________________
तखार्थो मरूपयितुमाह-'देखावमालियरस आणवणपयोगाच्या पंच अश्यारा' इति, देशारकाशिकवावस्याऽऽनायनप्रयोगादिका:-आनायनप्रयोगः १ आदिनाप्रेषणप्रयोगः २ शब्दानुपातः ३ रूपानुपातः ४ पुद्गलक्षेपश्च ५ इत्येते पञ्चातिचारा आत्मनः काल्लष्याऽऽपादका दुष्परिणतिविशेषा भवन्ति । तत्र-दिग्विरतिव्रतगृहीताऽभिग्रहस्य करणमेव देशावकाशिकवतम् । यत्खलु-अभिगृहीतदेशा.
द्वहिः स्थितस्य द्रव्यादेरानयनाय-'स्वमिदमानय' इत्येवं सन्देशमदानादिना परआनाव्यते-द्रव्याघानेतुं प्रेर्यते स-आनायनप्रयोगो व्यपदिश्यते, हठात्विनियोज्यप्रेषणं प्रेषणप्रयोगोऽभिधीयते, यत्राभिगृहीत देशातिक्रमभयाद-अमि. क्रमप्राप्त द्वितीय शिक्षव्रत, जो बारह व्रतों में दसवां है और जिसका नाम देशावनाशिक है, उसके आनयनप्रयोग आदि पांच अतिचारों की प्ररूपणा करते हैं
देशावकाशिशत्रत के पांच अतिचार हैं-(१) आनयनप्रयोग (२) प्रेषणमयोग (३) शब्दानुपात (४) रूपानुपात और (५) पुद्गल क्षेप । ये पांच अतिचार आत्मा में भलोनना उत्पन्न करते हैं और एक प्रकार के दुष्परिणमन हैं।
दिशावत में बांधी हुई मर्यादा को सीमित समय के लिए संक्षिप्ता करना ही देशाचकाशिकवत है। देशावकाशिकव्रत में देश की जो मर्यादा निश्चिन की हो, उससे बाहर की वस्तु मंगवाने के लिए 'तुम यह ले आओ' इस प्रकार सन्देश आदि देकर दूसरे को वस्तु लाने की प्रेरणा करना आनयनप्रयोग कहलाता है। किसी को जबर्दस्ती भेजना દ્વિતીય શિક્ષાવ્રત, જે બાર વ્રતમાં દશમું છે અને જેનું નામ દેશાવકશિક છે તેના આનયનપ્રાગ આદિ પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ
शावाशि: प्रतना पाय मतियार ठे-(१) मानयनप्रयोग (२) प्रेषयुप्रयोग (3) शहानुपात (४) ३५ानुपात मन (५! पुगसमक्ष५ मा પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા હોવાથી એક પ્રકારના પરિણમન છે.
દિશાવ્રતમાં બાંધેલી મર્યાદાને સીચિત સમય માટે પણ ઓછી કરવી એ જ દેશાવકાશિક વ્રત છે. દેશાવકાશિક વ્રતમાં દેશની જે મર્યાદા નકકી કરવામાં આવી હોય તેનાથી બહારની વસ્તુ મંગાવવા માટે “તમે આ લઈ આવો એ જાતનો સંદેશ વગેરે આપીને બીજાને વસ્તુ લાવવાની પ્રેરણું કરવી આનયન પ્રયોગ કહેવાય છે. કેઈને પરાણે મોકલે પ્રેષણપ્રાગ