________________
२७०
तत्त्वार्थस्त्रे तिपिद्धम्य ग्रहणे हतेयं मत्येवेति भावः । शास्त्रमपि ज्ञानात्मकम्-आत्मनः परिणामविशेष एव, सोऽपि-शास्त्ररू। ज्ञानपरिणामविशेषः परिणामिनि-आत्मनि अभेदेनोपवयमाणः परशदेन ग्रहीतुं शक्यो भवति तेन च शास्त्ररूपेण परेणात्मना. ऽहत्तत्वा तद्ग्रहणेऽदत्तादानं सवत्येवेति भावः । एत्र मन्यक्षणे महतघाति कर्मयो अगवत उपदेशात् सञ्जात मात्श्रुतपरिणामा गणधरप्रत्येकवुद्धस्थविरा अपि अनेप. णीयादिकं प्रतिषेधयन्ति, तच्चाऽदत्तादानं चतुर्विधम्. द्रव्यक्षेत्रकाल-मावभेदात् । तत्र-यदा तणादेरपि द्रव्यस्य परैः परिगृहीतस्याऽपरिगृहीस्य वाऽदत्तादानं स्वयं भवति तदा किस्रनाम वक्तव्यं सुवर्ण-रत्नमरकतपद्मराग मण्यादेः आदानन्तु-गृह्यशास्त्र का वह प्रतिषेध बलवान् है, अतएव शास्त्रनिपिद्ध के ग्रहण में स्तेय होता है। शास्त्र भी ज्ञानात्मक है आत्माका परिणामविशेष ही है। शास्त्ररूप ज्ञानपरिणाम का परिणामी आत्मा से अभेद का उपचार शिया जाता है, अतएव 'पर' शब्द से उसका ग्रहण किया जाना शक्य है। आशय यह हुआ कि शास्त्ररूप पर-आत्मा के द्वारा अदत्त को अहण करना अदत्ताद नही है । घातिया कर्मों का क्षय कर देने वाले भगवान के उपदेश ले भावशून रूप परिणाम जिनमें उत्पन्न हुआ है, ऐले गणधर तथा प्रत्येक वुद्ध स्थविर भी अनेषणीय आदि का निषेध करते हैं।
भदत्तादान , क्षेत्र काल और भाव के भेद से चार प्रकारका है। जब तण आदि जैले द्रव्यों का भी जिन्हें दुसरों ने ग्रहण कर रखा हो थान कर रखा हो दिना दिये ग्रहण करना स्तेय है, तो स्वर्णरत्न, मरकत और पाग अणि आदि का तो कहना ही क्या है, ग्रह्यमाण કરવું તેય છે. શાસ્ત્ર પણ જ્ઞાનાત્મક છે. આત્માનું પરિણામ વિશેષ જ છે. તે શાસ્ત્ર રૂપ જ્ઞાનપરિણામનું પરિણામી આત્માથી અભેદને ઉપચાર કરવામાં આવે છે આથી “પર” શબ્દથી તેનું ગ્રહણ કરવું શક્ય છે આશય–સારાંશ એ થયો કે શ સ્ર રૂપ પર-આત્મા દ્વારા અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન જ છે. ઘનઘાત કર્મોનો ક્ષય કરી નાખનારા ભગવાનના ઉપદેશથી ભાવકૃત રૂપ પરિણામ જેનામાં ઉત્પન થયું છે, એવા ગણધર તથા પ્રત્યેક બુદ્ધ સ્થવિર પણ અષણીય આદિનો નિષેધ ફરમાવે છે.
અદત્ત દાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના ભેદથી ચાર પ્રકારના છે. જ્યારે તણખલા જેવા દ્રવ્યોને પણ કે જેને બીજાઓએ ગ્રહણ કરી રાખ્યા હોય અથવા ગ્રહણ કરી રાખ્યા ન હય, વગર આપે ગ્રહણ કરવા–સ્તેય છે તે પછી સુવર્ણરતનમણિ અને પારાગ મણિ વગેરેની તે વાત જ શું કરવી?