Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સદગુરવે નમોનમઃ સ્વ. બ્ર. સીતલપ્રસાદજી
પ્રજિત
સહજસુખ-સાધન
ગુજરાનુવાદ
પ્રકાશક રાવજીભાઈ છગનભાઈ દેસાઈ
શ્રીમદ્ રાજચ આશ્રમ સ્ટેશન–અગાસ. વાયા-આણંદ,
દ્વિતીયાવૃત્તિ-પ્રત–૧૦૦૦ વીરસંવત
સને
વિક્રમ સંવત ૨૪૯૯ ૧૯૭૩
૨૨૯ મુદ્રકઃ કાન્તિલાલ એમ દેસાઈ, ચંદ્રિકા પ્રિન્ટરી
મિરઝાપુર રોડ, અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
-::/
સમતા, રમતા, ઉધતા, જ્ઞાયક્તા સુખભાસ વેદક્તા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.
“જે તીર્થકરદેવે સ્વરૂપ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કર્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વ ઘણું શાસેને વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાયે જાય એવું નથી એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવને વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનેને બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિષે જેને ઉદેશ છે, તે તીર્થંકરનાં ઉદેશવચનને નમસ્કાર કરીએ છીએ.”
. શ્રીમદ્ રાજચન્દ્ર
Page #3
--------------------------------------------------------------------------
________________
જ સ્વામી)ની
તલપસી
મસ કપ
નિવેદન આ સહજુખ-સાધનની દ્વિતીયાવૃત્તિ, પ્રથમવૃત્તિના પુનમુંબણરૂપે પ્રસિદ્ધ થાય છે. તે મુમુક્ષુ બધુઓના કરકમળમાં મુકતાં અમે આનદ અનુભવીએ છીએ.
પરમોપકારી પ. પૂ. પ્રભુશ્રીજી (શ્રીમદ્દ લઘુરાજ સ્વામી)ની પ્રેરણાથી આ ગ્રન્થ સંગત બ્ર શ્રી સીતલપ્રસાદજીએ મૂળ હિન્દીમાં તૈયાર કર્યો. તેની પ્રેસ કેપ પ. પૂ. પ્રભુ શ્રીજીએ આાંત શ્રવણ કરી. મુમુક્ષુઓને તે સમજવામાં સરળ થાય અને સાધનામાં ઉપયોગી થાય તે હેતુએ તેનું ગુજરાતી ભાષાંતર કરવા તેઓશ્રીએ સૂચના કર્યું. તદનુસાર તેના શરૂઆતના અર્ધા ભાગનું ભાષાંતર ભાઈશ્રી સેભાગચદ ચૂનીલાલ શાહે તૈયાર કર્યું. બાકીનું પાછળના અર્ધા ભાગનું ભાષાંતર કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. તેની પ્રથમાવૃત્તિ સ. ૨૦૦૧ માં પ્રસિદ્ધ થઈ તેની માગણી ચાલુ રહેતી હેવાથી આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થવા પામી છે. તેને મુમુક્ષુઓ. યથેચ્છ લાભ લેશે એમ આશા છે.
આ સાથે પ્રથમત્તિનું નિવેદન તથા ભૂમિકા પણ આપવામાં આવ્યાં છે.
આ ગ્રન્થ
આત્મ-સાધનામાં સાધકને અતિ ઉપયે ગી એ સૌને પ્રબળ ઉપકારી તેમ જ શ્રેયસકર થાઓ !
શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ, ચિત્રકૃષ્ણ પંચમી. સં. ૨૦૨૦
લિ.
સત્ સેવક રાવજીભાઈ દેસાઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
પહેલી આવૃત્તિનું નિવેદન
(નારા છદ) “અનંત સૌખ્ય નામ દુખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા! ઉધાડ ન્યાય નેત્રને, નિહાળ રે! નિહાળ તું, નિવૃત્તિ શીટ્ટમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.”
- શ્રીમદ રાજચંદ્ર જીવ પિતાને ભૂલી ગયેલ છે અને તેથી સસુખને તેને વિયેગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.”
- શ્રીમદ રાજચંદ્ર આત્માના અસ્તિત્વની આસ્થાવાળાં દર્શનના ઉપદેશને સામાન્ય સૂર જોઈશું તે જણાશે કે “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (શ્રીમદ્ રાજચંદ્ર). આત્મા-અનાત્માના ભેદનું સાચું જ્ઞાન થવું એ સત્સુખ પ્રાપ્તિનું પ્રથમ કારણ છે. સુખ એ આત્માને ગુણ છે. આત્મા સિવાયના અન્ય કઈ પદાર્થોમાં સુખ નામને ગુણ નથી, પણ અનાદિના સ્વસ્વરૂપના અજ્ઞાનને લીધે ભ્રાંતિથી આ જીવે અન્ય પદાર્થોમાં સુખ કલ્પી–તે અન્ય પદાર્થોમાંથી સુખની પ્રાપ્તિ થવા અર્થે અનેક પ્રકારે અત્યંત પ્રયત્ન કર્યો પણ તે સૌ પ્રયત્ન રેતીમાંથી તેલ મેળવવાની સમાન નિષ્ફળ ગયા.
પરપદાર્થોના સ્વરૂપનું સાચું ભાન થાય, પરપદાર્થોમાંથી
Page #5
--------------------------------------------------------------------------
________________
પિતાપણાની માન્યતા ભ્રાંતિ ટળે અને નિજ શુદ્ધ સવાભાવિક સ્વરૂપને વિષે જ પિતાપણાને બંધ થાય, અને તેમાં જ લીન–સ્થિર થઈ સહજ સ્વાભાવિક અનંત શાશ્વત સુખને જીવ પામે એવી કરુણબુદ્ધિથી શુદ્ધાત્મા મહાન પુરુષોએ એના ઉપાય અને સ્વરૂપને દર્શાવતે ઉપદેશ અનેક ગ્રંથારૂઢ કર્યો, કે જેથી જીવ તે ઉપદેશ પુરુષના આશ્રયે-સમાગમે સમજી અવધારી નિજ શુદ્ધ રવરૂપને પ્રાપ્ત થઈ અનંત સસુખને પામે. આવા અનેક ઉપકારી માંથી સુંદર તારણ અને સંગ્રહરૂપ આ ગ્રંથ કેઈ એક આચાર્યની કૃતિ નથી, પણ અનેક આચાર્યોની કૃતિરૂપ બને છે. આ ગ્રંથના મૂળ પ્રાજક અને સંગ્રાહક શ્રી દિગંબર આમ્નાય અનુસારી સ્વ. બ્ર. સીતલપ્રસાદજીએ મૂળ શ્લેકે સાથે તેનું હિંદી ભાષાંતર આપી દરેક અધ્યાયની શરૂઆતમાં તે તે વિષયને સરલ હિંદીમાં સમજાવ્યે છે. તેમ દરેક અધ્યાયના અંતે હિંદી સવૈયા સંગ્રહી વિશેષ રસમય બનાવ્યું છે.
વર્તમાનકાળના અધ્યાત્મ યુગપ્રવર્તક પરમ તત્ત્વજ્ઞા શ્રીમદ્ રાજચંદ્રના અનન્ય ભક્ત શ્રી લઘુરાજ સ્વામીશ્રીના ચગે, ધર્મપ્રાપ્તિ માટે વિષમ એવા આ કળિકાલમાં, આમાથી મુમુક્ષુઓ માટે, મતમતાંતર રહિત, નિજ શુદ્ધસ્વરૂપ સાધનાથે સત્સમાગમ એગ્ય એવું આ શ્રી સનાતન જૈન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમનું સ્થાન અસ્તિત્વમાં આવ્યું છે. જ્યાં ભિન્ન ભિન્ન સંપ્રદાય અને દર્શનના જિજ્ઞાસુ જ એક આત્માથે એકત્ર થાય છે. આ સ્થાનના અધિષ્ઠાતા પરોપકારી શ્રી લઘુરાજસ્વામીશ્રીના ગુણાકર્ષણે ખેંચાઈ બ્ર. સીતલપ્રસાદજીનું
Page #6
--------------------------------------------------------------------------
________________
વારંવાર અત્ર આવવું થતું. શ્રી બ્રહ્મચારીજીનું વિશાળ શાસ્ત્રવાંચન અને ૫૦ ઉ. પૂ. સ્વામીશ્રીના નિજ શુદ્ધાત્માનુભવરસથી ઓતપ્રેત અધ્યાત્મ ઉપદેશના શ્રવણને આનંદ આજે પણું મરણ થતાં ઉલ્લાસ આપે છે. આવા સમાગમના પ્રસંગમાં પૂર ઉ. સ્વામીશ્રીએ બ્ર. સીતલપ્રસાદજીને પ્રેરણ કરી કે પરમ પુરુષના અનેક ગ્રંથમાંથી દેહન કરી એક ગ્રંથ તૈયાર થાય તે આત્માથીઓને ઉપયોગી થાય. આ સૂચના સહર્ષ સ્વીકારી લઈ જે પ્રયત્ન બ્રસીતલસાજીએ કે તેના ફળસ્વરૂપ આપણને હિંદી ભાષામાં સહજસુખ સાધન ગ્રંથ પ્રાપ્ત થશે. એ ગ્રંથની પ્રેસપી બ્ર. સીતલપ્રસાદજીએ ૫૦ ઉ. સ્વામીશ્રીના હસ્તમાં આપતાં તેઓશ્રીએ એનું આઘંત શ્રવણ કર્યું. મુમુક્ષુઓને સમજવામાં વિશેષ સરલ થાય એ હેતુથી એ હિંદી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરી છપાવવાની સૂચના કરી, જે શિરસાવધ માન્ય કરી ભાઈભાગભાઈએ પ્રથમના અર્ધા ભાગનું ભાષાતર તૈયાર કર્યું અને બાકીના પાછળના અધ ભાગનું ભાષાંતર ભાઈ રાવજીભાઈએ કર્યું. હિંદી સવૈયાનું પણ ગુજરાતી કરવામાં આવ્યું છે.
સંવત ૧૯૯૨ માં હિંદીમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથ ૫૦ ઉ૦ સ્વામીશ્રીની સૂચનાનુસારે ગુજરાતીમાં જલદી પ્રસિદ્ધ થાય એવી બ્ર. સીતલપ્રસાદજીની વારંવાર પ્રેરણા છતાં કેટલાંક કારણે અત્યાર સુધી અપ્રગટ રહેલ તે આજે પ્રસિદ્ધ કરી ૫૦ ઉ૦ શ્રી લઘુરાજ સ્વામીશ્રીની સૂચના પ્રેરણાને મૂર્ત સ્વરૂપ આપતાં આનંદ થાય છે. પણ સાથે એક વાતને મનમાં રચ પણ રહી જાય છે કે ૫૦ ઉ૦ સ્વામીશ્રી તથા
Page #7
--------------------------------------------------------------------------
________________
।
શ્રીમદ્ લઘુરાજ સ્વા મી.
સત્સંગ :
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
બ્ર. સીતલપ્રસાદજી અને આજે દેહધારી સ્વરૂપે આપણે વચ્ચે નથી. હરિ ઈચ્છા બલીયસી !
આ ગ્રંથના પ્રકાશનમાં અમદાવાદ નિવાસી શ્રીમાન શેઠ શ્રી શાંતિલાલ મંગળદાસે તેમના સ્વ. પિતાશ્રી શેઠ શ્રી મંગળદાસ જેસીંગભાઈને સ્મરણાર્થે આ આશ્રમના શ્રી જ્ઞાનખાતામાં રૂ. ર૦૦૧) બે હજાર એકની ભેટ આપી પિતાને આશ્રમ પ્રત્યેને તથા આવાં કાર્યો પ્રત્યેને પ્રશંસનીય પ્રેમ પ્રગટ કર્યો છે.
આશા છે કે મુમુક્ષુઓ આ ગ્રંથને પૂર્ણ લાભ લેશે અને કઈ પણ ક્ષતિ જણાય તે જણાવી ઉપકૃત કરશે,
શ્રીમદ્ રાજચંદ આશ્રમ
સ્ટે. અગાસ, ૨૦૦૧, આધિન વદ ૧
તા. ૨૨-૧૦-૪૫
લી. અધ્યાત્મ પ્રેમી બ્રગોવનદાસજી
Page #10
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
માનવ પર્યાય એક દિન જરૂર પલટાય છે, પરંતુ પર્યાયધારી દ્રવ્ય નિત્ય કાયમ રહે છે. આ માનવ પર્યાય છવ અને પુગલ દ્રવ્યથી બનેલું છે. એ બને દ્રવ્યોની અનાદિ સંગતિ સંસારમાં થઈ રહી છે. બંનેમાં વિભાવરૂપે પરિણમવાની શક્તિ છે. એટલા માટે કાર્માણ શરીરરૂપે બધાયેલાં કર્મોના વિપાકથી આત્માની રાગદેવ મોહ પરિણતિ થાય છે એ અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને પુનઃ કાર્માણ શરીર સાથે કર્મ પુદ્ગલેને કર્મરૂપ બંધ થાય છે. બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજની પેઠે એક બીજાના વિભાવ પરિણમનમાં પરસ્પર નિમિત્ત થઈ રહ્યાં છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના ઉદયથી આ જીવ પુદગલના મેહમાં ઉન્મત્ત થઈને પિતાના મૂળ
જીવ દ્રવ્યને ભૂલી ગયા છે. તેથી આત્મિક સહજ સુખનો તેને વિગ રહ્યા કરે છે. જે જે પર્યાને આ જીવ ધારણ કરે છે તેમાં તે તન્મય થઈ જાય છે અને તદ્રુપ જ પિતાને માની લે છે. રાત્રિદિવસ ઈન્દ્રિય સુખની તૃષ્ણામાં આકુલ થઈને તેને શમાવવાના ઉપાય કરે છે. પરંતુ સત્ય ઉપાય પ્રાપ્ત નહિ થવાથી તૃષ્ણાને રેગ અધિક વધતો જાય છે.
જેમ લેઢાની સંગતિથી અગ્નિને ઘણના માર સહન કરવા પડે છે, તેમ પુદ્ગલની સંગતિથી જીવને પણ અનેક દુઃખ અને ત્રીસ ભેગવવા પડે છે. પિંજરામાં પૂરાયેલુ પક્ષી જેવું પરાધીન છે તેવા આ જીવ કર્મ પુદ્ગલની સંગતિથી પરાધીન છે. સાચું સહજ સુખ એ આત્માને ગુણ છે. એની શ્રદ્ધા વિના આ મૂઢ પ્રાણી વિષય સુખને લેલુપી થઈને ભવભ્રમણમાં સંકટ સહન કરતે પરાધીનતાની બેડીમાં બંધાયેલ મહાન વિપત્તિઓથી ગ્રહાયેલો છે. જે એ પ્રાણીને પિતાના સહજ સુખની શ્રદ્ધા થઈ જાય અને એવું જ્ઞાન
Page #11
--------------------------------------------------------------------------
________________
થઈ જાય કે તે સહજ સુખ મારી જ પાસે છે અને મને મારી મેળે મળી શકે છે, તે તેને સ્વાધીન થવાનો માર્ગ મળી જાય, રાગદ્વેષ હ પરાધીનતાને આમંત્રણ કરે છે, જ્યારે વૈરાગ્યપૂર્ણ આત્મજ્ઞાન પરાધીનતાને છેદીને આત્માને સ્વાધીન કરે છે.
જે ચીકાશથી બંધ થાય છે તે ચીકાશ સુકાઈ જ્યાથી બંધ છેદાય છે. પ્રાચીન કાળમાં શ્રી ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચદ્રપ્રભુ, પુષ્પદંત (સુવિધિ), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અરહ, મણિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને મહાવીર એ ચોવીસ તીર્થકર થઈ ગયા છે. તેમની મધ્યમાં અગણિત મહાત્માઓ થઈ ગયા છે. શ્રી મહાવીર પછી શ્રી ગૌતમ, સુંધર્મ અને જંબુએ ત્રણ કેવલજ્ઞાની થઈ ગયા છે. એ સર્વેએ આત્માને ઓળખ્યો હતો, જાણો હતો, કે આત્મા સ્વભાવથી શુદ્ધ જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમથ પરમાત્મરૂપ જ છે.
આ આત્મા રાગદ્વેષાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિકથી ભિન્ન છે. આ જ્ઞાનને સમ્યગ્દર્શન વડે સમ્યજ્ઞાન બનાવીને તે મહાત્માઓએ આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરવારૂપ સહ્યાત્રિ પાળ્યું. એ રત્નત્રયમયી આત્મસમાધિ દ્વારા પિતાને બંધ રહિત મુક્ત કરીને પરમાત્મપદમાં સ્થાપિત કર્યા. તે તીર્થ કરાદિ મહાન પુએ બતાવેલા માર્ગ ઉપર તેમના પછી અનેક મહાત્માઓ ચાલ્યા અને અને તે સારરૂપ ઉપદેશને ગ્રન્થની અ દર સ્થાપિત કર્યો.
અધ્યાત્મમય નિશ્ચયધર્મના પ્રયકર્તાઓમાં શ્રી કુંદકુંદાચાર્યનું નામ અતિ પ્રસિદ્ધ છે. તેમણે રચેલા પંચાસ્તિકાય, પ્રવચનસાર, અષ્ટ-પાહુડ આદિમાં શ્રી સમયસાર એક અપૂર્વ ગ્રન્થ છે. તે આત્માને આત્મારૂપ, પરથી ભિન્ન દેખાડવામાં પણ સમાન છે. શ્રી કુંદકુંદાચાર્યના ત્રણે પ્રાભૂતના ટીકાકાર શ્રી અમૃતચન્દ્ર આચાર્ય મહા આત્મજ્ઞાની અને ન્યાયપૂર્ણ સુંદર લેખક થઈ ગયા છે. શ્રી સમયસારના અર્થને
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦.
ખેલનારા પુર નિવાસી પંડિત જ્યચંદ્રજી થઈ ગયા છે. તેમની આત્મખ્યાતિ નામની ટીકા આત્મતત્તવન પ્રકાશ કરવામાં અપૂર્વ ઉપકાર કરે છે. કારંજ (કરાર) વરાડ પ્રાંત નિવાસી શ્રીસેનગણના વિદ્વાન ભટ્ટારક શ્રી વીરસેન સ્વામી સમયસારનું વ્યાખ્યાન કરવામાં એક અદ્વિતીય મહાત્મા છે. તેમની પાસે એક વર્ષાકાળ વીતાવીને મેં સમયસાર આત્મખ્યાતિનું વાચન કર્યું હતું. શ્રી વીરસેન સ્વામીના અર્થ પ્રકાશથી મને અલ્પબુદ્ધિને વિશેષ લાભ મળ્યો હતો તેને આશ્રયે બીજા પણ જૈન સાહિત્યનું મનન કરવાથી અને શ્રીમદ્ રાજચન્દ્રજીના મુખ્ય શિષ્ય શ્રી લઘુરાજજી મહારાજની પુનિત પ્રેરણાથી આ ગ્રન્થ એવી રીતે લખવામાં આવ્યા છે કે તીર્થ કરપ્રણીત જિનધર્મને કંઈક બોધ દર્શાવાય અને અનેક આચાર્યોના વાકયોને સંગ્રહ કરાય છે જેથી પાઠકગણુ સ્વાધીનતાની કંચ પામીને પિતા અનારૂપ પડદાને ખેલીને પોતાનામાં જ પરમાત્મદેવનાં દર્શન કરી શકે છે
જે ભવ્ય જીવ આ ગ્રન્થને આદિથી અંત સુધી ભણી જઈ પછી આમાં જે ગ્રન્થામાંથી વાકને સંગ્રહ કર્યો છે તે ગ્રન્થનું પઠન કરશે તે પાઠકેને વિશેષ આત્મલાભ થશે આમાં યથાસંભવ જિનવાણીનું રહસ્ય સમજીને જ લખાયું છે, તે પણ કયાંય અજ્ઞાત અને પ્રમાદથી કઈ ભૂલ થઈ હોય તે વિદ્વાનો અને અલ્પશ્રુત જાણુને ક્ષમા કરશે, અને ભૂલને સુધારી લેશે. મારી, ભાવના છે કે આ ગ્રન્થ સર્વજની પઠન કરી આત્મજ્ઞાનને પામી, સુખી થાઓ.
' અમરાવતી અમરાવતી
. ]
' | આશ્વિન સુદી ૮ વીર સં. ૨૪૬૦ કે
તા. ૧૬-૧૦-૧૯૩૪
જૈનધર્મ પ્રેમ બ્રહ્મચારી સીતપ્રસાદે
Page #13
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧૩૫
અધ્યાય વિષય પ્રથમ અધ્યાય–સંસાર સ્વરૂપ બીજો અધ્યાય–શરીર સ્વરૂપ • • ત્રીજો અધ્યાય –ભોગોનું સ્વરૂપ ચેથા અધ્યાય-સહજસુખ અગર અતીન્દ્રિય સુખપાંચમો અધ્યાય–જીવનું એકવ .. " છઠ્ઠો અધ્યાય—સહજસુખ સાધન . . સાતમા અધ્યાય–સમ્યગદર્શન અને તેનું માહાભ્યઆઠમે અધ્યાયસમ્યજ્ઞાન અને તેનું માહામ્ય... નવમે અધ્યાય—સભ્યદ્યારિત્ર અને તેનું માહાત્મ અંતિમ મંગળ અને પ્રશસ્તિ
૧૮૫
૪૨
પSR
Page #14
--------------------------------------------------------------------------
Page #15
--------------------------------------------------------------------------
________________
સહજસુખ-સાધન
.
ભ .
બ
૮ ૯
- દેહરા, સહજાનંદ સ્વભાવનું સ્મરણ કરી બહુ વાર. દિવ્ય-ભાવ ભેદે નમી, લહું સુબુદ્ધિ ઉદારશ્રી જિનેક ઋષભેશથી, વીર ધીર પર્વત; વર્તમાન ગ્રેવીસ જિન, નમું પરમ ગુણવત. સિદ્ધ શુદ્ધ આત્મા વિમલ, પરમાનંદ વિકાસ, નમુ ભાવ નિજ શુદ્ધ કરી, હેય આત્મ ઉલ્લાસ, શ્રી આચાર્ય ગુરુ ગુણી, સાધુ સંઘ પ્રતિપાળ; સ્વરૂપાચરણ ચરણથી, પામ્યા જ્ઞાન વિશાળ. ઉપાધ્યાય શ્રુતના ધણી, જ્ઞાન દાન કર, આધ્યાત્મિક સલ્લાનથી, કરે ભવ્ય ઉદ્ધાર સાધુ આત્મા સાધતા, નિજ અનુભવ પથલીન ટાળી કર્મ કલંક જે, રહે સદા સ્વાધીન. ધારી ત્રણે ગુરુપદે, વિનયે કરું પ્રણામ આત્મતત્વ પ્રગટ કરણ, નમું જિનવાણું પ્રધાન આત્મધર્મ જગસાર છે, તે જ કર્મ ક્ષયકાર; તે જ સહજ સુખકારી છે, તે જ ભ્રમ હરનાર, તે જ ધર્મ ઉત્તમ મહા, તે જ શરણ આધાર; નમું નમું તે ધર્મને, સુખ શાંતિ દાતાર, સહજાનંદ સુધા મહા, પીવા જે તૈયાર, તેને સત્સાધન થવા, લખું તાવ અનુસાર,
દ
હ
*
*
* *
*
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અધ્યાય
સંસાર સ્વરૂપ, “સરળ રસ્તા પવિત» સંસાર તે છે કે જ્યાં છવ સંસરણ, ભ્રમણ કરે છે, એક અવસ્થાથી બીજી અવસ્થા ધારણ કરે છે, તે અવસ્થા છેડી ફરી બીજી અવસ્થાને ધારણ કરે છે. સંસારમાં સ્થિરતા નથી, ધ્રુવતા નથી, નિરાકુલતા નથી, સંસાર દુબેને સમુદ્ર છે.
શરીર સંબંધી દુઃ —જન્મવું, મરવું, વૃદ્ધ થવું, રોગી થવું, અશક્ત થવું, ભૂખ તરસથી પીડાવું, ગરમી શરદીથી કષ્ટ પામવું, ડીસ મચ્છરથી ત્રાસ પામવે, બળવાન દ્વારા શસઘાત સહન કરવી, ઈત્યાદિ.
મન સંબંધી દુઃ–ઇવિયોગ, અનિષ્ટસંગ અને રેગની પીડાઓથી શેક અને ખેદ પામો, બીજાની અધિક સંપત્તિ જોઈ ભાવથી સંતાપ પામવે, અધિક ધનાદિ પરિગ્રહની પ્રાપ્તિની તૃષ્ણાથી આકુલતા પામવી. પિતાની હાનિ કરવાવાળા પ્રતિ દેપ અને ક્રોધભાવ કરી કલેશ પાભ, અપમાન કરનારને હાનિ કરવાના ભાવ કરી પીડા પામવી, સતાપ અને દુઃખ આપનારથી ભયભીત રહેવું, ઈચ્છાનુકુળ વસ્તુની અપ્રાપ્તિથી ક્ષોભ પામવો ઇત્યાદિ
શારીરિક અને માનસિક દુઓથી ભરેલ એ આ સંસાર ખારા સમુદ્ર સમાન છે. ખારા સમુદ્રથી તરસ છીપતી નથી તેમ સંસારના નાશવંત પદાર્થોને ભેગવવાથી તૃષ્ણાની બળતરા શમતી નથી. મેટા મેટા ચક્રવતી પણ સંસારની પ્રપંચ જાળેથી કષ્ટ પામતા અંતમાં નિરાશ થઈ મૃત્યુ પામે છે , .
Page #17
--------------------------------------------------------------------------
________________
3
આ સંસારના ચાર ગતિ રૂપ ચાર વિભાગ છેઃ—નરગતિ, તિર્યંચતિ, દેવગતિ, મનુષ્યતિ. આમાંથી તિર્યંચગતિ અને મનુષ્યગતિનાં દુ:ખા તા પ્રત્યક્ષ પ્રગટ છે. નરકગતિ અને દેવગતિનાં દુ:ખો જોકે પ્રગટ આ ચર્મચક્ષુથી જણાતાં નથી છતાં આગમદ્રારા અને શ્રી ગુરુવચનની પ્રતીતિથી જાણવાં માનવાં ચેાગ્ય છે.
૧. નરગતિનાં દુ:ખા—નરકગતિમાં નારકી છવા દી કાળ સુધી વાસ કરતાં કાઈ વખત પણ સુખશાંતિ પામતા નથી. નિરંતર પરસ્પર એક બીજા સાથે ક્રષ કરતાં વચનપ્રહાર, શસ્ત્રપ્રહાર, જાયપ્રહાર આદિથી કષ્ટ આપે છે અને સહન કરે છે. ભુખ તરસની *દાહ શમતી નથી માટી ખાય છે, વૈતરણી નદીનું ખારું પાણી પીવે છે, તેમ છતાં તેનાથી નથી તેા ક્ષુધા શમતી કે નથી તરસ છીપતી. શરીર વૈક્રિયિ હાય છે જે હૈદાવા ભેદાવા છતાં પણ પારાની સમાન મળી જાય છે. તે સદા મૃત્યુ પચ્છે છે છતાં પૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના નરકપર્યાય છેાડી શકતા નથી. જેમ કેાઈ દખાનામાં દુષ્ટબુદ્ધિધારી ચાલીસ પચાસ કેદીઓને એક મેટા ખંડમાં પુરવામાં આવે તે તે એક બીજાને સતાવશે, પરસ્પર કુવચન ખેલશે, લડશે, મારો પીટશે અને એમ બધાય દુઃખી થશે, ઘેર દુઃખ પામવાથી રુઘ્ન કરશે, ખૂમા પાડશે, તેમ છતાં કાઈ કેદી પરસ્પર ધ્યા કરશે નહિ. ઊલટ્ટુ વાફપ્રહારના ખાણાથી તેમનાં મન દુઃખી, ઈંદિત થશે. નરક પૃથ્વીમાં નારકી જીવાની આ દશા છે. તે પ ંચેન્દ્રિય, સ’ની, નપુસક હોય છે. પાંચે ક્રિયાના ભેાગની તૃષ્ણાવાળા છે પર`તુ તેને શમાવવાનુ કાઈ સાધન પ્રાપ્ત ન થવાથી નિર'તર ક્ષેાભિત અને સત્તાપિત રહે છે. નારકીઓનાં પરિણામ બહુ જ માઠાં હોય છે. તીવ્રપણે કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ અશુભ લેસ્યામાં પરિણમી રહે છે. માઠાં પરિણામના દૃષ્ટાંત રૂપ આ વેશ્યાએ છે. સૌથી માઠાં કૃષ્ણ લેસ્યાનાં, મધ્યમ માઠાં નીલ લેસ્યાનાં, જઘન્ય માઠાં કાપાત
Page #18
--------------------------------------------------------------------------
________________
*
વૈશ્યાનાં - પરિણામ–ભાવ હોય છે. નગતિના પુરુષોના સ્પર્શ, રસ, ગંધ, વહુ એ સવ બહુ જ અશુભ, વેદનાપ્રદ હોય છે. ભૂમિ. કર્કશ અને દુર્ગંધમય હાય છે. પવનની ગતિ છેદનકારી અને અસહ્ય હાય છે. શરીર બહુ કુરૂપ અને બિહામણાં હોય છે, જેને 'જોવા માત્રથી ગ્લાનિ ઊપજે છે. અધિક શીત અને અધિક ઉષ્ણતાની ધાર વૈદના સહન કરવી પડે છે. આ પ્રમાણે નરકગતિમાં દી કાળ સુધી તીવ્ર પાપના ફલથી ધારે વેદના સહન કરે છે. જે રૌદ્રધ્યાની છે તે વિશેષ વિશેષ નરઢગતિને પ્રાપ્ત થાય છે. દુષ્ટ, પરઘાતક, સ્વાર્થ સાધક હિંસક પરિણામેાની પર’પરાને રૌદ્ર ધ્યાન કહે છે.
- '
રૌદ્રધ્યાનના ચાર પ્રકારઃ——૧. સિાનદી, ૨. મૃષાનંદી, ૭ ચૌર્યાન'દી, ૪. પરિગ્રહાનદી.
૧. હિંસાની :—ખીજા પ્રાણીએને કષ્ટ આપી, અપાવી, અપાતું જાણી જેના મનમાં ઘણી પ્રસન્નતા થાય છે તે હિંસાનદી રૌદ્રધ્યાની છે. તે મનુષ્યાને રાગી, શેકી, દુઃખી, ભૂખ્યા, તરસ્યા દેખીને પણ યા લાવતા નથી, પણ તેમનાથી પેાતાના સ્વાર્થ સધાતા હાય તે તેમની હિંસા કરી તેમની પાસેથી ધનાદિ ગ્રહણ કરી લે છે. કાઈ દેશના મનુષ્યેા કારીગરીદ્વારા મહેનત મજુરી કરી પેાતાનુ ગુજરાન કરતા હાય છે, તે હિંસાની એવા ઉદ્યોગ કરે છે કે તેવી કારીગરીની વસ્તુ પાતે બનાવી બનાવડાવી તે દેશમાં સસ્તા ભાવે વેચે છે અને તે દેશની કારીગરીનુ સત્યાનાશ કરી પેઠે ધનવાન બની પેાતાને ઢાંશિયાર માને અને બહુ પ્રસન્ન થાય છે.
હિસાનંદી વૈદ્યનિશદિન એવું પચ્છે છે કે પ્રજામાં રાગેાની વૃદ્ધિ થાય જેથી મારા ધંધા ચાલે' તે જે રાગી ચડા સમયમાં સારા' થાય એમ હોય તેને લાંબા સમય સુધી માંદા રાખી પોતાને સ્વાર્થ સાધે છે. હિંસાનદી અનાજના વેપારી એમ ઇચ્છે છે કે
Page #19
--------------------------------------------------------------------------
________________
"અનાજ ન પાકે, દુષ્કાળ પડે, લેને અનાજનું કષ્ટ હોય, જેથી સારું અનાજ સારા ઊંચા ભાવે વેચાય અને હું ધનવાન થાઉં. હિંસાનંદી વકીલ એમ ઈચછે કે ભાઈ ભાઈમાં, માતાપુત્રમાં પરસ્પર ઝઘડા થાય, મુકદ્દમા ચાલે હું ખૂબ ધન કમાઉ અને જગતના પ્રાણી પરસ્પર મારપીટ કરે, જદારી દાવા ચાલે અને મને ઘણું ધન મળે.” હિંસાનદી વેશ્યા એમ ઈચ્છે કે ધનવાનના પુત્રે પોતાની સ્ત્રી ઉપર
નેહ ના કરે અને મારા પ્રતિ સ્નેહ કરે. મને પિતાનું બધું ધન આપી દે. એ ધર્મ કાર્યથી વિરક્ત થઈ જાય.” હિંસાનંદી લુંટારા મનુષ્યને બંદૂકની ગળી કે તરવારથી મારી ધન લૂંટી લે છે.
હિંસાનંદી દેવદેવીઓના નામે, પરમેશ્વરના નામે નિર્દયપણે પશુઓનું બલિદાન આપી, શિકારમાં પશુઓની ઘાત કરી અને માસાહાર માટે પશુઓને વધ કરી બહુ પ્રસન્ન થાય છે. હિંસાનંદી વેપારી પશુઓ ઉપર બહુ ભારે ભાર લાદી, તેમને મારીને ચલાવે છે, ભૂખ્યાં, તરસ્યાં હોવા છતાં પણ અન્નાદિ આપતા નથી. તેમને દુખી કરી પોતાનું કામ કરાવે છે. હિંસાનદી ગામમાં, વનમાં અગ્નિ લગાડી પ્રસન્ન થાય છે, સહજ સહજમાં કેબિત થઈ મનુષ્યની ઘાત કરી નાખે છે. જગતમાં હિંસાને પ્રચાર થતો જાણી પ્રસન્ન થાય એવા હિંસાનદીના ભાવ હોય છે હિંસાનદી વ્યર્થ પાણીને વિશેષ બગાડ કરી, મિદી, અગ્નિ લગાડી, વાયુને આકુલિત કરી, વૃક્ષોને કાપી પ્રસન્ન થાય છે. હિંસાનદીનાં બહુ જ ક્રૂર પરિણામ હોય છે. દઈ દેપિત મનુષ્ય પોતાની બુલ દોષને સ્વીકાર કરી તેની આધીનતામાં તેના તાબામા આવે છે તે પણ તેની ઉપર ક્ષમા નથી કરતે પણ તેને જડમૂળથી નાશ કરી બહુ પ્રસન્નતા માને છે.
