________________
१४०
तत्वार्थसूत्रे भाग्येन मां परोक्षमाक्रोशति न प्रत्यक्षम् ' इत्येवं लाभमत्वा क्षन्तव्यम्' एवम् प्रत्यक्षमाक्रोशत्यपि न मां ताडयति इति क्षन्तव्यमेव, इत्यादिरीत्या क्षमितव्यम् एवम् ताडनं कुर्वत्यपि वाले मूढे क्षन्तव्यम्, एवं स्वभावाः खलु मूढा भवन्तीति मत्वा क्षमा कर्तव्याः भाग्येन मृढोऽयं ताडयत्येव न प्राणैर्वियोजयतीति भावः । एवं प्राणैर्वियोजयत्यपि मूढे क्षन्तव्यम्, भाग्येन खलु मूढोऽयं माणैरेव वियोजयति न मां धर्माद् भ्रंशयति इति मत्वा क्षन्तव्यम् । एवं-जन्मान्तरोपार्जि : प्रत्यक्ष में आक्रोश नहीं करता, यह मेरा लाभ ही है, ऐसा सोच कर क्षमा करना चाहिए । आगे भी इसी प्रकार समझना चाहिए । अगर कोई प्रत्यक्ष में आक्रोश करे तो सोचना चाहिए- 'यह आक्रोश करके ही रह जाता है, मेरा ताडन नहीं कर रहा हैं और इस लाभ का - विचार कर के क्षमा करना चाहिए। अगर ताडना करने वाले पर भी क्षमाभाव धारण करना उचित है । उस समय सोचना चाहिए कि मृढ जनों का स्वभाव ही ऐसा होता है । यह मूढ भाग्य से ताडना करके ही रह जाता है, प्राणों से रहित तो नहीं करता, यही गनीमत है, ऐसा विचार कर उस मूढ को क्षमा कर देना चाहिए। कदाचित् कोई अज्ञानी प्राण लेने पर उतारू हो जाय तो विचार करना चाहिए - " सद्भाग्य से यह लूढ प्राणी मुझे प्राणों से ही रहित कर रहा है, धर्म से भ्रष्ट नहीं कर रहा, और ऐसा विचार करके क्षमा भाव . धारण करना चाहिए।
અજાણતા આક્રોશ કરે તે વિચારવુ જોઇએ કે તે પ્રત્યક્ષમાં આક્રોશ કરતા નથી. એ જ મારા ફાયદામાં છે એવું સમજીને ક્ષમા આપવી જોઇએ. આગળ પણુ આ મુજખ જ સમજવાનું છે. અગર જો કોઈ પ્રત્યક્ષમાં આકોશ કર તા વિચારવુ' જોઈએ-આ ક્રોધ કરીને જ રહી જાય છે, મને મારા નથી’ અને આ લાભના વિચાર કરીને ક્ષમા માપવી જોઈ એ. અગર મારનારને પણ ક્ષમા આપવી જોઈએ તે ઉચિત ગણાય. તે સમયે એમ વિચારવું કે મૂઢ માણુસેાના સ્વભાવ જ એવા હોય છે. મા મૂઢ મારા સારા નસીએ માર મારીને જ સતેાષ માને છે પણ મને જીવથી તે મારતા નથી એટલુ જ સારૂ છે. એવા વિચાર કરીને તે મૂઢને ક્ષમા આપી દેવી જોઈ એ કદાચિત્ કાઈ અજ્ઞાની પ્રાણ હશુવા સુધીની હ્રદે આવી જાય તે વિચાર કરવા જોઈ એ-‘સદ્ભાગ્યે આ મૂઢ પ્રાણી મને પ્રાણૈાથી જ રહિત કરી રહ્યો છે, ધમથી ભ્રષ્ટ કરતા નથી' અને આવી ભાવના ભાવીને ક્ષમાભાવ ધારણ કરવા જોઈએ.