________________
२७२
तत्वार्थ सूत्र निरुपणानन्तरं स्तेयस्वरूपं प्रहपितम्, सम्मति-क्रमाप्तं चतुर्थ मैथुनरूपम्वतं परूपयितुमाह-'अचमचे मेहुण' इति। अब्रह्म वर्यम्-ब्रह्मचर्यभङ्गः अहिंसादयो धर्षा यस्मिन् परिपाल्यमाने सति हन्ति-वृद्धि प्राप्नुवन्ति तद्ब्रह्म, तब्रह्म चर्य ते सेव्य ते येन तद्ब्रह्मचर्यम्, न ब्रह्मचर्षस् यस्मिन् तद्-अब्रह्मचर्य मैथुनं व्यपदिश्यते ॥१५॥ ॥२८॥
लावनियुक्ति:--पूर्व तावत्-घाणातिपातादिलक्षणेषु पञ्चावतेषु क्रमशः प्राणाविपात-पावाद स्तेय स्वरूपाणि निरूपितानि, सम्प्रति क्रमप्राप्तं मैथुनस्वरूप प्ररूपयितुपाह-अवचे मेहुण' इति । अब्रह्मचर्यम् ब्रह्मवर्या भावः, अविद्यमानं ब्रह्मचर्य यत्र तदब्रह्मचर्यम् । तत्राऽसंख्यकोशांकाश प्रदेश
तत्वार्थदीपिका--हिंसा आदि में ले पूर्वस्त्रों में अनुक्रम से हिंसा और मृषाबाद के निरूपण के पश्चात् स्तेय के स्वरूप का निरूपण किया गया, अब चौथे भैथुन अव्रत की प्रपणा करते हैं
जिलका पालन करने पर अहिंसा आदि धर्म वृद्धि को प्राप्त होते है, वह ब्रह्म कहलाता है । जिसके द्वारा ब्रह्म का आचरण किया जाय वह ब्रह्मचर्य । जिसमें ब्रह्मचर्य न हो वच अब्रह्मचर्य अर्थात् मैथुन कहा जाना है ॥२८॥
तत्वार्थनियुक्ति--पहले प्राणातिपात आदि अव्रतों में से क्रम से हिंसा, मृषावाद और स्तेय के स्वरूप का निरूपण किया गया, अष क्रम प्राप्त मैथुन के स्वरूप का प्ररूपण करते हैं
ब्रह्मचर्य के अभाव को अब्रह्मचर्य कहते हैं । आत्मा लोकाकाश के असंख्यान प्रदेशों के बराबर होने से बृहत्-बडा है, अतएव उसे
તત્વાર્થદીપિકા–હિંસા આદિ અત્રમાંથી પૂર્વસૂત્રમાં અનુક્રમથી હિંસા, અને મૃષાવાદના નિરૂપણ પછી તેમના સ્વરૂપનું નિરૂપણ કરવામાં અ વ્યું. હવે ચોથા મિથુન અવ્રતની પ્રરૂપણું કરીએ છીએ
જેનું પાલન કરવાથી અહિંસા આદિ ધર્મ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે તે બ્રહ્મ કહેવાય છે જેના વડે બ્રહ્મનું આચરણ કરવામાં આવે તે બ્રહ્મચર્ય જેમાં બ્રહ્મચર્ય ન હોય તે બ્રહ્મચર્ય અર્થાત્ મૈથુન કહેવાય છે ૨૮
તત્વાર્થનિયુક્તિ પહેલા પ્રાણાતિપાત આદિ પ ચ અવતેમાંથી કમથી હિંસા, મૃષાવાદ અને તેના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે કમપ્રાપ્ત મૈથુનના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ
બ્રહ્મચર્યના અભાવને અબ્રહ્મચર્ય કહે છે. અને ભાલકાકાશના અસંખ્યાત પ્રદેશની બરાબર હોવાથી બૃહત્-વિશાળ છે, આથી તેને બ્રહ્મ કહે