૨. મૃષાનંદી–જે અસત્ય બેલી,બેલાવીને અસત્ય બેલા જાણી-શ્રવણ કરી બહુ જ પ્રસન્ન થાય છે તે મૃષાનંદી રૌદ્રધ્યાની છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
મૃષાનદી બંનપ્રાપ્તિને અર્થે ભારે અસત્ય બેલે છે. એને દયા નથી આવતી કે જે તેને મારા માયાચારની ખબર પડશે તે બહુ દુઃખ, કષ્ટ થશે. મૃષાનદી ટિકિટમાસ્તર મૂર્ખ, ગરીબ ગામડિયા સ્ત્રીને અસત્ય બેલી વિશેષ પૈસા લઈ ઓછા પૈસાની ટિકિટ આપે છે. મૃષાનંદી જુઠા કેસો લડી, જૂઠા કાગળ બનાવી, જૂઠી સાક્ષી આપી બીજાઓને ઠગી બહુ રાજી થાય છે. મૃષાનંદી હિસાબમાં ભોળા. ગ્રાહકેને, અધિક પૈસા લઈ અસત્ય સમજાવી, વિશ્વાસ આપી ઠગી લે છે. મૃષાનદી ગરીબ વિધવાઓનાં ઘરેણાને ડબો થાપણુ રાખી પછી નામક્કર જઈ તેને ઠગી પિતાને બહુ ચતુર સમજે છે. મૃષાનદી મિથ્યા ધર્મની કલ્પનાઓ જગતમાં એ કારણથી ફેલાવે છે કે ભેળા લેકે વિશ્વાસ કરી બહુ ધન ચઢાવે જે પિતાને મળી જાય તેને લોકેને ધર્મના બહાને ઠગતાં સહજ પણ દયા આવતી
નથી.
૩. ચૌર્યાનદી–જે ચેરી કરીને ચોરી કરાવીને, ચોરી થઈ જાણીને પ્રસન્ન થાય છે તે ચૌર્યાનદી છે. રૌદ્રધ્યાની ચૌર્યાનંદી અનેક પ્રકારની પ્રપંચ જાળેથી કાઈનું પણ ધન વગર વિચારે ઠગી લે છે, છુપાઈને ચોરી લે છે, ધાડ પાડીને લઈ લે છે, પ્રાણ હરીને પણ લઈ લે છે, નાના બાળકેને ફેસલાવીને જંગલમાં લઈ જઈ એમનાં ઘરેણાં ઉતારી લઈ મારી નાખી નાખી દે છે. ચૌર્યાન દી. ગેરે સાથે મિત્રતા કરી ચોરીને માલ સસ્તા ભાવે વેચાતો લઈ પૈસાદાર થઈ પિતાની બહુ મોટાઈ માને છે. જૂઠા સિક્કાઓ અને જાતી નેટ બનાવી લેકેને ઠગે છે. ઘીમાં ચરબી, તેલ કે કોઈ એવી વસ્તુઓ મેળવી સારું ચેખું ઘી કહી વેચે છે અને ધન પ્રાપ્તિ કરે છે. એછું તેલી અને એાછું માપી ઠગીને ધન એકત્ર કરવામાં બહુ રાજી થાય છે. ચૌર્યાનંદી બીજાઓને ચોરી કરવાની શિખામણે આપ ચોરીના ફંદામાં-વ્યસનમાં ફસાવી દે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
'' ૪. પરિગ્રહાનંદી – તૃષ્ણવાન થઈને અન્યાયથી બીજા
ને દુખ દઈને પણ ધનાદિ પરિગ્રહ એકત્ર કરવાની તીવ્ર લાલસા સેવે છે તે પરિગ્રહાનદી રૌદ્રધ્યાની છે. પરિગ્રહાનદી સ્ત્રીઓ અને ભાઈઓને યોગ્ય હક પણ નાબુદ કરી (દબાવી) લક્ષ્મી પિતાની કરવા ચાહે છે. તે બીજાઓને પિતાથી વિશેષ પરિગ્રહ જોઈ નિરંતર એવી ભાવના ભાવે છે કે કાં તો મારું ધન વધી જાય અગર આ ખીજાઓનું ધન નાશ પામે. પરિગ્રહાનદી ધર્મ સેવન માટે અવકાશ કાઢતે નથી. ધર્મ કરવાના અવસરે ધન સંચયના આરંભમાં જ મચી રહે છે. પરિગ્રહની પ્રાપ્તિ માટે ભારેમાં ભારે પાપ કરવામાં પણ તેને ડર લાગતું નથી, તિરસ્કાર કે ગ્લાનિ લાવતા નથી. અત્યંત તૃષ્ણાવત થઈને જગતના મનુષ્ય અને પશુઓને દુઃખદાયક વ્યાપારને આરભ કરે છે. વૃદ્ધ થયા છતાં ધનની આશા છોડતું નથી. પરિગ્રહના મેહમાં આંધળા થઈ રહે છે પરિગ્રહાનદીને જે કઈ વખત ધનની કે કુટુંબની હાનિ થઈ જાય છે તે ઘેર વિલાપ કરે છે. પ્રાણ છોડવા જેટલું એને કષ્ટ થાય છે.
આ ચારે પ્રકારના રૌદ્રધ્યાનવાળા પ્રાણીઓના ભાવ અશુભ હોય છે તેમને કૃષ્ણ, નીલ, કાપિત લેસ્થાનાં પરિણામ હેય છે. જેથી તે નરકનું આયુષ્ય બાંધી નરકે જાય છે. અને ત્યાં પણ તેમને આ ત્રણ લેસ્યાઓ હોય છે. અન્યાય પૂર્વક આરંભ કરવાને અને તીવ્ર ધનાદિકને મોહ પ્રાણીઓને નરકમાં નાખે છે.
૨, તિર્યંચગતિનું દુઃખ-તિર્યંચ ગતિમાં છ પ્રકારનાં પ્રાણીએ હેય છે.
(૧) એપ્રિય સ્થાવર–જેવાં કે પૃથ્વીકાયિક, જલકાયિક, વાયુકાયિક, અગ્નિકાયિક તથા વનસ્પતિકાયિક આ સર્વ સચિત્ત અવસ્થામાં હવાથી જીવે છે, વધે છે. હવા ન મળવાથી મરી જાય છે. ખાણુની અને ખેતરની માટી છવ સહિત છે. સૂકી
Page #22
--------------------------------------------------------------------------
________________
.
અને બળેલી માટી જીવ રહિત છે. વા, વાવ, નદીનુ પાણી સચિત્ત છે. ગરમ કરેલું હેાળાયેલુ, અથડાયેલું. ( વલેાવાયેલુ ) પાણી અચિત્ત છે. લાલ જ્વાળામય તણુખાવાળા બળતી અગ્નિ સુચિત્ત છે. ગરમ કાલસામાં સચિત્ત આગ છે. સમુદ્ર, નદી, સરેાવર અને બગીચાની ભીની હવા સચિત્ત છે. ગરમ, સૂકી અને ધુમાડાવાળી હવા અચિત્ત છે. લીલાં ફળ, ફૂલ, પાન, ડાળાં, ડાળીએ સચિત્ત વનસ્પતિ છે. નકાં અને પાકાં મૂળ, ગરમ અને પકાવેલું શાક આદિ અગર યંત્રથી છિન્ન ભિન્ન કરેલાં શાપાન, ફૂલ આદિ અને મીઠાદિથી સ્પર્શી, રસ ગધાદિ જેનાં બદલાઈ ગયાં છે તેવાં શાક, પાન, ફૂલ આદિ થવરહિત અચિત્ત વનસ્પતિ છે.
જીવહિત સચિત્ત એક્રેયિ જીવને એક સ્પર્શી ઇન્દ્રિયથી સ્પર્શવાથી જ્ઞાન થાય છે. તેને મતિજ્ઞાન કહે છે. સ્પર્શ કર્યા પછી સુખ કે દુઃખનું જ્ઞાન થાય છે તેને શ્રુત જ્ઞાન કહે છે. તે બે જ્ઞાનના ધારી હેાય છે. તેમને ચાર પ્રાણ હોય છે. સ્પર્શેન્દ્રિય, શરીરખળ, શ્વાસેચ્છવાસ અને આયુક
(૨) દ્વીન્દ્રિય પ્રાણી :–જેવાં કે છીપ, શ ખ, ઢાઢી, અળસિયાં, યળ આદિ, એમને એ ઈંદ્રિય હાય છે—સ્પર્શીન અને રસના તેનાથી તે જાણે છે. તેમને છ પ્રાણ હોય છે. એક્રેયિથી એ પ્રાણ વધારે હોય છે. રસના કેંદ્રિય અને વચન બળ, એક દ્રિયની સમાન તેમને પણ એ જ્ઞાન (મતિ અને શ્રુત) હોય છે. ખે
(૩) શ્રીન્દ્રિય જીવ ઃ—જેવા ક'થવા, કીડી, વી’છી, ધ્રુણુ, માંકડ જા આદિને વિશેષમાં ધ્રાણેદ્રિય હોય છે. એ સ્પશી, સ્વાદ લઈ,
અને સૂધીને જાણે છે. જ્ઞાન બે હાય હૅમતિ, શ્રુત. એક પ્રાણ
I
વધારે હોય છે ક્રાણું'ક્રિય ગણતાં સાત પ્રાણુ હાય છે.
(૪) ચતુરિદ્રિય જીવ —જેવાં માખી, ડાંસ, મચ્છર, ભમરે,
Page #23
--------------------------------------------------------------------------
________________
{
હું
પતગિયું આદિને એક આંખ વધારાની હોય છે. તેથી આઠ પ્રાણુ અને મતિ, શ્રુત એમ બે જ્ઞાન હોય છે.
(૫) પચે દ્રિય મનરહિત અસન્ની :-જેવા કે અમુક જાતના પાણીમાં ઉત્પન્ન થતા સ`. આને કાન પણ હોય છે. તેથી નવ પ્રાણુ અને મતિ અને શ્રુત બે જ્ઞાન હોય છે.
(૬) પંચેન્દ્રિય મનસહિત સન્નીઃ—જેવાં કે ચાર પગવાળાં મૃગ, ગાય, ભેંસ, કૂતરાં, બિલાડી, બકરાં, ઘેાડા, હાથી, ઊંટ આદિ, બે પગવાળા પક્ષી જેવાં માર, કબૂતર, તીતર, કાગડા, સમળી, હંસ, મેના પેાપટ આદિ; પેટથી ચાલવાવાળાં સર્પાદિ, પાણીમાં ઉત્પન્ન થતાં માછલાં, મગરમચ્છ, કાચબા આદિ, એ બધાંને મનબળ સહિત દશ પ્રાણ હોય છે. સામાન્યપણે મતિ અને શ્રુત એમ એ જ્ઞાન હોય છે. મન એક સૂક્ષ્મ હયસ્થાનમાં કમળના આકારનુ’ અંગ છે. જેની સહાયથી સની પ્રાણી, સ“શ્વેત સમજી શકે છે, શિક્ષા ગ્રહણ કરી શકે છે, કારણ કા ના વિચાર કરી શકે છે, ત` વિત કરી શકે છે, અને અનેક પ્રકારના ઉપાયને વિચાર કરી શકે છે.
છ પ્રકારના તિય "ચાને કેવાં કેવાં દુઃખા છે તે સ` જગતને પ્રગટ છે. એકદ્રિય જીવાને અકથનીય દુઃખ છે, પૃથ્વીને ખોદે છે, ગૂંદે છે, માળે છે, ફૂટે છે, તેના ઉપર અગ્નિ પ્રગટાવે છે. તડકાના તાપથી પૃથ્વીકાયના જીવા મરી જાય છે. પૃથ્વી શરીરધારીના દેહ એક અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ બહુ નાનેા હોય છે. એક ચણાના દાણા જેટલી માટીમાં અગણિત પૃથ્વીકાયિક જીવે છે, જેમ આપણુને કાઇ ફૂટે, છેલે, કુહાડીથી કાપે તે જેવું સ્પર્શીથી દુઃખ થાય છે, તેવું દુ:ખ પૃથ્વીના વેાને હલાવવા ચલાવવા આદિથી થાય છે, તે પરાધીનપણે સહન કરે છે, બચવાના કાંઈ ઉપાય કરી શતા નથી, ભાગી જવાને પણ અસમર્થ છે. સચિત્ત પાણીને ગરમ
Page #24
--------------------------------------------------------------------------
________________
કરવાથી, મસળવાથી, ગૂંદવાદિથી એવું મહાન કષ્ટ થાય છે કે જેવું પૃથ્વીકાયિક જીવોને થાય છે. એને દેહ પણ ઘણું નાનું છે. એક પાણીના ટીપામાં અગણિત જલકાવિક જ છે. વાયુકાય છે ભીંતાદિ સાથે અફળાવાથી, ગરમીની ઝાળાથી, વરસાદના અતિ વરસવાથી, પંખાથી, મનુષ્યના દેડવા કૂદવાથી અથડાઈ બહુ દુખ પામી મરે છે. એનું શરીર પણ ઘણું નાનું છે. પવનની એક નાની' હેરમા અગણિત વાયુકાય જીવો હોય છે. ”
જ્યારે બળતી અગ્નિને પાણી નાખી એલિવે છે, ધૂળ નાખી બુઝવે છે અને લાલચેળ તપેલા લેઢાને ઘણથી મારે છે. ટીપે છે, ત્યારે અગ્નિકાય જીવોને તે સ્પર્શથી બહુ દુઃખ થાય છે. એનું શરીર કદમા ઘણું નાનું છે. અગ્નિની એક ઝાળમાં અગણિત અગ્નિકાયિક જીવે છે
વનસ્પતિના બે પ્રકાર–એક સાધારણ, બીજો પ્રત્યેક જે વનસ્પતિનું શરીર એક હેય અને તેના સ્વામી ઘણા જ હોય, જે એક સાથે જન્મ અને એક સાથે મારે તેને સાધારણ વનસ્પતિ કહે છે. જે એક શરીરનો સ્વામી એક જીવ હોય તેને પ્રત્યેક કહે છે. પ્રત્યેકને આશ્રયે જ્યારે સાધારણ કાય હોય ત્યારે તે પ્રત્યેકને સપ્રતિષ્ઠિત કહે છે. જે પાન, ફલાદિમાં જે લીટાઓ રગે, ગાંઠો આદિ નીકળે છે તે જ્યાં સુધી ન નીકળ્યાં હોય ત્યાં, સુધી તેને સપ્રતિષ્ઠિત કહે છે, જ્યારે એ ફરે છે ત્યારે તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે. તુચ્છ ફળ સપ્રતિષ્ઠિત પ્રત્યેકનાં દષ્ટાંત છે
સાધારણ વનસ્પતિને જ કેદ્રિય નિગોદ કહે છે. ઘણાંખરાં જમીનમાં ઉત્પન્ન થતાં–બટાટા, કાંદા, મૂળા, ગાજર આદિ શાક સાધારણ કે સપ્રતિષ્ઠિત પ્રત્યેક હોય છે. મેટું પાકું ચીભડું, નારંગી, પાકી કેરી, અનેનાસ, દ્રાક્ષ, જમરૂખ, આદિ પ્રત્યેક વનસ્પતિ છે. આ.
Page #25
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિ કાયિક છને બહુ જ દુઃખ હેય છે. કોઈ ઝાડાને કાપે છે, છોલે છે, પાનાને તેડે છે, ચોળે છે, ફળને કાપે છે, શાકને વધારે છે, બાંકે છે, ઘાસને કાપે છે, પશુઓદ્વારા અને મનુષ્યો દ્વારા આ વનસ્પતિ છને બહુ જ નિર્દયતાથી ઘણું જ દુઃખદેવાય છે. તે બિચારાં પરાધીન હોવાથી સ્પર્શદ્વારા એ ઘર વેદના ભોગવે છે, બહુ દુઃખ પામીને મરે છે. આ પ્રમાણે એકેન્દ્રિય જીવોના દુઃખને વિચાર કરતા રેમ રેમ ખડાં થઈ જાય છે. જેમ કે મનુષ્યની આંખ બધ કરી. મેઢે ડૂચ મારી, હાથ પગ બાંધીને મુગથી મારે, છેલે, બાફે, કુહાડીથી ટુકડા કરે, તે તેથી તે મનુષ્યને જે મહા કષ્ટ થાય છે, તેનું તે વેદન કરે છે, પણ નથી કહી શકતા, નથી બુમ મારી શકો, કે નથી ભાગી શકત. આ પ્રમાણે એકેન્દ્રિય જીવ પિતાના મતિ અને શ્રુત જ્ઞાન અનુસાર જાણીને ઘેર દુખ સહન કરે છે. તે સર્વે તેની પૂર્વે બાંધેલાં અસાતા વેદનીય આદિ પાપ કર્મોનું ફળ છે.
બે ઈન્દ્રિય, ત્રણેદિય અને ચાર ઈન્દ્રિય પ્રાણીઓને વિકલત્રય કહે છે.
આ કીડા, માકેડા, પતંગિયાં, કીડી આદિ, પશુઓ અને મનુબેથી તથા હવા પાણી અગ્નિ આદિથી વેર દુઃખ પ્રાપ્ત કરી મરે છે. મેટા બળવાન જંતુ નાના નિર્બળને પકડી ખાઈ જાય છે. ઘણું જંતુ ભૂખ અને તરસથી, વરસાદની વર્ષથી, અગ્નિના બળવાથી, દીવાની ઝાળથી, નહાવા ધોવાના પાણીથી, સાવરણીથી, ઝાટકવાથી.. કપડા અને શસ્ત્રોથી તરફડી તરફડી મરે છે. પગ નીચે, ગાડી નીચે, ભાર નીચે, ખાટલા, પલંગ, ખુરસી ખસેડવાથી, પથારી પાથરવાથી દભાઈ, ટુકડા થઈ, કચરાઈ પ્રાણુ ખવે છે. નિર્દય મનુષ્ય જાણી બુઝી એમની ઘાત કરે છે. માખીઓના મધપૂડા તળે આગ સળગાવે. છે, મને હાથે મસળી નાખે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
રાત્રે રસેઈ કરવાથી, ખાવાથી ઘણા ભૂખ્યા તરસ્યા જતુઓ અગ્નિમાં અને ભેજનમાં પડીને પ્રાણ ગુમાવે છે. સડેલી બગડેલી ચી જેમાં તે ઉત્પન્ન થાય છે. અનાજમાં ઉત્પન્ન થાય છે, તેને તડકે નાખે છે, ગરમ કઢાઈમાં નાખી દે છે. લેટ, મેદે અને સાકરની ગૂણામાં ઘણું હાલતા જતુઓ દેખાય છે, છતાં કઈ લેક દયા વગર ખેલતાંની સાથે જ પાણીમાં નાખી દે છે. રેશમના કીડાઓને ઊકળતા પાણીમાં નાખી મારી નાખે છે. આ વિકલત્રને દુખ અપાર છે. - પંચેન્દ્રિયના દુકાને વિચાર કરીએ તે ખબર પડે કે જે પશુ પક્ષીઓના કેઈ પાલક નથી, તેમને રાત દિવસ રાક શોધવામાં જ જાય છે પેટભર્યું ખાવાનું મળતું નથી. તે બિચારા ભૂખ તરસથી, અધિક ગરમી શરદીથી, અધિક વરસાદથી તરફડી તરફડી મરે છે. શિકારી નિર્દયતાથી ગોળી કે તીર મારી મારી નાખે છે. માંસાહારી પકડી કસાઈખાનામાં તરવારથી માથું કાપી નાખે છે. પશુયા કરવાવાળાં ધર્મને નામે બહુ કઠોરતાથી પકડીને મારે છે. જેને લેકે પાળે છે તેની પાસેથી બહુ કામ લે છે, બહુ ભાર ભરે છે. જોઈએ તે પ્રમાણમાં પેટ પૂરતાં ઘાસ-દાણ આપવામાં આવતા નથી; થાકે કે માંદાં પડે તે પણ પરણના મારથી ચલાવે છે. જન્મી કે નકામા થાય ત્યારે જ ગલમાં કે રસ્તામાં છોડી દે છે. તે મુખ, તરસ અને રોગની વેદનાથી દુખી થઈ મરે છે. પાજરામાં પૂરી દે છે, તે સ્વતંત્રતાથી ઊડી પણ નથી શકતાં.
માછલીઓને પકડી જમીન ઉપર છોડી દે છે, તે તરફડી તરફડીને મરે છે. જાળમાં ફસાઈ પ્રાણ ગુમાવે છે. હાથીઓને હાથીદાંત માટે મારી નાખે છે. બળદ, ગાય, ભેંસોને હાડકાં અને ચામડાં માટે મારી નાખે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
જીવતાં પશુઓને ઉકાળીને ચરબી કાઢે છે. તેમને ચીરી ચામડું ઉતારે છે. બળવાન પશુ પક્ષી નિર્બળને મારી નાખે છેહિંસક મનુષ્ય પશુઓને ઘેર દુખ આપે છે. પિતાના સ્વાર્થ સાધે. છે. તેમનાં અંગ છેદે છે. તેમની પૂંછડી કાપી નાખે છે. તેમને ઘેર માનસિક અને શારીરિક દુઃખ આપે છે. એ પ્રકારે પ્રક્રિય. તિને અસહનીય દુઃખ સહેવું પડે છે.
તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં કેટલાંક પ્રાણી તીવ્ર પાપના ઉદયથી લધ્યપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જે ગરમી, શરદી, પસીનો, મળાદિમા સાઈન જન્મ પામે છે, તે એક શ્વાસમાં અઢાર વાર જન્મે છે, મરે છે, તેમનું આયુષ્ય શ્વાસ હોય છે. સ્વસ્થ નીરોગી મનુષ્યની નાડીના એક ધબકારાને એકશ્વાસેારદ્વાસ ગણાય. છે. ૪૮ મિનિટ કે એક મુહૂર્તમાં એવા ૩૭૭૩ શ્વાસ હોય છે. એવા જ એક અતર્મુહૂર્તમાં નીચે પ્રમાણે ૬૩૩૬ સુભવ. ધારણ કરી જન્મ મરણનું કષ્ટ પામે છે. • ૧ સાધારણ વનસ્પતિ બાદરના એક સાથે ૬૦૧૨ જન્મ ૨ જ છે સૂમના એ ૬૦૧૨ . ૩ પૃથ્વીકાયિક માદરના
૬૦૧૨
સકમના , ૬૦૧૨ , ૫ જલકાયિક
બાદરના છે ૬૦૧૨ -
સૂત્મના ૬૦૧૨ » ૭ વાયુકાયિક બાદરના છ ૬૦૧૨ છે. સૂક્ષ્મના
૬૦૧૨ છે ૯ અગ્નિકાયિક બાદરના , ૬૦૧૨ છે. સુમના
૬૦૧ર બ. ૧૧ પ્રત્યેક વનસ્પતિના
૬૦૧૨ ઇ .
૦
૦
૧૦
છે
કુલ એકેન્દ્રિયના
૬૬૧૩૨ જ
Page #28
--------------------------------------------------------------------------
________________
લાગલાગટ
બે ઈદ્રિયના ત્રણેન્દ્રિયને ચતુરિંદ્રિયના પશ્વિના
૮૦ જન્મ ૬૦ છે. ૪૦ ૨૪ છે.
*
૬૬૩૩૬
પયિના ૨૪ જન્મમાં અસંતી તિર્થ ચના ૮, સંજ્ઞી તિર્યચના ૮ અને મનુષ્યના ૮ સમાય છે.
તિર્યંચગતિનાં મહાન દુબમાં પડવા ગ્ય પાપબંધ, વિશેષ કરી વિશેષ આર્તધ્યાનથી થાય છે. આધ્યાન દુખિત અને શેકવાળા પરિણામ પરંપરાને આત
ધ્યાન કહે છે. તેના ચાર ભેદ છે. ૧ ઇબ્દવિચાગજ આતદયાન:-પ્રિય પુત્ર, માતા-પિતા, ભાઈ-બહેનના મૃત્યુથી કે કઈ બધુથી કે મિત્ર પરદેશ ગયા હોવાથી, ધનાદિ નાશ પામવાથી જે શેક ભાવથી ભામાં દુઃખ થાય છે, તે ઈષ્ટવિયેગજન્ય આર્તધ્યાન છે.
૨ અનિષ્ટ સગજ આર્તધ્યાન–મનને અનુકૂળ નહિ એવા ચાકર, ભાઈ, પુત્ર, સ્ત્રી, આદિ મળવાથી અને મનથી પ્રતિકૂળ એવા સ્થાન, કે વસ્ત્ર, ભેગને ઉપભોગના પદાર્થોની પ્રાપ્તિથી તેમને સંબંધ સચોગ કેવી રીતે છૂટે એ બાબત ચિંતા કરવી તે અનિષ્ટ સોગજન્ય આર્તધ્યાન છે.
૩ પીડા ચિતવન આર્તધ્યાન: શરીરમાં રોગની ઉત્પત્તિ થવાથી દુખથી કલેશિત પરિણામ કરવાં તે પીડા ચિંતવન આર્તધ્યાન છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૪ નિદાન આધ્યાન–આગામી બેગ મળવાની ચિંતાથી આકલિત ભાવે કરવા તે નિદાન આર્તધ્યાન છે.
આધ્યાની નિશદિન ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિથી, અનિષ્ટ વસ્તુનાં સવેગથી, દુઃખ પ્રાપ્તિથી અને ભવિષ્ય કાળના ભોગોની તૃષ્ણાથી કલેશિત પરિણામવાળે રહે છે. કેઈસમય રક્ષા કરે છે, તે સમયે ઉદાસ થઈ જાય છે તે કાઈ સમયે રુચિપૂર્વક આહારપાન કરતા નથી. શેકથી ધર્મકાર્ય છોડી બેસે છે. કઈ વખત છાતી ફુટે છે. કોઈ વખત બુમરાણ મચાવે છે તો કોઈ વખત આપઘાત પણ કરી બેસે છે. રેગી થાય તે રાત દિવસ હાયય કરે છે. ભેગોની પ્રાપ્તિ માટે અંતર તલસ્યા કરે છે. અનિષ્ટસાગ દૂર કરવા માટે ચિંતાયુક્ત રહે છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થોના કાર્યોમા મન પરવત નથી.
માયાચારથી પણ તિર્યંચ આયુને બંધ થાય છે જે કાઈ કપટથી બીજાને ઠગે છે, વિશ્વાસઘાત કરે છે, કપટથી પિતાની પૂજા પ્રતિષ્ઠા કરાવે છે તે તિર્યંચ આયુષ્યને બંધ બાધે છે.
એક મુનિએ એક નગરની બહાર ચાર માસને વાગ ધારણ કર્યો હતો. વર્ષાગ પૂર્ણ થતાં બીજે દિવસે ત્યાથી વિહાર કર્યો. બીજા એક મુનિ કોઈ પાસેના ગામેથી આવી ત્યાં ઉતર્યા. ત્યારે નગરનાં નર નારીઓ ત્યાં આવી મુનિની વક્તા પૂજા ભક્તિ કરતા કહેવા લાગ્યા કે “આપે અમારા નગરની બહાર વષકાળમાં ચોગ સાધન કર્યું તેથી અમારું સ્થાન પવિત્ર થયુ.” એ આદિ. તે સમયે તે મુનિએ કહેવું જોઈતું હતું કે, “હું તે મુનિ નથી” પણ તે પિતાની પૂજા થતી જોઈ મૌન રહ્યા. કપટથી પિતાને પરિચય આપે નહિ. આ માયાના પરિણામથી તે મુનિએ પશુગિતિને બંધ કર્યો અને મરીને તે હાથી થશે ,
Page #30
--------------------------------------------------------------------------
________________
એથિથી ચતુરિન્દ્રિય સુધી કૃષ્ણ, નીલ, કાપેત એ ત્રણ અશુભ લેસ્યાઓ હોય છે. પચેદિય અસંજ્ઞીને પીત સાથે ચાર અને સંસી પશ્વિને પતિ, પત્ર, શુકલ એ ત્રણ મળી છ લેસ્યા હેય. છે. વિશેષ માઠી લેસ્થાના પરિણામથી તિર્યંચ આયુ બાંધી એ દિયા આદિમાં જન્મે છે. તિર્યંચ ગતિનાં દુઃખો તે પ્રત્યક્ષ પ્રગટ છે. અધિક કહેવાથી શું? તે પ્રત્યક્ષ પાપનાં ફળ દેખાડી રહ્યાં છે. .
૩ દેવનાં દુઃ -દેવગતિમાં છે કે શારીરિક દુખ નથી છતાં બહુ માનસિક ભારે દુઃખ છે. દેમાં નાની મોટી પદવીઓ. હોય છે. સંપત્તિ વિભૂતિ વધારે ઓછી હોય છે. તેમાં દશ અધિકાર હોય છે. [૧] રાજાની સમાન ઈં. [૨] પિતા, ભાઈની સમાન સામાનિક. [૩] મંત્રીના સમાન ત્રાયસિંગ. [૪] સભાનિવાસી સભાસદ-પારિષદ [૫] ઈન્દ્ર પાછળ ઊભા રહેવાવાળા આત્મરક્ષક[૬] કેટવાળની સમાન લક્કાળ. [૭] હા સમાન અનેક [૮] પ્રજાની સમાન પ્રકીર્ણક, [૯] સેવક સમાન, હાથી આદિ વાહન બનનાર. આભિયોગ્ય. [૧૦] કાંતિહીન મુદેવ કિવિપક. આ દશ જાતિના દેવામાં પણ અનેક ભેદ હોય છે. નીચી પદવીવાળા ઊંચી પદવીવાળાને દેખી મનમાં બહુ ઈર્ષાભાવથી બળે છે.
અનેક પ્રકારની ભોગ સામગ્રી હોય છે. એક સમયે એક જ ઈન્દ્રિયકારાએ ભોગ ભોગવી શકે છે, ઇચ્છા એ હોય છે કે પાંચે ઇોિના ભોગ એક સાથે ભેગવું, પણ તે ભોગવવાની શક્તિ ન હેવાથી આખુલતા પામે છે. જેમ કેઈની સામે ૫૦ પ્રકારની મિઠાઈ પીરસવામાં આવે છે તે વારંવાર ગભરાય છે કે શું ખાઉં ને શું ના ખાઉ? ઈચ્છે છે કે બધું એક સાથે જ ખાઈ જાઉં. પણ શક્તિ ન હેવાથી તે દુઃખી થાય છે. એવી રીતે દેવો મનમાં ક્ષોભ પામી દુખી અનુભવે છે. જ્યારે કેાઈ દેવીનું મરણ થાય છે, ત્યારે ઈષ્ટ વિયેગનું દુખ થાય છે. જ્યારે પિતાને મૃત્યકાળ આવ્યો જાણે છે
Page #31
--------------------------------------------------------------------------
________________
ત્યારે સર્વના વિગ-મૃત્યુને બહુ ભારે શેઠ ને ખેદ થાય છે. સૌથી વધારે દુખ તે માનસિક તૃષ્ણાનું હોય છે. વિશેષ ભોગ ભોગવતાં તેની તૃષ્ણા વધારે ને વધારે વધે છે. કાંઈ દાન, પૂજા, પરોપકાર આદિ શુભ ભાવથી પુણ્યોપાર્જન કરી દેવ થાય છે, છતાં મિથ્યાદર્શન હેવાથી તે માનસિક દુઃખો ભેગવતાં જીવન વ્યતીત કરે છે.
શરીરને જ પિતાનું આત્મસ્વરૂપ માનવું-જાણવું ઈદ્રિયસુખને જ સાચું સુખ સમજવું; આત્માનો અને અતીવ્યિ સુખને વિશ્વાસશ્રદ્ધાન આવે તે મિથ્યાદર્શન છે. સત્ય છે કે મિથ્યાષ્ટિ સર્વત્ર દુખી હોય છે. કારણ કે તૃષ્ણાની અનિ એને સર્વત્ર સર્વદા સતાવે છે.
૪. મનુષ્યગતિનાં દુક -આ ગતિનાં દુઃખો તે પ્રગટ જ છે. ગર્ભમાં નવ માસ સુધી ઊંધે મસ્તકે દુર્ગધસ્થાનમા રહી નરક સમાન મહાન દુઃખ ભોગવે છે ગર્ભથી બહાર નીકળતાં ઘેર કષ્ટ પડે છે, બાળ અવસ્થામાં અસમર્થ હોવાથી, ખાવા પીવાનું ન પ્રાપ્ત થવાથી વારંવાર રડવું પડે છે. ગબડી પડવાથી દુઃખ થાય છે. અજ્ઞાન હોવાથી થોડુ દુઃખ પણ બહુ વેદાય છે. કેઈનાં નાની ઉમરમાં માત-પિતા મરી જાય છે ત્યારે બહુ દુખ પૂર્વક જીવન વ્યતીત કરવું પડે છે. કેટલાક રોગોથી પીડાયેલા રહે છે, કેટલાક ટૂંકા આયુષ્ય મરી જાય છે, કેટલાક ગરીબાઈથી પીડાય છે, કેટલાક ઈષ્ટ મિત્ર કે બધુના વિગથી, કેટલાક અનિષ્ટ ભાઈ, માલિક કે સેવકની પ્રાપ્તિથી દુખી હોય છે.
