________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. ४ गुप्तिस्वरूपनिरूपणम् . . . १२५ ययावदवगम्य भाषतः खलु' एबमेंते योगाः कर्म न्याय परिणता सन्ति, अता. कर्मनिर्जरायै तेषां योगानां कर्मबन्धाय परिणतानां त्रिविधान मूलभेदानामुत्तर भेदानाञ्च योगानां निग्रहः स्ववशे व्यवस्थाएनं स्वास्छन्धपतिषेधेन-मोक्ष. मार्गानुकूल परिणति गुप्ति:, अत्यन्त भयजनकसंसार कर्मबन्धन रूप घातक: शत्रुत:-आत्मनः संरक्षण मितिभावः । सा च गुप्ति त्रिधा भवति मनोगुतिः-- वाग्गुप्तिः-कायगुप्तिश्च, तत्र मनोगुप्चि स्तार मनोगुप्तिः, ऊमार्ग विचार: णाद् आत्मनः स्वरक्षणम् संरक्षितं खल्ल मनो नात्मान र पहन्ति । एवं- बचोगुप्तिा कायगुप्तिरपि तथा च-मन गुप्तिः सावद्यस्य सङ्कल्पस्य महिताऽऽत- रौद्रध्यान पाले सम्यग्दर्शन पूर्वक समीचीन रूप ले जान कर और यह समझ करके कि इन योगों का परिणमन कर्मषध का कारण है, अतएवं कर्मों की निर्जरा के लिए मूल एवं उत्तर भेदों वाले इन योगों का निग्रह करना ही श्रेयस्कर है, इनकी प्रवृत्ति कर्मरन्ध का कारण है, इनको स्वाधीन करना, इनकी स्वच्छन्द प्रवृत्ति न होने देना और उन्हें मोक्षमार्ग की ओर प्रवताना गुप्ति है । लापर्य यह है कि अत्यन्त भय उत्पन्न करने वाले, संसार एवं कर्मबन्धन रूप घातक शत्रु ले आत्मा का संरक्षण करना गुप्ति कहलाता है ।
गुप्ति तीन प्रकार की है-मनोगुप्ति, बचनगुप्ति और कारगुप्त । मनका गोपन करन। अर्थात् उसे उन्मार्ग में जाने से रोककर आत्मा की रक्षा करना मनोगुप्ति है । गोपन किया हुआ मन आत्मा का हनन नहीं करता । वचनगुप्ति और कायगुप्त भी इसी प्रभार समझ लेना चाहिए । નિવેદ, આસ્તિકાય અને અનુ પાની અભિવ્યક્તિ લક્ષણવાળા સમ્યક્દર્શન પૂર્વક સમીચીન રૂપથી જાણીને અને એવું સમજીને કે આ ગેનું પરિણમને કર્મબન્ધનું કારણ છે, આથી કમેની નિર્જરા કરવા માટે મૂળ તથા ઉત્તર ભેદેવાળા આ રોગને નિગ્રહ કરે એ જ શ્રેયકર છે, એની પ્રવૃત્તિ કર્મબન્ધનું કારણ છે, એમને સ્વાધીન કરવા એમની સ્વછંદ પ્રવૃત્તિ ન થા દેવી અને એમને મોક્ષમ ગની દિશા તરફ વાળવા એ ગુપ્તિ છે , તાપ એ છે કે અત્યત ભય ઉત્પન્ન કરવાવાળા સંસાર તેમજ કર્મબન્ધ રૂપ ઘાતક શત્રુથી આત્માનું રક્ષણ કરવું ગુપ્તિ કહેવાય છે. ; ગુપ્તિ ત્રણ પ્રકારની છે મને ગુતિ, વચનગુપ્તિ, અને કાયયુનિ. મનન ગેપન કરવું અર્થાત તેને ઉમાર્ગ તરફ જતું રેકીને આત્માની રક્ષા કરવી મને ગુક્તિ છે. ગોપવામાં આવેલું મન આત્માને ઘ ત કરતું નથી. વચન ગુપ્તિ અને કાયમુતિ પણ આ રીતે જ સમજવાના છે