________________
છે કે જે દુષ્ટજનના સમાગમ જેવા આ શરીરને ત્યાગ કરવા સમર્થ ન થાય ? आदौ तनोर्जननमत्र हतेंद्रियाणि,
____ काक्षन्ति तानि विपयान विपयाश्च मान । हानिप्रयासभयपापकुयोनिदाः स्यु
તતાનુ નથપરંપરામ ૨૬૧ / शरीरमपि पुष्णन्ति सेवन्ते विपयानपि । નાચો સુર વૃજ વિપત્તિ વિત5 | ૨૨૬ / -
પ્રથમ તે શરીર ઉત્પન્ન થાય છે, તે શરીરમાં ઇન્દ્રિય વિષમ વિષયને ઈચ્છે છે. તે વિધ્યભગ મોટાઈની હાનિ કરે છે. મહા કલેશનું કારણ બને છે, ભય ઉત્પન્ન કરે છે. પાપને ઊપજાવે છે અને નિગોદ આદિ મુનિયે આપનાર છે. તેથી આ શરીર જ અનર્થોની પર પરાનું મૂળ કારણ છે. મૂર્ખ લેક કેવાં ન કરવા યેગ્ય. કામ કરે છે. શરીરને પોષે છેવિષયભેગેને સેવે છે. તેને વિવેક નથી. ઝેર પીને અમર થવા ઇચ્છે છે. माता जातिः पिता मृत्युराधिव्याधी सहोद्गतौ । प्रांते जन्तोर्जरा मित्रं तथाप्याशा शरीरके ॥२०१॥
ઉત્પતિ (જન્મ) તે આ શરીરની માતા છે, મરણ તે પિતા છે, માનસિક, શારીરિક દુખે તે ભાઈ છે અને છેવટે જરા તેના મિત્ર છે તેમ છતા આ શરીરમાં તુ આશાવંત છે એ મહા આશ્ચર્ય છે. शुद्धोऽप्यशेषविषयावगमोप्यमूर्तोs ___प्यात्मन् त्वमप्यतितरामशुचीकृतोऽसि । मूर्त सदाऽशुचिविचेतनमन्यदन्न
किं वा न दूषयति धिरिधगिद' शरीरम् ॥ २०२ ॥ હે ચિદાનંદ! તું તે શુદ્ધ છે, સર્વ પદાર્થને જ્ઞાતા છે, અને