મનુષ્યગતિમાં મેટું દુઃખ તે તૃષ્ણનું છે. પાંચ ઇંદ્રિયોના ભોગની તીવ્ર તૃષ્ણા હોય છે. ઇચ્છિત પદાર્થ પ્રાપ્ત ન થતાં દુખ થાય છે અને ચેતન અચેતન પદાર્થ દૂર થતાં તેના વિગથી ઘેર કષ્ટ થાય છે. કોઈની સ્ત્રી દુખદાયી હોય છે, કેઈને પુત્ર કુપુત્ર હેય છે તે ઈને ભાંઈ દુઃખદાયક હોય છે. ઈની અગ્નિમાં મેટામોટા ચક્રવતી રાજા પણ બળ્યા કરે છે. મનુષ્યગતિમાં શારીરિક અને
Page #32
--------------------------------------------------------------------------
________________
માનસિક- ધાર દુઃખી હાય છે, જે, ક્રાઈમનુષ્યદ્ર પશુ કે દેશને કંઈક સુખ જોવામાં આવે છે તે. એવું વિનાશી અને અતૃપ્તિકારી છે કે જેથી આશા અને તૃષ્ણા વધી જાય છે. તે સુખ પરિણામે દુઃખ આપનાર જ હાય છે. જેમ લરહિત જંગલમાં મૃગતૃષ્ણા— મૃગજલરૂપ ચમકતા ઘાસ કે રેતીથી મૃગની તરસ છીપતી નથી, મૃગ પાણી જાણી જાય છે પરંતુ પાણી ન મળવાથી વિશેષ તૃષાતુર થાય છે, તેવી રીતે સ`સારી પ્રાણી સુખ પ્રાપ્તિની આશાથી પાંચે ઇંદ્રિયના ભાગાને વારવાર મેળવે છે, ભાગવે છે, છતાં વિષય સુખની તૃષા મટવાને બદલે ઊલટી વધે છે. જેથી એના સતાપ ભુવાભવમાં પણુ મટતા નથી.
.
યથાર્થ જોઈએ તે આ સંસાર કેળના થડ સમાન અસાર અને દુઃખાના સમુદ્ર છે, એમાં જે આસક્ત છે, એમાં જે મગ્ન છે એવા મૂઢ મિથ્યાદષ્ટિ બહિરાત્માને ચારે ગતિમા "ક્રાઈપણ ઠેકાણે સુખ નથી મળતું. તે ક્રાઈ સમયે શારીરિક ને ક્રાઈ સમયે માનસિક દુઃખાને જ ભાગવે છે. તૃષ્ણાની આકુળતાથી અનંતવાર જન્મમરણ કરતા ચારે ગતિમાં ભ્રમણ કરતા ફરે છે.
આ સસાર અગાધ અનાદિ અને અનંત છે. આ સસારી જીવે પાંચ પ્રકારનાં સૌંસાર પરિવર્તન અન’તવાર કર્યાં છે.
પાંચ પરિવર્તન :-૧ દ્રવ્યપરિવર્તન, ૨ ક્ષેત્રપરિવર્તન, ૐ કાળપરિવર્તન, ૪ ભવપરિવર્તન, ૫ ભાવપરિવર્તન. તેનુ અતિ સ ંક્ષેપમાં સ્વરૂપ નીચે પ્રમાણે છે.
(૧) દ્રવ્યપરિવતનઃ—પુદ્ગલ દ્રવ્યનાં બધાં પરમાણુ અને સ્કંધાને આ જીવે ક્રમપૂર્વીક ગ્રહણ કરી કરીને અને ભાગવી ભાગવીને છેડ્યાં છે. એવા એક દ્રવ્યપરિવર્તનમાં અનંતકાળ વ્યતીત કર્યાં છે.
(૨) ક્ષેત્રપરિવતનઃ—લાકાકાશના કાઈ એવા પ્રદેશ બાપુ રહ્યો નથી કે જ્યાં ક્રમ ક્રમી જીવ ઉત્પન્ન થયા ન હેાય. એવા એક
+
Page #33
--------------------------------------------------------------------------
________________
૧.
ક્ષેત્રપરિવર્તનમાં વ્યપરિવર્તનમાં પણ દીર્ઘ અનંતકાલ વિતાવ્યા છે.
(૩) કાળપરિવર્તનઃ ઉત્સપિણી એટલે જે કાળચક્રમાં આયુ, કાય, સુખ વધતાં જાય છે. અવસર્પિણી એટલે જે કાળમાં એ બધાં ઘટતાં જાય છે. આ બન્ને યુગોના સુકમ સમયમાં કોઈ એવો સમય બાકી રહ્યો નથી કે જેમાં આ જીવે કમ ક્રમથી જન્મ અને મરણ કર્યા હેય નહિ. એવા એક કાળપરિવર્તનમાં ક્ષેત્રપરિવર્તનથી પણ અધિક અનંતકાળ વ્યતીત કર્યો છે.
(૪) ભવપરિવર્તન ચારે ગતિમાં નવ વેવિક પર્યત કાઈ ભવ શેષ રહ્યો નથી જે આ જીવે ધારણ કર્યો ન હોય. આ એક ભવપરિવર્તનમાં કાળપરિવર્તનથી પણ અધિક અનંતકાળ વીત્યો છે.
(૫) ભાવપરિવર્તનઃ આ જીવ આઠ કર્મોનાં બંધન થવા રોગ્ય ભાવેને પ્રાપ્ત થયેલ છે. આ એક ભાવપરિવર્તનમાં ભવપરિવર્તનથી અધિક અનંતકાળ ગ છે.
આ પ્રકારનાં પાંચ પરિવર્તન આ સંસારી જીવે અનંતવાર કર્યા છે.
આ સકળ સંસારના પરિભ્રમણુનું મૂળ કારણ મિથ્યાદર્શન છે. મિથ્યાદર્શનની સાથે અવિરતિ, પ્રમાદ, કષાય તથાગ પણ સંસારનાં કારણે છે. મિથ્યાદષ્ટિ સંસારના ભોગેની તણથી હિંસા, અસત્ય, ચેરી, કુશીલ, તથા પરિગ્રહના અતિચારરૂપ પાંચ અવિરતિ ભામાં ફસાઈ રહે છે. તે મિથ્યાષ્ટિ આત્મહિતમાં પ્રમાદી રહે છે. તીવ્ર ક્રિોધ, માન, માયા, લોભ કષાય કરે છે. મન, વચન અને કાયાને અતિ આકલિત રાખે છે.
આ અસાર સંસારમાં અજ્ઞાની મિથ્યાદષ્ટિ જ કષ્ટ પામે છે, તેને જ સંસાર પરિભ્રમણ છે. જે આત્મજ્ઞાની સમ્યક્દષ્ટિ હોય છે તે સંસારથી ઉદાસીન-વૈરાગ્યવંત હોય છે, અતીન્દ્રિય આત્મિક સાચા સુખની તેને ઓળખાણ થઈ છે. તે મેક્ષ પ્રાપ્તિને અભિલાષી હોય
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૦
છે. તે શીધ્ય મુક્ત થઈ જાય છે. દ્વારા કર્મોના ઉદયથી થડે કાળ કેઈ ગતિમાં રહેવું પડે છે, તે તે સંસારમાં લિપ્ત ન હોવાથી સંસારમાં પ્રાપ્ત શારીરિક અને માનસિક દુબેને કર્મોને ઉશ્ય જાણી વિચારી સમતભાવપૂર્વક જોગવી લે છે. તે દરેક અવસ્થામાં આત્મિક સુખ જે સાચું સુખ છે તેને સ્વતંત્રતાથી ભાગવતો રહે છે. સાચું જ કહ્યું છે કે
મિથ્યાષ્ટિ સદા દુખી–સમ્મદષ્ટિ સદા સુખી.
જૈનાચાર્યોએ સંસારનું સ્વરૂપ કેવું કહ્યું છે તે નીચે આપેલા તેમનાં અનુભવપૂર્ણ વચનેથી વાચનારને વિતિ થશે.
શ્રી કુંદકુંદાચાર્ય દ્વાદશાનુપ્રેક્ષામા કહે છે – * * पंचविहे संसारे जाइजरामरणरोग भयपउरे । जिणमग्गमपेच्छंतो जीवो परिभमदि चिरकालं ॥२४॥
જન્મ, મરણ, રોગ અને ભયરૂપ મહાન દુખથી ભરેલા, આ દ્રશ્ય, ક્ષેત્રાદિ પાચ પ્રકારના સંસાર પરિવર્તનમાં આ છવ શ્રી જિનેવરના માર્ગને–આત્મધર્મને ન જાણવાથી દીર્ધકાળ પર્યત પરિભ્રમણ કર્યા કરે છે. सव्वेपि पोग्गली खलु एगे भुतुझिया हु जीवेण । असयं अणंतखुत्तो पुग्गलपरियदृसंसारे ॥२५||
પ્રથમ પુદગલ દ્રવ્યપરિવર્તનમાં આ એક જીવે સર્વ (અશેષ પુગલ પરમાણુઓને વારંવાર અનંતવાર ગ્રહણ કરી, ભોગવીને છોડ્યાં છે. . સ િબ્રોચ મરો તપૂચિ નg ago . उग्गाहणेण, बहुसो परिभामिदो खेत्तसंसारे ॥२६॥ I ! બીજા ક્ષેત્રપરિવર્તનમાં આ જીવ વારંવાર સર્વ કાકાશન સંદેશોમાં કપૂર્વક જમે છે. કોઈ એવું સ્થાન નથી િજ્યાં બહુ
Page #35
--------------------------------------------------------------------------
________________
વાર જ ન હૈય, અનેક પ્રકારના નાના મોટા દેહ ધારણ કરીને સંસારમાં બહુ ભમે છે.
अवसप्पिणि उस्सप्पिणि समयावलियासु णिरवसेसेसु । जादो मुदो य बहुसो परिभमिदो कालसंसारे ॥२७॥
ત્રીજા કાળપરિવર્તનમાં આ જીવે ઉત્સપિણી અને અવસર્પિણીના બધા સમયમાં બહુવાર જન્મ મરણ કર્યા છે. દેઈ સમય બાકી નથી કે જેમાં આ જીવ અનતવાર જજો અને મર્યો ન હોય. णिरयाउजहण्णादिसु जाव दु उपरिल्लवा दुर्गवेज्जा । मिच्छत्तसंसिदेण दु वहुसो वि भवहिदीन्ममिदा ।।२८।।
ચોથા ભવપરિવર્તનમાં નરકની જઘન્ય આણુથી માંડી ઊર્વલકમાં ગ્રેવેયિકની ઉત્કૃષ્ટ આયુપર્યત સર્વ ભવો આ જીવે અનંતવાર મિથ્યાદર્શનના હેતુથી ધારણ કરી ભ્રમણ કર્યું છે.
सव्वे पयडिविदिओ अणुभागप्पदेसबंधठाणाणि । जीवो मिच्छत्तवसा भमिदो पुण भावसंसारे ॥२९॥
પાંચમા ભાવ૫રિવર્તનમાં આ જીવ મિથ્યાદર્શનના હેતુથી આઠ કર્મોનાં બધા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ ચાર પ્રકારનાં બંધ સ્થાનકેને ધારણ કરતે વારંવાર ભમે છે. पुत्तकलत्तणिमित्तं अत्थं अजयदि पावबुद्धीए । परिहरदि दयादाणं सो जीवो भमदि संसारे ॥३०॥
જે જીવ પુત્ર અને સ્ત્રીના નિમિતે પાપ બુદ્ધિ કરી ધન પ્રાપ્ત કરે છે–કમાય છે, દયા, દાન, ધર્મને ત્યાગ કરે છે, તે છવ સંસારમાં ભ્રમણ કરે છે.
मम पुत्तं मम भन्ना मम धणधण्णोत्ति तिब्वकंखाए । . चइऊण धम्मबुद्धिं पच्छा परिपडदि दीहसंसारे ॥३१॥
Page #36
--------------------------------------------------------------------------
________________
! ! મારો પુત્ર, મારી સ્ત્રી, મારું ધન ધાન્યાદિ એવી તીવ્ર તૃષ્ણએ કરી, ધર્મ બુદ્ધિને પરિહરી આ જીવ દીર્ધસંસારમાં પરિભ્રમણ કરે છે. मिच्छोदयेण जीवो जिंदतो जे ण भासिय धम्म । कुधम्मकुलिगकुतित्थं मण्णंतो भमदि संसारे ॥३२||
મિથ્યાદર્શનના ઉદયથી આ જીવ જિનેશ્વર કથિત ધર્મની નિંદા કરે છે, મિથ્યા ધર્મ, મિથ્યા ગુરુ અને મિથ્યા તીર્થની માન્યતા પૂજા કરે છે, અને સંસારમાં ભ્રમણ કરે છે. हंतूण जीवरासि महुमंसं सेविऊण सुरपाणं । परदव्वपरकलत्तं गहिऊण य भमदि संसारे ॥३३॥
આ જીવ અનેક જંતુ-પ્રાણી સમૂહને સંહારે છે. માંસ-મદિરાનું સેવન કરે છે, પરવ્ય અને સ્ત્રીને ગ્રહણ કરે છે, તેથી સંસારમાં ભમે છે.
जत्तेण कुणइ पावं विपयणिमित्तं च अहणिसं जीवो । मोहंधयारसहिओ तेण दु परिपडदि संसारे ॥३४॥
આ જીવ મેહના અંધકારમાં આધળો થઈ રાત્રિદિવસ પ્રયત્ન કરી વિષયભેગેને અર્થે પાપ કરે છે, તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે.
संजोगविप्पजोगं लाहालाई सुहं च दुक्खं च । संसारे भूदाणं होदि हु माणं तहावमाणं च ॥३६॥
આ સંસારમાં જેને સયોગ-વિયોગ, લાભ-હાનિ, સુખ-દુઃખ, માન-અપમાન પ્રાપ્ત થયા કરે છે.
कम्मणिमित्तं जीवो हिंडदि संसारघोरकांतारे । जीवस्स ण संसारो णिच्चयणयकम्मणिम्मुक्को ॥३७॥ કમેને વશ થઈ આ જીવ ભયાનક સંસાર વનમાં ભમે છે
Page #37
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયનયથી વિચારે તો આ જીવને સંસાર છે જ નહિ. તે તો કર્મોથી ભિન્ન જ છે.
संसारमदिक्कतो जीवोवादेयमिदि विचितिजो। संसारदुहकन्तो जीवो सो हेयमिदि विचितिजो ॥३८॥
જે જીવ સંસાર પાર પામ્યા છે તેમની અવસ્થા આદેય-ગ્રહણ કરવા ગ્ય છે એમ વિચારવું. જે જીવ સસારના દુઓમાં ફસાયેલા છે તેમની અવસ્થા હેય-ત્યાગવા યોગ્ય છે એવું મનન કરવાગ્ય છે.
શ્રી કુંદકુંદાચાર્ય ભાવ પાહુડમાં પ્રકાશે છે કેभीसणणरयगईए तिरियगईए कुदेवमणुयगईए । पत्तोसि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव ||८||
ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માડી દેવગતિ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુખને પામ્યો, માટે હવે તે જિન ભાવના (જિન ભગવાન જે પરમશાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ, ચિંતવ. જિન તે ક્ષાને જીતવાવાળા પરમાત્માસ્વરૂપ છે.
सत्तसुणरयावासे दारुणभीसाई असहणीयाई । मुत्ताई सुइरकालं दुःक्खाई णिरंतरं सहिय ॥९॥
સાત નરક પૃથ્વીમાં તીવ્ર, ભયાનક, અસહનીય દુખોને દીર્ઘકાળ પર્યત નિરતર ભેગવતાં તે દુખ સહ્યું છે.
खणणुत्तावणवालणवेयणविच्छेयणाणिरोहं च । पत्तोसि भावरहिओ तिरयगईए चिरंकालं ॥१०॥
હે જીવ! તે તિર્યંચગતિમાં શુદ્ધ ભાવ પ્રાપ્ત ન કરવાથી ચિરકાળ પર્યત ખોદવાનું, ગરમ થવાનું, બળવાનું, ધક્કા ખાવાનું, છેદાવાનું, રકાવાનું દુઃખ પૃથ્વીકાયાદિમાં ક્રમથી પ્રાપ્ત કર્યું છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
आगंतुक माणसियं सहजं सारीरियं च चत्तारि । । दुक्खाई मणुयजम्मे पत्तोसि अणंतयं कालं ॥११॥
હે જીવ! તું, મનુષ્યગતિમાં પુનઃ પુનઃ જન્મ ધારણ કરી અનંતકાળ સુધી અકસ્માત વજપાત પડવા આહ્નિ, શોકાદિ માનસિક, કર્મકારા સહજ ઉત્પન્ન રાગદ્વેષાદિતું તથા ગાદિ શારીરિક એવા ચાર પ્રકારના દુખે પામ્યા છે. सुरणिलएसु सुरच्छरविओयकाले य माणसं तिव्वं । संपत्तोसि महाजस दुक्खं सुहभावणारहिओ ॥१२॥
હે મહાયશસ્વી જીવી તે દેના સ્થાનમાં પ્રિય દેવ કે દેવીના વિયેગના સમયે તથા ઈર્ષા સબંધી તીવ્ર માનસિક દુખે, શુદ્ધ આત્માની ભાવનાથી શૂન્ય હેઈ સહન કર્યા છે. पीओसि थणच्छीरं अणंतजम्मंतराइं जणणीणं । अण्णा माण महाजस सायरसलिलाहु अहिययरं ॥१८॥
હે મહાયશસ્વી જીવ! (અજ્ઞાનથી કરી) અનંત જન્મ ધારણ કરી ભિન્ન ભિન્ન માતાના સ્તનુ પણ તેં પીધું છે, જે એકત્ર કરીએ તે સમુદ્રના જલ કરતા પણ અધિક થશે. तुह मरणे दुक्खेण अण्णण्णाणं अणेयजणणीणं । रुग्णाण णयणणीरं सायरसलिलाहु अहिययरं ॥१९॥
તુ ગર્ભથી બહાર નીકળી પછી મૃત્યુ પામે ત્યારે ભિન્ન ભિન્ન જન્મની અનેક માતાઓએ રુદન કર્યું, તેમનાં આંસુઓને એકત્ર કરે તો સમુના જલથી પણ અધિક થશે. तिहुयण सलिलं सयलं पीयं तिहाए पीडिएण तुमे । तो वि ण तिण्हाछेओ जाओ चितेह भवमहणं ॥२३॥ " હે જીવ! તે ત્રણે લોકમાં સર્વ પાણી તરસની પીડાથી પીડિત
Page #39
--------------------------------------------------------------------------
________________
૫
થઈ પીધું તે પણ તૃષાતૃષ્ણા છીપી નહિ, હવે તું આ સંસારને નાશ કરવાનો વિચાર કર. छत्तीस तिण्णि सया छावद्विसहस्सवारमरणाणि । अन्तोमुहुत्तमज्झे पत्तोसि निगोयवासम्मि ||२८||
હે જીવ! તેં એક શ્વાસોચ્છવાસના અઢારમા ભાગનું આયુષ્ય ધારણ કરી નિગોદની લધ્યપર્યાપ્ત અવસ્થામાં એક અંતર્મુહૂર્તમાં ક૬૩૩૬ જન્મમરણ કર્યા છે. रयणत्तए अलद्धे एवं भमिओसि दीहसंसारे । इय जिणवरेहिं भणियं तं रयणतं समायरह ॥३०॥
શ્રેષ્ઠ રત્નત્રય સ્વરૂપ નિજધર્મ-આત્મસ્વરૂપની અપ્રાપ્તિના હેતુથી ઉપર જણાવ્યા પ્રમાણે આ દીર્ઘ સંસારમાં તે પરિભ્રમણ કર્યું છે. હવે તું રત્નત્રયનું સમ્યક્ આચરણ કર.
શ્રી કુંદકુંદસ્વામી પંચાસ્તિકાયમાં કહે છે - जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो । परिणामादो कम्म कम्मादो होदि गदिसु गदी ।।१२।। गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायते । तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ॥१२९॥ जायदि जीवस्सेवं भावो संसारचकवालम्भि । इदि जिणवरेहि भणिदो अणादिणिघणो सणिघणो वा ।।१३०॥
આ સંસારી જીવને રાગાદિ ભાવ થાય છે. તેના નિમિત્તથી આઠ કર્મોને બંધ થાય છે કર્મોના ઉદયથી એક ગતિથી બીજી ગતિમાં જાય છે. જે ગતિમાં જાય છે ત્યાં સ્થૂલ દેહ ધારણ કરે છે.
તે દેહમાં ઇકિય હેય છે. તે ઈદ્રિયો દ્વારા ભાગ્ય પદાર્થોને ભેગવે ' છે. અને વળી તેમાં પુનઃ રાગદ્વેષ થાય છે. એ રીતે આ સંસારરૂપી
Page #40
--------------------------------------------------------------------------
________________
R
ચક્રમાં જીવતુ' ભ્રમણ થયા કરે છે. કાઈને આ સંસાર અનાદિ અન હોય છે. તેા કાઈને અનાદિ છતાં સાંત, અંતર્હિત હોય છે.
શ્રી વટ્ટક્રૂરસ્વામી મૂલાચાર દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છેઃ—— मिच्छतेणोछण्णो मग्गं जिणदेसिदं अपेक्खंतो । भहिदी भीमकुडले जीवो संसारकंतारे ||१३||
મિથ્યાદ નથી આવરિત અને જિનેશ્વરના ઉપદેશેલા માને ન દેખતે, ન શ્રદ્ધતા આ જીવ ભયકર અને કુટિલ એવા સસાર વનમાં ભ્રમણ કર્યા કરે છે. ૧૩
तत्थ जरामरणभयं दुक्खं पियविप्पओग बीहणयं । अप्पियसंजोगं वि य रोगमहा वेदणाओ य ||१६||
આ સંસારમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ભય, દુ.ખ, ભયાનક વિયાગ, અનિષ્ટસ ચાગ, રાગ આદિ મહાવેદના આ જીવ સહન કર્યાં કરે છે. जायँतो य मरंतो जलथलखयरेसु तिरियणिरएसु । माणुस्से देवते दुक्खसहस्साणि पप्पादि ||१७||
આ જીવ પશુતિ, નરગતિ, મનુષ્યગતિ, દેવગતિ તથા જલચર, થલચર, નભચર પ્રાણીએમાં જન્મતા અને મરતાં હજારો કા ભાગવે છે.
માળ
संजोगविप्पओगा लाहालाहं सुहं च दुक्खं च । संसारे अणुभूदा माणं च तहावमाणं च ॥१९॥ एवं बहुप्पयारं संसारं विविदुक्खथिरसारं । णाऊण विचितिजो तद्देव लहुमेव णिस्सारं ||२०||
આ સસારને વિષે આ જીવે સંચાગ-વિયેાગ, લાભ-અલાલ, સુખ-દુઃખ, માન-અપમાની અનુભવ કર્યો છે. આ પ્રકારે આ સંસારને અનેક પ્રકારના દરોજ પ્રાપ્ત થતા વિવિધ દુઃખાના -સા
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૭
રૂપ જાણી, આ અસાર સંસાર જે ઉપાયે યુકે થાય એ ઉપાયનું ચિંતવન કરવું જોઈએ.
શ્રી સમતભાચાર્ય સ્વય ભૂસ્તોત્રમા કહે છે – अनित्यमत्राणमहंक्रियाभिः प्रसक्तमिथ्याध्यवसायदोपम् । इदंजगज्जन्मजरान्तकात निरञ्जनां शांतिमजीगमस्त्वम् ॥१२॥
આ જગત અનિત્ય છે, અશરણ છે, અહં બુદ્ધિથી સંસારી છો મિથ્યાત્વભાવમાં વિશેષ આસક્ત છે. આ સંસારમાં સંસારી છ જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણથી આતદુખી છે. એવું જાણુને હે સંભવનાથ! આપ નિર્મળ-નિરંજન શાંતિને પ્રાપ્ત થયા છે. स्वजीविते कामसुखे च तृष्णया दिवा श्रमार्ता निशि शेरते प्रजाः। त्वमार्य नक्तं दिवमप्रमत्तवानजागरेवात्मविशुद्भवमनि ॥४८॥
સંસારનાં પ્રાણીઓ પિતાનાં જીવન તથા કામો માટેની તૃષ્ણાને વશ થઈ આખો દિવસ પરિશ્રમ કરી થાકી જાય છે. અને રાતના સુઈ રહે છે. એ પ્રકારે ઈપણ વખત તૃષ્ણાને અને સંસારનાં દુઃખોને દૂર કરી શકતા નથી એવું જાણીને હે શીતલનાથ !' તમેએ પ્રમાદ ત્યાગી આ સંસારના નાશ માટે આત્માના વિશુદ્ધ વીતરાગ માર્ગમાં સદા જાગૃત રહેવાનું સ્વીકાર્યું છે.
શ્રી શિવાદિ મુનિ ભગવતી આરાધનામાં કહે છે – णिरयेसु वेयणाओ अणोवमाओ असादबहुलाओ ।
कायणिमित्तं पत्तो अणंतसो तं बहुविधाओ ॥१५६२।। " હે મુનિ! આ સંસારમાં શરીરના નિમિત્તે અસંયમીપણે પ્રવતી તે એવાં ક ઉપાર્જન કર્યો કે તે નરકમાં જઈ બહુ પ્રકારની, ઉપમા રહિત બહુ અસાતાઓ સહિત વેદના અનતવાર ભોગવી છે. ताडणतासणबन्धण, वाहणलंछणविहेडणं दमणं । ।
ળાતા-હળછિ ર ા૨૧૮રા. .
Page #42
--------------------------------------------------------------------------
________________
छेदणभेदणडहणं, णिच्छलणं गालणं छुहा तण्हा । भक्खणमहणमलणं, विकत्तणं सीदउण्डं च ॥१५८शा ! 'जं अत्ताणो णिप्पडियम्मो बहुवेदणहिओ पडिओ। बहुएहि मदो दिवसेहि, चडयडतो अगाहो तं ॥१५८४॥ रोगा विविधा बाधाउ, तह य तिव्वं भयं च सव्वत्तो । तिव्वा उ वेदणाओ, धाडणपादामिधादा य ॥१५८५॥ इच्चेवमादि दुक्खं, अणंतखुत्तो तिरिक्खजोणीए । जं पचो सि अदीदे, काले चितेहि तं सव्वं ॥१५८७||
હે મુનિ! તે તિર્યંચગતિમાં અનેક પ્રકારની વેદનાઓ ભોગવી - છેર–લાઠી, ડફણાં ને ચાબુકેનો માર ખાધ છે; શાને ત્રાસ સવો છે; બંધનનું, નાક વીંધાવાનું, હાથપગ બધાવાનું, પીંજરામાં પુરાવાનું તીવ્ર દુખ સહ્યું છે; કાન-નાક છેદાવાનું, શસેથી વી ધાવાનું, ઘસડાવાનું આદિ કષ્ટો પણ અનુભવ્યાં છે; ઘણે ભાર ઉપાડવાથી હાડકાં પણ ભાગ્યાં છે; અતિઘણે સામાન પીઠ પર ઊચકી ઘણે દૂર સુધી રાત દિવસ ચાલવું પડવાથી વેદના પામ્યો છે; અગ્નિમાં બળવાનું, જલમાં ડૂબવાનું, પરસ્પર ભક્ષણ થવાનું, ભૂખ, તરસ, શરદી, ગરમી આદિ તીવ્ર વેદનાનું, પીઠ ગળી જવાનું, નિર્બળ થઈ કાદવમાં પડી રહેવાનું, તીવ્ર તાપમા પડી રહી તપવાનું આદિ અનેક પ્રકારનાં કષ્ટ તે સહ્યાં છે. જે જે દુખો તું પામે છે તેને વિચાર કર. તુ વિવિધ વ્યાધિએને ભેગા થયા છે, ચારે બાજુથી ભયથી ડરતો રહ્યો છે, દુષ્ટ મનુષ્ય અને પશુઓ તરફથી તીવ્ર કષ્ટ પામે છે, વચનને તિરસ્કાર સહ્યો છે, પગેને માર ખાઈ–પગ નીચે કચડાઈ દીર્ધકાળ સુધી દુઃખી થયા છે. એવા અનેક દુક અનતવાર તિર્યંચ નિમાં ભૂતકાળમાં ભોગવ્યાં છે, એ બધાને હે મુનિ! હવે તું વિચાર કર. |
देवत्तमाणुसत्ते जं ते जाएण संकयकम्मवसा । दुक्खाणि किले सा वि य, अणतखुत्ता समणुभूदं ॥१५८८।।
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૯
હે મુનિ પિતાનાં જ કરેલાં કમેને વશ થઈ દેવ અને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ અને તવાર અનેક દુઃખ તે ભગવ્યાં છે.
जं गमवासकुणिमं, कुणिमाहारं छुहादिदुक्खं च । चितं-तस्स य सुचियसहिदस्स दुक्खं चयणकाले ॥१६०१।।'
મૃત્યુ સમયે દેવોને ચિંતવન થાય છે કે હવે મારું તિચકે મનુષ્યગતિના ગર્ભમાં જવું થશે, દુર્ગધમય ગર્ભમાં રહેવું પડશે, ગંધાતો આહાર કરવો પડશે, ભૂખ-તરસ સહવી પડશે એવા વિચારથી અત્યંત કષ્ટ પામે છે.
આ મનુષ્ય પર્યાયમાં નિર્ધનતાનું, સાત ધાતુમય મલીન, રેગથી ભરપૂર દેહનુ ધારવું, અનાર્ય દેશમાં વસવું, સ્વચક્ર-પરચક્રનું દુઃખ સહવું, વૈરી સમાન સંબધીઓમા રહેવું, કુપુત્રનુ પામવું, દુષ્ટ સ્ત્રીની સંગતિ પામવી, નીરસ આહારનું મળવું, અપમાન સહવું, ચેર, દુષ્ટરાજા, મત્રી અને કેટવાળ દ્વારા ઘેર દુઃખ પામવું, દુકાળમાં કુટુંબીઓને વિયોગ સહવે, પરાધીન થવુ, દુર્વચન સહવું, ભૂખતરસ આદિથી પીડાવું આદિ દુખેથી ભરપૂર એ મનુષ્ય જન્મ છે. . तण्हा अणंतखुत्तो, संसारे तारिसी तुमं आसि । , जं पसमेढुं सम्योदघीणमुदगं पिण तीरेज्ज ॥१६०५।।
आसी अणंतखुत्तो, संसारे ते छुधा वि तारिसिया । जं पसमेढुं सव्वो, पुग्गलकाओ ण तीरिज ॥१६०६॥
હે મુનિ! સંસારમાં તરસની એવી તીવ્ર વેદના અનંતવાર તે ભોગવી છે કે જેને શાંત કરવાને સર્વ સમુદ્રનું જલ પણ સમર્થ થાય નહિ. એવી શુધની વેદના તે અનંતવાર ભોગવી છે કે જેને શાંત. કરવાને સર્વ પગલકાય પણ સમર્થ થાય નહિ. । जावं तु किंचि दुक्खं, सारीरं माणसं च संसारे ।
પત્તો બતાલુક્ત મરિવોલેજ તા૨૬૬ળી* *
Page #44
--------------------------------------------------------------------------
________________
લેe
હે મુનિ! આ સંસારમાં જે જે શારીરિક અને માનસિક દુખ અનંતવાર પ્રાપ્ત થયાં છે તે સર્વ આ શરીરમાં મમતારૂપી દેષથી પ્રાપ્ત થયાં છે.
णत्थिभयं मरणसम, जम्मणसमयं ण विज्जदे दुक्खं । ' जम्मणमरणादं के छिण्णममति सरीरादो ॥१६६९।।
આ સંસારમાં મરણ સમાન કેઈ ભય નથી; જન્મ સમાન કઈ દુખ નથી; માટે જન્મ અને મરણથી વ્યાપ્ત આ શરીરથી મમતા ત્યાગ,
શ્રી પૂજ્યપાદવામી સર્વાર્થસિહિમા કહે છે?
अत्र जीवा-अनादिसंसारेऽनन्तकालं नानायोनिषु दुःख भोग भोगं पर्यटन्ति । न चात्र किंचिनियतमस्ति । जलबुद्बुदोपमं जीवितं, विद्युन्मेघादिविकारचपलाभोगसम्पदइत्येवमादि जगत्स्वभावचिंतनात् संसारात् संवेगो भवति ॥१२-७॥
આ જગતમાં છ અનાદિ કાળથી અનંતકાળ સુધી નાના નિઓમાં દુખ ભોગવતાં ભ્રમણ કર્યા કરે છે. આ જીવન જળના પરપોટા સમાન ક્ષણિક છે. વિજળીના ચમકારા સમાન અને વાદળાના વિખરવા સમાન ભેગ સમ્મદ ચંચળ-અસ્થિર છે. એવા જગતના સ્વભાવના ચિંતવનથી સંસારથી સંગ ઉદાસીનતા આવે છે.
શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે:मूलं संसारदुःखस्य देह एवात्मघीस्ततः । त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्याहतेंद्रियः ॥१५॥
આ શરીર સંસારના દુખનું મૂળ છે. તેથી આત્મજ્ઞાનીએ તેનું મમત્વ ત્યાગી અને ઇન્દ્રિયોથી વિરક્ત થઈ અંતરમાં પ્રવેશ કરવો જોઈએ. અંતરાત્મામાં સ્થિર થવું જોઈએ.
