________________
-
तत्त्वार्थसूत्रे तत्र-दोषादि सद्भावचिन्तनं यया-लन्त्येव एते मयि दोषाः न किम प्याली ऋषा बदती'-त्येवं क्षन्तव्यम् । एवं-दोषादीनामसभावचिन्तनं यथा नैव खलु अधि वर्तते-एले दोषाः' यानज्ञानादिनाऽसौ बदतीति क्षन्तव्यम् । एवम्-क्रोध दोष परिचिन्तनादपि क्षन्तव्यम् तथाहि-क्रुद्धस्य जनस्य विद्वेषाऽऽ. सादनस्मृतिभ्रंश व्रतलौपादयो दोषा भवन्ति, क्रोधरूपायपरिणतो जीवो विद्वेषी सन् कर्म बध्नाति-अन्यं वा निहन्ति, तेन-प्राणातिपातविरतिव्रतलोपो भवेत्
और उसले क्रोध उत्पन्न होने की संभावना हो तो अपने में उस दोष का सर्वाच्य है अथवा नहों, ऐला विचार कर क्षमा करना चाहिए। यदि हारतच दोष का समाव हो तो लोचनी चाहिए-'ये दोष मेरे अन्दर हैं ही, अदछ श्री विश्था नहीं कह रहा है। यदि दोष न हो तो विचार करना चाहिए-अज्ञान के कारण यह जिन दोषों का होना कहता है, वे मुझमही है ऐसा विचार करके उसे क्षमा कर देना चाहिए।
क्रोध ने सत्पन्न होने वाले दोषों को विचार करके भी क्षमाभाव धारण करना चाहिए, जैसे-जो मनुष्य क्रोध के वशीभूत हो जाता है, उसके चित्त में विद्वेष का भाव उत्पन्न होता है, वह हिंसा पर उतारू हो जाता है, उसकी स्मृति नष्ट हो जाती है और उसके व्रतों का विलोप हो जाता है । क्रोध कषाय के अधीन हुआ जीव द्वेष से युक्त होकर कर्म का बन्ध करता है या दूसरे की हत्या कर डालता है जिससे उसके प्राणातिपातविरमण व्रत का नाश हो जाता है। वह થવાની શકયતા ઉભી થાય તે પિતાનામાં તે દોષને સદ્ભાવ છે કે નહીં એવું વિચારીને ક્ષમા પ્રદાન કરવી જોઈએ. જે હકીકતમાં પિતાના દેષને સદૂભાવ હોય તે વિચારવું જોઈએ-“આ દેષ મારામાં તો છે જ, આ કશું જ ખોટું કહેતો નથી જે દોષ ન હોય તો આ પ્રમાણે વિચારવું જોઈએ–“અજ્ઞાનના કારણે આ જે દે હોવાનું કહે છે, તે મારામાં નથી એ મુજબ વિચાર કરીને તેને માફી બક્ષવી જોઈએ.
ક્રોધથી ઉત્પન્ન થનારા દેનો વિચાર કરીને પણ ક્ષમાભાવ ધારણ કર જોઈએ, જેમકે-જે મનુષ્ય ક્રોધને વશીભૂત થઈ જાય છે, તેના ચિત્તમાં વિષને ભાવ ઉત્પન્ન થાય છે, તે હિંસા પર સવાર થઈ જાય છે, તેની
મૃતિ નાશ પામે છે તેમજ તેના વ્રતને વિક્ષેપ થઈ જાય છે. ક્રોધ કષાયને તાબે થયેલો જીવ થી યુક્ત થઈને કર્મો બાંધે છે, અથવા બીજાની હત્યા કરી નાખે છે કે જેથી તેના પ્રાણાતિપાત વિરમણ વ્રતને નાશ થઈ જાય છે..