________________
LABEL
5
तस्वार्थ सहनरूपी नोभ्यः-३ उष्णपरीपहजयश्च-समीरसंचारशून्ये निर्जले ग्रीष्मातप परिशुष्कपतितपत्ररहितनिश्छायवृक्षाटवीमध्ये यथाकामचारोपातगतस्याऽऽहारा श्यन्तर साधनामावप्रयुक्तोपत्रदाहस्थ दावाग्निज्यालामाकनवालजटिलपरुषवाखातरजनित का शोषयाऽनुभूव तत्पतीकारहेतु चिन्तन मविदधतः प्राणिपीडा. परिहारपरायणाय चारित्ररूपोष्णसहनरूपः-४ दशमशकपरीपहजयस्तु दंशमश. भूत वस्तुओं का जो स्मरण भी नहीं करता, जो ज्ञान-भावना रूपी महल में, धैर्य रूपी गर्म वस्त्रों से युक्त होकर सुख-पूर्वक रहता है, ऐले मुनि का शीत वेदन को सहन करना शीतपरीषह जय कहलाता है।
(४) उष्णपरीषह--वायु के संचार से शुन्य, जलहीन, ग्रीष्मकाल की धूप ले लूखे हुए और नीचे गिरे हुए पत्तों से रहित, छायाविहीन वृक्षों वाली अटची के मध्य में, स्वेछा पूर्वक विचरण करते हुए, आहार रूप श्रीतरी कारणों के अभाव से जिसे दाह उत्पन्न हुआ है, दावानल की ज्यालाओं के समूह से व्याप्त निष्ठुर पवन के आतप से जिसका कंठ लूख गया है, पूर्व अवस्था में गर्मी के प्रतीकार के जिन साधनों का अनुभव किया था, उनका चिन्तन भी जो नहीं करता और जो प्राणियों को होने वाली पीडा का परिहार करने में तत्पर है, ऐसा मुनि गर्मी का जो कष्ट सहन करता है, उसे उष्ण परीषह जप कहते हैं। . (५) दंशमशकपरीषह-दंशमशक मत्कूण,माखी चींटी कीडे वृश्चिक (वींच्छु) आदि के द्वारा कृन पीडाको विना प्रतिकार सहलेना मनः 'નથી, જે જ્ઞાન–ભાવના રૂપી મહેલમાં, ધૈર્યરૂપી ગરમ વસ્ત્રોથી યુક્ત થઈને સુખશાતામાં રહે છે, એવા મુનિરાજની શીતવેદનાને સહન કરવાને શીતપરીષહજય કહેવાય છે.
(૪) ઉણપરીષહ-વાયુના સંચારથી શૂન્ય, પાણી વગરના, ગ્રીષ્મકાળના તડકાથી સૂકાઈ ગયેલા અને નીચે પડેલા પાંદડાઓથી રહિત, છાંયડા વગરના વૃવાળા જંગલની મધ્યમાં છાપૂર્વક વિચરતા થકા આહાર રૂપ આત્યંતર કારના અભાવથી જેને દાહ ઉત્પન થયે છે, દાવાનળની જવાલાઓના સમૂહથી વ્યાપ્ત નિષ્ફર, પવનના આતપથી જેનું ગળું સુકાઈ ગયું છે, પૂર્વ અવસ્થામાં ગરમીના પ્રતિકારના જે સાધનને અનુભવ કર્યો હતો તેનું લેશમાત્ર ચિન્તન કરતું નથી અને જે પ્રાણીઓને થનારી પીડાને પરિહાર કરવામાં તત્પર છે, એવા મુનિ ગરમીનું જે કષ્ટ સહન કરે છે તેને ઉણપરીષહજય કહે છે.
(५) शमश४५रीप-स, भ२७२, Hiss, भास, 31, पीछी विशेष દ્વારા કરવામાં આવેલ પીડાને કંઈ પણ પ્રતિકાર કર્યા વિના સહન કરવી. અને