Page #45
--------------------------------------------------------------------------
________________
शुभं शरीरं दिव्यांश्च विषयानमिवांछति । उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ।।४।।
શરીરને વિષે આત્મબુદ્ધિ છે જેની એ અજ્ઞાની સુંદર શરીર અને મનહર વિષય ભેગેની સદા વાંછા કર્યા કરે છે. પરંતુ તત્વજ્ઞાની તેથી છૂટવાને ઇચ્છે છે; આ શરીરને ચાહતા નથી. जगदेहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव च । स्वात्मन्येवात्मदृष्टीनां क्व विश्वासः क्व वा रतिः ॥४९॥
દેહને વિષે આત્મબુદ્ધિવાનને આ સંસાર વિશ્વાસ કરવા ગ્ય અને રમણિય ભાસે છે. પણ નિજ આત્માને વિષે આત્મબુદ્ધિવંત જીવોને નથી તેમાં વિશ્વાસ કે નથી તેમાં રતિ-પ્રિયતા स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाश्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृतिः ॥६॥
મન, વચન અને કાયા એ ત્રણ જ્યાં સુધી આત્મબુદ્ધિએ ગ્રહણ કરે છે– માને છે ત્યાં સુધી તે છોને સંસાર-સંસારનાં દુખે ઊભાં છે. પરંતુ આત્મા અને મન-વચન-કાયાને ભિન્ન ભિના વિચારવાને અભ્યાસ કરવાથી સંસારને નાશ થાય છે.
શ્રી પૂજ્યપાદસ્વામી ઇષ્ટાપદેશમાં પ્રસ્કારે છે કે – विपद्भवपदातें पदिकेवातिबाह्यते । यावत्तावद्भवत्यन्याः प्रचुरा विपदः पुरः ॥१२॥
આ સંસારરૂપ ઘટમાળમાં એટલી વિપત્તિઓ છે કે જ્યાં એક દૂર થાય છે કે તરત બીજી અનેક વિપત્તિઓ સામી આવી ઊભી રહે છે..
विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते । - હામાનવ તરાર્થના ,
Page #46
--------------------------------------------------------------------------
________________
વર
જેમ કેઈ મનુષ્ય વનમાં વૃક્ષ ઉપર બેઠે બેઠે જુએ કે વનમાં આગ લાગી છે, હરણાઓ ભાગી જાય છે, પરંતુ તે પોતે ભાગી જતો નથી, તેમ એ પણ વિચાર નથી કે પિતે બે છે તે વૃક્ષને પણ અગ્નિ બાળી નાખશે! એ પ્રકારે સંસારમાં મૂખ પ્રાણીઓ બીજાઓની આપત્તિઓ જુવે છે પરંતુ તેવી જ આપત્તિઓ પિતા ઉપર આવવાની, પિતાનું પણ મૃત્યુ થશે એ વિચાર કરતો નથી.
શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં વદે છે – संसारे नरकादिपु स्मृतिपथेऽयुद्वेगकारीण्यलं । दुःखानि प्रतिसेवितानि भवता तान्येवमेवासताम ।। तत्तावस्मरसि स्मरस्मितशितापाइरनहायुधमिानां हिमदग्धमुग्धतरुवद्यत्प्रामवानिधनः ॥५३॥
હે જીવ! આ સંસારમાં તે નરકાદિયોનિમાં અત્યંત દુખે ભોગવ્યા છે, જેનું સ્મરણ થતા જ આકુળતા ઊપજે છે. તે દુઃખની વાત તે બાજુ પર રહી પરંતુ આ મનુષ્ય ભવમાં તું નિર્ધન થી છે, છતાં નાના પ્રકારના વિષય ભોગોને અભિલાપી છે. કામ પૂર્ણ સ્ત્રીઓના મંદહાસ્ય અને કામદેવના બાણ સમાન તીણ નેત્રકટાક્ષાથી વીંધાયેલો તું હિમથી બળેલા વૃક્ષ સમાન દશાને પ્રાપ્ત થયા છે. આ દુઃખને વિચાર કર. કામની તૃષ્ણા માત્ર પણ અતિ દુઃખદાય છે.
उत्पन्नोस्यतिदोपधातुमलवदेहोसि कोपादिमान । 'साधिव्याधिरसि प्रहीणचरितोस्यऽस्यात्मनो वञ्चकः ॥ मृत्युन्यातमुखान्तरोऽसि जरसा प्रस्तोसि जन्मिन् वृथाकि मत्तोऽस्यसि कि हितारिरहितो कि वासि पद्धस्पृहः ।।५४॥
હે અનંત જન્મ ધારણ કરનાર, અજ્ઞાની જીવ! તું આ સંસારમાં અનેક ચેનિઓમાં ઉત્પન્ન થયે છે. દેષમય ધાતુઓથી
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૩.
બનેલું આ તારું શરીર અતિ મલિન છે. તું ક્રોધાદિ કષાયથી યુક્ત છે. શરીરના રોગ અને મનની ચિંતાઓથી પીડાયેલ છે. હીન આચારમાં ફસાયા છે. પિતાના આત્માને જ ઠગી રહ્યો છે. જન્મ અને મરણની વચ્ચે પડેલો છે. વૃદ્ધાવસ્થાથી સંતાપિત છે તો પણ વૃથા મત્ત-ગાડ થઈ રહ્યો છે. એમ જણાય છે કે તું આત્માના હિતને શત્રુ છે, તારી ઇચ્છા તારું પિતાનું બગાડવાની જ ભાસે છે. उपग्रीप्मकठोरधर्मकिरणस्फूर्जद्गभस्तिप्रभैः । संतप्तः सकलेन्द्रियैरयमहो संवृद्धतृष्णो जनः॥ अप्राप्यामिमतं विवेकविमुखः पापप्रयासाकुलस्तोयोपान्तदुरन्तकर्दमगतक्षीणोक्षवत् क्लिश्यते ॥५५॥
તીવ્ર ગરમ ઋતુના સૂર્યના તપેલા કિરણે સમાન ઈનિા વિષયેની ઈચ્છાઓથી મનુષ્ય વ્યાકુલ થઈ રહ્યો છે. એની તૃષ્ણ દિન પ્રતિદિન વધતી રહી છે. ઈચ્છાનુકૂળ પદાર્થોની અપ્રાપ્તિથી વિવેક રહિત થઈ અનેક પાપમય ઉપાય કરતા આકુલવ્યાકુલ થઈ રહ્યો છે. પાણુ પાસેના ઉંડા કાદવમાં ફસાયેલા ઘરડા નિર્બળ બળદની માફક તે દુખી થઈ રહ્યો છે.
शरणमशरणं यो वन्धवो बंधमूलं । चिरपरिचितदारा द्वारमापद्गृहाणाम् ।। विपरिमृशत पुत्राः शत्रवः सर्वमेतत् । त्यजत भजत धर्म निर्मल शर्मकामाः ॥६॥
જેનું તું શરણ લે છે, જેને તું રક્ષક સમજે છે તે અશરણ છે તને મરણથી બચાવી શકતાં નથી; આ ભાઈ–બધુ સર્વ સનેહના બંધનનું મૂળ છે; દીર્ઘકાળથી પરિચયમાં આવેલ નારી સ્ત્રી (દારા) અનેક આપદાઓને રહેવાના ઘરનું દ્વાર છે; આ તારા પુત્રો સ્વાર્થના સગા તારા શત્રુ છે એ વિચાર કરી એ બધનો તું ત્યાગ કર અને સુખને ઈચ્છતો હોય તે નિર્મળ પવિત્ર ધર્મનું સેવન કર,
Page #48
--------------------------------------------------------------------------
________________
अवश्यं नश्वररेमिरायुःकायादिमिर्यदि । । शाश्वत: पदमायाति मुधाऽऽयातमवेहि ते ७०॥ - આ આયુષ્ય શરીરાદિ અવશ્ય નાશ પામવાનાં છે. તે જે એ નશ્વર આયુષ્ય શરીરાદિની મમતા મૂકવાથી શાશ્વત મોક્ષપદ તું પ્રાપ્ત કરી શકે છે તો તે સહેજે તને મફત મળે છે એમ જાણ,
गलत्यायुः प्रायः प्रकटितघटीयन्त्रसलिलं । ' खलः कायोप्यायुगतिमनुपतत्येष सततम् ।। किमस्यान्यैरन्यैर्द्वयमयमिदं जीवितमिह । સ્થિતા જ્યાં ના
િવ મને ચાહનુમાવી: આછા આ આયુષ્ય પ્રત્યક્ષ રેટના ડબલાંના પાણી માફક ક્ષણે ક્ષણે ઢળી રહ્યું છે. આ દુષ્ટ શરીર પણ આયુષ્યની ગતિ અનુસાર નિરંતર પતનશીલ છે. વિણસતું છે, જર્જરિત થાય છે. જેનાથી જીવન છે તે આયુષ્ય અને શરીર જ ક્ષણભંગુર-વિનાશિક છે તે પુત્ર, સ્ત્રી અને ધનધાન્યાદિના સંબંધની તે વાત જ શું? તે તે જવાનાં જ છે. તે પણ કેઈ નાવમાં બેઠેલે પુરુષ ચાલતું હોવા છતાં પિતાને બ્રાન્તિથી સ્થિર માની લે છે તેમ આ અજ્ઞાની પિતાને સ્થિર માને છે.
वाल्ये वेत्सि न किंचिदप्यपरिपूर्णागो हितं वाहितं । कामान्धः खलु कामिनीद्रुमघने भ्राम्यन्वने यौवने ॥ मध्ये वृद्धवृषार्जितुं वसु पशुः क्विंभासि कृष्यादिभि-' वृद्धो वार्धमृतः क जन्मफलितं धर्मो भवेन्निर्मलः ॥८८॥ . હે જીવ! બાલ્યાવસ્થામાં તું પૂણગ ન પામીને (ઉગતી અવસ્થામાં પોતાના હિત અને અહિતને જાણતો નથી. યુવાવસ્થામાં સ્ત્રીરૂપી વૃક્ષોના ઘાડા વનમાં ભ્રમણ કરતે કામભાવથી આધળે થઈ રહે છે. મધ્યમ વયમાં વધેલી તૃષ્ણાથી ધન કમાવા પશુ સમાન ખેતી આદિ કાર્યો કરતાં કલેશ-દુખ પામે છે. વૃદ્ધાવસ્થામાં અધ
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૫
સુઓ થઈ રહે છે. તે વિચાર કે મનુષ્યભવ સફળ કરવાનું પવિત્ર નિર્મળ ધર્મનું પાલન-સેવન ક્યાં કરીશ?
सर्वत्रोद्गवशोकदावदहनव्याप्तं जगत्काननं । ' मुग्धास्तत्र वधू मृगी गतधियस्तिष्ठति लोकणकाः । कालव्याध इमान्निहति पुरतः प्राप्तान सदा निर्दयः । तस्मान्जीवति नो शिशुनं च युवा वृद्धोपि नो कश्चन ॥३४॥
આ સંસારરૂપી વન સર્વ સ્થાને શકરૂપી દાવાનળથી વ્યાપ્ત છે. ત્યાં બિચારા ભોળા લેકરૂપી હરણ, સ્ત્રીરૂપી હરણી (મૃગી) માં પ્રેમ કરી રહ્યા છે ત્યાં અચાનક કાળરૂપી શિકારી આવી નિથી થઈ સામેથી એમને મારે છે. એટલે મરણથી નથી તો બાળક બચતું, નથી તો યુવાન બચતો કે નથી વૃદ્ધ બચતો. આ જગતમાં મૃત્યુ સર્વની ઘાત કરે છે. चांछत्यैव सुखं तदत्र विधिना दत्तं परं प्राप्यते । नून मृत्युमुपाश्रयन्ति मनुजास्तत्राप्यतो विभ्यति ।। इत्थं कामभयप्रसक्तहृदया मोहान्मुधैव ध्रुवं । दुःखोर्मिप्रचुरे पतंति कुधियः संसारघोराणवे ॥३६॥
આ સંસારમાં આ જીવ નિરંતર ઇયિજનિત સુખની જ ઈચ્છા કરે છે. પરંતુ તે પુણ્યને ઉદય હોય એટલુજ મળે છે. ઈચ્છાનુસાર મળતું નથી. સર્વ જીવને મુત્યુ અવશ્ય આવવાનું છે. તેથી આ જીવ મૃત્યુથી ભય પામે છે. એ આ કુબુદ્ધિ છવ કામ વિષયની તૃષ્ણને માર્યો અને ભયથી ભયભીત થઈ મેહથી મિથ્યા દુઃખરૂપી તરગેથી ભરપૂર આ ભયાનક સંસારસમુદ્રમાં પડે છે.
आपन्मयसंसारे क्रियते विदुषा किमापदि विषादः । कलत्यति लंधनतः प्रविधाय चतुःपथे सदनं ॥४॥
આ સંસાર આપત્તિઓનું ઘર છે. રાગ, શાક, ઈષ્ટવિયોગ અનિષ્ટ સંગ, જર-મરણરૂપી આપદાઓ અહીં આવવાની છે તો
Page #50
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનોએ આપદા આવે ત્યારે શેક શા માટે કરવો જોઈએ જે કઈ (જાહેર) ચાર રસ્તા ઉપર પિતાનું મકાન બનાવે તો બધા લેકે તેને ઓળગીને જાય, એનાથી કેણ ભય પામે? स्वकर्मव्याघ्रण स्फुरितनिजकालादिमहसा । समाघ्रातः साक्षाच्छरणरहिते संसृतिवने ॥ प्रिया में पुत्रा मे द्रविणमपि मे मे गृहमिदं । वदन्ने मे मे पशुरिव जनो याति मरणं ॥४८॥
જેમ અશરણ વનમાં બળવાન સિહથી પકડાયેલ પશુમેં મેં કરતું મરી જાય છે, તેમ આ શરણ રહિત સંસારરૂપી વનમાં ઉદય પ્રાપ્ત પોતાનાં કર્મરૂપી સિંહથી પકડાયેલ પ્રાણી મારી સ્ત્રી, મારે પુત્ર, મારું ધન, મારું ઘર એમ પશુની સમાન મારું મારુ (મે મે કરતા મુત્યુને પ્રાપ્ત થાય છે. लोका गृहप्रियतमासुतजीवितादि । वाताहतध्वजपटाप्रचलं समस्तं ।। व्यामोहमत्र परिहत्य धनादिमित्रे । धर्मे मतिं कुरुत कि बहुभिर्वचोभिः ॥५४॥
હે, લૌકિક જનો! આ ઘર, સ્ત્રી, પુત્ર, જીવન આદિ સર્વ પદાર્થો પવનથી હાલતી ધ્વજાના કપડાના અગ્ર ભાગ જેવા ચંચલ છે, વિનાશિક છે. તેથી ધન અને મિત્ર આદિના મેહને ત્યાગીને ધર્મ સાધનમાં બુદ્ધિને ધારણ કરે. વધારે વચને કહેવાથી શું?
શ્રી અમિતગતિ આચાર્ય તત્વભાવના–અહત સામાયિક પાઠમાં ભાખે છે –
असिमसिकृषिविद्याशिल्पवाणिज्ययोगस्तनुधनसुतहेतोः कर्म यादृक् करोषि ॥ सकृदपि यदि तादृक् संयमार्थ विधत्से । सुखममलमनंतं किं तदा नाऽनुषेऽलं ॥६॥
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૭
હે સૂંઢ પ્રાણી! તું શરીર, ધન, પુત્રના માટે અસિષ્ઠ, મસિક, વિદ્યાક, શિલ્પક તથા વાણિજ્ય ક'માં જેટલા પરિશ્રમ કરે છે, તેટલા પરિશ્રમ એકવાર તું સયમ માટે (આત્મામાં સ્થિર થવા) માટે) જો કરે તેા શુ તુ... નિમ ળ–અન'ત સુખના ભોકતા ન થાય ? दिनकरकरजाले शैत्यमुष्णत्वमिदोः । सुरशिखरिणि जातु प्राप्यते जंगमत्वं ॥ न पुनरिह कदाचित् घोरसंसारचक्रे । स्फुटमसुखनिधाने भ्राम्यता शर्म पुंसा ||६८ ||
કદી સૂર્યનાં કિરણા ઠં’ડાં પડી જાય, ચંદ્ર ગરમ થઇ જાય,
મેરૂ પર્વત હાલવા લાગે, તેા પણ આ ભયંકર ચક્રમાં ભ્રમણુ
1
રતાં પ્રાણીને સાચુ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. श्वभ्राणामविसह्यमंतर हितं दुर्जल्पमन्योन्यजं । दाहच्छेद विभेदनादिजनितं दुःखं तिरश्चां परं ॥ नृणां रोगवियोगजन्ममरणं स्वर्गैकसां मानसं । विश्वं वीक्ष्य सहेति कष्टकलितं कार्या मतिर्मुक्तये ॥ ७९ ॥
હે ભવ્યાત્મા ! આ જગત સČદા દુઃખાથી ભરપૂર છે, એમ જાણી આ સંસારથી છૂટવાની બુદ્ધિ કર, પ્રયત્ન કર. નારકીઓને અસલ, અનંત અને વચનથી કય્યાં ના જાય એવાં પરસ્પર ઉત્પન્ન કરેલાં દુઃખા છે. તિય''ચાને અગ્નિમાં બળવાથી, છેદાવાથી, ભેદાવાથી ઉત્પન્ન થતાં દુઃખા છે મનુષ્યાને રાગ, વિયેાગ જન્મ અને મરણનાં કટા છે. સ્વર્ગ'માં દેવાને માનસિક દુઃખા છે, એમ ચારે ગતિને વિષે દુ:ખ છે. માટે હે જીવ! આ સસારથી છૂટવાના પ્રયત્ન કર.
यावश्चेतसि वाह्यवस्तुविषयः स्नेहः स्थिरो वर्तते । तावन्नश्यति दुःखदानकुशलः कर्मप्रपंचः कथं ॥ आर्द्रत्वे वसुधातलस्य सजटाः शुष्यंति किं पादपाः । भृज्जन्त्तापनिपातरोधनपराः शाखोपशाखिन्विताः ॥१६॥
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉ૮
' જ્યાં સુધી બાહ્ય પદાર્થો પ્રત્યેને રાગભાવ, ચિત્તમાં દઢતાથી વતે છે, ત્યાં સુધી દુઃખ આપનાર કર્મોને કેવી રીતે નાશ થઈ શકે? પાણીથી ભીંજાયેલ પૃથ્વી જ્યાં સુધી છે ત્યાં સુધી એની ઉપરનુંસૂર્યતાપને રોકનાર અનેક શાખાઓવાળું વૃક્ષ કેવી રીતે સુકાઈ જાય?
रामाः पापाविरामास्तनयपरिजना निर्मिता बबनर्था । गानं व्याध्यादिपात्रं जितपवनजवा मूढलक्ष्मीरशेपा ॥ किं रे दृष्टं त्वयामन् भवगहनवने भ्राम्यता सौख्यहेतुयेन त्वं स्वार्थनिष्ठो भवसि न सततं बाह्यमत्यस्य सर्वे ॥९८।
હે મુઢ! આ સ્ત્રી પાપનું સ્થાનક છે. આ પુત્ર-પરિવાર અનેક અનર્થોનું કારણ છે. આ શરીર રોગ-શોકથી પીડિત છે. સંપૂર્ણ લક્ષ્મી-સંપત્તિ પવનથી પણ અધિક ચંચળ છે. આ સંસારરૂપી ભયાનક વનમાં હે આત્મા! એવું શું જોયું કે તું સર્વ બાહ્ય પદાર્થોને ત્યાગ કરી પિતાના આત્મહિતમાં સદાને માટે લીન નથી રહેતો? :
सकललोकमनोहरणक्षमाः करणयौवनजीवितसंपदः । कमलपत्रपयोलवचञ्चलाः किमपि न स्थिरमस्ति जगत्रये ॥१०॥
સર્વ જનના મનને હરવામાં સમર્થ ઇકિ, યૌવન, જીવન અને સંપદા એ કમળના પાન ઉપર રહેલ પાણીના ટીપા સમાન ચંચળ છે. આ ત્રણે જગતમાં કોઈ પણ પર્યાય રિથર નથી.
जननमृत्युजरानलदीपितं- जगदिदं सकलोऽपि विलोकते । तदपिधर्ममति विद्धाति नो रतमना विषयाकुलितो जनः ।११।।
આ સંકલ સંસાર જ મૃત્યુ અને વૃદ્ધાવસ્થારૂપી અગ્નિથી પ્રજવલિત છે, એમ જેવા છતાં પણ આ વિષયોનિથી આકવિત
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રાણી એમાંજ મનને લીન કરે છે. અને ધર્મ સાધનમાં જરા પણ બુદ્ધિ જોડતો નથી, મન લગાવતો નથી.
શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં પ્રકાશે છે કેचतुर्गतिमहावते दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजलं वराका जन्मसागरे ॥१॥
ચાર ગતિરૂપ મહાન ભમરાવાળા અને દુઃખરૂપી વડવાનળથી બળતા આ સંસારરૂપી સમુદ્રમાં જગતના દીન પ્રાણીઓ નિરંતર ભમ્યા કરે છે. रूपाण्येकानि गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रंगेऽत्र शैलूपस्तथायं यन्त्रवाहक. ॥८॥
જેમ રગભૂમિને વિષે નટ અનેક વર્ષને ધારણ કરે છે અને છોડે છે, તેમ આ પ્રાણી સદા ભિન્ન ભિન્ન રૂપને ધારણ કરે છે અને ત્યાગે છે.
देवलोके नृलोके च तिरश्चि नरकेऽपि च । न सा योनिर्न तद्रूपं न तद्देशो न तत्कुलम् ॥१२॥
આ સંસારની દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતા એવા આ જીવને એવી કોઈ ચાનિ નથી, રૂપ નથી, પ્રદેશ નથી, કુલ નથી, સુખ દુખ નથી, પર્યાય નથી કે જે પરિભ્રમણ કરતાં પ્રાપ્ત થયાં ન હોય. भूपः कृमिर्भवत्यत्र कृमिश्चामरनायकः । शरीरी परिवत्तत कर्मणा वन्चितो बलात् ॥१३॥
આ સંસારમાં આ પ્રાણી કર્મથી ઠગાઈ પરવશપણે પરિભ્રમણ કરે છે. રાજા મરીને કૃમિ થાય છે અને કૃમિ મરી ઈન્દ્ર થાય છે,
माता पुत्री वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदम् ॥१६॥
Page #54
--------------------------------------------------------------------------
________________
આ સંસારમાં માતા મરીને પુત્રી થાય છે. બહેન મરીને સ્ત્રી થાય છે. તે સ્ત્રી મરીને પુત્રી થાય છે. પિતા મરીને પુત્ર થાય છે. વળી તે મરીને પૌત્ર થાય છે. એમ ઉલટસુલટી થયા કરે છે.
श्वभ्रे शूलकुठारयन्त्रहनक्षारक्षुरव्याहतैस्तिर्यक्षु श्रमदुःखपावकशिखासंभारभस्मीकृतैः । मानुष्येऽप्यतुलपयासवशगदेवेषु रागोद्धतः । संसारेऽत्र दुरन्तदुर्गतिमये बम्ध्रम्यते प्राणिभिः ॥१७॥
આ પૂરત અને દુર્ગતિમય સંસારમાં છવ નિરંતર ભ્રમણ કરે છે. નરકમાં શલી, કુહાડી, ઘાણી, અગ્નિ, ક્ષાર, જળ, છરા, કટારી આદિથી પ્રાપ્ત પીડાઓથી, અનેક પ્રકારની યાતના ભોગવે છે. તિયચ ગતિમાં અગ્નિની જવાળાઓના સમૂહ (ભાર)થી ભસ્મીભૂત થઈ બેઠ અને દુખ પામે છેમનુષ્ય ગતિમાં પણ અતુલ તીવ્ર પરિશ્રમ કરતાં અનેક પ્રકારના કષ્ટને પ્રાપ્ત હેાય છે. દેવગતિમાં રાગભાવથી ઉહત થઈ દુઃખ અનુભવે છે.
શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાન તરંગિણીમાં કહે છે કે – दृश्यते गंधनादावनुजसुतसुतामीरुपित्रंबिकासु प्रामे गेहे खभोगे नगनगरखगे वाहने राजकाये । आहार्येऽगे वनादौ व्यसनकृषिमुखे कूपवापीतडागे रक्ताश्च प्रेषणादौ यशसि पशुगणे शुद्धचिपके न॥२२-११॥
આ સંસારમાં કોઈ મનુષ્ય અત્તરાદિ સુગંધિ પદાર્થોમાં રાગી જણય છે. નાના ભાઈ, પુત્ર, પુત્રી, સ્ત્રી, પિતા, માતા, ગામ, ઘર, ઇન્દ્રિયના ભોગ, પર્વત, નગર, પક્ષી, વાહન, રાજકાર્ય, આહાર, શરીર, વનાદિ, સાત વ્યસન, ખેતી, કૂવા, વાવ, સરોવર આદિમાં રાગ કરવાવાળા ઘણું છે. ઘણુ તે વ્યાપાર લેવડદેવડમાં, યશ લાભમાં, પશુઓને પાળવામાં, મેહ કરવાવાળા છે. પણ શુદ્ધાત્માની સ્વરૂપના પ્રેમી કાઈ નથી.
Page #55
--------------------------------------------------------------------------
________________
कीर्ति वा पररंजनं खविपयं केचिन्निजं जीवितं । संतानं च परिग्रहं भयमपि ज्ञानं तथा दर्शनं ।। अन्यस्याखिलवस्तुनो रुगयुतिं तद्धेतुमुद्दिश्य च । कुर्युः कर्म विमोहिनो हि सुधियश्चिद्रूपलब्ध्य परं ।।९-९॥
આ સંસારમાં ઘણા મેહી પુરુષ કીર્તિ સંપાદન માટે કાર્ય કરે છે. અનેક બીજાઓને રંજાયમાન કરવા માટે, ઇાિના વિષય ભોગની પ્રાપ્તિ માટે, ભય મટાડવા માટે, જાણવા તથા જેવા માટે, રોગ દૂર કરવાને માટે કાર્યો કરે છે. પણ કેક જ બુદ્ધિમાન શુદ્ધ ચિપની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. एके द्रियादसंज्ञाख्यापूर्णपर्यंतदेहिनः । अनंतानंतमाः संति तेषु न कोऽपि तादृशः ।। पंचाक्षिसंज्ञिपूर्णेपु केचिदासन्नभव्यतां । नृत्वं चालभ्य तादृक्षाः भवत्याः सुबुद्धयः ॥१०-११॥
આ સંસારમાં એકેદ્રિયથી અસંસી પચેંદ્રિય પર્યત અનંતાનંત જીવે છે તેમાંથી કોઈને પણ સમ્યફદર્શન પામવાની યોગ્યતા નથી. પચેદિક સંસી છવામાં પણ કેઈ નિકટભવી મનુષ્ય આર્ય અને -સુબુદ્ધિવંત હેય તેજ મુખ્યપણે સમ્યકત્વી થઈ શુદ્ધ ચિકૂપનું ધ્યાન કરી શકે છે. पुरे ग्रामेऽटव्यां नगशिरसि नदीशादिसुतटे मठे दयाँ चैत्यौकसि सदसि रथादौ च भवने । महादुर्गे स्वर्ग पथनभसि लतावस्त्रभवने स्थितो मोही न स्यात् परसमयरतः सौख्यलवभाक् ॥६-१७॥
જે મનુષ્ય મોહી છે, પરપદાર્થોમાં રાગી છે તે જોઈએ તે શહેર, ગામ, પર્વતના શિખર, સમુદ્ર કે નદીના કિનારા, મઠ, ગુફા, ચિત્યાલય, સભા, રથ, મહેલ, કિલ્લા, સ્વર્ગ, ભૂમિ, માર્ગ, આકાશ,
Page #56
--------------------------------------------------------------------------
________________
લતામ૩૫, તબુ આદિસ્થામાં કયાંય પણ નિવાસ કરે પરંતુ તે લેશ માત્ર નિરાકુલ સુખને પ્રાપ્ત કરી શકતો નથી.
પંડિત બનારસીદાસ બનારસીવિલાસમાં કહે છે?
સવૈયા ૩૧ સા 1 જામેં સદા ઉતપાત રેગનિસો છી ગાત, - - કછુ ન ઉપાય છિનછિન આઉ ખપને; કીજે બહુ પાપ ઔર નરક દુખ ચિંતા વ્યાપ,
આપદા કલાપમેં વિલાપ તાપ તપને; જામેં પરિગ્રહકે વિષાદ મિથ્થા બકવાદ,
વિષેગ સુખહૈ સવાદ જેસો સપને; ઐસે હૈ જગતવાસ જૈસે ચપલા વિલાસ,
તમેં તૂ મગન ભયે ત્યાગિ ધર્મ અપને. ૯ જગમેં મિથ્યાતિ છવ શ્રેમ કરે છે સદીવ
ભ્રમકે પ્રવાહમેં વહ છે આગે વહેંગા; નામ રાખિકે મહાર ભ કરે, દંભ કરે,
મેં ન જાને દુર્ગતિમેં દુઃખ કૌન સહેગા બારબાર કહે મેં હી ભાગવંત ધનવંત,
મેરા નામ જગતમેં સદાકાળ રહેગા, યાહી મમતાસોં ગહિ આપે છે અનન્ત નામ,
આગે નિ નિમેં અનંત નામ ગહૈગા. ૧૦ આ સંસારમાં સદા અશાંતિ છે, રોગની ઉત્પત્તિથી શરીરહણાય છે. આયુષ્ય ક્ષણ ક્ષણ ક્ષીણ થાય છે, તેને કેઈ ઉપાય. નથી. જીવો બહુ પાપ કરે છે અને નરકનાં ખેથી અને ચિંતાથી વ્યાપ્ત રહે છે. આપદાઓના સમૂહમાં વિલાપરૂપી તાપથી પીડાય છે. પરિગ્રહની ચિંતાં યુકત છે, વ્યર્થ મિથ્યા પ્રલાપ કરે છે,
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૩
સમાન ક્ષણિક અને ભ્રમરૂપ વિષયભાગના સુખાના સ્વાદ છે. એવે આ સંસારનિવાસ વિજી સમાન ચચળ છે. તેમાં હે જીવ! તું તારા ધર્મ ત્યાગી મગ્ન થયા છે.
આ સસારમાં મિથ્યાત્વ યુક્ત જીવ સદાય ભ્રમણ કરે છે, ભ્રમણના પ્રવાહમાં ભમ્યા હતા, ભવિષ્યમાં પણ ભ્રમણ કરશે. નામ રાખવા માટે મેાટા આરંભ અને મિથ્યા દંભ કરે છે. પણ એમ જાણતા નથી કે દુર્ગતિમાં એના ફળરૂપ દુઃખ ક્રાણુ ભાગવશે ? વારંવાર એમ કહે છે કે “હું ભાગ્યવંત છું, ધનવંત છું, મારું નામ જગતમાં ત્રણે કાળ રહેશે.” આવી મમતાથી ભૂતકાળે અનત નામ ધારણ કર્યાં છે. ભવિષ્યમાં ભિન્ન ભિન્ન ચેાનિએમાં અનત નામ ધારણ કરશે.
શ્રી સૂક્ત મુક્તાવલીમાં કહે છેઃ— =
વિત્ત
જૈસે પુરૂષ કાઈ ધન કારન, હીડત દીપ દીપ ચઢી યાન; આવત હાથ રતન ચિંતામણિ, ડારત જલધિ જાનિ પાષાન; તૈસે ભ્રમત ભ્રમત ભવસાગર, પાવત નર શરીર પ્રધાન; ધરમ જતન નહિ કરત નારસ, ખાવત વાદિ જનમ અજ્ઞાન. ૪ જ્યાં જડમૂળ ઉખાડિ લપતર, ખેાવત મૂઢ કનકક્રેા ખેત; જ્યાં ગજરાજ મેગ્નિ ગિરિવર સમ, પુર કુબુદ્ધિ માલ ખર લેતઃ જૈસે છાંડિ રતન ચિંતામણિ, મુરખ કાચ ખડ મન દેત; તૈસે ધરમ વિસારી અનારસિ, ધાવત અધમ વિષય સુખ હત. - જ્યાં મતિહીન વિવેક વિના નર, સાજિ મત ંગજ ઇંધન ઢાવે; ફ્રેંચન ભાજન ધૂર કરે શઠે, મૂઢ સુધારસ સાં પગ ધોવે; માહિત કાગ ઉડાવન કારણુ, ડાર મહામણિ મૂરખ રાવે; ત્યાં યહ દુલ ભ દેહ અનારસિ" પાય અજાન અકારથ ખાવે પ
Page #58
--------------------------------------------------------------------------
________________
સવૈયા ર8 માતા પિતા સુત બધુ સખી જન મીત હિતુ સુખ કામિન કી; સેવક રાજિ મગજ વાજિ મહાદલ સાજિ રથી રથ નીકે, દુર્ગતિ જાય દુખી વિલલાય પર સિર આય અકેલે હું છેકે પંથ કુરંથ સુગર સમઝાવત ઔર સગે સબ સ્વારથહી કે ૧૫
જેમ કે પુરુષ વહાણુમાં બેસી ધન પ્રાપ્તિ માટે અનેક દ્વીપ માં જાય તેને હાથ રત્ન ચિંતામણિ આવે, પણ તેને પત્થર જાણું દરીઆમાં ફેંકી દે; તેમ જે જીવ ભવસાગરમાં ભમતાં ભમતાં પ્રધાન એ નરદેહ પ્રાપ્ત કરે છે પણ તેમાં ધર્મ માટે પ્રયત્ન કરતો નથી તે બનારસિદાસ કહે છે કે તે અજ્ઞાની છવ વ્યર્થ જન્મ ગુમાવે છે.
