________________
दीपिका-नियुक्ति टीका अ. ७ लू. ८ परीपहभेदनिरुपणा' तदधीनतां परित्यजतः तो विशेषद्वियोगे सत्यपि शरीरनिःस्पृहत्वात् तस्मतीकारम कुर्वतो रोगसहनरूपो बोध्यः-१६ तृणरुपर्शपरीषहस्तावत्-शुष्क तृणकठोरतरशर्करामस्तखण्डकण्टक शूलादि व्यघनकृतक्षतशरीराघातवेदना प्राप्तौ सत्यामपि तत्र माणिहितचित्तस्य चर्या शय्यानिष यासु प्राणि बोधापरिहारे सततं दत्तचित्तस्य तृणादिस्पर्शसघनरूपो योध्यः-१७ जल्ल मलपरीपहजयस्तावद्-अप्काय प्राणिपीडापरिहाराय मरणपर्यन्तं स्नानवजनव्रतधारिणः श्रमणस्य तीव्र रविकिरणप्रतापजनित्यस्वेदापवनानीत धूलि. साथ एक के साथ एक (अनेक) व्याधियों का प्रकोप होने पर भी जो उनके अधीन नहीं होता, विशिष्ट ऋद्धि प्राप्त होने पर भी जो शरीर के प्रति निस्पृह होने के कारण जो व्याधि का प्रतीकार नहीं करता, ऐसे मुनि का समभाव पूर्वक रोगों को सहलेनारोगपरीपह जय कहलाता है। - (१७) तृणस्पर्शपरीषह--सूखे घाल, अत्यन्त कठोर कंकर, पाषाण खण्ड, कंटक-शूल आदि चुमने ले उत्पन्न होने वाले शरीरघात की वेदना उत्पन्न होने पर भी उसका विचार न करने वाले, एवं चर्या, शय्या और निषद्या में प्राणियों की बाधा का परिहार करने में सदैव दत्तचित्त साधु का तृणस्पर्शपरीषह का लहन कहलाता है। __ (१८) जल्लमलपरीषह-जल्ल मल अर्थात् पसीने से जमा हुआ मैल को दूर करने के लिये परिहार करने के लिए अजीवन स्नानत्यागवत को धारण करने वाले, सूर्य की तीव्र किरणों के प्रताप से उत्पन्न हुए पसीने से शरीर गीला हो जाने के कारण पवन से उडाई એક (અનેક) વ્યાધિઓને હુમલે થવા છતાં પણ જે તેમને તાબે થતું નથી, વિશિષ્ટ વ્યક્તિ પ્રાપ્ત થવા છતાં પણ જે શરીરની પ્રત્યે નિસ્પૃહ હોવાના કારણે જે વ્યાધિઓની પ્રતીકાર કરતા નથી, એવા મુનિરાજનું સમભાવપૂર્વક રેગોને સહન કરી લેવું-રાગપરીષહજય કહેવાય છે.
(१७) ४५२५श परीष-सुधास. अत्यन्त ४.२ ४४२॥ ५४०२॥ टु४, કાંટા-શલ વગેરે વાગવાથી ઉત્પન્ન થનારી શારીરાઘાતની વેદના ઉત્પન્ન થવા છતાં પણ તેને વિચાર નહીં કરનારા અને ચર્યા, શય્યા અને નિષદ્યામાં પ્રાણિઓની મુશ્કેલીઓને દૂર કરવામાં હંમેશાં દત્તચિત્ત સાધુનું તૃણસ્પર્શ પરીષહનું સહન કરવું એમ કહેવાય છે.
(૧૮) જલમલપરીષહ-જલમલ અર્થાત્ પરસેવાથી જામેલા મેલને દર કરવા માટે આજીવન નાનત્યાગવતને ધારણ કરનાર, સૂર્યના પ્રચંડ કિર. જેના પ્રતાપથી ઉત્પન્ન થયેલા પરસેવાથી શરીર ભીનું થઈ જવાના કારણે