________________
तत्त्वार्यसूत्रे १८२ जानुवृत्ति सामर्थात् अन्ततो राग-द्वेष-मोहमूला भवति । परिग्रह परिणामविरहिखस्य पुनरप्रमत्तकायबाङ्मनोव्यापारस्य संयमोपकारकेपु वस्त्र युपधिशय्याहार शरीरादिषु-आगमानुज्ञातेषु » न सरूभवति तथात्रोक्त दशवकालिके ६ अध्ययने १८ सूत्र
'नं पिवयं का पाय था-कंपलं पायपुछण। तंपि संजाल जहा धारंति परिहरति छ ॥१॥ 'यपि वस्त्र या पाच वा-कन्दलं पादनोच्छनम् ।
तदपि संयमलबाथै-धारयन्ति परिहरन्ति च ॥१॥ इति, , । तथा च-योग्योपकरणकलापं बिना-उद्देश्य सिद्धि न भवतीति निर्ग्रन्थानामपि संयमोपकारितया वचपात्राघुरकरण शरयादेः आगमानुज्ञातस्त्र प्राणे परिग्रहदोषो राग-द्वेष लोह उत्पन्न करती है, उसी प्रकार मूळ भी राग-द्वेष-मोह का हारण बनती है। किन्तु जो पुरुष परिग्रह की भावना से सर्वथा रहित हो चुका है, और जिला के लल बचन काय का व्यापार प्रमाद से रहित है, उसे संयम के उपकारक बन आदि उपधि, शय्या, आहार, शरीर आदि में जिनकी अनुमति आगम में दीगई है, मूळ नहीं होती दशकालिक सूत्र के छठे अध्ययन अठारहवी गाथा में कहा है
साधुजन जो भी बच पान, कंपल और पादरोंछन धारण करते या काम में लेते-परिहार करते हैं, सच संबड एवं लज्जा के लिए ही समझना चाहिए ॥१॥
योग्य उपकरणों के अभाव में उद्देश्य सिद्ध नहीं होता, अतएव निर्ग्रन्थ भी यदि शास्त्र विहित संबध्द के उपकारक वस्त्र पात्र आदि ઉત્પન્ન કરે છે તેવી જ રીતે મૂછ પણ રાગ-દ્વેષ મેહના કારણે ઉત્પન થાય છે પરંતુ જે પુરૂષ પરિગ્રહની ભાવનાથી સદા રહિત થઈ ચૂકી છે તેમજ જેના મન વચન કાયાને વ્યાપાર પ્રમાદ વગરનો છે તેને સંયમના ઉપકારક વસ્ત્ર આદિ ઉપધિ, શય્યા, આહાર, શરીર આદિમાં જેની અનુમતિ આગમમાં આપવામાં આવી છે, મૂછી થતી નથી. દશવૈકાલિકસૂત્રના છ8 અધ્યયનની અઢારમી ગાથામાં કહ્યું છે–
સાધુજન જે પણ વસ્ત્ર, પાત્ર, કામળે અને પગલૂછણયા ધારણ કરે છે, અથવા કામમાં લે છે, તે બધાં સંયમ તથા લજજાના હેતુસર જ સમજવા જોઈએ.
ગ્ય ઉપકરણોની અનુપસ્થિતિમાં ઉદેશ્ય સિદ્ધ થતું નથી, આથી નિન્ય પણ જે શાસ્ત્રવિહિત, સંયમના ઉપકારક વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