________________
दीपिका-नियुक्ति टीका भ. ७ खू. ५१ पौषधोपवासवतस्यातिचाराः ३७९ शय्या संस्तारकाणां न सर्वथा प्रतिलेखनम्-अन्यमनस्कतया प्रतिलेखनं च प्रथमो ऽतिचारः १ तेषामेव शय्या संस्तारकाणां सर्वथा प्रमार्जनाऽभावोऽन्यमनस्कतया प्रमार्जनश्च द्वितीयः २ एवमेवोच्चारमस्त्रवणभूमौ क्रमेण प्रकारद्वये तृतीय-चतुर्थी ३-४ प्रवचनोक्तविध्यनुसारेण पौषधोपचासवतस्य सम्यगमनुपालनाऽभावा, व्रतसमये-आहारशरीरसरकारमैथुनादिविविधव्यापाराणामनुचिन्तनञ्च पञ्चमः ५ इति । तत्र संस्तारादौ जन्तवः सन्ति-न वा सन्ति-इत्येवं चक्षुापाररूपं प्रत्यवेक्षणं-प्रतिलेखनम्, तदेव पतिलेखितमुच्यते । न प्रतिलेखितम्-अमतिलेखितम्,
इनमें से (१) शरघा और संस्तारक का प्रतिलेखन न करना अथवा अन्य मनस्कभाव से प्रतिलेखन करना प्रथम अतिचार है । (२) शय्या और संस्तारक का बिलकुल ही प्रमार्जन न करना , या अन्यमनस्क होकर प्रमार्जन करना दुसरा अतिचार है। (३) इसी प्रकार उच्चार प्रस्रवणभूमि का प्रतिलेखन-प्रमार्जन न करना अथवा अन्य मनस्क होकर प्रतिलेखन-प्रमार्जन करना तीसरा और चोथा अतिचार है। (५) आगमोक्तविधि के अनुसार पौषधोपचाल का समीचीनरूप से पालन न करना अर्थात् व्रत के समय में आहार का, शरीरश्रृंगार का, मैथुन आदि विविध प्रकार के व्यापारों का विचार करना पांचवा अतिचार है।
संस्तारक आदि में जीव-जन्तु है या नहीं हैं, इस प्रकार चक्षु का व्यापाररूप जो अवलोकन है, उने प्रतिलेखन कहते हैं। प्रतिलेखन ही प्रतिलेखित कहलाता है। जो प्रतिलेखित न हो अर्थात् देखा न गया
આમાંથી (૧) પથારી અને સંથારાનું પડિલેહન ન કરવું, અથવા અન્યમનસ્કભાવથી પડિલેહન કરવું પ્રથમ અતિચાર છે. (૨) પથારી અને સંથારાનું બીલકુલ જ પ્રમાર્જન ન કરવું અથવા અન્યમનરક થઈને પ્રમાર્જન કરવું બીજે અતિચા૨ છે. (૩-૪) આવી જ રીતે ઉચ્ચારપ્રસ્ત્રવણભૂમિનું પડિલેહન-પ્રમાજન ન કરવું અથવા અન્યમનસ્ક થઈને પ્રતિલેખનપ્રમાર્જન કરવું એ ત્રીજા તથા ચોથા અતિચર છે. (૫) આગમે ક્ત વિધિ અનુસાર પૌષધવ્રતનું યોગ્ય રૂપથી પાલન ન કરવું અર્થાત્ વ્રતના સમયમાં આહારનું, શરીરસુશોભનનું, મિથુન આદિ વિવિધ પ્રકારના વ્યાપારનો વિચાર-ચિત્તવન કરવું પાંચમો અતિચાર છે.
સાથરા વગેરેમાં જીવ જતુ છે કે નહીં આ રીતે અાંખના વ્યાપાર ૫ જે અવલોકન છે તેને પ્રતિલેખન કહે છે. પ્રતિલેખન જ પ્રતિલેખિત