________________
भिक्षाकालेऽदि उपस्थितेऽन्यरियन भितुके स्वस्य झटित्यनपशरीरस्य तमोर पशरणक्षक्षणो याचनासपनरूपऽगन्तव्यः-१४ अलाभपरीपदानय स्तापदपायुचद असज्ञाद्-अनेकदेशसंचरणशीलरय बासस्य बदुस्थलेषु मिक्षा शनवायाऽपि अचिलचित्तस्य दावविशेषपरीक्षानिमुकस्य लामादर्शन मालामं परमं तपो मन्यमानस्य सन्तुष्टरूप-कामसहनरूपो योश्यः-१५ रोग परीपालयस्तु-शरीरे सशुचिनिधानला दादरसंस्कारास्था रहितस्याऽनमान्ततुच्छाऽरस-विसापाहारमभ्युपगच्छतो युगएदेकध्याधिप्रकोपे सत्यमि वही जरला और मिला ले लमय अगर दमरा कोई भिक्षुक उपस्थित दिखाई दे तो वहां से हट जाता वा अदृश्य हो जाता है, ऐसे मुनि का याचना को वहन क्षर लेना पाचना परीपह जय कहलाता है।
(१५) अलाखपरीषह-वायु के समान निस्संग होने के कारण जो अनेक देशा-देशान्तरो विचरण करता है, मौन व्रती है, पहुत से स्थानों में जाने पर भी शिक्षा का लाभ न होने पर भी जिसके चिस में लंक्लेश उत्पन्न नहीं होता, जो दानाविशेष की परीक्षा करने में उत्लुक नहीं है, जो लाल को लाभ से भी अच्छा समझता है और जो सन्तोषशील होता है, ऐसा साधु अलाभपरीपह जय करता है। . (१६) रोगपीपह-सब प्रकार की अशुचि का भंडार होने के कारण शरीर के प्रति जो आदर, संस्कार था आस्था से रहित है, जो अन्त, प्रान्त, तुच्छ, अरस और विरस आहार का स्वीकार करता है, एक, નથી અને શિક્ષાળાએ જે બીજો કોઈ ભિક્ષક હાજર દેખાય છે તે સ્થળેથી ચાલ્યો જાય છે, એવી મુનિરાજની યાચનને સહન કરી લેવાની વૃત્તિ યાચનાપરીષહજય કહેવાય છે.
(૧૫) અલાભપરીષહવાયુની માફક નિઃસંગ હેવાના કારણે જે અનેક દેશ-દેશાન્તમાં વિચરણ કરે છે, મૌનવૃત્તિમાં વિચરે છે, ઘણા સ્થાનમાં જવા છનપણુ-શિક્ષાને લાભ ન થવા છતાં પણ જેના ચિત્તમાં ઉગ ઉત્પન્ન થત નથી જે દાતાવિશેષની પ્રતીક્ષા કરવામાં પણ ઉત્સુક નથી જે અલાભને લાભ કરતાં પણ સારું સમજે છે અને જે સંતોષશીલ હોય છે, એવા સાધુ અલાભપરીષહજય કરે છે.
(૧૬) રોગપરીષહ-બધાં પ્રકારની અશુચિનો ભંડાર હેવાના કારણે શરીર પવે જે આદર, સંસ્કાર અથવા આસ્થાથી રહિત છે, જે અન્ત, * પ્રાન્ત, તુચ્છ, અરસ અને વિરસ આહારને રવીકાર કરે છે, એકી સાથે એક