જેમ મૂઢ પુરુષ કલ્પવૃક્ષને જડમૂળથી ઉખાડી નાંખી ખેતરમાં ધતુરા વાવે; જેમ કે ક્રૂર કુબુદ્ધિવંત છવ ગિરિરાજ જે હાથી વેચી દઈ ગધેડું લે; જેમ કેાઈ મુરખ રત્ન ચિંતામણિ ફેંકી દઈ કાચના કકડામાં મન પરોવે, તેમ બનારસિદાસ કહે છે કે ધર્મને વિસારી જીવ અધર્મ એવા વિષય સુખની પ્રાપ્તિ માટે દેડે છે,
છે જેમ અવિવેકી, મતિહીન મનુષ્ય અંબાડી સહિત હાથી
સજજ કરી ઉપર લાકડાં લાદે, જેમ શઠ મનુષ્ય સુવર્ણના વાસણમાં ધૂળ ભરે, જેમ મૂઢ નર સુધારસથી પગ ધોવે, કાગડાને ઉડાડવા રત્ન ચિંતામણિ નાંખી દઈ જેમ મૂર્ખ મનુષ્ય રડે, તેમ બનારસિદાસ કહે છે કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી અજાણપણામાં -વ્યર્થ આ છવ એઈ નાખે છે.
માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્નેહીજન, મિત્ર, હિતસ્વી, સ્ત્રીનાં સુખ, સેવક, રાજ્ય, હાથી, ઘેડા, મહા સૈન્ય, સારથી અને સુંદર રથ એ બધાં માટે પ્રયત્ન કરતાં આ જીવ એકલેજ દુર્ગતિમાં જઈ
Page #59
--------------------------------------------------------------------------
________________
દુખ ભોગવે છે. સન્માર્ગ અને ઉન્માર્ગની સમજણ તે સદગુરુજ આપે છે બાકી બીજું બધાં તે સ્વાર્થનાં સગાં છે. શ્રી દાનતરાયજી ઘાનતવિલાસમાં કહે છે –
* સયા ૨૩ હાટ બનાય કે વાટ લગાય કે ટાટ બિછાય કે ઉદ્યમ કીના; લેને બાઢ સુદેનકે ઘાટ સુવાંટનિ ફેરિ ગે બહુ દીના; તાદૃમેં દાનકે ભાવ ન રંચક પાથરકી કહું નાવ તરી ના; વાત યાહીત નમેં વેદનિ, કેડ કિડન ઔર સહી ના. ૪ નર્કનમાંહિ કહે નહિં જાહિ સહ દુઃખ જે જબ જાનત નહીં; ગર્ભ મઝાર લેશ અપાર તલે સિર થા તબ જાનત નાહીં; ધૂળકે બીચમેં કીચ નગીચમેં નીચ ક્રિયા સબ જાનત નાહીં; ઘાનત દાવ ઉપાવ કરે જમ આવલિંગ જબ જાનત નાહીં. ૪૪
બજારમાં દુકાન ખોલી, ત્રાજવાં લગાવી, ગાદી બીછાવી બહુ ઉદ્યમ કર્યો, લેવા માટે વધારે તેલના અને આપવા માટે ઓછા તેલના કાટલાં રાખ્યાં એમ સારી રીતે ઓછું આપી ઘણુ ગરીબ માણસને વારંવાર ઠગ્યા. આમ હોવા છતાં દાન આપવાનો લેશ માત્ર પણ ભાવ જાગે નહિ. પત્થરની નાવડી ઈ ઠેકાણે તરી નથી. ઘાનતરાય કહે છે કે એથી કરીને કોટિ કોટિ વેદનાઓ શું. નરકમાં તે સહન નથી કરી?
નરક વિષે વચનથી અગોચર એવાં દુખે સહ્યાં. તે તું જાણતે. નથી; ગર્ભને વિષે ઉધે મસ્તકે લટકી અપાર કષ્ટ વેઠયું તે પણ તું જાણતો નથી, ધૂળમાં અને કાદવ કચરામાં બાળ અવસ્થામાં નીચ તુચ્છ ક્રિયા કરતા તે બધી તું જાણતો નથી, તેમ દાનતરાય કહે છે કે યમરાજ પણ અચાનક આવશે માટે શીધ્ય આ સંસારથી. ટવાને ઉપાય કર.
Page #60
--------------------------------------------------------------------------
________________
સવૈયા ૩૧ , આવે ત્યજી કૌન ધામ ચલો હૈ કૌન કામ
કરત હૈ કૌનકામ કહૃહ વિચાર છે; પૂરવ કમાય લાય યહાં આઈ ખાઈ ગએ
આગેકે ખરચ કહા બાંધ્યો નિરધાર હૈ; વિના લિયે દામ એક કેસ ગામકે ન જાત
ઉતરાઈ દિયે બિના કૌન ભો પાર હૈ; આજકાળ વિકરાળ કોલ સિંધ આવત હૈ
મેં કરૂં પિકાર ધર્મ ધાર જે તયાર હૈ. ૨૪
કયા સ્થાનથી તું આવ્યો છું? ક્યાં જઈશ? શું કાર્ય કરે છે? એને કંઇ તને વિચાર છે? પૂર્વે કમાઈને લાવ્યા હતા તે અહીં આવીને ખાઈ ગયે; ભવિષ્યની ખરચી ખાત્રીથી કંઈ બાંધી સાથે પિસા લીધા વગર એક ગાઉ ઉપરના ગામે પણ તું જતો નથી. નદી ઉતરવાના પૈસા હેડીવાળાને આપ્યા વગર કોઈ પાર નદી 'ઉતર્યું છે? હું પિકારીને કહું છું કે આ કાળરૂપી સિંહ આજકાલમાં આવે છે માટે તું જાગ્રત થઈ ધર્મને ધારણ કર. '
સવૈયા ૩૧ કઈ કઈ વાર છવ ભૂપતિ પ્રચંડ ભય
કઈ કઈ વાર જીવ કીટરૂપ ધરે હૈ કઈ કઈ વાર છવ નવ ગ્રીવ જાય વસ્યા.
કંઈ કંઈ વાર છવ નરક અવતરે હૈ, કઈ કઈ વાર છવ રાધે મચ્છ હાઈ ચુક્યા
કેઈ કઈ વાર સાધારન કાય વરે હૈ, સુખ ઔર દુઃખ દેઉ પાવત હૈ જીવ સદા
યહી જાન જ્ઞાનવાન હર્ષ શેક હરે છે. ૧૬
કેટલીય વાર આ જીવ મહાન રાજા થયે છે તે કેટલીયવાર નવ ગ્રેવેયકમાં ગયે છે તે કેટલીય વાર સાતમી નરકમાં ઉત્પન્ન થયે
Page #61
--------------------------------------------------------------------------
________________
છે; કેટલીય વાર મોટા રાધે મચ્છની કાયા પામ્યો છે તે કેટલીય વાર સાધારણ વનસ્પતિ કાયમાં નાનામાં નાની કાયા પામે છે. એવી રીતે ભ્રમણ કરતાં આ જીવ સદા સુખ અને દુઃખ પામે છે એમ જાણી શાની જનેએ હર્ષ શેક તો છે.
| સવૈયા ૩૧ વાહી જગમાંહિ ચિદાનંદ આપ ડેલત હૈ ,
ભ્રમ ભાવ ધરે હરે આતમ સકતિકે અષ્ટકર્મ રૂપ જે જે પુદ્ગલ કે પરિનામ
તિનકે સરૂપ માન માનત સુમતિ કે; જાહ સમે મિથ્યા મેહ અંધકાર નાશિ ગયા
ભયે પરકાશ ભાનુ ચેતનકે તનકે તાહી સમે જ આપ આપ પર પર રૂ૫
માનિ ભવ ભાવરી નિવારે ચાર ગતિકે. ૭પ આ સંસારમાં ચિદાનંદ આત્મા પોતે પરિભ્રમણ કરે છે. બ્રાનિત કે મિથ્યા ભાવવડે આત્મશક્તિને હણે છે. આઠ કર્મરૂપ જે પુગલનાં પરિણામ તેને પિતાનું સ્વરૂપ માને છે. એ માન્યતાને સુમતિ સાચી સમજણ માને છે પરંતુ જે સમયે એ મિથ્યા મેહને અંધકાર દૂર થઈ ચેતનની પિતાની જ્યોતિરિપ સૂર્ય પ્રકાશિત થયા ત્યારે આત્મા જા; પરને પરરૂપ માની આ સંસારની ચાર ગતિરૂપ ભમરાવળ દૂર કરી.
છપય કબહું ચઢત ગજરાજ બેઝ કબહું સિર ભારી,
કબહુ હેત ધનવંત કબહુ જિમ હેત ભિખારી; કબહુ અસન લહિ સરસ કહે નીરસ નહિ પાવત,
કબહું વસન શુભ સધન કબહું તન નગન દિખાવત; કબહું સ્વછંદ બંધન કબહુ કરમચાલ બહુ લેખિયે,
યહ પુન્ય પાપ ફલ પ્રગટ જગ, રાગદેષતજિ દેખિયે. પરે
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૮
હુ રૂપ અતિ સુભગ બહું દુભગ દુઃખકારી, કબહું સુજસ જસ પ્રગટ કબહું અપજસ અધિકારી; બહુ" અરેાગ શરીર બહુ" હુ રાગ સતાવત, કમ્હું વચન હિત મધુર કબહું કછુ વાત ન આવત; કબહુ પ્રવીન બહુ સુગંધ વિવિધ રૂપ નર દૈખિયે,
યહ પુન્ય પાપ કુલ પ્રગટ જગ, રાગદ્વેષ તજિ દેખિયે, ૫૩
કાઈ વખત હાથી પર બેસી કરે છે તેા કાઈ વખત ભારે માજો માથે ઉચકી કરે છે; ક્રાઈ વખત ધનવંત હાય છે, તેા કાઈ વખત ભિખારી હાય છે; કેાઈ વખત સરસ સ્વાષ્ટિ આહાર મળે છે, તેા કાઇ વખત નીરસ આહાર પણ મલતા નથી; ક્રાઇ વખત સારાં સુંદર વસ્ત્રા મલે છે તે ાઈ વખત શરીર ખુલ્લુ' દેખાય છે. નાગા ફરે છે, કાંઈ વખત સ્વેચ્છાએ છૂટા કરી શકે છે તેા કાઈ વખત બંધન—ખાનામાં રહેવુ' પડે છે. આ સર્વ જગતમાં પુણ્ય અને પાપનુ પ્રગટ ફળ છે માટે રાગદ્વેષ રહિત થઈ તે તે પ્રસગે દેખનાર રૂપે રહે.
ક્રાઈ વખત અતિ સુંદર સ્વરૂપ હોય તે કાઈ વખત કર્મપુ અને દુઃખકારી રૂપ હાય છે; ક્રાઈ વખત યશકીતિ ફેલાય છે તે કાઈ વખત અપયશ સ'ભળાય છે; ક્રાઇ વખત નીરાગી શરીર હાય. 'છે તે ફ્રાઈ વખત રાગે સતાવે છે; કાઈ વખત હિતકારી મધુર વચન આવડે છે તે કાઈ વખત વાત કરતાં પણ આવડતી નથી; કાઈ વખત હોશીયાર હાય છે તેા કાઈ વખત મૂર્ખ હોય છે. એમ વિવિધ પ્રકારની મનુષ્યની અવસ્થાએ હૈાય છે. એ સર્વે જગતમાં પુણ્ય અને પાપનું પ્રગટ ફળ છે માટે તે તે વખતે રાગદ્વેષ રહિત થઇ દૃષ્ટારૂપે રહે.
Page #63
--------------------------------------------------------------------------
________________
સવૈયા ૩૧ જગાર બને નહિ ધન તે ન ઘરમાંહિ,
ખાનેકી ફિકર બહુ નારિ ચાહે ગહના દેનેવાલે ફિરિ જાહિ મિલત ઉધાર નાહિ,
સાંઝ મિલે ચેર ધન આવે નાહિ લહના કે પૂત જારી ભયે ઘરમાંહિ સુત થયે,
એક પુત મરિ ગયે તાકે દુઃખ સહના; પુત્રી વર જોગ ભઈ વ્યાહી સુતા મરિ ગઈ,
એતે દુઃખ સુખ માને તિસે કહા કહના. ૪૦ ધધ કરે નહિ, ઘરમાં પૈસો નહિ, ખાવાની પણ ફિકર, સ્ત્રી ઘરેણું માગે, આપવાવાળા ફરી જાય, કેઈ ઉધાર આપે નહિ, ધંધામાં ભાગિયા હતા તે ચેર નીકળ્યા તેથી ધનની પ્રાપ્તિ થાય નહીં, કોઈ પુત્ર વ્યભિચારી થયો, ઘરમાં પુત્રને જન્મ થયે, (ખાટલાનું ખર્ચ આવ્યું, એક પુત્ર મરી ગયે, તેના મરણનું દુખ સહવું, એક પુત્રી પરણાવવા લાયક થઈ, પરણાવેલી પુત્રી મરી ગઈ, આ બધાં દુઃખને પણ જે સુખ માને તેને તો શું કહેવું? શિષ્ય પઢાવત હે હેમકે ગઢાવત હૈ,
માન બઢાવત હૈ નાના છલ છાન; કૌડી કૌડી માગત હૈ કાયર હે ભાગત હૈ,
પ્રાતઃ ઉઠે જાગત હૈ સ્વારથ પીછાને; કાગદ લેખત હૈ કેઈ નંગ પેખતે હૈ,
કંઈ કૃષિ દેખતે હૈ આપની યુવાનિકે એક સેર નાજ કાજ અપને સ્વરૂપ ત્યાજ,
ડેલત હૈ બાજ કાજ ધર્મકાજ હાનિકે ૩૬ કઈ શિષ્યોને શિખવે છે, સોનું ઘડાવે છે, અનેક છલ કપટ કરી માનને વધારે છે, સ્વાર્થને લક્ષ રાખી વહેલ પ્રાત:કાળે ઊઠે,
Page #64
--------------------------------------------------------------------------
________________
કે ઉજાગર કરે, યુવાન વયમાં ક્રાઈ.કાગળો લખવાને, કોઈ નંગ જેવાને-ઝવેરીને, કઈ ખેતીને ધધ કરે છે. એમ એક શેર અનાજ પ્રાપ્ત કરવાને માટે, લાજ ઢાંકવાને માટે પોતાના આત્મ
સ્વરૂપને વિસારી-ધર્મ કાર્યની હાનિ કરી આ છવ સંસારમાં મગ્ન થઈ પ્રવર્તે છે. ' દે ચિદાનન્દ રામ જ્ઞાન દષ્ટિ ખેલ કરિ,
તાત માત ભ્રાત સુત સ્વારથ પસારા હૈ; તુ તે ઈન્ડે આપ માનિ મમતા મગન ભયે,
વલ્લો ભર્યમાહિ નિજધર્મ કે વિસારા હૈ: યહ તે કુટુંબ સબ દુઃખહી કારણ હૈ,
તજિ મુનિરાજ નિજ કારજ વિચાર હૈ; તાતે ધર્મ સાર સ્વર્ગ મેક્ષ સુખકાર સાઈ
લહે ભવપાર જિનધર્મ ધ્યાન ધારા હૈ. ૩૪ હે ચિદાનન્દ આત્મા! જ્ઞાનદષ્ટિ પ્રગટ કરી જરા જુ. આ માતા, પિતા, ભાઈ, પુત્ર એ બધા સ્વાર્થીને પથારે છે. એ બધાને પિતાનાં માની, મમતાથી તેમાં મગ્ન થઈ, ભ્રમમાં ભૂલી તે તારે પિતાને આત્મધર્મ વિસારી મૂક્યો છે. આ કુટુંબ આદિ સર્વ તે દુઃખનું જ કારણ છે તેથી મેટા મુનિવરેએ એને ત્યાગ કરી પિતાનું આત્મહિત કાર્ય વિચાર્યું છે. સ્વર્ગ અને મોક્ષના સુખને આપનાર એક ધર્મ જ સાર છે. જેણે આત્મધર્મનું ધ્યાન ધર્યું તે જ ભવપાર પામ્યા છે.
કુંડલિયા યહ સંસાર અસાર હૈ, કદલી વૃક્ષ સમાન;
મેં સારપને લખે, સો મૂરખ પરધાન, સો મૂરખ પરધાન માન કુસુમનિ નભ ખં,
સલિલ મથે છત ચહૈ શૃંગ સુંદર ખર પેખે
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
અગિનિમાહિ હિમ લખે સર્પ મુખ માહિસુધા તહ,
જાન જાન મનમાહિ નાહિં સંસાર સાર યહ, આકાશમાં પુષ્પો શેધ, પાણી લેવીને ઘી લેવા ચાહે, ગધેડાનાં સુંદર શિંગડાં જુવે, અગ્નિમાં શીતળતા દેખે, સાપના મુખમાં અમૃત માને તે જેમ મૂરખમાં પણ મહા મૂરખ છે તેમ આ કેળના ઝાડ સમાન અસાર સંસારમાં જે સાર જાણે તે પણ મહા મૂરખ છે. હે ભવ્ય! મનમાં એમ નક્કી જાણ કે આ સંસારમાં કંઈપણું સાર નથી. ભૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે –
સવૈયા ર૩. કહે કે દેહસું નેહ કરે તૂ, અંત ન રાખી રહેગી યે તેરી, મેરી યે મેરી કહા કરે લરિસ, કાકી હૈ કે ઉર્દૂ રહિ તેરી; માનિ કહા રહે મેહ કુટુંબ, સ્વારથ કે રસ લાગે સબેરી, તાતે તુચેત વિચ૭નચેતન જાઠિયે રીતિ સવૈ જગ કરી. ૯૦
(શત અષ્ટોત્તરી.) હે ચેતન ! તું આ દેહમાં મેહ શા માટે કરે છે? મૃત્યુ સમયે આ દેહ તારી રાખી રહેવાની નથી. આ લક્ષ્મીને મારી મારી શું કરે છે? કોઈની થઈ છે કે તારી થશે આ કુટુંબને પિતાનું માની શું મેહ કરી રહ્યો છે? એ બધાં તે સ્વાર્થને માટે તને વળગ્યા છે. તે વિચક્ષણ ચેતન! તું ચેત. આ જગતની બધી રીતિ-પ્રીતિ મિથ્યા છે, જૂહી છે.
સવૈયા ૩૨ કેટેિ કટિ કષ્ટ સહે, કાષ્ટમ્ શરીર દહે,
ધૂમપાન કિયો પૈ ન પાયે ભેદ તને ક્ષનિકે ભૂલ રહે જટાનિમેં બૂલ રહે,
માનમધ્ય ભૂલિ રહે કિયે કષ્ટ તનકે
Page #66
--------------------------------------------------------------------------
________________
પર
તીરથ અનેક હશે, તીરથ ન કÉ ભયે,
કીરિતિકે કાજ દિયો દાન રતનકે; જ્ઞાન વિના વેરવેર ક્રિયા કરી ફેર ફેર, કિય કે કારજ ન આતમ જતન, ૬૪
(શત અષ્ટોત્તરી.) કરડે કટ સહન કર્યા, ચિતામા શરીર બાળી દીધુ, ધૂણીના. ધૂમાડાની મણે તપ કર્યું છતાં લેશ પણ ભેદ જાણે નહિ. વૃક્ષના મૂલમાં રહ્યો, જટાઓમાં લટકી રહ્યો, પણ માનમાં ભૂલી રહેવાથીઅભિમાન સહિત હોવાથી તે માત્ર શરીર કષ્ટ જ થયુ. અનેક તીર્થમાં નાહ્યો પણ એકપણ તીર્ણ થયું નહિ. કીર્તિ માટે હીરામાણેકના દાન આપ્યાં. એમ આત્માના જ્ઞાન વિના અનેક ક્રિયાઓ વારંવાર કરી પણ એમાં આત્માનું કંઈ હિત થયું નહિ.
સવૈયા ૨૩. બાલક હૈ તબ બાલક્ષ્મી બુધિ, જોબન કામ હુતાશન જારે;
વૃદ્ધ ભયે તબ અંગ રહે થકિ આયે હૈ ત ગયે સબ કારે પાંય પસારિ પ ઘરની મહિ, રોવે રટે દુખ હોત મહારે; વીતી ચાં વાત ગયા સબ ભૂલિ તૂ, ચેતત કર્યો નહિ ચેતનહારે, ૫૧
(શત અષ્ટોત્તરી.) બાળક હતો ત્યારે બાળબુદ્ધિ હતી, યુવાન થયો ત્યારે કામાગ્નિથી પ્રદીપ્ત રહો, વૃદ્ધ થયા ત્યારે બધાં અંગે શિથિલ થયાં અને કાળાવાળ ધોળા થયા, પગ પસારી ધરતી પર પડ્યો પડયો દુખથી પીડાઈ રહ્યો છે, અને મહા દુખ થાય છે એમ બોલીને રડે છે. આ બધી તને વીતેલી દુખની વાત તું ભૂલી ગયો. હે ચેતનવંત તું કેમ ચતો નથી ?
સવૈયા ૩૧ દેખતે હૈ કહાં કહાં કેલિ કરે ચિદાનંદ,
Page #67
--------------------------------------------------------------------------
________________
આતમ સુભાવ ભૂલી ઔર રસ રાચે છે, Uદિન કે સુખમેં મગન રહે આઠો જામ,
ઈનિકે દુઃખ દેખ જાનૈ દુઃખ સા હૈ, કÉ ક્રોધ કÉમાન કÉ માયા કÉ લેભ,
અહંભાવ માનિ માનિ ઠૌર ઠર માચો હૈ, દેવ તિર્યંચ નર નારકી ગતિ ન ફિરે, કૌન કન સ્વાગ ધરે યહ બ્રહ્મ નાચ હૈ. ૩૯
(શત અષ્ટોત્તરી) હે જીવ! વિચાર. આ ચિદાનંદ આત્મા પિતાને સ્વભાવ ભૂલી પર પદાર્થમાં રાચી ક્યા ક્યા સ્થાને રમે છે, પરિણમે છે. આઠે પહોર ઈનિા સુખમાં મગ્ન રહે છે. ઈદ્રિયનું દુઃખ જોઈ તેને જ સાચું દુઃખ માને છે ક્રોધ, માન, માયા, લેબ અને અભિમાન કરી ઠેકઠેકાણે મરો થઈ રહ્યો છે. દેવ, મનુષ્ય તિર્થં ચ અને નારકી એ ચાર ગતિમાં અનેક વેષ ધારણ કરી આ આત્મબ્રહ્મ ના છે, પરિભ્રો છે. પાય નર દેહ કહો કીના કહા કામ તુમ,
રામા રામા ધન ધન કરત વિહાતુ હૈ, કૈક દિન કૈક છિન રહી હૈ શરીર યહ,
થાકે સંગ ઐસે કાજ કરત સુહા હૈ; જાનત હૈ યહ ઘર મરવેકે નાહિં ડર,
દેખ ભ્રમ ભૂલિ મૂઢ કૃલિ મુસકાતુ હૈ, ચેત રે અચેત કુનિ ચેતકે ઠૌર આજ, કાલ પીંજરે સે પક્ષી ઉડ જાતુ હૈ. ૨૧
(શત અષ્ટોત્તરી.) આ નરદેહ પામીને શું કામ કર્યું ? સ્ત્રી સ્ત્રી, ધન ધન, કરતે વ્યાકુલ થઈ રહ્યો છે. આ શરીર કેટલાક દિવસ, કેટલીક ક્ષણ
Page #68
--------------------------------------------------------------------------
________________
રહ્યું છે, રહેવાનું છે તે એની સખતે આવાં કાર્યો કરવા તને શોભે છે? તું જાણે છે કે આ શરીરરૂપ ઘર પડવાનું નથી, તને મરવાને ડર નથી; હે મૂઢ ! તું ભ્રમમાં ભૂલી વ્યર્થ કુલાઈ પ્રસન્ન થઈ ફરે છે. હે અચેત ! તું ચેત. આજે ચેતવાને અવસર અને સ્થાન છે. કાલે તે આ દેહરૂપી પિંજરામાંથી જીવરૂપી પક્ષી ઊડી જશે. વિકટ ભવસિંધુ તારૂ તારિકે તારૂં કૌન,
તાકે તુમ તીર આયે દેખ દષ્ટિ ધરી કે, અબકે સંભારતે પાર ભલે પહુચત હે,
અબકે સભારે વિન બૂડત હે તરિકે બહરિ ફિર મિલ ન એસો સંજોગ કહ્યું,
દેવ ગુરુ ગ્રન્થ કરિ આયે યહીં ધરિ છે, તાહિ તૂ વિચાર નિજ આતમ નિહારિ હૈયા, ધારિ પરમાત્મા વિશુદ્ધ ધ્યાન કેરિકે ૭
. (શત અષ્ટોત્તરી.) આ વિકટ ભવ સમુદ્રને તરવા માટે તારનાર કોણ? તેને કાંઠે તું આવેલું છે તે દષ્ટિ કરી છે. હવે અત્યારે તેને સંભારવાથી તું પાર ઊતરીશ. તેને અત્યારે સંભાર્યા વિના આ કિનારે આવેલા તુ બૂડીશ. દેવ, શાસ્ત્ર અને ગુરુના પ્રતાપે તેને હૃદયમાં ધરવાથી જે આ સંગ મળ્યો છે તે ફરી મળ દૂર્લભ છે તેથી ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! તું આ વિચાર કર. નિજ આત્માને જાણ પરમાત્માનું વિશુદ્ધ ધ્યાન કર. ધૂઅન ધૌર હર દેખિ કહાં ગર્વ કરે,
યે તે છિન માહિ જાઈ પૌન પરસત હી, સંધ્યાકે સમાન રંગ દેખત હી હેય ભંગ,
દીપક પતંગ જૈસે કાલ બરસત હી, સુપનેમેં ભૂપ જૈસે ઈંદ્ર ધનુ રૂપ જૈસે, '
સબૂદ ધૂપ જૈસે દૂરે દરસત હી,
Page #69
--------------------------------------------------------------------------
________________
પપ
એસો હી ભરમ સવ્ય કર્મ જાલ વર્મા ; તમે મૂઢ મગ્ન હેય મરે તરસત હી. ૧૭
' ' (પુણ્ય પચ્ચીસિક) હે છ! તું ગર્વ શું કરે છે? જેમ ધૂમાડાના ગેટેગોટા પવનને સ્પર્શ થતાં નાશ પામે છે, જેમ સ ધ્યાને રંગ જોત જોતામાં વિલય થાય છે; જેમ કાળથી ગ્રહાયેલ પતંગિયું દીપકમાં પડે છે, જેમ સ્વમમાં રાજાપણું, જેમ મેઘ ધનુષ્યના રંગ, જેમ ઝાકળનું બિંદુ તાપ પડતાં જોત જોતામાં ઊડી જાય છે, તેમ આ સર્વ કર્મવર્ગણની જાળ બ્રમ રૂપ છે. તેમાં તે મૂઢ! તું મગ્ન થઈ તૃષ્ણાથી વિનાશ પામે છે. જહાં તેહિ લિયે હૈ સાથ તૂ તહકે દુઢિ,
યહાં કહાં લેગનિસ રહે તુ લુભાયરે; સગ તેરે કૌન ચલે દેખ – વિચાર હિયે,
પુત્ર કે કલત્ર ધન ધાન યહ કાયરે જાકે કાજ પાપ કરિ ભરતુ હે પિંડ નિજ,
હે કે સહાય તેરે નર્ક જબ જાય; તહાં તે ધકેલે તુ હી પાપ પુન્ય સાથ દેય, તમે ભલે હોઈ સાઈ કીજે હંસરાય.
(પુણ્ય પાપ લતા મૂળ પચ્ચીસી) જ્યાં તારે જવાનું છે ત્યારે સાથ શોધ અહીં આ લોકમાં શું લભાઈ રહ્યો છે? તું વિચારી જો કે આ પુત્ર, સ્ત્રી. ધન, ધાન્ય કે કાયા એમાંથી તારી સાથે કેણું આવશે? જેને પોષવા માટે પાપ કરે છે. તેમાંથી કેાઈ શું પિતાનાં થઈ તું નરકે જઈશ ત્યારે તને સહાયક થશે ? ત્યા તે તું એકલે જ છું. સાથે પાપ અને પુન્ય એ બે જે કર્યો હશે તે છે. હે આત્મરાય ! એ બેમાંથી જે વડે ભલુ થાય તે જ આચર, .
Page #70
--------------------------------------------------------------------------
________________
બીજો અધ્યાય. ”
શરીર સ્વરૂપ. આ સંસારમાં જે જે આત્માઓ ભ્રમણ કરે છે તે સર્વે શરીરના સાગ સહિત છે. જે શરીરને સાગ ના હેત તો સર્વ આત્માઓ સિદ્ધ પરમાત્મા હેત. સંસારને અભાવ જ હેત વાસ્તવમાં શરીર અને આત્માને દુધ અને પાણી જેવો સંબંધ થઈ રહ્યો છે. આત્મા અતિ સૂક્ષ્મ અતી યિ પદાર્થ છે, અને શરીર જડ મૂર્તિક પુગલ પરમાણુઓના સકંધનું બનેલું છે તેથી સંસારી પ્રાણીઓની
સ્થલ દષ્ટિમાં આત્માના અસ્તિત્વને વિશ્વાસ હોતો નથી. કારણ કે રાત અને દિવસ શરીરનું જ પ્રભુત્વ અને સામ્રાજ્ય વતી રહ્યું છે. આત્માનું મહત્તવ ઢકાઈ રહ્યું છે.
આ માહી પ્રાણી બાહ્ય સ્થૂળ શરીરને જ આત્મા માની રહ્યું છે. તે શરીરને જન્મવાથી પિતાને જન્મ, તેના મરણથી પિતાનું મરણ, તેના રેગી થવાથી પિતાને રાગી, તે દુર્બળ થવાથી પિતાને દુર્બળ, તેના વૃદ્ધ થવાથી પિતાને વૃદ્ધ, તેના નીરોગીપણાથી પોતાને નીરોગી, તેના સશકતાપણાથી પોતાને સશક્ત, તેના યુવાનપણથી પોતાને યુવાન માની રહ્યો છે. ધનવાન માતાપિતાને ઘેર જ હોય તો પોતાને ધનવાન માને છે. જે નિર્ધનને ત્યાં જો હોય તે નિધન માને છે. રાજ્યકુળમાં ઉત્પન્ન થયેલ પોતાને રાજા, દરિદ્રકુળમાં ઉત્પન્ન થયેલે પોતાને દરિદ્ર, ખેડુતના કુળમાં ઉત્પન્ન થયેલે પોતાને ખેડૂત, વણકર જાતિમાં જન્મેલે પોતાને વણકર, દરજીના કુળમાં જન્મેલો પોતાને દરજી, ધોબીના કુળમાં જન્મેલે પોતાને ઘેબી, ચમારના કુળમાં ઉત્પન્ન થયેલો પોતાને ચમાર, સેનીના કુળમાં જન્મેલે પોતાને સોની, લુહારને કુળમાં ઉત્પન્ન થયેલો પોતાને લુહાર, સુથારના કુળમાં જન્મેલા પોતાને
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૭
સુથાર, મેચીના કુળમાં જન્મેલે પિતાને મોચી, રંગરેજ જાતિમાં જન્મેલે રંગરેજ, માળીની જાતિમાં જન્મેલા પિતાને માળી માની રહ્યો છે. તેમ જે જે કુળમાં પિતે ઉત્પન્ન થયો છે તે તે કુળરૂપ પિતાને માની રહ્યો છે.
શરીરની જે જે અવસ્થાઓ હોય છે તે અવસ્થાએ પિતાની છે, એ ઘોર અજ્ઞાન-અંધકાર છવાઈ રહ્યો છે. શરીરના મેહમાં એટલે ઉન્મત્ત છે કે રાતદિવસ શરીરની જ સેવા કરે છે. સવારથી સાંજ પડે અને સાજથી સવાર થાય તેમાં શરીરની રક્ષા અને શરીરના શૃંગારનું જ ધ્યાન રહે છે. શરીરને સાફ કરવું છે, તેને ધેવું છે, તેને કપડાં પહેરાવવાં છે, તેને ચદન લગાડવું છે, તેને આહાર કરાવે છે, તેને કસરત કરાવવી છે, તેને પરિશ્રમ પડે છે, તેને આરામ આપે છે, તેને સુવાડવું છે, તેને આભૂષણ પહેરાવવાં છે, તેને વાહનમાં બેસાડવું છે, તેને માટે દ્રવ્ય કમાવું છે, તેને સુખ આપનાર સ્ત્રી, નેકર, ચાકરની રક્ષા કરવી છે, તેના વિરોધી શત્રુઓને સંહાર કરે છે, આ બધી ધૂનમા એટલે મસ્ત છે, મગ્ન છે કે એને પિતાના આત્માને જાણવાની કે સમજવાની ફુરસદ પણ મળતી નથી.
જે શરીરના મેહમાં પિતાના આત્માને ભૂલી કાર્યો કર્યા કરે છે તે શરીર જીર્ણ થતાં થતાં, બાલ્ય અવસ્થામાં કે યુવાન વયમાં આયુકર્મ પૂર્ણ થતાં દેહ છૂટવાને અવસરે મહા વિલાપ કરે છે, “હું મર્યો, હું મર્યો, મારા મિત્રોથી છૂટો પડ્યો, મારું ધન ગયું, મારું ઘર ગયું, મારું સર્વસ્વ લુટાઈ ગયું એમ મારું મારુ કરતે મરે છે અને તરત બીજું સ્થૂલ શરીર પ્રાપ્ત કરી લે છે.
જેની સંગતિથી આ જીવ ગાડો થઈ રહ્યો છે તે શરીરને સ્વભાવ શું છે? તેને જે વિચાર કરવામાં આવે, વિવેકબુદ્ધિથી એ • વાતનું મનન કરવામાં આવે તે વિદિત થશે કે શરીરને સ્વભાવ
Page #72
--------------------------------------------------------------------------
________________
આત્માથી ભિન્ન છે, સડી જાય, ગળી જાય, પડી જાય, મળી જાય વિખરાઈ જાય એ છે. પરંતુ હું આત્મા અખંડ, અવિનાશી, અજન્મ, અજર, અમર, અમૂર્તિ, શુદ્ધ, શાતા દષ્ટા, ઈશ્વરસ્વરૂપ, પરમાનન્દમય, અનુપમ, એક સત પદાર્થ છું. !
| સર્વ સંસારી છનાં શરીર પાંચ પ્રકારનાં જોવામાં આવે છે. કાણુ, તૈજસ, આહાર, વક્રિયિક અને ઔદારિક સર્વથી અધિક સૂક્ષ્મ અતીન્દ્રિય કામણ શરીર છે. સર્વથી સ્થૂલ ઔદારિક છે તેમ છતાં સર્વથી અધિક પુલ પરમાણુઓનો સમૂહ કાર્મણ શરીરમાં છે. તેનાથી ઘણાં ઓછાં તૈજસ આદિમાં ક્રમથી છે. સર્વથી અધિક પરમ બળવાન શક્તિ કાર્મમાં છે. તેનાથી ઓછી શક્તિ કમથી બીજા. શરીરમાં છે.
