________________
दीपिका-नियुक्ति टीका भ.७ सू. ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् नित्यमहमशरणोऽस्मीति भृशमुदिग्नस्य संसारिकभावेषु निर्ममत्व मुपजारते 'अईत्मणीतमेव मार्ग प्रतिपद्यते २ एवं पूर्वोपार्जितकर्मविपाकवशादात्मनो भवान्तरावाप्तिः संसार उच्यते तस्मिन् संसारे जीवो नट इव रङ्गभूमी मातृपितृभ्रातृदासस्वामित्व नानाविधभूमिकामासाध जन्ममरणयन्त्रणा मनु भवन भवाद्भवान्तर परिभ्रमति, किमधिकेन स्वयमप्यात्मनः पुत्रो भवति इत्येवं संसार स्वभावानुचिन्तनं संसारानुप्रेक्षाः । उक्तश्चोत्तराध्ययने ऊनविंशत्यध्ययने नहीं होते। उस अवसर पर एक मात्र धर्म ही शरणभूत होता है, अन्य कोई भी नहीं, इस प्रकार का चिन्तन करना अशरणत्वानुप्रक्षा है। जो इस प्रकार का चिन्तन करता रहता है वह 'मैं शरणहीन है। ऐसा सोच कर अत्यन्त विरक्त हो जाता है और सांसारिक पदार्थों के विषय में उसका ममत्व नहीं रहता। वह अहेन्त भगवान द्वारा प्रतिपादित मार्ग का ही अवलम्बन लेता है। . (३) संसारानुपेक्षा--पूर्वोपार्जित कर्मविपाक के अनुसार भवान्तर की प्राप्ति को संसार कहते हैं। संसारी जीव इस संसार में, रंगभूमि में नट के समान माता, पिता, भ्राता, दास, स्वामी आदि की विविध प्रकार की भूमिकाएं (पार्ट) प्राप्त करता हुआ जन्म-मरण की यंत्रणाएं भुगत रहा हैं। एक भव का त्याग करके दूसरे भव में जाता है। अधिक क्या कहा जाय, वह आप ही अपना पुत्र बन जाता है। इस परमार के स्वभाव का विचार करना संसारानुप्रेक्षा है। उत्तरा. ध्ययनसूत्र के उन्नीसवें अध्ययन की बारहवीं गाथा में कहा है। કરે છે ત્યારે મિત્ર, ભાઈ, પુત્ર, પત્ની વગેરે કોઈ પણ તેને બચાવવા સમર્થ થતાં નથી. આ અવસરે એકમાત્ર ધર્મ જ તેના રક્ષણાર્થે આવીને ઉભો રહે
જ જ નહી, આ જાતની ભાવના કેળવવી અશરણવાનુપ્રેક્ષા છે જે આ પ્રકારનું ચિન્તન કરતા રહે છે તે હું શરણ વગરનો છું' એમ વિચારીને અત્યન્ત વિરક્ત થઈ જાય છે અને સાંસારિક પુદ્ગલેના વિષયમાં તેનું મમવા વાત નથી. તે અહંત ભગવાન દ્વારા પ્રતિપાદિત માગને જ આશરો લે છે.
(3) ससानुप्रेक्षा-पूवाति म वि अनुसार भवान्तानी પ્રાતિને સંસાર કહે છે. સંસારી જીવ આ સંસારમાં રંગભૂમિના નટની भा माता, पिता, माता, वास, स्वामी महिनी दी ही भूमिमा (पाट) પ્રાપ્ત કરતે થકો જન્મ-મરણથી વિટંબણાઓ ભેગવી રહ્યો છે. એક ભવનો ત્યાગ કરીને બીજા ભવમાં જાય છે. વધારે શું કહેવું ? તે પોતે જ પોતાનો પન્ન બની જાય છે. આ રીતે સંસારના સ્વભાવને વિચાર કરે સંસારના છે. ઉત્તરાધ્યયનસૂત્રના એગણીસમાં અધ્યયનની બારમી ગાથામાં કહ્યું છે