________________
MARARIA
१४२
तत्त्वार्थ भावदोपयुक्तो जनो निकृत्युिक्तः सन् इहा मुनाऽशुभफल जनकमकुशलं कोप चिनोति, अनुशलकोपवितश्वोपदिश्यमानं श्रेयोऽपि मोक्षसाधनं सम्यग्दर्शनादिकं न श्रदधाति तस्मात्-आर्जवधर्मः कर्मास बनिरोधलक्षणसंवरहेतु भवति-३ "एवम्-मृदो कोमलस्य भावः-कर्म वा मार्दवम्, विनम्रमा गर्वराहित्यञ्च जाति 'कुलसम्पदादिमदनिग्रहः मानविघातश्च भवति मदेन, अभ्युत्थानाऽऽसनदा. नज लग्रह यथायोग्यविस्यकरणरूपविनम्रमादेन चित्तपरिणामनिशेषोत्सेकरूप गर्वराहिल्येन च जाति-कुलादिमदनाशो सति जातिकुलरूपैयविज्ञानश्रुत
(३) आर्जब- ऋजुता, लरतता, भावविशुद्धि, काय बचन और 'मन को कुटिलना न होना, शठता-धूर्तता का अभाव या भावदोष रूप माया, छल, कप आदि का वजन आर्जवधर्म है। भावदोष से युक्त जन मायाचार से युक्त हो कर इस लोक और पर लोक में अशुभ फल उत्पन्न करने वाले अकुशल श्रमों का उपचच करता है। अकुशल का का जपचय करने वाला श्रेयस्कर एवं मोक्ष के साधन सम्यग्दर्शन आदि पर भी श्रद्धा नहीं करता। यह आर्जव कर्मास्त्रव के निरोध रूप संबर का कारण होता है। ___ () मार्दव-मृदु अर्थात् कोमल का भाव था कर्म मार्दव है। धिनम्रता, गर्व ले रहित होना, जाति कुल सम्पत्ति आदि के मद का निग्रह करना यह सब मार्दव है। मद करने से मान का विघात होता है। गुरुजनों के आने पर उठ कर खड़ा हो जाना, उन्हें आसन प्रदान करना, हाथ जोडना, यथायोग्क्ष विनय करना तथा चित्त में अहंकार न उत्पन्न होने देना, इन लव ले जतिमद एवं कुलमद आदि का માયા, છળ, કપટ આદિને ત્યાગ આર્જવ ધર્મ છે. ભાવદષથી યુક્ત મનુષ્ય માયાચારથી યુક્ત થઈને આ લેક અને પરલેકમાં અશુભ ફળ ઉત્પન્ન કરવાવાળા અકુશળ કર્મોને ઉપચય કરે છે. અકુશળ કર્મોનો ઉપચય કરનાર શ્રેયસ્કર તથા મેક્ષના સાધન સમ્યક્દર્શન આદિ પર પણ શ્રદ્ધા રાખતા નથી. આ આર્જવ ધર્મ કર્માસ્ત્રના નિરોધ રૂપ સંવરનું કારણ હોય છે.
(४) भाई-भृड अर्थात् मन मा अथवा भ भाई छ. વિનમ્રતા ગર્વથી રહિત થવું, જાતિ, કુળ સમ્પત્તિ વગેરેના મદને નિગ્રહ કરે. આ બધું માર્દવ કહેવાય છે, મદ કરવાથી માનને નાશ થાય છે. વડીલજના આગમન પ્રસંગે ઊભા થઈ જવું, તેમને આસન આપવું, હાથ જોડવા, યથાયોગ્ય વિનય કરે તથા ચિત્તમાં અહંકાર ઉત્પન ન થવા દેવે આ બધાંથી જાતિમા અને કુલમદ આદિને વિનાશ થાય છે. જે પુરૂષ જાતિના