________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. २६ मृषावादस्वरूपनिरूपणम् २६१ मोक्तुः अनुभवितुः स्परणकर्तुंश्च नास्तित्व केचनाऽज्ञानमोहमुग्धाः जनाः कल्पयन्ति । एवं जीवानां स्व-स्वकृत कर्मानुसारेण सुखदुःखनियामा तया पुण्य पापरूपधर्माऽधर्मयोरपि आप्तागमममाणसिद्वमस्तित्व केचन नास्तिका मोहानाऽनुमन्यन्ते । एवम् अभूतस्य सदसद्भावप्रतिषेधस्योद्भावन मभूतोद्भावनं बोध्यम् अभूतस्याऽविद्यमानस्य वा असद्वस्तु स्वरूपस्योद् भावनम् अभूतोद्भावन मुच्यते । तथाहि-यथाऽवस्थिताऽऽत्मसद्भावनम् असंख्येय प्रदेशपरिमाणम् पुद्गल चयोपचयतारतम्य प्रयुक्तशरीर विशेशाश्रयवशात् सङ्कोचविकासशालिने रूप-रसगन्धस्पर्शरहितम् अनेकविधक्रियायुक्त तिरस्कृत्याऽभूनमेवारम तस्त्र कर्मों का फल भोगने वाले और स्मरण करने वाले आत्मा का, जो वास्तव में विद्यमान है, निषेध करते हैं। ऐसे लोग अज्ञान और मोह के कारण मूढ हैं । जीवों को अपने-अपने किये कर्म के अनुमार जो सुख या दुःख प्राप्त होता है, उसके नियामक धर्म-अधर्म हैं जिन्हें पुण्य और पाप कहते हैं। ये दोनों तत्त्व आप्न प्रणीत आगम से सिद्ध हैं। फिर भी कोई-कोई नास्तिक अज्ञान के कारण उनका अस्तित्व स्वीकार नहीं करते । यह भूत निहूनव असत्य है ।
इसी प्रकार जो वस्तु नहीं है, उसका सद्भाव कहना अभूनोदभावन असत्य समझना चाहिए । अभून अर्थात् अविद्यमान वस्तु को भूत या विद्यमान कहला अभूतोदूभावन है । जैसे कोई-कोई अज्ञानी असंख्यातप्रदेशी, पुद्गलों के चय-उपचय की तरतमता के अनुसार निर्मित शरीर में रहने के कारण संकोच विकासशील, रूप-रस-गंध વનારા અને સ્મરણ કરનારા આત્મા ને જે હકીકતમાં વિદ્યમાન છે. નિષેધ કરે છે. આવા લેકે અજ્ઞાન અને મે હના કારણે મૂઢ છે. જેને પિતાપિતાના કરેલા કર્મ અનુસાર જે સુખ અથવા દુઃખ પ્રાપ્ત થાય છે તેના નિયામક ધર્મ-અધર્મ છે જેમને પુણ્ય અને પાપ કહે છે આ બંને તરત આસપ્રણત આગમથી પ્રામાણિત છે તેમ છતાં કઈ-કઈ નાસ્તિક અજ્ઞાનના ક રણે તેમનું અસ્તિત્વ સ્વીકારતા નથી. આ ભૂતનિધ્રુવ અસત્ય છે.
આવી જ રીતે જે વસ્તુ છે જ નહીં તેને રાદુભાવ કહે એ અભૂતભાવન અસત્ય સમજવું જોઈએ. અભૂત અર્થાત્ અવિદ્યમાન વસ્તુને ભૂત અથવા વિદ્યમાન કહેવું અભૂતે દુભાવન છે જેવી રીતે કે. ઈ-કઈ અજ્ઞાની અસંખ્યાતપ્રદેશી, પુગલે ના ચય-ઉપચયની તરતમતા અનુસાર નિમિત શરીરમાં રહેવાને કારણે સંકેચ વિકાસશીલ રૂપ-રસગંધ-સ્પર્શ રહિત