीपिका-सात प्रकार के विनयतपों में से क्रमशः पहले झानविनय तप का और दूसरे दर्शनविनयतप का निरूपण किया गया, अब क्रमागत चारित्रविनयतप की प्ररूपणा करते हैं
अनेक जन्मों में संचित आठ प्रकार के कर्मसमूह का क्षय करने જ્ઞાનની (૧૪) મન પર્યાવજ્ઞાનની અને (૧૫) કેવળજ્ઞાનની આશાતના કરવી નહી. આ પંદરની ભક્તિ અને બહુમાન કરવા (૩૦) અને આ પંદરની વર્ણ સંજવલનતા અર્થાત વિદ્યમાન ગુણનું ઉત્કીર્તન કરવું આ પિસ્તાળીસ પ્રકારના અનન્યાશાતના વિનય છે ૨૬
'चरित्तविणयतवे पंचविहे' छत्याह
સુત્રાર્થ–ચારિત્ર વિનય તપ પાંચ પ્રકારના છે–સામાયિક ચારિત્ર વિનય તપ ઈત્યાદિ પરા
તત્વાર્થદીપિકા-સાત પ્રકારના વિનયતામાંથી કમશઃ પહેલા જ્ઞાનવિનય તપતું અને બીજા દર્શન વિનય તપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમગત ચારિત્રવિનય તપની પ્રરૂપણ કરીએ છીએ–
અનેક જન્મોના સંચિત આઠ પ્રકારના કર્મ સમૂહનો ક્ષય કરવા માટે