________________
दीपिका-नियुक्ति टीका अ. ७ लू. ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् १६३ कादि । तत्र शरीरं तावत् जन्मनु आरभ्य पूर्व स्वरूपं प्रतिक्षणं परित्यजद् उत्तरा वस्थां प्रतिपयते, प्रतिपलञ्चाऽन्यथाऽन्यथा भवद् जराजर्जरितसर्वावयवं पुद्गलचयविरचनामात्रं पर्यवसाने त्यक्तनिवेशविशेष विशीर्यते इति परिणामानित्यतयाऽनित्यमेव शरीरमिति एवं चिन्तयत स्तत्र स्नेहबन्धरूपामिष्वङ्गो न भवति, ततश्च-स्नेहास्यानोवर्तनमर्दनस्नानवियूवादिषु निस्पृहस्य धर्मध्यानादिषु रुचिरुत्पद्यते । तथाचागमेऽप्युक्तम्-'जं पि य इमं सरीर इंट, कंतं पियं, मणुण्णं, सणामं, धिज्ज, बेलारिय, लम्पयं, अणुषथं, डकारंडासमाणं, रथणकरंडगभूध, माणं, लीयं, माण, उण्हं, माणं, तुझा, मा णं पिवासा, माणं वाला, खाणं चोरा, बाणं दला, भाणं मागा, ५ माणं वाइय पित्तिप-संभिय-संलिपाइय विविहा रोगार्थका, परीसहो. बसग्गा फासा फुसंतु, एयं पिय मे न लाणाए का सारणाए वा अवा-' कहलाता है। उपग्रह जिल्लका प्रयोजन हो वह औपग्रहिक है जैसे घास, काष्ट का पीढा, पाट आदि ।
शरीर जन्म से लेकर क्षण-क्षण में अपने पूर्व स्वरूप का त्याग करता रहता है और नवीन-नवीन अवस्थाओं को धारण करता रहता है। वह प्रतिपल अन्ध-अन्य रूप धारण करता हुआ जरा ले जर्जरित हो जाता है और अन्त में पुगलों की यह शरीर रूप आकृति भी नष्ट हो जाती है । इस प्रकार निरन्तर परिणबन करने के कारण शरीर अनित्य है । जो इस कार का चिन्तन करता है, उसे शरीर के प्रति आसक्ति नहीं रहती और वह तैल, उबटन, मर्दन, स्नान और विभूषा आदि करने में निस्पृह हो जाता है । धर्मध्वान आदि में उसकी रुचि उत्पन्न हो जाती है । आगन में भी कहा है। યાત્રાના નિર્વાહ માટે વસ્તુનું ગ્રહણ કરવું “ઉપગ્રહ’ કહેવાય છે, ઉપગ્રહ જેનું પ્રયોજન હોય તે ઔપગ્રહિક છે. દા. ત. ઘાસ લાકડાનું પીઠ, પાટ વગેરે.
શરીર, જન્મથી લઈને ક્ષણ-ક્ષણમાં, પિતાના પૂર્વ વરૂપને ત્યાગ કરતું રહે છે અને નવી-નવી અવસ્થાઓને ધારણ કરતું રહે છે. તે પ્રત્યેક પળે જુદા જુદા રૂપ ધારણ કરતું થયું ઘડપણથી જર્જરિત થઈ જાય છે અને છેવટે પુગલની આ શરીર રૂપ આકૃતિ પણ નષ્ટ થઈ જાય છે. આ રીતે નિરન્તર પરિણમન કરવાના કારણે શરીર અનિત્ય છે. જે આ રીતન ચિત્તન કરે છે, તેને શરીરની પ્રતિ આસકિત રહેતી નથી અને તે તેલમાલિશ, ઉવટન, મર્દન, જ્ઞાન અને વિભૂષા વગેરે કરવામાં નિસ્પૃહ થઈ જાય છે. ધર્મધ્યાન આદિમાં તેની રૂચિ ઉત્પન્ન થઈ જાય છે, આગમમાં પણ કહ્યું છે–