________________
दीपिका-नियुक्ति टीका अ,७ सू. ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् व्याधि जन्मजरामरणादि जन्यदुःखानि कदाचिदपि कश्चिद् नापहरति-अंशहारको वा दुःखानां न कश्चिद्भवति, न वा-मदीयदुःखानुभवे कश्चित् सहायो भवति, अन्ततः सहजन्मानः सहमरणाश्च निगोदजीवा अपि 'एकक एवाहं जाये-नियेच इत्येवं निरम नोल्लयन्ति एकक एवाहं स्वकृत कर्मफलमनुभवामि' इत्थेवभावयतः स्वजनेषु स्नेहानुरागवन्धो न भवति न वा-परजनेषु द्वेषानुबन्धो भवति ततश्च-निस्सङ्गता भविगतो मोक्षायैव यतते इत्येकत्वानुप्रेक्षा ४ अथा-ऽन्यत्वानु. चिन्तनरूपा-ऽन्यत्वानुपेक्षा-यथा औदारिकादि शरीरात्-पौद्गकिकाद्-ऐन्द्रिय जब मैं विविध प्रकार की आधि, व्याधि एवं-जन्म-जरामरण के दुःखों से पीडित होता हूं तो अकेले ही उन्हें भोगन पडता है। न तो कोई उन दुःखों को ले सकता है और न उनमें हिस्सा बंटा सकता है। मेरी दुखानुभूति में कोई सहायक नहीं होता। औरों को तो कथा ही क्या, साथ-साथ जन्मने वाले और साथ-साथ मरने वाले निगोद के जीव भी अकेले-अकेले ही अपने जन्म-मरण के दुःख का अनुभव करते हैं । इस नियम का उल्लंघन वे भी नहीं कर सकते।
जब मनुष्य यह सोचता है कि मैं अकेला ही अपने किये कर्म का फल भोगा करता हूं, तो स्वजन कहलानेवालों के प्रति उसके चित्त में अनुराग-बन्ध नहीं रह जाता और पर कहलानेवाले जीवों के प्रति वेषानुबन्ध नहीं होता। ऐसी अवस्था में निःसंगता की स्थिति में पहुंचा हुआ जीव मोक्ष के लिए ही प्रयत्न करता है। यह एकत्यानुप्रेक्षा है। 'વિવિધ પ્રકારના આધિ, વ્યાધિ અને જન્મ-જરા મૃત્યુના દુખથી રીબાઉ છું ત્યારે મારે એકલાને જ તે ભેગવવા પડે છે. ન તે તે એને કઈ લઈ શકે છે અથવા તેને અમુક ભાગ પણ કોઈને વહેંચી શકાતું નથી. મારી દુખની અનુભૂતિમાં કોઈ સહાયક થતું નથી. બીજાઓની તે વાત જ કળ્યાં કરવાની રહી ? સાથે-સાથે મરનાર નિગદનાં પણ એકલા-એકલા જ પિતાના જન્મ-મરણના દુઃખાને અનુભવ કરે છે. આ નિયમનું ઉલ્લંઘન તેઓ પણ કરી શકતાં નથી. - જ્યારે મનુષ્ય એ વિચારે છે કે-હું એકલે જ મારા કરેલા કર્મોના કળ ભોગવે છે ત્યારે સ્વજન કહેવડાવનારા પ્રતિ તેના ચિત્તમાં અનુરાગ બન્ધ રહી જતું નથી અને પર કહેવાતાં છ તરફ શ્રેષાનુબ થતું નથી. આવા સંજોગોમાં નિઃસંગતાની રિથતિમાં પહોચેલે જીવ મોક્ષના માટે જ પ્રયત્ન કરે છે. આ એકવાનુપ્રેક્ષા છે,
त० २२