________________
तस्वास
फारका दुष्परिणतिविशेषा भवन्ति । तथाचे-स्वरिकापरिगृहीता गमनादयः परस्थूल. मैथुनविश्मणस्य स्वदारसन्तोपात्मकस्याऽतिचारा भवन्ति तत्वरिका परिगृहीतागमनश्च-इत्वरिका इत्वरकालिकी-अल्पवयस्का सा परिगृहीता विवाहे न परिग्रहे नीना, एतादृश्यां गमनम् १ अपरिगृहीता गमनम् अपरिगृहीता वाचादत्ता किन्तुपरिग्रहे नीता न, अविवाहितेत्यर्थः तस्यां गमनं वाग्दत्तायां गमनमिति निष्कर्ष:-२ अनङ्गक्रीडा तावत्-अङ्ग मोगाङ्गम् ततोऽन्यत्र क्रीडाऽनङ्गक्रीडा-३ उच्यते तथा विवाहः परिणयनम् परस्य-स्वापत्यभिन्नस्य विवाहस्तस्य करणं परविवाह धारणम् ४ काममोगतीवामिलापश्च-कामभोगेपु शब्दादिविषयेषु तीवाऽन्युत्कटः, को मलीन करने वाले दुष्परिणाम हैं। इनका स्वरूप ई प्रकार है(१) इस्परिका अर्थात् अल्पवयस्क या छोटी उम्र की स्त्री। वह परिग्रहीता अर्थात् विवाहित हो चुकी हो फिर भी उसके साथ गमन करना इत्वरिकापरिग्रहीतागमन कहलाता है। ___ (२) जिसका वाग्दान हो चुका हो वह अपरिग्रहीता कहलाती है, अर्थात् जिसके साथ सगाई हो चुकी हो किन्तु विवाह न हुआ हो ऐसी स्त्री के साथ गमन करना अपरिगहीतागमन है।
(३) कामभोग के अंगों के सिवाय अन्य अंगों से क्रीडा करना अनंगक्रीडा अतिचार है।
(४) अपनी सन्तान के सिवाय दूसरे का विशाह से संबंध जोडना परविवाहकरण कहलाता है।
(५) शब्द आदि कामभोगों की तीव्र अभिलाषा रखना कामभोग तीवाभिलाष अतिचार है अपनी पत्नी के साथ निरन्तर भोग की छ: मेमनु २१३५ मा प्रा२नु छ
(૧) ઈન્ફરિકા અર્થાત અલ્પવયસ્ક અથવા કાચી વયવાળી સ્ત્રી તે પરિગૃહીતા અર્થાત્ વિવાહિત થઈ ચૂકી હોય તે પણ તેની સાથે ગમન કરવું ઇરિકાપરિગ્રહીતા કહેવાય છે. (૨) જેનું વાગ્દાન થઈ ગયું હોય તે અપરિગ્રહીતા કહેવાય છે, અર્થાત્ જેની સાથે સગપણ થઈ ગયું છે પરંતુ લગ્ન ન થવ્યું હોય એવી સ્ત્રીની સાથે ગમન કરવું અપરિગૃહીતાગમન છે, (૩) કામભેગના અંગે સિવાયના અન્ય અંગેથી ક્રીડા કરવી અનંગકીડા અતિચાર છે.
- (૪) પિતાના સન્તાન સિવાય બીજાને વિવાહ સંબંધ જેડ પરવિવાહકરણ કહેવાય છે.
(૫) શબ્દ આદિ કામોની તીવ્ર અભિલાષા રાખવી કામગતીવ્રભિલાષ અતિચાર છે. પિતાની પત્ની સાથે નિરન્તર ભેગ ભેગવવાની ઈચ્છા