________________
२५६
तत्त्वाचे तत्त्वार्थदीपिका पूर्वसूचे-तीर्थबारे भवस्थ केवलज्ञानिनि ज्ञानावरणदर्शनाघरण-मोहनीया-ऽन्तरायरूपघातिकर्मचतुष्टयस्य निरस्ततया केवलं वेदनीयकर्मसद्भावात् तन्निमित्तका क्षुत्पिपासादयः एकादश परीपहा मरूपिताः, एवं-मक्ष्मसाम्परायादिषु व्यस्तरूपेण क्षुत्पिपासादयः परीपहाः यथायथं क्वचिच्चतुर्दशक्यचिदेकादश, इत्येवं रीत्या मरूपिताश्च सम्पति-समरतरूपेण तान द्वाविंशति विधान् परीपहान् एकत्रैव वर्तमानान् प्ररूपयितुमाह-'लम्ने परीसहा संपराये-' इति । बादरसम्पराये-पादर:-स्थूलः, सम्परायः-ऋपायः क्रोध मान माया लोमादिरूपो यस्मिन् गुणस्थाने तद्-वादर सम्परायम्, घोगात्-श्रमणोऽपि वादरसम्पराय शब्देन व्यपदिश्यते, तसिन् खल्ल बादरसम्पराये स्थूल क्रोधादिकपायसहित संयते मुनौ सर्वे-समस्त: क्षुत्पिपसादयो द्वाविंशति संख्ययाः परीपहा भवन्ति ।
तत्त्वार्थदीपिका-भवस्थ केवल ज्ञानी अर्हन्त भगवान् में ज्ञानाचरण, दर्शनावरण, मोहनीय और अन्तराय, इन चार घातिक कमों' को अभाव हो जाने के कारण सिर्फ वेदनीय कर्म के निमित्त से उत्पम होने वाले क्षुधा पिपासा आदि ग्यारह परीषह ही होते हैं । इसी प्रकार सूक्ष्मसाम्पराय आदि पृथक्-पृथक रूप से क्षुधा पिपासा आदि परीवह यथायोग्य कहीं चौदह और कहीं ग्यारह होते हैं, यह पूर्वत्रसूत्रों में प्रतिपादन किया जा चुका है, अघ वादर कपायवाले श्रमणों में सभी परीषह हो सकते हैं, यह प्रतिपादन करते हैं
जिसमें चादर कषाय विद्यमान हो उसे चादरसम्पराय कहते हैं। इस प्रकार जिन श्रमणों में स्थूल क्रोध आदि कषाय विद्यमान हैं, ऐसे संयतों को क्षुधा पिपासा आदि सभी अर्थात् वाईस ही परीषह हो सकते हैं। यहां 'चादरसम्पराय' शब्द से केवल नौ वें गुणस्थान का
તત્તવાથદીપિકા–ભવસ્થ કેવળજ્ઞાની અહંન્ત ભગવાનમાં જ્ઞાનાવરણું, દર્શનાવરણે મોહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિક કર્મોને અભાવ થઈ જવાના કારણે માત્ર વેદનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થનારા સુધા-પિપાસા આદિ અગીયાર પરીષહ જ હોય છે એવી જ રીતે સૂક્ષ્મસામ્પરાય આદિમાં પૃથ–પૃથક્ રૂપથી સુધા પિપાસા આદિ પરીષહ યથાગ્ય કોઈ ઠેકાણે ચોદ તે કઈ ઠેક ણે-અગીયાર હોય છે એવી પ્રરૂપણે પૂર્વસૂત્રમાં થઈ ગઈ છે. હવે બાદર કષાયવાળા શ્રમમાં બધાં પરીષહો હોઈ શકે છે એવું પ્રતિપાદન કરીએ છીએ
જેમાં બાદર કષાય વિદ્યમાન છે, તેને બાદર સમ્પરાય કહે છે આ રીતે જે શ્રમણામાં સ્થળ ક્રોધ આદિ કષય વિદ્યમાન છે એવા સંયતેને સુધા પિપાસા આદિ બધાં જ અર્થાત્ બાવીસ બાવીસ પરીષહ હોઈ શકે છે. અહી બાહરસમ્પરાય શબ્દથી કેવળ નવમાં ગુણસ્થાનને જ ગ્રહણ કરવું જોઈએ