________________
दीपिका-नियुक्ति टीका भ. ७ स. ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् गुणानुचिन्तन-संसरानुपेक्षा, यथा-समुद्रे नावो विवरपिधानाभावे क्रमशो विव. रतः प्रविष्टजलाभिप्लवे सति नावारूढानामवश्यं विनाशो भवेत् विवरपिधानेतुनिरुपद्रवमिष्टदेशान्तरमाप्तिः एवं कर्मागमास्रवद्वारसंवरणे सति श्रेयः-प्रतिबन्धो न भवति । उक्तश्चो-त्तराध्ययने-'जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी जो य निस्सविणीनावा सा उ पारस्स गामिणी ॥७१॥ (अध्ययने-२३) या तु-आसाविणी नौका न सा पारस्य गामिणी । या च निःस्राविणो नौका सातु पारस्य गामिनी ॥१॥ इति, एवं भावयतः संवरे कर्मास्रव. पूर्वोक्त आनवदोष का संभव नहीं होते।
(८) संवरोनुप्रेक्षा--संवर के गुणों का चिन्तन करना संवरानुः प्रेक्षा है। समुद्र में कोई छिद्रोंवाली .नौका हो और उसके छिद्रों को अगर बंद न कर दिया जाय तो छिद्रों द्वारा उसमें जल का प्रवेश होता है और उस पर सवार लोग अवश्य ही विनाश को प्राप्त होते हैं। इसके विपरीत यदि छिद्र बंद कर दिये जाए तो विना किसी उपद्रव के इष्ट मंजिल तक पहुंचा जा सकता है। इसी प्रकार कमों के आगमनद्वार-आस्रव को यदि रोक दिया जाय तो श्रेयस् की प्राप्ति में किसी प्रकार की रुकावट नहीं होती । उत्तराध्ययन में कहा है- .
'जो नौका छिद्रों वाली होती है वह पारगामिनी नहीं होती। किन्तु जो नौका छिद्ररहित होती है वह पार पर्यन्त पहुंचने वाली होती है । (अध्ययन २३)
जो इस प्रकार की भावना करता है वह सदैव संवर में परायण લે છે, તેનામાં પૂર્વોક્ત આસ્રવ દેષની શક્યતા રહેતી નથી.
(८) स नुप्रेक्षा-१२ गुथे।नु थिन्तन. ४२७ सपरानुप्रेक्षा छे. સમદ્રમાં કેઇ છિદ્રોવાળી નૌકા હેાય અને તેના છિદ્રોને જે પુરી ન દેવામાં આવે તે છિદ્રો દ્વારા તેમાં જળને પ્રવેશ થાય છે અને તેમાં બેઠેલાં પ્રવાસીઓ અવશ્ય વિનાશને પ્રાપ્ત થાય છે. આથી ઉલટું, જે છિદ્ર પુરી નાખવામાં આવે તે કઈ પ્રકારના ઉપદ્રવ વગર નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શકાય છે. એવી જ રીતે કર્મોના આગમનદ્વાર આસવને જે રેકી દેવામાં આવે તે શ્રેયસની પ્રાપ્તિમાં કઈ પ્રકારને અવરોધ આવતો નથી. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે–જે નૌકા છિદ્રોવાળી હોય છે તે પારગ મિની હોતી નથી પરંતુ જે નૌકા છિદ્રરહિત હોય છે, તે કાંઠા સુધી પહોંચવાવાળી હોય છે, (અધ્યયન ૨૩) જે આ પ્રકારની ભાવના ભાવે છે તે હંમેશાં સંવરમાં રત