________________
२६०
तस्वार्थस्त्र ध्रुच्यते, तदेवाऽतृतं मृपाबाद उच्यते, मृगावदनं-मृपाबादः, अभिधानं वचनं वाग्योग विषयः, अभिनिविष्टचेतमः प्रमनस्यात्मनः कर्तुरभिप्रेतप्रतिपादने साधकतमत्वात, कायेन कर-चरणनयनोष्ठाधयक्रियाभिरलीकाभिः परं मतारयति वाचाऽप्य सद बीति मनसाऽपि परिचिन्तयति यद् एवं खलु पर वञ्चनीयः इति । तथा चाऽऽAपुरुष प्रणीतागये निन्दितं निपद्धंवा यदभिधानं तत्-असदभिधानं खलु-मृपावाद इति फलितम् । तच्चाऽप्रत्याभिधानं द्विविधम्, भूतन्द्रिः अभूनोभावनश्च । तत्र भूतस्य विधमानस्य बस्तुनो निनोऽपलापो भूतनिहा, यथा-'नास्ति आत्मा' नास्ति परलोशः' इत्यादि । अत्र विद्यमानस्येवात्मनः शुभाऽशु मकर्मणां फल. चाहिए अभिप्राय यह है कि प्रमादयुक्त पुरुष काययोग वचनयोग और मनोयोग से जो अलत् पचनों का प्रयोग करता है, वह अन्त कह. लाता है। अन्न को मृषावाद भी कहते हैं। जिप्त के चित्त में आवेश उत्पन्न हुभा है ऐसा प्रमादी पुरुष अपने इष्ट अभिप्राय को व्यक्त करने के लिए अगर हाथों पैरों नेत्रों एवं होठों आदि अवयवों की मिथ्या देष्टाओं मारा दूसरे को ठगता है, वचन से असत्य भाषण करता है, मन से भी ऐसा ही सोचता है कि दूसरे को कैसे ठगा जाय, यह लघ असत्य है । फलित यह हुआ कि निन्दित या निषिद्ध वचन अस निधान या नृपावाद कहलाता है। ' 'मृषावाद दो प्रकार का है-भूननिहनव और अभूतोद्भावन । जो वस्तु विद्यमान है उसका अपलाप करना भूननिहनव है, जैसे-आस्मा नहीं है, परलोक नहीं है, इत्यादि कहना । कोई-कोई शुभ और अशुभ સારાશ એ છે કે પ્રમાદયુક્ત પુરૂષ કાળ વચનગ અને મગથી જે અસત્ વચનેથી પ્રયોગ કરે છે તે અમૃત કહેવાય છે. અમૃતને મૃષાવાદ પણ કહે છે. જેના ચિત્તમા આવેશ ઉત્પન્ન થયે હોય એ પ્રમાદી પુરૂષ પિતાને ગમતા અભિપ્રાયને વ્યક્ત કરવા માટે અથવા હાથ, પગ, આંખે અને હોઠ આદિ અવયવોની મિથ્યા ચેષ્ટાઓ દ્વારા બીજાને છેતરે છે, વચનથી અસત્ય ભાષણ કરે છે, મનથી પણ એવું જ વિચારે છે કે બીજાને કેવી રીતે છેતરી શકાય, આ બધું અસત્ય છે. ફલિત એ થયું કે નિશ્વિત અથવા નિષિદ્ધ વચન અસદભિધાન અથવા મૃષાવાદ કહેવાય છે.
મૃષાવાદ બે પ્રકારના છે-ભૂતનિહૂનવ અને અભૂદુભાવન જે વસ્તુ વિદ્યમાન છે તેને આ લાપ કરે ભૂતનિહૂનવ છે, જેમ કે- આત્મા નથી, પરલેક નથી વગેરે કહેવું. કોઈ કૈઈ શુભ અને અશુભ કર્મોના ફળ ભેગ.
Crnama