કાર્મણવર્ગણરૂપી સૂક્ષ્મ સ્કંધનું કાર્યણશરીર બને છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ સંસારી જીના શુભ અને અશુભ રાગદ્વેષ. અને મોહમયી ભાવ તથા મન, વચન અને કાયાના ચોગાનું સ્પંદન હલન ચલન છે. અને એ બીજાં ચાર શરીરની ઉત્પત્તિનું કારણ છે. એ કામણ શરીરના ફળથી વિજળી સમાન શક્તિને ધારણ કરવાને વાળી તેજસવર્મણારૂપી સૂક્ષ્મ ઋ ધેથી તેજસ શરીર ઉત્પન્ન હોય છે આ બંને કાર્પણ અને તેજસ શરીર પ્રવાહરૂપે અનાદિકાળથી સંસારી જીવોની સાથે ચાલ્યા આવે છે. જ્યાં સુધી મેક્ષ ન થાય. ત્યાં સુધી સાથે રહે છે. મેક્ષ થતાં છૂટી જાય છે. તે પણ તે એક રૂપ બન્યા નથી રહેતાં, તેમાં જૂની કામણ તેમ તૈજસ વર્ગણી છૂટતી રહે છે અને નવી કાર્મણ તેમ તૈજસ વણાઓ બંધાતી રહે છે
જે કઈ મિથ્યાદષ્ટિહી બહિરાત્મા સંસી પચે કિયજીવના કાર્પણ શરીરની પરીક્ષા કરવામાં આવે છે એના કાર્મણ શરીરમાં જૂનામાં જૂની કર્મણ વગણા સીત્તેર કડાછેડીસાગર (અગણિત વષેને સાગર કહે છેતેથી વધારે જતી નહિ મળી શકે. આહાર
Page #73
--------------------------------------------------------------------------
________________
નાં સ્થલ સી નામ જીવન ની સાથે
અશ્વગતિના
શરીર પણ સૂક્ષ્મ છે. આ શરીર તપસ્વી, ઋહિધારી મહામુનિઓને યોગબળથી ઉત્પન્ન હોય છે. પુરુષાકારનું, એક હાથનું સફેદ બહુ સુદર. પૂતળું મસ્તકધારથી નીકળે છે અને એક અંતર્મુહૂર્ત સુધી તે બનેલું રહે છે. પછી બીજું બની શકે છે. આ શરીર સાધુની ભાવનાને અનુસાર તારની માફક કાઈ અરિહંત કેવળી કે શ્રત કેવળીના દર્શને જાય છે. કઈ તરવમાં સૂક્ષ્મ શંકા હોય તે દર્શન માત્રથી મટી જાય છે. કાર્ય પૂરું થતાં સુધી જ આ શરીર બન્યું રહે છે પછી વિલય થઈ જાય છે.
વૈદિયિક શરીર અને ઔદારિક શરીર એ બે શરીર ચાર ગતિમાંના પ્રાણીઓનાં સ્થૂળ શરીરરૂપ હોય છે. જીવન સુધી સાથે રહે છે. પછી છૂટી જાય છે. વળી નવું પ્રાપ્ત થાય છે. દેવગતિ અને નરકગતિના પ્રાણીઓનાં સ્થૂલ શરીરને વેકિયિક અને તિર્યંચ અને મનુષ્યગતિના પ્રાણીઓનાં સ્થૂલ શરીરને ઔદારિક કહે છે.
નારકીઓનું વેફિયિક શરીર બહુ અશુભ દુર્ગ ધમય આહારક વર્ગણાઓનું બને છે. એ વર્ગણા નામકર્મના ઉદયથી સ્વયં એકત્ર થઈ જાય છે, અને એક અંતર્મુહૂર્તમાં જેટલું મોટું શરીર થવું જોઈએ એટલું મોટું તૈયાર થઈ જાય છે. આ શરીર બહુ જ વિરૂપ ભયકર, બિહામણુ હુડક સંસ્થાનમય પાપકર્મના લને પ્રદર્શિત કરનાર હેય છે. આ શરીરને વૈદિયિક એટલા માટે કહે છે કે એમાં વિક્રિયા કરવાની શક્તિ હોય છે. નારકી ઇચ્છાનુસાર પિતાના શરીરને સિંહ, વરુ, કૂતરું, નાગ, ગરુડ આદિ ખરાબ પશુઓના રૂપમાં બદલી શકે છે. તે પિતાના અંગોને જ શસ્ત્ર બનાવી લે છે. પરસ્પર દુઃખ આપવાના સાધન બનાવવામાં તેમનાં શરીરે નાના પ્રકારની અભિન્ન વિક્રિયાઓ કરતા રહે છે. આ શરીરમાં એવી શક્તિ હોય છે કે છિન્નભિન્ન થવા છતાં પણ પારાની સમાન મળી જાય છે નારકી: નિરંતર વેદનાથી આકલિત થઈ એમ ઈચ્છે છે કે આ શરીર છૂટી જાય. પરંતુ પૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના તે છુટતું નથી. તેમનું અકાળ.
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૦
સ્મરણ થતું નથી. તે એવા શરીરમાં રત હેાતા નથી તેથી તેમને નરત પણ કહે છે. (રત=સત).
દવાના સ્થૂલ શરીરને વૈક્રિયિક કહે છે. આ શરીર પણ એક અંતર્યું હત માં સ્વયં નામક ના ઉદયથી સુંદર, સુશોભિત, સુગ ધમય આહારક વણુાએથી બને છે. આ શરીર સુદર અને ક્રાંતિધારી હાય છે. પુણ્યકર્મના ન્યૂનાધિકપણાથી સવ દેવાનાં શરીર એક સરખાં સુંદર હોતાં નથી. ફ્રાઈ વધારે, ક્રાઇ એન્નુ સુદર હોય છે. તેથી દેવા પરસ્પર એક બીજાને જોઈ ઈર્ષ્યાવાન થઈ મનમાં ધાર દુઃખ પામે છે. પેાતાને બીજાની સરખામણીમાં એછે! સુંદર દેખી ખેદ પામે છે, અને મનમાં રાતદિવસ બળ્યા કરે છે. મિથ્યાદષ્ટિ અજ્ઞાની દવાને આ માટું માનસિક દુ:ખ રહે છે
શરીર સુદર હોવાથી તે દેવ શરીરના મેહમાં રત રહેતાં શરીરમાં પ્રાપ્ત પાંચ ઇંદ્રિયાના ભાગામાં બહુ આસક્ત રહે છે. એમના શરીરમાં અભિન્ન અને ભિન્ન ભિન્ન વિક્રિયા કરવાની શક્તિ હેાય છે. એક દેવ કે દેવી પાતાના એક શરીરનાં ઘણાં શરીર બનાવી આત્માને બધામાં ફેલાવી દે છે. અને મનદ્વારા ધાં શરીરથી કામ લે છે. એક જ શરીરથી ખનાવેલાં ભિન્ન ભિન્ન શરીરને ભિન્ન ભિન્ન સ્થાનમાં મેકલી કામ લે છે. નાનુ મેટુ, હલકુ ભારે એમ અનેપ્રકાર કરવાની શક્તિ તેમના વૈક્રિયિક શરીરમાં હોય છે. એક જેવી અનેક પ્રકારનાં શરીર બનાવી ક્રીડા કર્યાં કરે છે. આ દેવામાં શરીર સબ"ધી રહેલ કરવી, ભ્રમણુ, નાચ, ગાન, નાટક, ખેલ, તમાસે એટલાં બધાં હાય છે કે રાતદિવસ એના જ રાગર ગમા મગ્ન થઈ શરીરના જ સુખમાં આસક્ત થઈ શરીરરૂપ જ પેાતાને માની લે છે. મિથ્યાત્વી દેવાને સ્વપ્નમાં પણ ખ્યાલ નથી આવતા કે હું શરીરથી ભિન્ન ઢ્ઢાઈ આત્મા છું.
શરીરના તીવ્ર મેાહને લીધે કાઈ પ્રિય દેવી મરે છે તા દેવેને મહાન દુઃખ થાય છે. પેાતાનુ મરણુ નિકટ આવે ત્યારે બહુ દુઃખ
Page #75
--------------------------------------------------------------------------
________________
થાય છે. તે ઋચ્છે છે કે હજી વધારે વું પરંતુ આયુક્રમ પૂર્ણ થતાં જ તેને શરીર છેડવુ પડે છે. આમને પણું અકાળ મરણુનથી હોતું, આ ધ્યાન પૂર્વક દેહ છેડે છે. કાઈ ાઈ મરીને વૃક્ષ વનસ્પતિ કાયમાં કે રત્નાદિ પૃથ્વી કાયમાં, કાઈ ક્રાઈ મૃગ, શ્વાન, અશ્વ, હાથી, ખળદ આદિ પશુઓમાં અને મેર શ્રુતર દિ પક્ષીઓમાં ઉત્પન્ન થઈ જાય છે. કોઈ કોઈ દીન હીન મનુષ્યામા જન્મ લે છે. માહમ વશે જેવુ પાપકર્મ બાંધે છે તે પ્રકારે આછી સાડી કે અધિક માઠી ચેાનિમા આવી જન્મ પામે છે. શરીરના મેાહ દેવાને પચે દ્રિયથી એકદ્રિય સુધીની ચેાનિમાં ગબડાવી પાડે છે. ત્યાથી ઉન્નતિ કરી પુનઃ પ ચે'ક્રિય થવું એને માટે અનંતકાળમાં પણ દુલ ભ થઈ જાય છે.
તિર્યંચગતિમાં એક દ્રિય પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકાયાકિનાં શરીર પણ આહારક વગણુાએથી બને છે. આ વણાએ 'ઈક શુદ્ધ છે. વનસ્પતિનુ શરીર પૃથ્વી આદિ ધાતુઓથી અને આહારક વણાઓથી બને છે. વિલત્રય અને પ ંચેન્દ્રિય પશુઓનાં શરીર ભિન્ન ભિન્ન પ્રકારની સારી નરસી આહારક વ ણુાઓથી બને છે. જેથી કોઈનુ શરીર સુદર અને કાર્બનુ શરીર અસુર હેાય છે. કોઈનું દુ ધમય, કોઈનું. સુગ ધમય હોય છે. અસની પચે દ્રિય સુધી સ પશુઓને મન નથી હતું. તેથી એમને વિચારશક્તિ પણ હોતી નથી કે એ વિચારી શકે કે આત્મા ઢાઈ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. તે પેાતાને શરીરરૂપ જ માને છે તેમને શરીરમાં તીવ્ર આસક્તિ હોય. છે. જે સની પચેષિ પશ છે તેમને મન હોય છે. તે વિચાર કરી શકે છે પર તુ તેને શરીર અને આત્માના ભિન્નપણાનું જ્ઞાન પામવાના અવસર વચિત્ જ પ્રાપ્ત થાય છે. તે પણ શરીરમાં મેાહી હોઈ શરીરથી જ પેાતાના જન્મ મરણુ માની રહે છે. તે શરીરના છેદાવાથી ભેદાવાથી અને ભૂખ તરસથી બહુ દુઃખ ભોગવે છે.
gy
મનુષ્યગતિમાં આ કર્મભૂમિનાં મનુષ્યેાનાં શરીર પશુ સુદર્
Page #76
--------------------------------------------------------------------------
________________
ર
અસુદરે નાના પ્રકારની આહારક વગણુાએથી બને છે. એ શરીરની ઉત્પત્તિમાં પ્રથમ કારણ ગઈ છે. ત્યાં પુરુષનુ અતિ મલિન વી અને સ્ત્રીનુ રક્ત-૨ના સબંધ થાય છે ત્યારે ગર્ભ અને છે. તેમાં અન્ય પર્યાયમાંથી જીવ આવે છે ત્યારે તે ચારે બાજુની ખીજી વિશેષ આહારક વણારૂપી પુદ્ગલાને ગ્રહણ કરે છે. વિગ્રહગતિમાંથી આવેલા જીવ મનુષ્યગતિમાં એક સાથે આહારવણા, ભાષાવણા અને મને વણાને ગ્રહણ કરે છે. અંત દૂત' સુધી અપર્યાપ્ત અવસ્થા કહેવાય છે. જ્યાં સુધી તે વણાઓમાં આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાવાસ, ભાષા અને મન એ બનવાની શક્તિને! પ્રકાશ ન થાય ત્યા સુધી તે મનુષ્ય અપર્યાપ્ત કહેવાય છે; પછી તે પર્યાપ્ત થઈ જાય છે.
મનુષ્યનું શરીર આશરે નવમાસમાં મહાન દુ.ખ સાથે પૂ થાય છે ત્યાં સુધી આ જીવને ગર્ભસ્થાનમાં ઊંધે મસ્તકે રહેવુ પડે છે. તે સ્થાન મહા અપવિત્ર અને દુર્ગંધમય હેાય છે. માતાએ ખાધેલ ભેજનપાનદ્વારા તે પેાતાના ખેારાક ગ્રહણ કરી વર્ધમાન થાય છે. અગાપાંગ સડાઈને એક ક્રાથળીની અંદર રહે છે. જ્યારે તે ગર્ભ થી બહાર નીકળે છે ત્યારે તે બાળકને ખૂહુ ભારે કષ્ટ થાય છે. બાલ્યાવસ્થામાં બહુ જ કઠિનતાથી માતાદ્વારા શરીર પાલ્યું જાય છે. ભૂખ અને તરસ લાગે છે. સમયપર દૂધ અને અન્નાદ્ધિક કદી મળે છે, ક્રાઈ વખત નથી મળતુ' ત્યારે રડે છે. કદી મળમૂત્રથી લેપાઈ જાય છે.
મનુષ્ય આ સ્થૂળ શરીરને ઉપરથી તેજસ્વી જોઈ એમાં લેાભાઈ જાય છે. પર`તુ આ ઔદારિક શરીર વિષે વિચાર નથી કરતા.
જો શરીરના સ્વરૂપને બરાબરવિચાર કરવામાં આવે તે કાઈપણ બુદ્ધિમાન આવા અશુચિ, મલિન, ગ્લાનિ ઊપજાવે તેવા શરીરની સંગતિ પસંદ ના કરે. આની ઉત્પત્તિનુ કારણ માતાપિતાનુ અત્યંત મલિન રજવી છે. એ મળપૂર્ણ ગર્ભાસ્થાનમાં સાટુ થાય છે. તે શરીરમાં સાતધાતુ અને ઉપધાતુ છે. ।। ...,
Page #77
--------------------------------------------------------------------------
________________
સાતધાતુ:–રસ, રુધિરે, માંસ, મેદ (ચરખી), હાડ મા અને શુક્ર (વી). જે ભેાજનપાન કરવામાં આવે છે તે આ દશાએમાં પલટાતાં પલટાતાં આશરે એક માસમાં વીને તૈયાર કરે છે.
સાત ઉપધાતુઃ—વાત, પિત્ત, શ્લેષ્મ, શિરા, સ્નાયુ, ચ અને ઉદરાગ્નિ. આના આધારે શરીર ટકી રહે છે, કદી આમાંથી કાઈ ઉપધાતુ બગડે છે તે રાગ ઉત્પન્ન થાય છે. જો ફ્રાઈ ઉપરની (ચામડી) ખાલનુ` ઢાંકણુ જરાપણ ખસેડી દે તા માખીએ શરીર ઉપર બેસી જાય, એટલુ બધું ગંદુ લાગે કે પોતાને પણ ગમે નહિ આ શરીરની અ'દર, મલ, મૂત્ર, પરુ સહિત અનેક કીડાએ ખદબદી રહ્યા છે. આ મેલના ઘડાની માફક મલિન પદાર્થાથી ભરેલું શરીરમાં કરાડા રામ-છિદ્રો છે. તેમાથી રાતદિવસ પરસેવારૂપી મેલ જ નીકળે છે. મેટાં નવદ્વારથી નિર્ તર મેલ જ વહે છે નવારઃ-મે કછિદ્ર, એ આંખ, ખે નાકના છિદ્ર, એકમુખ, બે કમરના ( લિંગ અને ગુદા ). આ શરીર નિર તર ખરતું રહે છે અને નવા પુદ્ગલા એમાં મળતાં રહે છે.
Ο
અનાની છવ સમજે છે કે આ શરીર સ્થિર છે, પરંતુ આ સદા અસ્થિર છે. જેમ એક લશ્કરના ચક્રાવાદિ ગાઠવણુમાં યુદ્ધના સમયમાં સિપાઈ મરી જાય છે, તેની જગ્યા નવા સિપાઈ આવી ભરી દે છે. તેમ આ શરીરમાં જૂનાં પરમાણુ ખરતા રહે છે અને નવાં આવીને મળતાં રહે છે. બાળકપણું કુમારપણુ` અને યુવાની એ ત્રણ અવસ્થામા તા કંઈક સુદર દેખાય છે. વૃદ્ધાવસ્થા આવેથી નિષ્ફળ અને અસુર થવા લાગે છે. તેની અવસ્થા એક સરખી નથી રહેતી. એમાં અગણિત રાગ, તાવ, ખાંસી, શ્વાસ, પેટનાં શિરનાં દ, કમરના દર્દી, ગાંઠ, લેાદર, ઢાઢ આદિ ઉત્પન્ન થયા કરે છે. અને મરણને ફ્રાઈ નિયમ નથી.
દેવ અને નારકીઓનાં શરીર તા આયુષ્ય પૂર્ણ થયે છૂટે છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પરંતુ કર્મભૂમિનાં મનુષ્યો અને નિયમોનું અકાળ મરણ પણ થઈ જાય છે. જેમ આખી રાત બળે એટલું તેલ દિવામાં હોય પરંતુ કે કારણથી જે તેલ તેમાંથી ઢળી જાય તે દિવો જલદી ઓલવાઈ જાય છે, તેમ આયુકર્મની વર્ગણાઓ સમય સમય ફળ આપી ખરતી જાય, છે. તે જો તે જ પ્રમાણે ઉદયમા આવ્યા કરે, કઈ પ્રતિકૂળ કારણ. ના મળે તે પૂરું આયુષ્ય ભેગવાય છે. પરંતુ અસાતવેદનીયન ઉદયથી જે કઈ તીવ્ર અસાધ્ય રોગ ઉત્પન્ન થઈ જાય, વિષ ખાવામાં આવી જાય, તલવાર લાગી જાય, અગ્નિમાં બળી જાય, જલમાં ડૂબી જાય, કે કોઈ બીજો અકસ્માત થઈ જાય તે આયુકમની ઉદીરણ થઈ જાય છે. અર્થાત બાકી રહેલ આયુકર્મની વર્ગણુઓ બધી એકદમ ખરી જાય છે. અને મૃત્યુ થઈ જાય છે. એવા પતનશીલ, મલિન ભયકર રોગથી પીડા પામતા શરીરમાં અજ્ઞાનીજન મોહ કરીને રાતદિવસ એની સારવારમાં લાગી રહે છે. અને પોતાને શરીરરૂપ જ માની લે છે. શરીરના મેહમાં એટલો મૂચ્છવાન થઈ જાય છે કે તે પોતાના આત્મા તરફ દકિટ પણ નથી કરતા, ધર્મસાધનથી વિમુખ રહે છે. અંતમાં રૌદ્રધ્યાનથી નરકમાં કેઆર્તધ્યાનથી તિર્યંચગતિમાં જઈ જન્મે છે
મનુષ્યનું શરીર મલિન, ક્ષણભંગુર અને પતનશીલ છે છતાં જો એને સેવકની સમાન રાખવામાં આવે અને એનાથી પિતાના આત્માનું હિત કરવામાં આવે તે આ શરીરથી આત્મા પિતાની બહુ ભારે ઉન્નતિ કરી શકે છે. તપ કરીને અને આત્મધ્યાન કરીને એ ઉપાય કરી શકે છે કે જેથી થોડા કાળ પછી શરીરનો સંબંધ જ છૂટી જાય. નોકરને જેમ પગાર આપવામાં આવે છે કે જેથી તે તંદુરસ્ત રહી નેકરી કરી શકે અને આજ્ઞામાં રહી પોતાના કામમાં પૂરેપૂરી મદદ કરે તેમ આ શરીરને તંદુરસ્ત રાખવાને માટે યોગ્ય ભોજનપાન આપવું જોઈએ. એને એવું ખાવાપીવાનું ન આપવું જોઈએ કે જેથી તે આળસુ, રેગી ને ઉન્મત્ત બની જાય. એને
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૫
:
જ
આપણે આધીન રાખવું જોઈએ, એને આ ન આપણે થવુ જોઈએ નહિ. આ શરીરથી બુદ્ધિમાન એવા પ્રયત્ન કરે છે કે જેથી કરી શરીર પ્રાપ્ત ના હોય, કર્મની પરાધીનતા દૂર થાય અને આ આત્મા સ્વાર્થીન થાય. આ મનુષ્ય શરીરને જો ધર્મ સાધનમાં જોડી દેવાય તે એનાથી બહુ ઉત્તમ ફ્ળાની પ્રાપ્તિ થઈ શકે છે. જો ભાગેમા લગાડી હૈ તેા અલ્પ ભેગ મળે તે અનેક રાગાદિ આકુળતાને ઉત્પન્ન કરનાર હાય છે. અને તેનાથી તૃપ્તિ પણ થતી નથી. આ શરીર સડેલા શેરડીના સાઠા જેવુ છે. સડેલા સાંઢાને ખાવાથી સારા સ્વાદ નથી આવતા પર તુ જો એને વાવવામા આવે તે અનેક સાઠા ઉત્પન્ન થાય છે. સચમની સાધના –સુનિધર્મની સાધના કેવળ માત્ર આ મનુષ્ય શરીરથી જ થઈ શકે છે. પશુ કદાચિત શ્રાવકધર્મની સાધના કરી શકે છે. દેવ અને નારકી તેા શ્રાવકના સંયમને પણ પાળી શકતા નથી કેવળ તરહિત સમ્યગ્દષ્ટ જ થઈ શકે છે. સમ્યગ્દષ્ટ જ્ઞાની ઇન્દ્રા દિન એવી ભાવના ભાવ્યા કરે છે કે કયારે આયુષ્ય પૂરું થાય અને કયારે અમે મનુષ્ય દેહ પ્રાપ્ત કરી શકીએ અને તપસાધના કરી કર્માંને ખાળી, આત્માને મુક્ત કરીએ, જન્મ મરણથી રહિત થઈએ તથા આત્માને સિદ્ધપદમાં પહાચાડીએ, એવા ઉપકારી મનુષ્ય જન્મ પામી મનુષ્યાએ શરીરને ચાકરની સમાન રાખી એની સહાયથી ગૃહસ્થાશ્રમમાં તે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ ને સાધવા જોઈએ અને સુનિપદમા ધર્મી અને મેાક્ષને જ સાધવા જોઈએ. બુદ્ધિમાનાએ ધર્મ સાધનમાં એ પણ ના જોવુ કે “ હું હજી કુમાર છું. હું હજુ યુવાન શ્રું; હુ' વૃદ્ધાવસ્થામાં ધર્મ સાધન કરી લઈશ'. અકાળ મરણની સંભાવના હાવાથી એ વિચાર ચોગ્ય નથી. મનુષ્યાને માથે મરણુ સદા ઊભુ` જ છે, નથી ખબર કે ક્યારે આવશે? તેથી દરેક અવસ્થામાં પેાતાની શક્તિ અનુસાર ધર્મ સાધન કરતા રહેવું જોઈએ, જેથી મરણ સમયે પસ્તાવું ના પડે. મનુષ્ય દેહને સબંધ તે અવશ્ય છૂટશે. તેની સાથે જ લક્ષ્મી, પરિવાર અને સપા પણ મૂકવાં પડશે. તેથી આ
૫
Page #80
--------------------------------------------------------------------------
________________
શરીર અને એના સંબંધીઓને માટે બુદ્ધિમાને પાપમય, અન્યાયમય અને હિંસામય જીવન વ્યતીત કરવું જોઈએ નહિ, સ્વપર ઉપકારી જીવન જીવી આ દેહને સફળ કર જોઈએ. આ શરીરમાં વસવું એ એક ધર્મશાળાના વાસ સમાન માનવું જોઈએ. જેમ ધર્મશાળામાં રહેલ મુસાફર ધર્મશાળામાં રહેતા બીજા મુસાફરે સાથે સ્નેહ કરે છે છતાં મેહ નથી કરતે, તે જાણે છે કે ધર્મશાળામાંથી શીઘ જવાનું છે. તે પ્રકારે શરીરમાં રહેતે બુદ્ધિમાન છવ શરીરના સબધીઓથી મેહ કરતો નથી, પ્રોજન વશ સ્નેહ રાખે છે. તે જાણે છે કે એક દિવસ શરીરને મૂકવું પડશે, ત્યારે આ સર્વ સંબધ સ્વમ સમાન થઈ જશે આ શરીરરૂપી ઝૂંપડીને પુદ્ગલોથી બનેલી જાણી એનામાં મેહ કે મૂચ્છભાવ રાખ જોઈએ નહિ આ ઝુંપડી છે હું એમાં રહેવાવાળા આત્મા જુદા છું. ઝૂંપડી બળે પણ હું નથી બળી શકતો, ઝૂંપડી ગળે પણ હું નથી ગળી શકતો, પડી પડે પણ હું નથી પડી શકતો, ઝૂંપડી જૂની થાય પણ હું નથી ઘરડે થઈ શકતે એ પુદ્ગલરૂપ છે, પૂરણ–ગલણ એને સ્વભાવ છે, તે જડ છે, મૂર્તિક છે જ્યારે હુ તે અમૂર્તિક, અખંડ આત્મા છું. જેમ દેહને વસ્ત્રને સબધ છે તેવો મારો અને શરીરને સબ ધ છે. કપડું ફાટે, ગળે, સડે, છૂટે પણ મારે દેહ નથી કપાતે, સડતો કે ગળતા, કપડુ લાલ, પીળુ, લીલુ, હાય પણ દેહ લાલ, પીળા, લીલે થતો. નથી, એવી રીતે શરીર બાળક હોય, યુવાન હૈય, વૃદ્ધ હાય, રાગી હોય, પતનશીલ હોય પણ હુ આત્મા છું, હું બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, રેગી નથી, પતનશીલ નથી. જ્ઞાની પુરુષોને એ યોગ્ય છે કે આ શરીરના સ્વભાવને જાણી-વિચારી તેના ઉપર મેહ ના કરે. આ શરીરની અપવિત્રતા તે પ્રત્યક્ષ પ્રગટ છે. જેટલા પવિત્ર પદાર્થો છે. તે પણ શરીરને સ્પર્શ પામતા જ અપવિત્ર થઈ જાય છે. પાણી, ગધ, રૂ, વસ્ત્ર આદિ શરીરના સ્પર્શ પછી ગ્રહણ કરવામાં બીજા એને અપવિત્ર સમજે છે નગર કે ગામની બધી ગદકીનું કારણ મનુષ્યના દેહને મળ છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
આવું અપવિત્ર શરીર પણ જે ધર્મ રત્નથી વિભૂષિત હેય તે પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. તેથી આપણે બધાને એ યોગ્ય છે કે આનરદેહને પુદગલમય, અશુચિ, નાશવંત અને આયુષ્ય કર્મને આધીન ક્ષણિક સમજી,એના દ્વારા જે કંઈ આત્મહિત સાધન થઈ શકે તે શીધ્ર કરી લેવું. જે વિલંબ કર્યો તે આ શરીર દગો દેશે અને મરતી વખતે પસ્તાવું પડશે કે મેં કઈ ના કર્યું, શરીરનું
સ્વરૂપ આત્માના સ્વરૂપથી તદ્દન જુદું છે. તે શરીરને પિતાનાથી ભિન્ન જાણું તેના પ્રત્યે વૈરાગ્યભાવ જ રાખવું જોઈએ. આ શરીરથી એ પ્રયત્ન કરવા જોઈએ કે જેથી ફરી શરીરની પ્રાપ્તિ થાય નહી, ફરી આ શરીર૩૫ કેદખાનામાં આવવું ના પડે, અને સદાને માટે પોતે સ્વાધીન પરમાનન્દમય થઈ જાય. આ મિથ્યાત્વરૂપી અંધકારમાંથી નીકળી સમ્યફવરૂપ પ્રકાશમાં આવવા માટે પૂરેપૂરે પ્રયત્ન આપણે કર જોઈએ.
જૈન આચાર્યોએ શરીરનું સ્વરૂપ કેવું કહ્યું છે તે નીચેનાં શાસ્ત્રોનાં વાકયોથી પ્રગટ સમજાશે.
શ્રી કુંદકુંદાચાર્યે કાદશાનું પ્રક્ષામાં કહ્યું છે કે – दुग्गंध वीभत्थं कलिमलभरिदं अचेयणं मुत्तं । सडणप्पडणसहावं देहं इदि चिन्तए णिचं ॥४४॥
જ્ઞાનીએ નિત્ય એવું વિચારવું જોઈએ કે આ શરીર દુર્ગધમય છે, ધૃણાય છે, મેલથી ભરેલું છે, અચેતન છે, મૂર્તિક છે અને સડણપણ સ્વભાવવાળું છે देहादो वदिरित्तो कम्मविरहिओ अणंतसुहणिलयो । चोक्खो हवेइ अप्पा इदि णिचं भावणं कुञा ॥४६॥
દેહમાં વસવા છતાં દેહથી દે, કર્મોથી ભિન્ન, અનંત સુખસમુદ્ર, અવિનાશી, પવિત્ર આત્મા છે એવી ભાવના સદા કરવી યોગ્ય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં કહે છે – एकेकंगुलिवाही छण्णवदी होति जाणमणुयाणं । अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया ॥३७॥
આ મનુષ્ય દેહમા એક એક આંગળ જેટલી જગામાં (૯૬) છનું છનું રેગ હેય છે તે સર્વ શરીરમાં કેટલા રોગ હશે? ते रोया वि य सयला सहिया ते पखसेण पुव्वभवे । एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहि ॥३८॥
હે મહાજશ તે પૂર્વભવમાં પરવશતાએ એ રોગને સહ્યા છે, એવા ફરી સહન કરવા પડશે, વધારે શું કહીએ? पित्तंतमुत्तफेफसकालिजयरुहिरखरिसकिमिजाले । उयरे वसिओसि चिरं नवदसमासेहिं पत्तेहिं ॥३९॥
હે મુનિ ! તુ એવા મહા અપવિત્ર ઉદરમાં નવ દશ માસ વસ્યો છે કે જે ઉદર પિત્ત અને આંતરડાંથી વી ટળાયેલ છે, જ્યાં મૂત્ર, ફેફસા, કલેજુ, રુધિર, લીંટ અને અનેક કીડાએ હેાય છે. सिसुकाले य अयाणे असुईमज्झम्मि लोलिओसि तुर्म । असुई असिया बहुसो मुणिवर ! बालत्तपत्तेण ॥४१॥
હે મુનિવર ! તું બાળપણામાં–અજ્ઞાન અવસ્થામાં અશુચિ અપવિત્ર સ્થાને મા અશુચિમાં આવ્યો છે અને તે બહુવાર અશુચિ વસ્તુ પણ ખાધી છે. मंसद्विसुक्कसोणियपित्तंतसक्तकुणिमदुग्गंधं । खरिसवसपूयखिन्भिस भरियं चिंतेहि देहउडं ॥४२॥
હે મુનિ ! આ દેહરૂપી ઘડાને એમ વિચાર કે આ દેહરૂપી ઘડો માંસ, હાડકાં, વીર્ય, રુધિર, પિત્ત, આતરડાંથી ઝરતી (મૃતદેહના) શબના જેવી દુર્ગધ, અપકવ મળ, ચરબી, પર આદિ મલિન વસ્તુઓથી પૂર્ણ ભરેલે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી રૃક્રૂરસ્વામી મૂલાચારમાં દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છે:— असुइचिअविले गव्भे वसमाणो वत्थिपडलपच्छण्णो । मादूइसे भलालाइयं तु तिव्वाहं पिवदि ||३३||
પવિત્ર મળમૂત્ર, શ્લેષ્મ, પિત્ત, રુધિર આદિથી ધૃણાયુક્ત ગર્ભ મા વસતાં, માંસના પડથી ( એરથી ) ઢકાઈ રહેતા, માતાના દ્વારા પાણ પામતા આ જીવ મહા દુર્ગંધ રસને પીવે છે
मंसट्ठिसेभवसरुहिरचम्मपित्तंतमुत्तकुणिपकुडिं । बहुदुक्खरोगभायण सरीरमसुभं वियाणाहि ||३४||
માસ, હાડકાં, ફ્ ચરબી, રુધિર, ચ, પિત્ત, આંતરડાં, સૂત્ર, પુરુ આદિથી ભરેલી અપવિત્ર આ શરીરરૂપી કુટીર અનેક દુઃખા તથા રાગીનું સ્થાન છે એમ જાણુ.
