________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. १५ वेदनीयकदियेएकादशपरीपहाः २४१ तृणस्पर्शमलरूपा एकादशपरीपहाः वेदनीयकर्मोदयेन सम्भवन्ति । एष एव क्षुत्पिपासादय एकादश परीपहा भगवति-तीर्थकृति-केवलिन्यषि सम्वन्ति तस्य खलु जिनप घातिमेचतुष्टयविनाशे केवलं वेदनीयकोदयस्यैव सम्भवात् इति पूर्व निरूपितम् । तथा च-वेदनीयकोदये सति क्षुत्पिपासावय एकादश परीपछा भवन्ति । उक्तश्च व्याख्यामा मृगवती सूत्रे ८-शसके ८ बुढेशके वेथणिज्जे ण ते कसे काइ परीवहा समोथति ? गोशमा । एजारस परीलामोधरति तं जहर पंचेच आणुपुच्ची, चरिशा मा सय रोगेश । तार जाल मेघव, एज्ञारल वेदणिज्जति ॥१॥ इति वेदनीये खल भदन्त ! कर्मणि पाति परीपहाः समवतरन्ति ? गौतम ! एकादश परीपहा: समचतरन्ति, तघया-पञ्चैबाऽऽनुकूा , चर्या-शय्या-वधश्च रोगश्च । तृणरूपों
और मल, ये स्यारह पदीषह वेदनीय कर्म के उदय से होते है। यही उधार परीषा नीर्थक सामान बेदली भी होते शोकि क्षेवली नावाद चार घातिक गर्मी की सत्ता नहीं रहती, सिर्फ चार अघातिक कर्म ही रहते हैं। उनमें वेदनीश कर्म के उदय से उक्त ग्यारह पीपह होते हैं, यह पहले क्षहा जा चुका है। इस प्रकार वेदनीय जन का उदय होने पर ग्यारह परीषा होते है । मावलीसूत्र के शतक ८, उद्देशक में कहा है
प्रश्न- भगवन् ! वेदनीय हर्म के उदय ले फितले परीपाठ होते हैं ?
उत्तर--हे गौतम ! ग्यारह परीणह उत्पन्न होते हैं, वे इस प्रकार है-पांच लुक्रम में प्रारंभ के तथा चर्या, शय्या, बध, रोग, तुणस्पर्श, और बल परीषह, थे छह मिलकर ग्यारह परीपह वेदनीय कले के उदय से उत्पन्न होते हैं। દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ આ અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી થાય છે. આ જ અગીયાર પરીષહ તીર્થકર ભગવાન કેવળીમાં પણ હોય છે, કારણ કે કેવળી ભગવાનમાં ચાર ઘાતિ કમેને પ્રભાવ રહેતો નથી, ફકત ચાર અઘાતિ કર્મ જ રહે છે. તેમાંથી વેદનીય કર્મના ઉદયથી ઉકત અગીયાર પરીષહ થાય છે એ તો અગાઉ કહેવામાં આવ્યું છે. આ રીતે વેદનીય કર્મને ઉદય થવાથી અગીયાર પરીષહ હોય છે. ભગવતીસૂત્રમાં શતક ૮ ઉદ્દેશક ૮માં કહ્યું છે
પ્રશ્ન–ભગવનવેદનીય કર્મના ઉદયથી કેટલા પરીષહ થાય છે?
ઉત્તર-ગૌતમ! અગીયાર પરીષહ ઉત્પન્ન થાય છે. તે આ રીતે પાંચ અનુક્રમથી શરૂઆતના તથા ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ પરીષહ એ બધાં મળીને અગીયાર પરીષહ વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે.
त० ३१