________________
'
આત્મા જ સિદ્ધ છે. શુદ્ધ સવન છે અને સદશી છે, ધ્રુવલ જ્ઞાનમય છે, એમ શ્રી જિને કહ્યું છે, તેને તુ જાણું, (૬) શ્રી શિવક્રાટિઆચાર્ય રચિત ભગવતી આરાધનામાથીणिरूवक्कमस्स कम्मरस, फले समुवदिमि दुक्खमि । નાવિજ્ઞામણના, ચિત્તામ વેવળાવીપ // ૨૭૨૪ || जीवाण णत्थि कोई, ताणं सरणं च जो हविज्ज इदं । पायालमदिगदो वि य, ण मुम्बइ सकम्मउदयम्मि ॥ १७३५ ॥
k
')
ઉદ્દય આવ્યે જેના ઉપાય નથી એવાં કર્માનુ ફળ જ્યારે આવે છે ત્યારે જન્મ, જરા, મરણુ, શંગ, ચિ'તા, ભય અને વેદનાદિનાં દુઃખા જીવ ઉપર એકાએક આવી પડે છે, તે સમયે કઈ રક્ષા કરનાર હેતુ નથી, જે જીવને એ ઉદય આવે છે, તે જીવને એકલા ને જ તે ભોગવવાં પડે છે. જીવ જો પાતાલમાં ચાલ્યા જાય તે પૂર્ણ ઉધપ્રાપ્ત કર્મ ફળ આપ્યા વિના રહેતાં નથી,
by
दंसणणाणचरितं तवो य ताणं च होइ सरणं च । •, નીવલ્લ શાળાલળ, તું વને વિસ્મિ !! ૪૬ ॥
J
કર્દીની ઉદીરણા કે તીવ્ર ઉધ્ધના સમયે જીવને તે ક્રમેમાં નાશ કરવા એક સર્વ્યગ્દર્શન, સમ્યગ્નાન, સારિત્ર અને સમ્યક્તષ એ જ બચાવનાર પરમ શરણુ છે. અન્ય' ક્રેઈ રક્ષક નથી. पावं करेदि जीवो, बंधवहेतुं सरीरहेदुं च । }, શિયાવિશ્વ તત્ત્વ ખારું, જો સો જેવા નેતૃતિ ૧૯૪૭ || ખાવાદિ સનેહી જનના નિમિત્તે અને પેાતાના શરીરને નિમિત્તે ઘણા આરંભ અને પરિગ્રહમાં આસક્ત થઈ જીવ પાપ કૅમેર્યાં કરે છે; પણ તે પાપ કર્મોનું ફળ નરકાદિ ગતિ વિષે એકલા આ જીવને જ
ભગવવાં પડે છે.
रोगादिवेदणाओ, बेदयमार्णस्स णिययकम्मफलं ।
पेच्छंता चि समक्ख, किं चिवि ण करंति से नियया ॥ १७४८ ।।
૧૪