________________
-
-
तत्त्वार्थसूत्रे मोहामिभूता प्राणिना स्पर्शरसादि विषयभोगतृष्णा व्यापृताः परस्परभक्षणउनलताडनबन्धमासनाऽऽक्रोशादिजन्य दुःसह नितान्त तीनदुःखानि प्राप्नु. पन्ति इत्यही अत्यन्त कष्टमयः खल्लु संसारो वर्तते इत्येवमनुचिन्तयतो जन्मघरणभयोद्विग्नस्य विवेशिनो वैराग्यमुपजायते विरक्तश्च-सांसारिक दुःखजिहातथा संसारपरित्यागाय-चेष्टते-पवर्तते चेति । संसारानुपेक्षाऽवसेया ३ एवम्समानुचिन्तनरूपा-एकत्यानुमक्षा, यथा-एकाकी एचाहं जाता, एकक एवं परिष्यामि च लतु-ससहायो जातः मरिष्यामिवा, एवं-मम नानाविधाऽऽधि. माला, पुन, पौत्र या प्रपौत्र बन जाता है।
चौराली लाख योनियों वाले इस संसार में राग द्वेष और मोह ले ग्रस्त प्राणी पर्श रस आदि विषयों के भोग की तृष्णा में फंस कर परस्पर एक दूसरे का भक्षण करते हैं तथा हनन, ताडन, बन्धन, भलन और आक्रोश आदि से उत्पन्न अत्यन्त तीव्र दुःखों को प्राप्त होते हैं। इस प्रकार यह संसार अतीव कष्टमय है!
ऐसा चिन्तन करने वाले, जन्म जरा मरण के भय से उद्विग्न, विवेकी पुरुष को वैराग्य उत्पन्न होता है और विरक्त हो कर वह लालारिक दुःखों से बचने के लिए संसार के परित्याग का प्रयत्न करता है और उसके लिए चेष्टा भी करता है। यह संसारानुप्रेक्षा है।
(४) एकत्वानुप्रेक्षा-एकत्व का पुनः-पुनः चिन्तन करना एकस्वभावना है । यथा-मैं अकेला ही जनमा था और अकेला ही मरूंगा। ભવમાં ભ્રાતા, પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર બની જાય છે
રાશી લાખ જીવનિઓવાળા આ સંસારમાં રાગદ્વેષ અને મેહથી પીડાતાં પ્રાણિ સ્પર્શ, રસ, આદિ વિષયોના ભેગની તૃષ્ણામાં ફસાઈને પરસ્પર એકબીજાનું ભક્ષણ કરે છે; તથા હનન, તાડન, બન, ભટ્સન અને આક્રોશ આદિથી ઉત્પન્ન અત્યન્ત તીવ્ર દુખેને પ્રાપ્ત થાય છે. આમ આ સંસાર ઘણે જ દુઃખદાયક છે.
આવું ચિતન કરવાવાળા જન્મ–જરા મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન વિવેકી પુરૂષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે વિરકત થઈ સાંસારિક દુખેથી બચવા માટે સંસારને પરિત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે અને તે માટેની ચેષ્ટા પણ કરે છે. આ જ સંસારાનુપ્રેક્ષા છે.
(૪) એકવાનુપ્રેક્ષા–એકત્વનું વારંવાર ચિન્તવન કરવું એકત્વભાવના છે જેમ કે-હું એકલો જ જન્મ્યા હતા અને એકલે મરીશ. જ્યારે હું