________________
तत्त्वार्थस
१५४
एवं खलु भावयतः स्वजन कुटुम्ब परिवारादिषु प्रीत्यनुबन्धो ममत्वञ्च नोत्पद्यते, परजनेषु द्वेषानुबन्धश्व न जायते, ततोहि - निःसङ्गता मभ्युपगच्छन् मोक्षायैव चेष्टते -8 एवं - शरीरेन्द्रियादिभ्य आत्मनोऽन्यत्व चिन्तनम् अन्यस्वानुपेक्षा - उच्यते, पौदगलिकशरीरादहं चेतनोऽन्य एवं शरीरमनित्यम्, अहं तु नित्यः, अज्ञ शरीरम्, अहन्तु ज्ञोऽस्मि, शरीरं सादिनिधनम्, अहं पुनरनादिरनिधनः बहूनि मे शरीराणि व्यतीतानि संसारकान्तारं परिभ्रमतः । एवं मिन्द्रियादि
पत्नी घर के द्वार तक और स्वजन श्मशान तक साथ देते हैं । देह चिता तक साथ देती है। परलोक की ओर प्रयाण करते समय इनमें से कोई साथी नहीं बनता। एक मात्र धर्म ही उस समय साथ जाता है ।'
इस प्रकार विचार करने से स्वजनों तथा कुटुम्ब - परिवार आदि के प्रति प्रीति नहीं उत्पन्न होती - ममता हट जाती है और पर-जनों पर द्वेष नहीं होता । इस कारण ऐसा विचार करने वाला निःसंगता को अंगीकार करके मोक्ष के लिए प्रयत्न करता है ।
(५) अन्यत्वानुप्रेक्षा - शरीर और इन्द्रियों आदि से आत्मा की भिन्नता को चिन्तन करना अन्यत्वानुप्रेक्षा है । शरीर अचेतन है, मैं वेतन हूं। शरीर अनित्य है मैं नित्य हूं, शरीर अज्ञानमय है, में ज्ञानमयहूं, शरीर की आदि है-अन्त है, मैं अनादि अनिधन हूं। इस संसार -अटवी में भ्रमण करते करते मैंने बहुतेरे शरीर धारण करके त्यागे हैं ! इसी प्रकार हन पुद्गलमय और अनित्य इन्द्रियों से भी मैं भिन्न આપે છે. પરલેાકની યાત્રા તરફ પ્રયાણ કરતા સમયે આમાંનું કાઈ સાથી અનતું નથી. એક માત્ર ધર્મ જ સાથે જાય છે.
આવી રીતે વિચાર રવાથી સ્વજના તથા કુટુ'બ-પરિવાર આદિ તરફ પ્રીતિ ઉત્પન્ન થતી નથી-મમતા ચાલી જાય છે અને અન્ય માણુસા તરફ દ્વેષભાવ થતા નથી. આા જાતના વિચાર કરનારા નિઃસ`ગતાને ધારણ કરીને માક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે.
(૫) અન્યત્લાનુપ્રેક્ષા-શરીર અને ઇન્દ્રિયે આદિથી આત્માની ભિન્નતાનું ચિન્તન કરવુ. અન્યત્યાનુપ્રેક્ષા છે, શરીર અચેતન છે, હું ચેતન છું, શરીરૃ અનિત્ય છે, હું નિત્ય છુ, શરીર અજ્ઞાનમય છે, હુ જ્ઞાનવતા છું, શરીરની આદિ છે અન્ત છે, હું' અનાદિ અનન્ત છુ, આ સ’સાર-અટવીમાં ભ્રમણ કરતા કરતા મેં ઘણી જાતના શરીરા ધારણ કર્યા છે અને ત્યાગ પણ કર્યો છે એ જ રીતે આ પુદ્ગલમય અને અનિત્ય ઇન્દ્રિયથી પણ હું નાખા છું.