________________
----- तत्वार्थसूत्रे हस्तपादाङ्गोपाङ्ग शोणितमासास्थिमज्जाकेशश्मश्रुनखशिराधमनीरोमादिना परि. णमयति मातृभक्षितादाररसश्च रसहारिण्या पररपरपतिवद्धनालिकया (नाडया) ऽस्यहरति, इत्येवं रीत्या मूलकारणो-तरकारणयोरशुचित्वात्-अशुभपरिणामः पाळानुसन्धाच्याऽत्यन्तमशुचि खलु शरीरं भवति । तद्यथा-भुक्तः-आहारोहि *लेष्माशयमासाद्य श्लेष्मणा स्निग्धीकृतः सम्बत्यन्ताऽशुचिर्भवति, ततश्च-पिताशयं प्राप्य पच्यमानो मलत्वमापन्नोऽशुचिरेव भवति, ततो वाताशयं प्राप्य वातेन विभज्यमानः खलरसरूपेग परिणतो भवति, तत्र खलांशाद् मूत्रपुरीपदृषिका सिंघाणस्वेदलालादयो मला प्रादुर्भवन्ति । ते चा-ऽशुचिभूतैव, रसांशाच्चबुदबुद, पेशी, धन, हाथ, पैर आदि अंगोपांग, शोणित, मांस, अस्थि, मज्जा, केश, श्मश्रु, नख, शिरा, धमनी, रोम आदि के रूप में परिणत करता है। माता द्वारा खाए हुए आहार के रस को दोनों के साथ जुडी हुई रलहारिणी नाडी के द्वारा आहार करता है । इस प्रकार शरीर का मूल कारण और उत्तर कारण दोनों ही अशुचि हैं। अशुचि रूप में ही उनका परिणमन होता है, अतएव यह शरीर अशुचि है। इस शरीर के अंदर गया हुआ उत्तम से उत्तम आहार भी कफाशय में पहुंच कर और श्लेष्म से चिकना होकर अत्यन्त गंदा बन जाता है । तत्पश्चात् पित्ताशय में पहुंच कर वहां पचता है और मल रूप में परिणत होकर अशुचि बन जाता है। उसके बाद वाताशय में प्राप्त होकर वायु से विभक्त होकर खल भाग और रस भाग के रूप में परिणत होता है । उस खल भाग से मूत्र, मल; दृपिका रेट, पसीना एवं लोट आदि मलों का प्रायुर्भाव होता है । ये માંસ, અસ્થિ, મજજા, કેશ, નખ, શિરા, ધમણ વગેરેના રૂપમાં પરિણુત કરે છે. માતા દ્વારા ખાધેલા આહારના રસને બંનેની સાથે જોડાયેલી રસ હારિણે નાડી દ્વારા આહાર કરે છે. આ રીતે શરીરનું મૂળ કારણ તેમજ ઉત્તર કારણ બને જ અશુચિ છે અશુચિ રૂપમાં જ તેનું પરિણમન થાય છે. આથી આ શરીર અશુચિ છે આ શરીરની અંદર ગયેલે ઉત્તમમાં ઉત્તમ આહાર પણ કાશયમાં પહોંચીને અને ગળફાથી શિક થઈને અત્યન્ત ગંદ થઈ જાય છે ત્યારબાદ પિત્તાશયમાં જઈને ત્યાં પરિપકવ થાય છે અને મળ રૂપે પરિણત થઈને અશચિ બની જાય છે. ત્યાર પછી વાતાશયમાં પ્રાપ્ત થઈને વાયુથી વિભક્ત થઈને ખલ ભાગ અને રસભાગના રૂપમાં પરિણતી થાય છે. તે ખલભાગથી મૂત્ર, મળ, દૂષિકા, લીંટ, પરસેવો તથા લાળ વગેરે મળીને પ્રાર્દશાાવ થાય છે આ તમામ અશુચિ જ છે. ૨સભાગથી