________________
तत्वार्थसूत्रे चिन्मोहनीयावस्थाविशेषात् सम्यग्दृप्टेः पञ्चातिचारान् प्रतिपादयितुमाह'संमत्तल संशाच्या पंच अश्यारा' इति । सम्यक्त्वस्य सम्यदर्शनस्य शंका. दयः शंका आदिपदेन कांक्षा विचिकित्सा परपाषण्ड प्रशंसा-परपाषण्डसंस्तवश्वेस्येते पञ्चातिचारा भवन्तीति, तत्र तिचारो व्यतीक्रमः, मोहनीयकर्मणो वैचि. व्यात् आत्मनः परिगति विशेषरूको ध्यः । तथा च शंका कांक्षा विचि. कित्सापरपापण्डप्रशंसा-परपापण्डसंस्तनः इत्येते पञ्च सम्यग् दृष्टेरविचारा भवन्ति । तत्र शंका तावद् आगमगस्येषु तीर्थकृते मोक्तेषु जीवादिषु-अर्थेष्वत्यन्त मूक्ष्मेषु अतीन्द्रिये च परमाण्यादिषु अधिगतजीवाजीवादि तत्वस्य भगवतः गृहरूम ही श्रावक-व्रती होता है । मिथ्यदर्शन शल्य है, इस कारण छ म्यष्टि ही बी गृहस्थ होता है । किसी को मोहनीय कर्म की विशिष्ट अवस्था से सख्यत्व में पांच अतिचार होते हैं, उनकी प्ररूपणा करते हैं
लम्बरम के शंका आदि पांच अतिचार होते हैं । 'आदि' शब्द ले कांक्षा, विचिकित्सा, परपाषण्ड प्रशंसा और परपाषण्डसंस्तव नामक अतिचारों को ग्रहण करना चाहिए।
अतिचार का अर्थ है उल्लंघन-मर्यादा भंग । मोहनीय कर्म की विचित्रता ले उत्पन्न होने वाली आत्मा की परिणति अतिचार कहलाती है । इस प्रकार सम्यग्दर्शन के पांच अतिचार हैं-शंका, कांक्षा, विचि. कित्सा, पर पाषण्ड प्रशंसा और परपापण्ड संस्तव । आगम में प्रतिपादित, तीर्थकर भगवान के द्वारा कथित जीवादि तत्वों में, अत्यन्त सूक्ष्म, अतीन्द्रिय परमाणु आदि पदार्थों में, जीव-अजीव आदि तत्वों ગૃહસ્થ જ શ્રાવકવતી હોય છે. મિથ્યાદર્શન શય છે આ કારણે સમ્યગુદષ્ટિ જ વતી ગ્રહસ્થ હોય છે. કેઈન મે હનીય કર્મની વિશિષ્ટ અવસ્થાથી સમ્યકૃત્વમાં પાચ અતિયાર હોય છે તેમની પ્રરૂપણ કરીએ છીએ
સમ્યત્વના શંકા વગેરે પાંચ અતિચાર હોય છે. આદિ શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા, પરપાવંડ પ્રશંસા અને પરપષ સંસ્તવ નામના અતિચારોને ગ્રહણ કરવા જોઈએ.
અતિચારને અર્થ છે--ઉલંઘન-મર્યાદાભંગ મોહનીય કર્મની વિચિત્રતાથી ઉત્પન થનાર આત્માની પરિણતિ અતિચાર કહેવાય છે. આ રીતે સમ્યકૃદર્શનના પાંચ અતિચાર છે-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાવંડ પ્રશંસા અને પરપાવંડસંતવ, આગમમાં પ્રતિપાદિત, તીર્થ કર ભગવાન દ્વારા કથિત જીવાદિ તમાં, જીવ-અજીવ આદિ તરના જ્ઞાતા, ભાવપૂર્વક ભગવાનના