________________
सत्त्वार्थसचे ३२८ माह-तश्या लेणाहवाहया पंच अध्यारा' इति । तृतीयस्य स्थूलादत्तादान चिरतिलक्ष गाणुबारक स्तेनाहतादिकाः आदिना-तस्करमयोगविरुद्धराज्यातिक्रम कूटतुल' कूट मानविरूपक एवहारश्चेत्येते पञ्चातिचाराः आत्मनो मलीमसताऽऽपादकाः परिणति विशेपा भवन्ति । तत्र-स्तेनाहृतादयस्तु-रतेनस्तस्करैराहतस्याऽऽनीवस्य सुवर्णनादेशादानम्-मूल्यं विनय, स्वल्पातिस्वल्पमूल्येन वा ग्रहणम् सच्चाऽनेक प्रत्यवाययुक्तं भवति, तस्मात्-तत्परिहर्तव्यम्-१ तस्करप्रयोगस्तावत् च्यादिकं मुष्णन्तं तस्करं प्रयुक्त 'स्वं द्रव्यादिकं मुषाण' इत्येवमपहरणक्रियायां पेरण-सभ्यनुज्ञान का प्रयोगः तस्करप्रयोग उच्यते । यद्वा-परद्रव्यापहरणोपकर
स्नान आदि पांच अतिचार तीसरे अणुव्रत के हैं। आदि शब्द ले लहसन योग, विरुद्धराज्यातिक्रम, कुटनुला कूटमान और तत्प्रति रूपक व्यवहार का ग्रहण होता है। इस प्रकार ये पांच अतिचार आत्मा
बलीनता उत्पन्न करने वाले परिणामविशेष हैं। इनका स्वरूप इस प्रकार है।--
(१) स्तेनों अर्थात् चोरों द्वारा चुराकर लाये हुए स्वर्ण-वस्त्र आदि पदार्थों को मूल्य चुकाये बिना ही अथवा कम से कम मूल्य देकर ले लेना स्तेनाहृतादान अतिचार है। ऐसा करने में अनेक खतरे होते हैं, अतएव इसका परिहार ही करना चाहिए। ___(२) चोरी करते हुए चोर को प्रेरणा करना तस्कर प्रयोग हैं, जैसे-तृ द्रव्य आदि चुरा ले, इस प्रकार चोरी के लिए प्रेरणा देना था चोरी की आज्ञा देना तस्कर प्रयोग है। अथवा परकीय द्रव्य के
તેન હુન આદિ પાંચ અતિચાર ત્રીજા અણુવ્રતના છે “આદિ શબ્દથી તસ્કરબાગ, વિરૂદ્ધ રાજ્યાતિક્રમ, કૂટતુલાકૂટમાન અને ત—તિરૂપક વ્યવહારનું ગ્રહણ થાય છે. આ રીતે આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરન ર પરિણામ વિશેષ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) તેનો અર્થાત્ ચેરો દ્વારા ચેરીને લાવેલા સુવર્ણ–વસ્ત્ર આદિ પદાર્થોને કીમત ચૂકવ્યા વગર જ અથવા ઓછામાં ઓછી કીમતમાં લઈ લેવા સ્તન હુતદાન અતિચાર છે આ પ્રમાણે કરવામાં અનેક જોખમો હોય છે આથી તેમને ત્યાગ કરવામાં જ શ્રેય છે.
(૨) ચેરી કરતા ચારને પ્રેરણા કરવી તસ્કરડ્રગ છે જેમ કે તું દ્રવ્ય દ. આદિ ચોરી લે, આ રીતે ચેરી કરવા માટે પ્રેરણા આપવી અથવા ચેરીની
આજ્ઞા આપવી તસ્કરગ છે અથવા પકીય દ્રવ્યના અપહરણના ઉપકરણ