________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. ८ परीपहमेदनिरूपणम् १८७ वणाऽस्निग्ध-रूक्ष-विरु द्राहारग्रीष्मातपपित्तवराऽनशनादिभिरुदीर्णा शरीरेन्द्रियपरितापिनी वेदनां प्रति मतीकारं कर्तुं मध्यवसायरहितस्य पिपासायहिज्वाला धयकुम्मपूर्गशीलाचारसुरमिसमाधिमुसलाधारपयसा प्रशमयतः पिपासासहनं पिपासापरीषहजयः-२ शीतपरीषहजयः पुनः प्रच्छादनवस्त्ररहितस्य विहगादिवत्-अनिश्चिताश्रयस्य तरुमूलशिलातलादिषु तुपारपातशीतलपवन समीरणे सति तत्प्रतीकारं कर्तुं निरीहस्य पूर्वानुभूतशीलमतीकारहेतुभूत वस्तु स्मरणमकुर्वतो ज्ञानभावनालये धैर्योष्णवस्त्राच्छन्नस्य सुखं वसतः शीतवेदना का कोई नियत ठिकाना नहीं है, अत्यन्त नमकीन, रूखे एवं विरुद्ध आहार, ग्रीष्मकाल को धूप, पित्तज्वर या अनशन आदि कारणों से उत्पन्न हुई तथा शरीर और इन्द्रियों में व्यापी हुई वेदना का प्रतीकार करने के संकल्प से जो रहित है, और जो पिपासा रूपी अग्नि की ज्वाला को, धैर्य रूपी घट में भरे हुए, शीलाचार के सौरभ से युक्त एवं समाधि रूपी मूसल-धार जल से शान्त करता है, ऐसे मुनि का प्यास को सहन करना पिपासा परीषह जय कहलाता है।
(३) शीतपरीषह--जो मुनि प्रच्छादन पर अर्थात् ओढने के वस्त्र से रहित है, पक्षी के समान जिसका कोई निश्चित स्थान नहीं है, जो वृक्ष के नीचे या शिलातल के जार तुषारपात अर्थात् वर्फ गिरने से अथवा शीतल पवन चलने से लगने वाली ठंड का प्रतीकार करने का इच्छुक नहीं है, पूर्व अवस्था में अनुभूत शीतनिवारण के कारण
સ્થાન નથી, અત્યન્ત નમકીન, રૂક્ષ તેમજ વિરૂદ્ધ આહાર, ઉનાળાને તડકે, પિત્તજ્વર અથવા અનશન આદિ કારણેથી ઉત્પન થયેલી તથા શરીર અને ઇન્દ્રિમાં વ્યાપેલી વેદનાને પ્રતિકાર કરવાના સંક૯પથી જે રહિત છે અને પિપાસા રૂપી અગ્નિની જવાલાને વૈર્ય રૂપી ઘડામાં ભરેલા, શીલાચારના સૌરભથી યુક્ત અને સમાધિરૂપ મૂશળધાર જળથી શાન્ત કરે છે, આવા મુનિનું તરસને સહન કરવું પિપાસાંપરીષહજય કહેવાય છે. . (૩) શીતપરીષહ –જે મુનિ પ્રચ્છાદનપટ અર્થાત્ ઓઢવાના વસ્ત્રથી રહિત છે, પક્ષીની માફક જેનું કોઈ નિશ્ચિત રહેઠાણ નથી, જે વૃક્ષની નીચે અથવા શીલાતળની ઉપર તુષારયાત અર્થાત્ હીમ પડવાથી અથવા શીતળ યવન, વાવાથી લાગનારી ટાઢને પ્રતિકાર કરવા ઈચ્છુક નથી, પૂર્વ અવસ્થામાં, અનુભૂત શીતનિવારણની કારણભૂત વસ્તુઓને જે યાદ પણ કરતે