________________
१५२
तत्त्वार्थसंचे द्वादशगाथासु 'इमं सरीरं अणिच्चं, असुई, असुइसंभवं। असासया वासमिणं, दुक्खकेलाणभायणं' (छाया) इदं शरीर मनित्यम्, अशुचि, अशुचिसम्भवम् , अशाश्वतावासमिदं दुःखक्लेशानां भाजनम्, इति अन्यत्राप्युक्तम्
धी संखारो जमिनय, जुवाणो परमरूवविधओ। मरिउण जायइ किमी, तल्थेव कडेवरे नियए ॥१॥ धिक संसारो यस्मिश्च युवकः परमरूपगवितः ।
मृण्वा जायते कृमिः तत्रैव कलेवरे निजके ॥१॥ इति, एवं भावयतः संसारभयाद् उद्विग्नस्य वैराग्यमुत्पद्यते, संसाराद् विरक्तश्व तदुःखप्रहाणा प्रयतते ३ एवं जन्मजरामरणपरम्परानुत्तिजन्यमहापीडानुभवम् एकाक्यहमेत्र कतुं शक्नोमि, न तदर्थ कश्चिदन्यो मे स्यो वा परो वा सहायो __ 'यह शरीर अनित्य है, अशुचि है और अशुचि पदार्थो से-रज -धीर्य आदि से, इसकी उत्पत्ति हुई है। यह अस्थायी आवास है-थोडे दिन इसमें टिक कर चल देना है ? यह दुखों और क्लेशों का भाजन है अर्थात् विविध प्रकार के कष्ट इस शरीर की बदौलत ही इस जीव को भोगने पड़ते हैं। __अन्यत्र भी कहा है-'इस संसार को धिक्कार है जिल में अपने रूप सौन्दर्य से गर्विष्ट बना हुआ पुरुष युवावस्था में ही मरण को प्राप्त होकर उसी अपने कलेवर में कीडे के रूप में पैदा हो जाता है। ऐसी भावना करनेवाला पुरुष संसार के भय से उद्विग्न हो जाता है
और संसार से विरक्त होकर :संसारिक दुःखों का अन्त करने के लिए प्रयत्नशील होता है। . (४) एकत्व-जन्म, जग और सरण के प्रवाह में सत्पन्न होने
આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે અને મલીન પદાથેથી રજ–વીય વગેરેથી, એનું સર્જન થયું છે. આ કામચલાઉ આવાસ છે–થોડા દિવસે સુધી એમાં રહીને નિકળી જવાનું છે. આ શરીર દુઃખ તથા કલેશોનું પાત્ર છે અર્થાત્ વિવિધ પ્રકારનાં કષ્ટ આ શરીરને લીધે જ બીચારા જીવને ભેગવવા પડે છે. , , અન્યત્ર પણ કહ્યું છે–ધિકાર છે આ સંસારને કે જેમાં પોતાના રૂપ
સૌન્દર્યથી ગર્વિષ્ઠ બનેલો પુરૂષ યુવાવસ્થામાં જ મરણને પ્રાપ્ત થઈને તે જ પિતાના કલેવરમાં કીડા સ્વરૂપે ઉત્પન્ન થઈ જાય છે. આ જાતની ભાવના કરનાર પુરૂષ સંસારની માયાજાળથી ઉદ્વિગ્ન થઈ જાય છે. અને સંસારથી વિરક્ત થઈને સાંસારિક દુઃખને અંત કરવા માટે પ્રયત્નશીલ બને છે. -. () એકત્વ-જન્મ જરા અને મરણના પ્રવાહમાં ઉત્પન્ન થનારી ઘેર