अत्थं कामसरीरादियपि सव्वमसुभत्ति णाऊण । णिव्विजतो झायसु जह जहसि कलेवरं असुई || ३५ ॥
દ્રવ્ય, કામભાગ, શરીરાદિ એ સ તારુ બગાડનાર અશુભ છે. એવુ જાણી એનાથી વૈરાગ્યવત થઈ એવુ આત્મધ્યાન કર કે જેથી આ અપવિત્ર શરીરને સંબધ સદાને માટે છૂટી જાય. मोनूणं जिणक्खादं धम्मं सुहमिह दु णत्थि लोगम्मि । ससुरासुरेस तिरिएस णिरयमणुए चिंतेज्जो ||३६||
દેવ, અમુર, તિ' ચ, નારકી અને મનુષ્યેાથી ભરેલ આ લોકમાં એક જિને દ્રપ્રણીત ધર્મ સિવાય ખીજી ઈ શુભ કે પવિત્ર વસ્તુ નથી. તે જ શ્રી મૂલાચારની અણુગારભાવના અધિકારમાં કહે છેઃ—
रोगाणं आयदणं वाधिसदसमुच्छिदं सरीरघरं । धीरा खणमवि रागं ण करेंति मुणी सरीरम्मि ॥७७॥
આ શરીરરૂપી ઘર શંગાને ભડાર છે. સેકડે આપત્તિએ
Page #84
--------------------------------------------------------------------------
________________
G૦
અને રેગોને વેઠીને સહન કરીને બનેલું છે. આવા શરીરમાં ધીર, વીર મુનિ ક્ષણમાત્ર પણ રાગ કરતા નથી.
एदं सरीरमसुई णिच्चं कलिकलुसमायणमचोक्खं । अंतोछाइद दिसि खिन्मिसभरिदं अमेज्झघरं ॥७८॥
આ શરીર બહુ અપવિત્ર છે. નિત્ય રાગદ્વેષ ઉત્પન્ન કરવાનું કારણ છે, અશુભ વસ્તુઓથી બનેલું છે, ચામડાથી ઢાંકેલું છે, અંદર પરુ રુધિર, માસ, ચરબી, વીર્ય આદિથી પૂર્ણ છે. મલમૂત્રને ભડાર છે. अहिणिछण्णं णालिणिवद्धं कलिमलभरिदं किमिउलपुण्णं । मंसविलित्तं तयपडिछण्णं सरीरघरं तं सददमचोक्खं ॥८३॥
આ શરીરરૂપી ઘર હાડકાથી છાયેલ છે, નસોથી બંધાયેલું છે, મળમૂવાદિથી ભરેલું છે, કીડાઓથી પૂર્ણ છે, માંસથી લીંપેલું છે, ચામડીથી ઢાકેલું છે. તે સદા અપવિત્ર જ છે. एदारिसे सरीरे दुग्गंधे कुमिमपूदियमचोक्खे । सडणपडणे असारे राग ण करिति सप्पुरिसा ।।८।।
આવું દુર્ગધવાળું, પરુ આદિથી ભરેલું, અપવિત્ર, સડવાપરવાના સ્વભાવવાળું, સાર રહિત, એવા આ શરીરમાં પુરુષે રાગ નથી કરતા
શ્રી સમતભાચાર્ય સ્વયંભૂસ્તોત્રમાં કહે છે – अजङ्गमं जंगमनेययन्त्रं यथा तथा जीवधृतं शरीरम् । वीभत्सु पूति क्षयि तापकं च स्नेहो वृथात्रेति हितं त्वमाख्यः ॥३२॥
હે સુપાર્શ્વનાથ ભગવંત! આપે જગતના કલ્યાણને માટે ઉપદેશ કર્યો છે કે આ શરીર સ્વયે જડ છે. જેમ કેાઈ સ્થિર યંત્રને કઈ ફેરવનાર ફેરવે, તેમ છવારા શરીર ચાલે છે. આ શરીર ધૃણાયુકત
Page #85
--------------------------------------------------------------------------
________________
૧.
છે. અપવિત્ર, નાશવંત અને સંતાપ આપવાવાળું છે તેથી તેમાં રાગ કરો વૃથા છે.
શ્રી શિવકારીઆચાર્ય ભગવતી આરાધનામાં કહે છે – देहस्स सुक्सोणिय, असुईपरिणमकारणं जरा। देहो वि होइ असुई, अमेज्यघदपूरओ व्व तदो ॥१००३॥
આ દેહની ઉત્પત્તિનું કારણ અતિશય અપવિત્ર એવું માતાનું રુધિર અને પિતાનું વીર્ય છે. જેમ મલિન વસ્તુમાંથી બનાવેલું ઘેબર અપવિત્ર હોય છે તેમ અપવિત્ર બીજથી પેદા થયેલે આ દેહ પણ અપવિત્ર છે. कललगदं दसरत्तं, अच्छदि कलुसीकदं च दसरत्तं । थिरभूदं दसरतं, अच्छदि गभ्भम्मि तं वीयं ।।१००६।। तत्तो मासं वुव्वुदभूदं, अच्छदि पुणो वि घणभूदं । जायदि मासेण तदो, य मंसपेसी य मासेण ॥१००७॥ मासेण पंच पुलगा, तत्तो हुति हु पुणो वि मासेण । अंगाणि उवंगाणि य, णरस्स जायंति गम्भम्मि ।।१००८।। मासम्मि सत्तमे तस्स होदि चम्मणहरोमणिप्पत्ती। पुंदणमममासे, णवमे दसमे य णिग्गमणं ॥१००९॥ सव्वासु अवस्थासु वि, कललादीयाणि ताणि सव्वाणि । असुईणि अमेज्याणि य, विहिसणिज्जाणि णिच्चं पि ॥१०१०॥
ગર્ભમાં માતાનું રૂધિર પિતાના વીર્યની સાથે મળી દશ રાત્રિ સુધી હાલતુ રહે છે. બીજી દશ રાત્રિ કાળુ થઈ રહે છે અને તે પછી બીજી દશ રાત્રિમાં સ્થિર થાય છે. બીજે મહિને પરપોટારૂપ થઈને રહે છે. ત્રીજે મહિને ઘન (કઠણું) થઈ રહે છે. ચોથે મહિને માંસને ગદ્દો (પેશી) થઈ રહે છે. પાંચમે મહિને તે માસના લેચામાં પાચ ફણગા ફૂટે છે. એક મસ્તકના આકારનો, બે હાથ ને બે પગના આકારના છ મહીને મનુષ્યના અંગ ઉપાંગ પ્રગટ
Page #86
--------------------------------------------------------------------------
________________
થાય છે. સાતમે મહિને ચામડી,નખ, ધરમની ઉત્પત્તિ થાય છે આઠમા મહિનામાં ગર્ભમા કંઈક હલન ચલન થાય છે. નવમા કે દશમા મહિનામાં ગર્ભમાંથી બહાર આવે છે. એ પ્રકારે જે દિવસે ગર્ભમાં માતાનું રુધિર અને પિતાના વીર્યને સંયોગ થયો તે દિવસથી આ જીવ બહુ મલિન અને ગંદી દશામાં રહ્યો છે. कुणिमकुडी कुणिमेहि य, भरिदा कुणिमं च सवदि सव्वत्तो । भाणं च अमिज्झमयं, अमिज्झभरिदं सरीरमिणं ॥१०२५।।
આ શરીર મલિન વસ્તુઓની કુટીર (કેટડી) છે. તે મલિન પદાર્થોથી ભરેલું છે. સર્વ દ્વારથી, શરીરના અંગઉપાંગેમાથી સડેલા દુધમય મળ નિત્ય કરે છે. જેમ મળનું બનાવેલું વાસણ મળથી જ ભરેલુ હોય તેમ આ શરીર છે. अहीणि होति तिणि दु, सदाणि भरिदाणि कुणिममज्झाए। सव्वम्मि चेव देहे संबोणि हवंति तावदिया ॥१०२६॥ ण्हारुण णवसदाइं, सिरासदाणिं हवंति सत्ते व । देहम्मि मंसपेसी,-ण होति पंचेव य सदाणि ॥१०२७॥ चत्तारि सिराजाला,-णि होति सोलसय कंडराणि तहा। छच्चेव सिराकुच्चा, देहे दो मंसरज्जू य ।।१०२८॥ सत्त तयाओ काले, जयाणि सत्तेव होति देहम्मि । देहम्मि रोमकोडी-ण होंति असीदी सदसहस्सा ॥१०२९।। पक्कामयासयत्था, य अंतगुंजाउ सोलस हवंति । कुणिमस्स आसया स,त्त होंति देहे मणुस्सस्स ॥१०३०॥ थूणा उ तिण्णि देह,-म्मि होति सत्तुत्तरं च मम्मसदं । णव होति वणमुहाई, णिच्चं कुणिमं सवंताई ॥१०३१॥ देहम्मि मत्थुलिंगं, अञ्जलिमित्तं सयप्पमाणेण ।। अञ्जलिमेत्तो मेदो, ओजो वि य तत्तिओ चेव ॥१०३२।। तिण्णि य वसञ्जलीओ, छच्चेव य अंजलिउ पित्तस्स । सिंभो पित्तसमाणो, लोहिदमद्धाढथं हवदि ॥१०३३॥
Page #87
--------------------------------------------------------------------------
________________
:
૭
मुत्तं आढयमेत्तं, उच्चारस्य य हवंति छप्पत्था । वीसं णहाणि दंता, बत्तीसं होंति पगढ़ीए || १०३४|| किमिणो व वणो भरिदं, सरीरियं किमिकुलेहि बहुगेहिं । सव्वं देहं अफ्फुं - दिऊण वादा ठिढ़ा पंच ||१०३५|| एवं सव्वे देह, म्मि अवयवा कुणिमपुग्गला चेव एकं पि णत्थि अंगं, पूयं सुचियं च जं होज ||१०३६॥
આ દેહમા સડેલી મજ્જા ( હાડરસ ) થી ભરેલા ત્રણસે હાડકાં છે, ત્રણસેા સાધાએ છે નવસા સ્નાયુ-નસે છે, સાતસે પાતળી નસે–શિરાઓ છે. પાંચસા માંસની પેશીઓ છે. ચાર નસેાની જાળી છે. સેાળ કડરા (મેાટી નાડીએસ) છે, છ નસેાનાં મૂળ છે. એ માંસની દેરીઓ છે. સાત ત્વચા છે સાત કાળજા' છે. એ સૌ લાખ ક્રેડ રામ છે. પકવાશયમાં અને આમાશયમાં સેાળ આતરડાંનાં ગૂચળા છે. સાત મળના સ્થાન છે. ત્રણ ખી ટીએ છે. એકસેાસાત મર્મસ્થાન છે. મળ નીકળવાનાં નવ દ્વાર છે. આ શરીરમા પેાતાની એક અ જલિ પ્રમાણ મસ્તક (મગજ) છે. એક અ જલિ પ્રમાણ મેદ ધાતુ છે. એક અજલિ પ્રમાણુ વી છે માસની અદર પેાતાની ત્રણ અંજલિ પ્રમાણુ ચરખી છે. છ અંજલિ પ્રમાણુ પિત્ત છે. છ અ જલિ પ્રમાણ કર્યું છે. અર્ધા આઢક પ્રમાણુ લેાહી છે. એક આઢક પ્રમાણુ સૂત્ર છે. આર્ડ શેરના એક આઢક થાય છે. છ શેર મળ છે. વીસ નખ છે. બત્રીસ દાત છે. આ સામાન્ય પ્રમાણ છે. તેનાથી ઓછુ વત્તુ પણુ હાય દેશ, કાળ અને રાગાદિના નિમિત્તથી અનેક પ્રકાર હાય છે. સડેલા ઘાની માફ્ક આ દેહ બહુ કીડાઓથી ભરેલા છે. પાચ પવન આખા દેહમાં વ્યાપેલ છે. આ પ્રકારે આ દેહનાં સર્વ અગ ઉપાંગ દુર્ગંધમય પુદ્ગલા છે. આ દેહમા એવુ· એક પણ અંગ નથી જે પવિત્ર હાય. બધા જ અશુચિમય અપવિત્ર છે.
जदि होऊन मच्छियाप, -तसरिसिया तयाए णो पिहिदं ।
को णाम' कुणिमभरियं, सरीरमालडुमिच्छेज ||१०३७||
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૪
આ દેહ જે માંખની પાંખ સમાન પાતળી ત્વચાથી ન ઢાંકેલ. હેય તે આ મેલથી ભરેલા દેહને કેણ સ્પર્શ કરવા ઈચ્છે ? परिदद्धसव्वचम्म पंडुरगत्तं मुयंतवणरसियं । सुठु वि दयिदं महिलं, दलु पि णरो ण इच्छेन्ज ॥१०३८।।
આ દેહ ઉપરની બધી ચામડી બળી જાય અને સફેદ શરીર દેખાય અને ઘામાંથી પરુ અને રસ ઝરવા માંડે તો પોતાની અત્યત પ્યારી સ્ત્રીને પણ પતિ જોવાની ઈચ્છા કરશે નહિ. इंगालो घोवंतो, ण हु सुज्ज्ञदि जहा पयत्तेण । सव्वेहि समुद्देहि, सुज्झदि देहो ण धुव्वंतो ॥१०४३।।
જેમ કેલસાને આખા સમુદ્રના જળથી ધોવા છતાં છેઊજળે થઈ શકતા નથી તેમ આ દેહને ઘણા પાણીથી ધેવા છતાં પણ અંદરથી પરસેવો આદિ મળ જ નીકળશે.
सिण्हाणभंगुव्व,-दृणेहि मुहदंत अच्छिधुवणेहिं । णिच्चं पि धोवमाणो, वादि सदा पूदियं देहो ॥१०४४||
સ્નાન, અત્તર, ફૂલેલ, સુગંધી લેપ આદિથી ધોવા છતાં, મોટું, દાંત, નેત્રોને પણ ધોવા છતા અને નિત્ય સ્નાનાદિ કરવા છતાં આ દેહ સદા દુર્ગધ બહાર કાઢે છે.
अन्तो वहिं च मज्झे, व कोइ सारो सरीरगे णत्थि । एरंडगो व देहो, णिस्सारो सव्वहिं चेव ॥१०४९।।
જેમ દિવેલાની લાકડીમાં કંઈ સાર નથી તેમ આ દેહની અંદર કે બહાર કઈ સાર નથી.
जदि दा रोगा एकम्मि, चेव अच्छिम्मि होति छण्णउदी । सव्वम्मि चेव देहे, होदव्वं कदिहि रोगेहिं ॥१०५३।। पंचेव य कोडीओ, अठासहि तहेव लक्खाई। णव णवदि च सहस्सा, पंचसया होति चुलसीदी ॥१०५४।।
એક આંખમા ૯૬ છનું રેગ હેય છે. તો આખા દેહમાં
Page #89
--------------------------------------------------------------------------
________________
gય
કેટલાક રોગ હશે? પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસો. ચેરાસી (૫૬૮૯૫૮૪) રોગ દેહમાં ઊપજવા યોગ્ય છે. रूवाणि कठकम्मा,-दियाणि चिठति सारवंतस्स । घणिदं पि सारवंत,-स्सठादिण चिरं सरीरमिमं ॥१०५९।।
કાષ્ઠ અને પત્થરની મૂર્તિ સભાળપૂર્વક રાખવાથી બહુ કાળ સુધી રહી શકે છે પણ આ નર દેહ તે અત્યંત સંસ્કાર કરવા છતાં પણ બહુ વખત સુધી રહી શકતો નથી.
શ્રી પૂજ્યપાદસ્વામી સર્વાર્થસિદ્ધિમાં કહે છે -
"शरीरमिदमत्यन्ताशुचिशुक्रशोणितयोन्यशुचि संवर्धितमबस्करवत् अशुचिमाजनं त्वड्मात्रप्रच्छादितम् अतिपूतिरसनिष्यन्दि स्रोतो विलम् अंगारवत् आत्मभावं आश्रितमपि आश्वेवापादयति । स्नानानुलेपनधूपप्रघर्षवासमाल्यादिमिरपि न शक्यमशुचित्वम् પર્ણમય .”
આ શરીર અત્યંત અપવિત્ર છે. વીર્ય અને રુધિરથી નિમાં અશુચિ પદાર્થોથી વર્ધમાન થયું છે. મલભાજનની સમાન અપવિત્રતાનું વાસણ છે. ઉપરથી ચામડી વડે ઢાડેલું છે. એના દ્વારેથી અત્યંત અપવિત્ર મલ વહ્યા કરે છે. જેમ અંગારાને હાથમાં ઝાલવાથી હાથ બળે છે તેમ આ શરીરને પિતાનું માનવાથી તરત પિતાની વાત થાય છે. સ્નાન, વિલેપન, ધૂપ, વસ્ત્ર, માળાદિ કઈ પણ પદાર્થ આ દેહની અપવિત્રતા દૂર કરી શકતાં નથી.
શ્રી પૂજ્યપાદસ્વામી ઇપદેશમાં કહે છે – भवंति प्राप्य यत्संगमशुचीनि शुचीन्यपि । स कायः संततापायस्तदर्थ प्रार्थना वृथा ॥ १८ ॥
આ શરીર નિરંતર સુધાદિથી પીડાયેલું રહે છે. અને નાશવંત છે. એને સંગ પામીને ભોજન વસ્ત્રાદિ પવિત્ર પદાર્થો પણ અપવિત્ર.
Page #90
--------------------------------------------------------------------------
________________
થઈ જાય છે. એવા નાશવંત અને અપવિત્ર શરીરને માટે ધનાદિની ઈચ્છા કરવી વ્યર્થ છે.
શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – मूलं संसारदुःखस्य देह एवात्मधोस्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्वहिरव्यापतेन्द्रियः ॥ १५ ॥
દેહ એ જ આત્મા છે એવા પ્રકારની બુદ્ધિ એ સંસારના સર્વ દુઃખનું કારણ છે. તેથી આત્મજ્ઞાની એ દેહત્મબુદ્ધિ ત્યાગી, રાગ છોડી અને ઇનેિ સકાચી ( નિગ્રહ કરી આત્મામાં પ્રવેશે છે અર્થાત્ અંતર આત્મામાં પરિણમે છે.
शुभं शरीरं दिव्यांश्च विपयानभिवाञ्छति । उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ॥ ४२ ॥ જેને દેહમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એટલે દેહને જ આત્મા માને તે તે એમ ઈચ્છે છે કે શરીર સુદર રહે, મનહર દકિના ભોગો પાસ થયા કરે; પણ તત્ત્વજ્ઞાની તે આ શરીર અને ઇ-બ્રેિન ભેગોથી છૂટવા ઇચ્છે છે. घने वस्ने यथात्मानं घनं मन्यते तथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ।। ६३ ।। जीर्णे वने यथात्मानं न जीर्ण मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्ण मन्यते बुधः ॥ ६४ ॥ नष्टे वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा। नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं वुध्यते बुधः ॥ ६५ ॥ रक्ते वस्त्रे यथात्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ।। ६६ ।।
જાડા કપડા પહેરવાથી જેમ કાઈ પિતાને જોડે માનતા નથી તેમ પિતાનું શરીર જડું જોઈ જ્ઞાની પિતાના આત્માને જાડે -માનતા નથી, છ વસ્ત્ર પહેરવાથી જેમ પતાને જીણું માનવું
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૭
નથી તેમ શરીર જોઈ જ્ઞાની પાતાના આત્માને જ માનતા નથી.
વજ્રના નાશ થવાથી જેમ કાઈ પોતાનેા નાશ માનતું નથી તેમ શરીરના નાશ થવાથી જ્ઞાની પાતાના આત્માને નાશ માનતા નથી.
વસ્ત્ર લાલ હોવાથી જેમ કેાઈ પેાતાને લાલ માનતુ નથી તેમ શરીર લાલ હાવાથી જ્ઞાની પેાતાના આત્માને લાલ માનતા નથી. શરીરથી આત્મા ભિન્ન છે.
प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रांत्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥ ६९ ॥
સમાન આકાર રહેવા છતા આ શરીરરૂપી સેનાના ચક્રમાં નવા પરમાણુ આવી મળે છે અને જૂનાં ઝરે છે, તેમ છતા અજ્ઞાની આ શરીરને ભ્રાતિથી સ્થિર માની તેને આત્મા માન્યા કરે છે, તેમા આત્મબુદ્ધિ કરે છે
નૌઃ
गौरः स्थूलः कृशो वाहमित्यंगेनाविशेपयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ॥ ७० ॥
જ્ઞાની જાણે છે કે શરીર ગેારુ, જાડું.. પાતળું હાય છે; આત્મા નહી. આત્મા તે માત્ર સદા જ્ઞાન શરીરધારી છે, તે પુદ્ગલ નથી. શરીર પુદ્ગલ છે
देहान्तरगतेबीजं देहेऽस्मिन्नात्मभावना ।
वीजं विदेह - निष्पत्तेरात्मन्येवात्मभावना ॥ ७४ ॥
આ દેહને વિષે આત્મપણાની બુદ્ધિ તે ખીજા અન્ય રૃહી ઉત્પન્ન થવાનુ` ખીજ છે. શરીરથી ભિન્ન એવા આત્મામાં જ આત્મ-પણાની બુદ્ધિ તે આ શરીરથી રહિત થવાના ઉપાય છે.
दृढात्मबुद्धि देहादावुत्पश्यन्नाशमात्मनः । मित्रादिभिर्वियोगं च बिभेति मरणाद् भृशम् ॥ ७६ ॥
Page #92
--------------------------------------------------------------------------
________________
જેને આ શરીરમાં આત્મપણાની ગાઢ બુદ્ધિ છે તે પિતાને નાશ થશે એમ જાણીને મરણ અવસરે ડરે છે કે હવે મિત્ર, પુત્ર આદિને વિયોગ થશે, હું હવે મરી જઈશ.
શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે – अस्थिस्थूलतुलाकलापघटितं नद्धं शिरास्नायुभिश्चर्माच्छादितमस्रसान्द्रपिशितैलितं सुगुप्तं खलैः । कर्मारातिभिरायुरुद्घनिगलालग्नं शरीरालयं । कारागारमवैहि ते हतमते प्रीतिं वृथा मा कृथाः ॥ ५९ ।।
હે બુદ્ધિહીન ! આ શરીર રૂપી ઘર કારાવાસ સમાન છે, તેમાં વૃથા પ્રીતિ ન કર. આ શરીરરૂપી કેદખાનું હાડકાંરૂપી મોટા પત્થરોથી ચણેલું છે. નસો અને સ્નાયુઓના બંધવડે બાંધી રાખ્યું છે. ચામડાથી છાયેલું છે. રુધિર અને માંસથી લીંપેલું છે. દુષ્ટ કર્મરૂપી વેરીએ આ કેદખાનું બનાવેલું છે એને આયુ કરપી મજબૂત સાંકળ વાસેલી છે दीप्तोभयाग्रवातारिदारूदरगक्रीटवत् । जन्ममृत्युसमाश्लिष्टे शरीरे वत सीदसि ।। ६३ ॥
જેમ બને બાજુથી (છેડેથી) બળતા દિવેલાના લાકડામાં રહેલ કીડે બહુ દુઃખ પામે છે તેમ જન્મ અને મરણથી વ્યાપ્ત આ શરીરમાં અરે ! જીવ, તુ બહુ કષ્ટ પામે છે. उपायकोटिदूरक्षे स्वतस्तत इतोऽन्यतः । સર્વત: પતિનકાળે જાયે શોર્થ તવી છે
હે પ્રાણ ! હું આ શરીરની રક્ષા કરીશ એમ આગ્રહ કેમ રાખે છે? કરો ઉપાયો કરવા છતાં પણ આ શરીર રહેવાનું નથી ન તે તુ એની રક્ષા કરી શકીશ કે ન કે અન્ય એને બચાવી શકશે. તે અવશ્ય પતન પામવાનું છે. મૃત્યુ આવવાનું જ છે. शरीरेऽस्मिन् सर्वाशुचिनि बहुदुःखेऽपि निवसन् व्यरंसीन्नो नैव प्रथयति जनः प्रीतिमधिकाम् ।
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૯
|
इमां बाप्यस्माद्विरमयितुमेनं च यतते यतिर्याताख्यानैः परहितरतिं पश्य महतः ॥ ९७ ॥
સર્વ પ્રકારે અપવિત્ર અને ઘણાં દુખોને આપવાવાળા આ શરીરમાં રહેવા છતાં આ મનુષ્યને આ દેહ પ્રત્યેથી વૈરાગ્ય જાગત નથી, પરંતુ તેમાં અધિક પ્રીતિ થાય છે. આમ જોઈને સાધુ પુરુષ પ્રાચીન કથાઓનો ઉપદેશ આપીને આ પ્રાણીને આ દેહથી વિરક્ત કરવા પ્રયત્ન કરે છે. મહાપુરુષ પરહિતમાં અનુરાગવાળા હોય છે એમ જાણે. આ પ્રાણી શરીરના મેહે કરી કષ્ટ પામશે તેથી સંત પુરુષે ગયા કાળમાં ભગવેલાં કષ્ટોની સ્મૃતિરૂપ ઉપદેશ આપી આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા ઉદ્યમ કરે છે
इत्थं तथेति बहुना किमुदीरितेन
भूयस्त्वयैव ननु जन्मनि भुक्तमुक्तम् । एतावदेव कथितं तव संकलय्य
सर्वापदां पदमिद जननं जनानाम् ॥ ९८ ॥ આમ છે તેમ છે. એમ બહુ શુ કહેવુ છે હે જીવ! તે શરીરને આ સંસારમા વારંવાર ભોગવ્યું છે, છોડયું છે. હવે તને સક્ષેપથી એટલું જ કહીએ છીએ કે પ્રાણી માત્રને શરીર સર્વ દુઃખોનું સ્થાન છે, આપત્તિઓનું ઘર છે, विमृश्योच्चैर्गर्भाप्रमृति मृतिपर्यतमखिलं मुधाप्येतन क्लशाशुचिभयनिकाराद्यवहुलम् । बुधैस्त्याज्यं त्यागाद्यदि भवति मुक्तिश्च जडधोः स कत्यक्तुं नालं खलजनसमायोगसदृशम् ॥ १०५ ॥
જ્ઞાની પુરુષ માટે આ શરીર ત્યાગવા યોગ્ય છે કારણ કે એ વિચારે છે કે આ શરીર ગર્ભથી મરણ પર્યત વ્યર્થ કલેશ, અપવિત્રતા, ભય, પરાભવ, પાપ આદિથી ભરપૂર છે. આ શરીર ઉપર રાગ તજે તે મુક્તિનો લાભ થાય તો એ કેણ મૂર્ખ
Page #94
--------------------------------------------------------------------------
________________
છે કે જે દુષ્ટજનના સમાગમ જેવા આ શરીરને ત્યાગ કરવા સમર્થ ન થાય ? आदौ तनोर्जननमत्र हतेंद्रियाणि,
____ काक्षन्ति तानि विपयान विपयाश्च मान । हानिप्रयासभयपापकुयोनिदाः स्यु
તતાનુ નથપરંપરામ ૨૬૧ / शरीरमपि पुष्णन्ति सेवन्ते विपयानपि । નાચો સુર વૃજ વિપત્તિ વિત5 | ૨૨૬ / -
પ્રથમ તે શરીર ઉત્પન્ન થાય છે, તે શરીરમાં ઇન્દ્રિય વિષમ વિષયને ઈચ્છે છે. તે વિધ્યભગ મોટાઈની હાનિ કરે છે. મહા કલેશનું કારણ બને છે, ભય ઉત્પન્ન કરે છે. પાપને ઊપજાવે છે અને નિગોદ આદિ મુનિયે આપનાર છે. તેથી આ શરીર જ અનર્થોની પર પરાનું મૂળ કારણ છે. મૂર્ખ લેક કેવાં ન કરવા યેગ્ય. કામ કરે છે. શરીરને પોષે છેવિષયભેગેને સેવે છે. તેને વિવેક નથી. ઝેર પીને અમર થવા ઇચ્છે છે. माता जातिः पिता मृत्युराधिव्याधी सहोद्गतौ । प्रांते जन्तोर्जरा मित्रं तथाप्याशा शरीरके ॥२०१॥
ઉત્પતિ (જન્મ) તે આ શરીરની માતા છે, મરણ તે પિતા છે, માનસિક, શારીરિક દુખે તે ભાઈ છે અને છેવટે જરા તેના મિત્ર છે તેમ છતા આ શરીરમાં તુ આશાવંત છે એ મહા આશ્ચર્ય છે. शुद्धोऽप्यशेषविषयावगमोप्यमूर्तोs ___प्यात्मन् त्वमप्यतितरामशुचीकृतोऽसि । मूर्त सदाऽशुचिविचेतनमन्यदन्न
किं वा न दूषयति धिरिधगिद' शरीरम् ॥ २०२ ॥ હે ચિદાનંદ! તું તે શુદ્ધ છે, સર્વ પદાર્થને જ્ઞાતા છે, અને
Page #95
--------------------------------------------------------------------------
________________
તિર્ક છે તે પણ આ જડ શરીરે તને અપવિત્ર બનાવી દીધો છે. આ શરીર તે મૂર્તિ છે, સદા અપવિત્ર, ચેતના રહિત છે. તે તે કેસર, કપૂરાદિ સુગંધિ વસ્તુઓને પણ દૂષિત કરી નાખે છે. આ શરીરને ધિક્કાર છે, ધિક્કાર છે.
हा हतोसितरां जन्तो येनास्मिस्तव सांप्रतम् । ज्ञानं कायाऽशुचिज्ञानं तत्त्यागः किल साहसः ॥२०॥
અરેરે! હે પ્રાણી ! તું અત્યંત ગાયે, નાશ પામ્યો. આ શરીરમાં મમત્વ કરી અતિ દુઃખી થયે. હવે વિચાર, આ શરીર અપવિત્ર છે એમ જાણવું તે સત્યજ્ઞાન છે. એનું મમત્વ તજવું એ સાહસનું કામ છે.
શ્રી અમિતગતિ તત્ત્વભાવનામાં કહે છે – संयोगेन दुरन्तकल्मषभुवा दुःख न कि प्रापितो । येन त्वं भवकानने मृतिजराव्याघ्रव्रजाध्यासिते ।। संगस्तेन न जायते तव यथा स्वप्नेऽपि दुष्टात्मना । किचित्कर्म तथा कुरुष्व हृदये कृत्वा मनो निश्चलम् ।।१७॥
જરા અને મરણ રૂપી વ્યાઘના સમૂહથી ભરેલા આ સંસાર વનમાં અતિ પાપને ઉત્પન્ન કરવાવાળા આ શરીરના સાગથી એવું કયું દુખ છે કે જે તે પ્રાપ્ત ના કર્યું હેય? હવે તું તારા મનને સ્થિર કરીને એવું કાર્ય કર કે જેથી ફરી સ્વમમાં પણ તને આ દુષ્ટ શરીરને સંબંધ થાય નહિ,
दुर्गधेन मलीमसेन वपुषा स्वर्गापवर्गश्रियः । साध्यंते सुखकारिणा यदि तदा संपद्यते का क्षतिः ॥ निर्माल्येन विगहितेन सुखदं रत्नं यदि प्राप्यते । लाभः केन न मन्यते बत तदा लोकस्थिति जानता ॥१८॥ શરીર તે દુર્ગધમય અપવિત્ર છે. એવા શરીરથી સ્વર્ગ અને
Page #96
--------------------------------------------------------------------------
________________
મોક્ષ આપવાવાળી સુખકારી વિભૂતિઓ પ્રાપ્ત થઈ શકે તે તેમાં શું ગેરલાભ છે ? તેને માટે પ્રયત્ન કરવો જ જોઈએ. જો કે નિંદનીય તુચ્છ વસ્તુના બદલામાં સુખદાઈ રત્ન પ્રાપ્ત થઈ શકે તે લેકની મર્યાદા (સ્થિતિ) જાણવાવાળાએ તેને લાભ કેમ ના માન જોઈએ?
एकत्रापि कलेवरे स्थितिधिया कर्माणि संकुर्वता । गुर्वी दुःखपरंपरानुपरता यत्रात्मना लभ्यते ॥ तत्र स्थापयता विनष्टममतां विस्तारिणी संपदम् । का शक्रेण नृपेश्वरेण हरिणा न प्राप्यते कथ्यताम् ॥४३॥
શરીરની સાથે વસતા આ મૂઢ આત્માએ શરીરને સ્થિર માનીને જે પાપ કર્મ કર્યું છે તેથી તેણે દુઓની પરંપરા પ્રાપ્ત કરી છે. જે તે આ શરીર ઉપરની મમતાને નાશ કરે તે એવી કઈ સંપત્તિ છે કે જે તેને પ્રાપ્ત ના થઈ શકે? શું ઈદની, શુ ચક્રવતીની, શું નારાચણની? બધીએ પ્રાપ્ત થાય છે. चित्रोपायविवर्धितोपि न निजो देहोपि यत्रात्मनो । भावाः पुत्रकलत्रमित्रतनयाजामातृतातादयः॥ तत्र स्व निजकर्मपूर्ववशगाः केषां भवंति स्फुटं । विज्ञायेति मनीपिणा निजमतिः कार्या सदात्मस्थिता ॥१२॥
અનેક પ્રકારના ઉપાયથી સાચવ્યા છતાં, આત્માની સાથે આ કાયા રહી શકતી નથી-છૂટી જાય છે, તે પુત્ર, સ્ત્રી, મિત્ર, પુત્રી, જમાઈ, પિતા આદિ કેવી રીતે સાથે રહી શકે? એ બધાય પિત પિતાના કર્મવશ જવાનાં છે. કેઈ નું થઈ શકતું નથી એવું જાણું બુદ્ધિમાનને સદા આત્મહિતમાં જ પોતાની બુદ્ધિ સ્થિર કર્તવ્ય છે.
શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં કહે છે – सर्वदैव रुजाक्रान्तं सर्वदेवाशुचेर्गृहम् । सर्वदा पतनप्रायं देहिनां देहपञ्जरम् ॥ ८॥
છાનું આ દેહરૂપી પાંજરું સદાય રેગથી વ્યાપ્ત, સર્વથા અપવિત્રતાનું ઘર અને સદા પતનશીલ છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
तैरेव फलमेतस्य गृहीतं पुण्यकर्मभिः । विरज्य जन्मनः स्वाथै यः शरीरं कथितम् ॥ ९ ॥
આ શરીરની પ્રાપ્તિ તે તેઓએ સફળ કરી કે જેઓએ સંસારથી વિરક્ત થઈ પોતપોતાના આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ પવિત્ર કર્મોથી એને ક્ષીણ કર્યું. भवोद्भवानि दुःखानि यानि यानीह देहिमिः । सह्यन्ते तानि तान्युच्चैर्वपुरादाय केवलम् ।। ११ ॥
આ જગતમાં સંસારથી ઉત્પન્ન જે જે દુબે આ જીને સહન કરવો પડે છે તે સર્વ આ શરીરના ગ્રહણથી સહવા પડે છે. कर्पूरकुङ्कुमागुरुमृगमदहरिचन्दनादिवस्तूनि । भव्यान्यपि संसर्गान्मलिनयति कलेवरं नृणाम् ॥ १२ ॥
કપૂર, કંકુ, અગરુ, કસ્તુરી, હરિશ્ચન્દન આદિ સુંદર પદાર્થોને પણ આ મનુષ્યનાં શરીર સંસર્ગ માત્રથી મલીન કરી નાખે છે.
अजिनपटलगूढं पञ्जरं कीकसानाम् । कुथितकुणपगन्धैःपूरितं मूढगाढम् । यमवदननिपण्णं रोगभोगीन्द्रगेहं कथमिह मनुजानां प्रीतये स्याच्छरीरम् ॥ १३ ॥
મૂઢ પ્રાણી ! આ સંસારમાં મનુષ્યને દેહ ચર્મના પડદાથી ' ઢાલું હાડકાંનું પિંજરું છે. બગડેલા માંસની દુર્ગધથી પરિપૂર્ણ છે.
ગરૂપી સર્વેનું ઘર છે. કાળના મોઢામાં બેઠેલું છે. એવું આ શરીર પ્રીતિ કરવાને એગ્ય કેમ હોઈ શકે ? • શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાન તરંગિણીમાં કહે છે –
दुर्गधं मलभाजनं कुविधिना निष्पादितं धातुभिरंगं तस्य जनैर्निजार्थमखिलराख्या धृता स्वेच्छया । '
Page #98
--------------------------------------------------------------------------
________________
तस्याः किं मम वर्णनेन सततं किं निंदनेनैव च चिद्रूपस्य शरीरकर्मजनिताऽन्यस्याप्यहो तत्त्वतः ॥९-८॥
આ શરીર દુર્ગધમય છે. વિણ, મૂત્ર આદિ મળનું સ્થાન છે. અશુભ કર્મના ઉદયથી મજજાદિ સાત ધાતુઓનું બનેલું છે. છતાં મૂઢ લેકેએ પોતાના સ્વાર્થને માટે ઈચ્છાનુસાર તેની પ્રશંસા કરી છે. પરંતુ આ શરીરની પ્રશંસા અને નિંદા કરવાનું મારે શું પ્રયોજન? કારણ કે હું તે નિશ્ચયથી શરીર અને કર્મથી ઉત્પન્ન થયેલા રાગાદિ વિકારેથી રહિત શુદ્ધ ચિપ છું.
देहोऽहं कर्मरूपोऽहं मनुष्योऽहं कृशोऽकृशः । गौरोऽहं श्यामवर्णोऽहमद्विजोऽहं द्विजोऽथवा ॥१०-२॥ अविद्वानप्यहं विद्वान निर्धनो धनवानहं । इत्यादि चिंतनं पुंसामहंकारो निरुच्यते ॥ १०-३॥ युग्मं ।।
હું શરીર છું, હું કર્મરૂપ છું, હું મનુષ્ય છું, હું દુબળે છું, હું જાડો છું, ગેર છું, કાળો છું, હું ક્ષત્રિય, વૈશ્ય, શક છું, હું બ્રાહ્મણ છું, હું મૂર્ખ છું, હું વિદ્વાન છું, હું ગરીબ છું, પૈસાદાર, છું ઈત્યાદિ મનમાં વિચાર કરવો તે અહંકાર છે. મૂઢ મનુષ્ય આ અહંકારમાં લીન રહે છે. પંડિત બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે –
સવૈયા-૨૩ દેહ અચેતન પ્રેત દરી રજ રેત ભરી મલ ખેતકી કયારી;
વ્યાધિકી પિટ અરાધિકી ઓટ ઉપાધિકી જેટ સમાધિસે ન્યારી; રે જિય દેહ કરે સુખહાનિ ઈવે પર તેહિ તે લાગત પ્યારી દેહ તે તેહિ તજેગી નિદાન પૈ તૂ હી તજે કર્યો નહકી યારી
૩૭ (અ. ૮) આ દેહ પિશાચ સમાન જડ છે. રજ (રક્ત) અને (વીર્ય) રેતથી ભરેલી ગુફા છે. મળ ઉત્પન્ન કરનારી વાડી છે. વ્યાધિતું
Page #99
--------------------------------------------------------------------------
________________
પિટલું છે. આત્માને ગાવનાર આગળિયો છે. ઉપાધિને સમૂહ છે. સમાધિથી ભિન્ન છે. હે જીવ! આ દેહ સુખની હાનિ કરે છે છતાં તને તે પ્રિય લાગે છે. દેહ તે નિશ્ચયથી તને તજી દેશે તે તું જ દેહની પ્રીતિ કેમ મૂકતે નથી?
સવૈયા–૩૧ રેત કીસી ગઢી કિંધો મઢી હૈ મસાન કીસી,
અંદર અધેરી જૈસી કંદરા હૈ સૈલી, ઊપરકી ચમક દમક પટભૂષનકી,
ધખે લાગે ભલી જૈસી કલી હૈ કનૈલકી; ઔગુનકી ઓડી, મહા મેડી મેહકી કડી,
માયાકી મસુરતિ હૈ મૂરતિ હૈ મલકી, એસી દેહ યહીકે સ્નેહ યાકી સંગતિ સે,
હે રહી હમારી મતિ કેલૂ કેસે લકી. ૩૯ (અ૮) આ કાયા રેતની ગાંસડી અને સ્મશાનની મઢી સમાન અપવિત્ર છે. પત્થરની ગુફા જેવી અંદરથી અંધારી છે. વસ્ત્ર અને આભૂષણેની માત્ર ઉપરની ચમક દમક છે કનૈલ વૃક્ષની કળા સમાન મેહની કાણી આંખ સમાન છે. દુધમય છે. અવગુણને રહેવાની ઊંડી વાવ છે. લગે આપનાર મહા કૃતધી છે. માયા જાળને સહાયક અને મેલની મૂર્તિ છે. એવી આ કાયા તેના સ્નેહ અને સંગથી મારી મત ઘાણીને બળદ જેવી થઈ રહી છે. સદા આ મીંચી સંસારમાં ને સંસારમાં ભ્રમણ કરે છે. ઠૌર ઠેર રોકે કુંડ કંસનિકે ઝુંડ,
હાડનિસે ભરી જૈસે થરી હૈ ચુકેલકી, ડેસે ધકાકે લગે ઐસે ફટ જાય માને,
કાગદકી પુરી કીધે ચાદર હૈ ચેલકી,
Page #100
--------------------------------------------------------------------------
________________
સૂ ભ્રમ વાનિહાનિ મૂઢનિસ પહિચાનિ,
કરે સુખ હાનિ અર ખાન બદ કૈલકી, એસી દેહ વાહીકે સનેહ થાકી સંગતિ સે,
હે રહી હમારી મતિ કે કેસે લકી. ૪૦ (અ) ૮) આ દેહમાં ઠેક ઠેકાણે રતનાં કુંડાં અને કેશના જીડ છે. હાડકોથી ભરેલું છે જાણે ચૂડેલની જગ્યા હોય તેવો છે. જરા ધક્કો લાગે તે ફાટી જાય એવી કાગળની પૂતળી છે અગર જૂની ચાદર સમાન છે. એનું મમત્વ કરવાથી ભ્રમ ઊપજે છે પણ મૂઢ લેક એના પર સ્નેહ કરે છે. આ દેહ સુખની હાનિ કરે છે અને દુર્ગધની ખાણ છે. એની મમતા અને સ્નેહસંગથી અમારી મતિ, ઘાણીના બળદના જેવી થઈ રહી છે. સદા ભ્રમણ કરે છે. કેઉ ક્રૂર કહે કાયા જીવ દેઉ એક પિંડ,
જબ દેહ નસેગી તબહી જીવ મરેગે, છાયા કેસો છળ કીધે માયા કેસો પરપંચ,
કાયામેં સમાઈ ફિરિ કાયાકે ન ધરે; સુધી કરે દેહસે અવ્યાપક સદેવ છવ,
સમૈ પાય પર મમત્વ પરિહરગો, અપને સ્વભાવ આઈ ધારના ધામેં બાઈ,
આપમેં મગન હેકે આપ શુદ્ધ કરેગા. ૨૧ (અ.૧૧ કઈ દુર્થ હિંજીવ કહે છે કે દેહ અને જીવ એક પિંડ (૨૫) છે. તેથી જ્યારે દેહને નાશ થશે ત્યારે જીવને નાશ થશે જેમ વૃક્ષને નાશ થતાં વૃક્ષની છાયા નાશ થાય છે તેમ અથવા ઇંદ્રજાળવત પ્રપંચ છે. તે જીવ મરે છે ત્યારે દેહમાં જ સમાઈ જાય છે. અને ફરી દેહ ધરશે નહિ. દીપકની સમાન બુઝાઈ જશે. તેને બુદ્ધિમાન કહે છે કે જીવ સદા દેહથી અધ્યાપક છે. તે જ્યારે કાળલબ્ધ
Page #101
--------------------------------------------------------------------------
________________
પામી પુદ્ગલાદિનું મમત્વ તજશે ત્યારે પિતાના જ્ઞાન સ્વભાવને ધારણ કરી વિકલ્પો તજી સ્થિર થઈ આત્મસ્વરૂપમાં મગ્ન થઈ આત્મા કર્મ રહિત કરશે.
૫. ઘનતરાય દાનતવિલાસમાં કહે છે – બાલક બાલ ખિયાલન ખિયાલ જુવાન સિયાન ગુમાન ભુલાને, એ ઘરબાર સાથે પરિવાર શરીર સિંગાર નિહાર કુલાને; વૃદ્ધ ભયે તન રિહ ગઈ ખિદિ સિહ વ કામન પાટ તુલાને, ઘાનત કાય અલક પાય ન મેક્ષ દ્વારા કિવાડ ખુલાને ૩૮
બાળ અવસ્થામાં જીવને બાળ ખ્યાલમાં ભાન નથી હેતું, જુવાનીમાં ડહાપણ અને ગુમાન ભુલાવે છે, તેથી આ ઘરબાર વિગેરે સવે પરિવાર શરીર શૃંગાર આદિ જેઈ ફુલાય છેપણ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે શરીર સંપત્તિ નાશ પામે છે અને નકામો ખેદ થાય છે, કામ થઈ શક્યું નથી. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે એમ કરવું પડે છે. ઘાનતરાય કહે છે કે આ અજ્ઞાની જીવે અમૂલ્ય એવો આ નર દેહ પામી મેક્ષના દરવાજાનાં કમાડ ખેલ્યાં નહિ,
પં. ભૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે – લાલ વસ્ત્ર પહેરે સો દેહ તે ન લાલ હેય,
દેહ લાલ ભયે હંસ લાલ તે ન માનિયે; વસ્ત્રકે પુરાન ભયે દેહ ન પુરાન હેય,
દેહકે પુરાને જીવ છરન ન જાનિયે; વસ્ત્રકે નાશ કછુ દેહકે ન નાશ હેય,
દેહકે નાશ ભયે હંસ નાશ ન વખાનિક દેહ દર્વ પુદ્ગલકી ચિદાનંદ જ્ઞાનમાં, દેઉ ભિન્ન ભિન્ન રૂપ હૈયા ઉર આનિયે ૧૦
(આશ્ચર્ય ચતુર્દશી)
Page #102
--------------------------------------------------------------------------
________________
લાલ વસ્ત્ર પહેરવાથી દેહ લાલ થતા નથી તેમ દેહ લાલ હાવાથી આત્માને લાલ ન માનવા. વજ્ર જીણુ થયે દેહ છ` થતા નથી તેમ દેહ જીણુ થવાથી આત્માને જીણુ ન જાણવા. વસ્રના નાશ થવાથી કઈ દેહને નાશ થતા નથી તેમ દેહના નાશ થવાથી આત્માના નાશ કહેવા નહિ. કારણ કે દેહ તે પુદ્ગલ દ્રવ્ય છે અને આત્મા તા ચિદાન૬, જ્ઞાનવત ચેતન દ્રવ્ય છે.
૫. ભગવતીદાસ કહે છે કે ભાઈ બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. એમ હ્દયમાં નક્કી જાણુ
માંસ હાડ લા સાનિ પૂતરી બનાઈ કાહૂ,
ચામસાં લપેટ તામે રામ કેશ લાગે હૈ, તામે' મલમૂત ભરી કૃમિ ક્રેઈ કાટિ ધરે,
રાગ સર્ચ કર કર લેકમે લે આયે હૈ, ખાલે વહુ ખાઉ ખાઉં ખાયે વિના ગિરિ જાઉ, આગેક્રેા ન રૂં પાઉ" તાહી વે લુભાયે હૈ, ઐસે ભ્રમ માહમે” અનાદિ ભ્રમાએ જીવ, દેખ પરતક્ષ તઊ ચક્ષુ માને છાએ હૈ. ( આશ્ચય ચતુર્દશી)
૧૪
માંસ, હાડકાં, લેાહી આદિતુ. પુતળુ બનાવી ઉપર ચામડી લપેટી તેમાં શમ, ક્રેશ આદિ મૂક્યાં છે. મળમૂત્રથી ભરેલી, કરાડે કૃમિઓનુ ઘર અને રાગાના સમૂહથી પૂર્ણ એવા આ દેહની આ લાકમાં ઉત્પત્તિ થઈ છે. તે દેહ કહે છે કે ખાઉં, ખાઉં. જો ન ખાઉ તા ગબડી પડુ, એક ડગલ' પણ આગળ ચાલી શકે નહિ એવા આ દેહમાં જીવ લેાભાઈ રહ્યો છે. મમત્વ કરી રહ્યો છે. એમ મિથ્યા માહે અનાદિ કાળથી જીવને ભ્રમણ કરાવ્યું છે એમ પ્રત્યક્ષ દેખવા છતાં આ જીવ નેતેા નથી તેથી એમ જાણ્ણા કે એનાં ચક્ષુ અજ્ઞાન રૂપી અધકારથી છવાઈ ગયાં છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
ચામકે શરીર મહિં વસત લજાત નહિં,
દેખત અશુચિ તઉ લીન હેય તનમેં, નારિ બની કાહકી વિચાર કછુ કરે નાહિં,
રીઝ રીઝ મોહ રહે ચામકે બદનમેં; લક્ષ્મીકે કાજ મહારાજ પદ છાડિ દેત,
ડેલત હૈ રંક જૈસે ભકી લગનમેં, તનકસી આઉમે ઉપાય કઈ કેઉ કરે, જગત કે વાસી દેખ હાંસી આવે મનમેં. ૪
(પુણ્ય પાપ જગ મૂળ પરિસિક) ચાકડાના આ દેહમાં વસતાં આ જીવ લજજા પામતે નથી. પ્રત્યક્ષ અપવિત્ર જાણે છે છતાં તે દેહમાં મમત્વથી મગ્ન થઈ રહે છે. સ્ત્રી શાની બનેલી છે તેને કિંચિત વિચાર કરતા નથી, પણ તે ચામડાના શરીરમાં રાજીરાજી થઈ મેહ કરી રહ્યો છે. લક્ષ્મીને માટે મોટું રાજપદ મૂકીને લેભની લીનતામાં એક ગરીબની સમાન મગ્ન થઈ રહ્યો છે. આ આયુષ્ય અલ્પ છે છતાં તેને માટે કેટલાક ઉપાયે આદરે છે. આવા આ સંસારી જીવોને જોઈ મનમાં હાંસી આવે છે.
અચેતનકી દેહરી ન કીજે તાસું નેહરી,
સુ ઔગુનકી ગેહરી મહાન દુખ ભરી હૈ, વાહીકે સનેહરી ન આવે કર્મ છેહરી;
પાવે દુઃખ તેહરી જિન યાકી પ્રીતિ કરી છે, અનાદિ લગી જેહરી જુ દેખત હી ખેહરી,
તૂ યામેં કહા લેહરી રેગનકી કરી છે, કામ ગજ કેહરી સુરાગ દ્વેષકે હરી, તૂ તામે, દષ્ટિ દેયરી જે મિથ્થામતિ હરી હૈ. ૧૫
(સુબુદ્ધિ ચૌવીશી)
Page #104
--------------------------------------------------------------------------
________________
આ દેહ જડ એવા પુદ્ગલનું મંદિર છે, તેમાં સ્નેહ તું ના કર, અનેક અવગુણનું ધામ અને મહા દુઃખને ભરેલ છે. તે દેહના મમત્વ–સ્નેહથી કર્મને છેડે આવતા નથી પણ તેની પ્રીતિ કરવાથી જીવ દુઃખ પામે છે. અનાદિથી દેહને સંજોગ છે અને જોતાં જેતા નાશ પામે તે ક્ષણિક છે. એવા આ રોગના ધામરૂપ દેહમાં તું શું કહેર માની રહ્યો છે-મગ્ન થઈ રહ્યો છે. કામરૂપી ગજને હણનાર કેશરી સમાન તું, રાગદેપને ત્યાગી તું આમાં દષ્ટિ નાંખ-વિચાર કર કે જેથી તારી મિશ્યામતિ નાશ પામે.
દેખ દેહ ખેત ક્યારી તાકી ઐસી રીતિ ન્યારી,
બેએ કછુ આન ઉપજત કછુ આન હૈ, પંચામૃત રસ–સેતી પોખિયે શરીર નિત, | ઉપજે રધિર માંસ હાડનિકે કાન ; એતે પર રહે નહિ કલ્પેિ ઉપાય કટિ,
છિનકમેં વિનશિ જાય નાઉન નિશાન ; એ દેખ મૂરખ ઉછાહ મન માહિ ધરે, ઐસી મૂઠ વતનિ સાંચ કરી માન હૈ ૧૦૨-૧૦૩.
(શતઅષ્ટોત્તરી.)
હે જીવ! જરા વિચારી જે. આ દેહરૂપી ખેતરની વાડીની રીતિ કઈ ન્યારી છે. તેમાં વાવે કઈ અને પાકે કંઈ અન્ય. આ શરીરને નિત્ય પંચામૃત રસથી પપીએ પણ તેનું તે લોહી અને માંસ જ થાય છે. આ દેહ તે હાડકાંનું સ્થાન છે. તેમ છતાં કોટિ ઉપાયો કરવા છતાં આ દેહ સ્થિર રહેતું નથી પણ ક્ષણમાં નાશ પામે છે અને તેનું નામ કે નિશાન પણ રહેતું નથી. આ દેહ જેવા છતાં મૂરખ જન વૈરાગ્ય પામવાને બદલે મનમાં ઉલ્લાસ પામે છે અને દેહ જેવી આવી સિગ્યા વાતને પણ સાચી કરીને માને છે
Page #105
--------------------------------------------------------------------------
________________
બાલપને તવ બાલનકે સંગ, ખેલો હે તાકી અનેક કથારે, જોબન આય રમો રમનીરસ, સેઉ તે વાત વિદિત થારે; વૃદ્ધ ભયે તન કંપત છેલત, લારે પરે મુખ હેત વિચારે, દેખ શરીરકે લચ્છને ભઈયા તૂ, ચેતત કર્યો નહીં ચેતનહારે. પર
(શતઅષ્ટોત્તરી.) બાળપણમાં તે તું બાળકેની સોબતમાં અનેક ખેલ ખેલ્યો તેની અનેક કથાઓ તે સાંભળી છે. યુવાનીમાં તું રમણના નેહમાં લીન થઈ રહ્યો છે તે તેને પિતાને ખબર છે. વૃદ્ધાવસ્થામાં તને કપાયમાન થઈ થરથરે છે અને મુખમાંથી લાળ પડે છે અને ઘણી વ્યથા (વેદના) હોય છે. ભગવતી દાસ કહે છે કે હે ભાઈ! આવા આ શરીરનાં લક્ષણ તું વિચાર. હે ચેતનહાર-જ્ઞાનમય ચેતન' તું કેમ ચેતતા નથી? જાગૃત થા તૂહી જુ આય વસો જનની ઉર, તૂહી ર નિત બાલક તારે, જોબન તા જુ ભઈ પુનિ તેહી, તાહીકે જોર અનેક તે મારે; વૃદ્ધ ભ તૂહી અંગ રહે સબ, બેલત વન કહે તુ તરારે, દેખિ શરીરકે લચ્છ ભઈયા તૂ, ચેતત કર્યો નહિ ચેતનહારે. ૫૩.
(શતઅષ્ટોત્તરી) તું જ માતાના ગર્ભમાં આવી વસ્યા, તું જ બાળપણમાં નિત્ય રો, તું જ યુવાન થયા ત્યારે તેના ગુમાનથી અનેક હિંસાના કામે કર્યા, તું જ વૃદ્ધ થશે ત્યારે સર્વ અંગ રહી ગયાં અને વચન પણ તેતડાં છે. ભગવતીદાસ કહે છે કે હે ભાઈ ! આવાં શરીરનાં લક્ષણ જાણી હે જ્ઞાનમય ચેતન ! તુ જાગૃત કેમ થતું નથી?
સાત ધાતુ મિલન હૈ મહા દુધભરી,
તાસે તુમ પ્રીતિ કરી લહત આનંદ છે, નરક નિગાદ કે સહાઈ જે કરન પંચ, , તિનહીકી સીખ સંચિ ચલત સુ ઇદ હે
Page #106
--------------------------------------------------------------------------
________________
આડાં જામ ગહે કામ રાગ રસ રગ રાચિ
કરત કિલ્લાલ માનાં માતે જો ગય હૈ, કછુ તે વિચાર કરેા કહાં કહાં ભૂલિ ફિશ, ભલે જી ભલે જી ભૈયા ભલે ચિદાનંદ હા. ૪૬ (શતઅષ્ટોત્તરી. ) આ કાયા સાત ધાતુઓથી ખનેલી મહા દુર્ગંધથી ભરેલી છે, તેમાં તું સ્નેહ કરી આનંદ માને છે. નરક અને નિગેાદમાં લઈ જનાર આ જે પાંચ ઇંદ્રિયા તેની શિખામણુ માનીતું સ્વચ્છ દે પ્રવર્તે છે. આઠે પહેાર તું કામ, રાગ, રસ, ર'ગમાં એવા રાચી રહી આનંદ કરે છે કે જાણે મદેાન્મત્ત હાથી. હે જીવ ! કઈક તે વિચાર. તું ભ્રમમાં ભૂલી કયાં કયાં ભમે છે. ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! તું તે ચિદાન દ છે. સુખકારી, સુખધામ ચિદાનન્દ છે, થઈને કંઈક વિચાર.
તા
ભલે
,
રે મન મૂઢ । કહા તુમ ભૂલે હૈ!, 'સ વિચાર લગે પર છાયા, યામેં સરૂપ નહિ કછુ તેરા જી, વ્યાધિકી પાટ બનાઈ હૈ કાયા; સમ્યક્ રૂપ સદા ઝુન તેરા હૈ, ઔર બની સબ હી ભ્રમ માયા, દેખ તૂ રુપ અનૂપ વિરાજત, સિદ્ધ સમાન જિનદ ખતાયા. ૪૭ ( શતઅષ્ટોતરી ) હે મૂઢ મનવાળા માનવી ! તું ભૂલમાં કેમ ભૂલી રહ્યો છે. આત્માને વિસારી તારામાં આ પર એવા પુદ્ગલની છાયા જેવી કાયામાં શું લાગી રહ્યો છે. તેમાં તારું કિંચિત્ પણ સ્વરૂપ નથી. આ કાયા તા વ્યાધિઓનુ પોટલુ છે. તારા તેા સદા સમ્યગુણુ છે અને આ તેથી ભિન્ન અન્ય સવ ભ્રમ અને માયા છે. તે જીવ | શ્રી જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલ તારુ સ્વરૂપ તે સિદ્ધસમાન અનુપમ છે. તેના વિચાર કર.
ચેતન જીવ નિહાર હું અંતર, ચે સમ હૈ... પરકી જય કાયા, ઇન્દ્રકઞાન જો મેઘ ઘટામહિ, સાભિત હૈ ! રહે નહિ છાયા;
Page #107
--------------------------------------------------------------------------
________________
રૈન સમૈ સુપના જિમ દેખિ તુ, પ્રાત ભએ સબ જુઠ બનાયા, ત્યાં નદિનાવ સંજોગ મિલ્યા તુમ, ચેતેા ચિત્તમે' નુ ચેતનરાયા. ॥૪૮૫
(શતઅષ્ટોત્તરી.)
હે ચેતનમય જીવ ! તું અંતરમાં દષ્ટિ કર. આ દેહાર્દિ સર્વ પર અને જડ છે. વાદળાના સમૂહમાં મેઘધનુષ શાભે છે પણ તેની છાયા ટકી રહેતી નથી, રાત્રિના સમયે જોયેલ સ્વમ પ્રાતઃકાળે જેમ મિથ્યા હેરે છે તેમ આ બધા સજોગ તને મળ્યા છે, જેમ નદી ઊતરવા માટે નાવના સંચાગ મળે છે તેમ અલ્પકાળને આ સંજોગ છે. માટે હું ચેતનરાય ! ચિત્તમાં જરા ચેત ! જાગૃત થા.
દેહકે નેહ લગ્યા કહા ચેતન, ન્યારિ ચે જ્યાં અપની કરિ માની, યાહી સાં રીઝ અજ્ઞાનમે માનિકે, યાહીમે આપકે તૂ હૈ। રહેા થાની, દેખત હૈ પરતક્ષ વિનાશી, ત અનચેતન અન્ય અજ્ઞાની, હાહુ સુખી અપને ખલ ફારિક, માનિ કહ્યો સર્વાંનકી વાની. ૪૯ (શતઅષ્ટોત્તરી.)
હું ચેતન ! શા માટે આ કાયામા સ્નેહ કરી રહ્યો છે, એ તારાથી જુદી છે છતાં પેાતાની કરી ફ્રેમ માને છે? અજ્ઞાનથી એને પેાતાની માની તેમાં રાજી થઈ રહ્યો છે. અને તે દેહ રૂપ પેાતાને માની દેહમાં તું સ્થિર થઈ રહ્યો છે. આ પ્રત્યક્ષ વિનાશી છે છતાં અજ્ઞાનથી અંધ એવા ચેતન ચેતતે નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીને માન્ય કરી, પ્રતીતિ કરી પેાતાનું આત્મવીય પ્રગટાવી તુ સુખી થા. વૈદિન કયાં ન વિચારત ચેતન, માતકી કુખમેં આય વસે હૈ, ઉર્ષ પાક લગે નિશિવાસર, ર્ચ સાસનિા તરસે હૈ; આઉ સંજોગ ખર્ચે કહું જીવત, લેગની તખ દષ્ટિ લસે હૈ, આજ ભયે તુમ યૌવનકે રસ, ભૂલિ ગયે તિતે નિકસે હૈ: ૩૨ ( શતઅષ્ટોત્તરી.) હે ચેતન! તે દિવસના તુ' વિચાર સ નથી કરતા, કે જે દિવસે તું માતાની કુક્ષિમાં આવી વસ્યા? રાતદિવસ ઉધે મસ્તકે
Page #108
--------------------------------------------------------------------------
________________
લટકી રહ્યો. શ્વાસ લેવાના પણ કઠણ હેાવાથી લેશ શ્વાસ લેવા પણ તલસ્યા કરતા હતા. કદાચ આયુ સંયોગથી કંઈ ત્યાં જીવતા રહ્યો, ખેંચ્યા તે તું ગર્ભની બહાર આવ્યું અને લેાકેાની દૃષ્ટિને પ્રસન્ન કરી. અને આજે તે તું આ યુવાનીના તેરમાં લીન છે. તેથી તું ક્યાંથી મહાર આવ્યા છે તે ભૂલી ગયા છે.
ત્રીજો અધ્યાય.
ભાગાનું સ્વરૂપ
જેમ સંસાર અસાર છે, શરીર અપવિત્ર છે, તેમ ઇંદ્રિચેાના ભાગ અતૃપ્તિકારી, અસ્થિર અને તૃષ્ણાને વધારનાર છે. તેને ભાગવવાથી ક્રાઈને પણ તૃપ્તિ થઈ શકતી નથી. જેમ જલ રહિત વનમાં મૃગ તરસ્યું" થાય છે, ત્યાં પાણી તેા નથી પર’તુ દૂરથી ચમકતા ઘાસ કે રેતીમાં તેને પાણીના ભ્રમ થઈ જાય છે. તે પાણી સમજી ત્યાં જાય છે પરંતુ ત્યાં પાણી ન મળતાં તે વધારે તૃષાતુર થાય છે. વળી ફરી દૂર જુવે છે તેા ખીજી ખાજી જલના ભ્રમથી જાય છે. ત્યાં પણ પાણી ન મળવાથી અધિક તૃષાતુર થાય છે. એ પ્રકારે ઘણા વખત સુધી ભ્રમમાં ભટકતા રહેવા છતાં તેને પાણી મળતું નથી. અંતમાં તે તૃષાની વેદનાથી તરફડી તરક્કી પ્રાણ છેડે છે. આ દશા આ સર્વે સંસારી પ્રાણીઓની છે. આપણે સર્વે સુખ ઈચ્છીએ છીએ, નિરાકુલતા ઇચ્છીએ છીએ.
Page #109
--------------------------------------------------------------------------
________________
એવો ભ્રમ થઈ રહ્યો છે કે ઇનિા ભેગો ભોગવવાથી સુખ મળી જશે, તૃપ્તિ થઈ જશે. તેથી આ પ્રાણી કઈ વખત સ્પશેન્દ્રિયના ભાગ માટે કમળ પદાર્થોને સ્પર્શ કરે છે. કઈ વખત રસના ઇન્દ્રિયના ભોગ માટે ઈચ્છિત પદાર્થોને ખાય છે. કેઈ વખત ઘાણેદિયના ભોગ માટે અત્તર, કુલ, પુષ્પાદિને સુંઘે છે. કોઈ વખત ચક્ષુરિયના ભાગ માટે રમણિક ચેતન અને અચેતન પદાર્થોને નિહાળે છે. કેઈ વખત કણેન્દ્રિયના ભેગને માટે મને હર સંગીત આદિ શ્રવણ કરે છે.
આ પ્રમાણે પાંચે ઈકિયેના ભાગ વારંવાર ભેગવે છે પરંતુ તૃપ્તિ પામતા નથી, જેમ ખુજલીને ખંજવાળવાથી ઊલટું તેનું દુખ વધે છે, તેમ જેટલા ઈદ્રિના ભોગ જીવ ભગવે છે, એટલી ઊલટી તણા વધારે વધે છે. તૃષ્ણા જ દુખ છે, બાધા છે, ચિંતાનું કારણ છે. આનંદકારી, સુવાળા, કેમળ સ્પર્શવાળા પદાર્થો સ્પર્શે છે તો વારંવાર તેવા પદાર્થોને સ્પર્શ ઇચ્છે છે. અને જે તેવા પદાર્થોની પ્રાપ્તિ થતી નથી તો કલેશ પામે છે. જે કઈ મિઠાઈ ખાધી હોય તે તેનાથી ઉત્તમ વધારે સ્વાદિષ્ટ મિઠાઈ ખાવાની ઈચ્છા થાય છે અને જે નથી મળતી તે મેટું દુખ માને છે, અને જે મળી જાય તે વિશેષ ઈરછા વધી જાય છે. જો કેઈએ કાઈ સુગંધી પદાર્થ શું છે તો તેનાથી વિશેષ સુગંધીદાર સુંઘવાની ઈચ્છા થઈ જાય છે, નથી મળતો તે મોટું દુઃખ થાય છે, અને મળે છે તે ઈચ્છા-તૃષ્ણા વિશેષ વધી જાય છે. જો કેઈએ કોઈ નાટક જોયું તે એનાથી ઉત્તમ નાટક જોવાની ઈચ્છા થઈ જાય છે, જે જેવા નથી મળતું તે દુઃખ પામે છે, મળી જાય તે તૃષ્ણ વિશેષ વધી જાય છે. જો કેઈએ કે ઈ મને હર ગાયન શ્રવણ કર્યું હોય તે તેથી ઉત્તમ શ્રવણ કરવા ચાહે છે, જે નથી મળતું તે દુખ માને છે, જે મળી જાય છે તે ઇચ્છાને અધિક વધારી દે છે. ઘણું પ્રાણીઓને ઈચ્છાનુસાર ભેગે મળતા નથી, ઇચ્છે છે કંઈ અને મને
Page #110
--------------------------------------------------------------------------
________________
છે કંઈ ત્યારે તે બહુ દુઃખી થાય છે. કોઈને ત્યાંથી આમંત્રણ હતું. જવાવાળાની ઈચ્છા એવી હતી કે ત્યાં ઉત્તમ મિઠાઈ મળશે, પણ ત્યાં તે રેજ ખાતો હતો તેનાથી પણ ઊતરતું ભેજન હતું. બસ, ઈચ્છાનુસાર ન મળવાથી તે મનમાં બહુ કલેશ માને છે. જેને ઈચ્છા નુસાર મળી જાય છે તેની તૃષ્ણા વધી જાય છે. મનુષ્યનું શરીર તે જીર્ણ થતું રહે છે, ઇધિની શક્તિ ઘટતી જાય છે પણ ભોગેની તૃષ્ણા દિવસે બેવડી તે રાતે ચાર ઘણી વધતી જાય છે.
તૃષ્ણ-ઇચ્છા હેવા છતાં જ્યારે આ પ્રાણી અસમર્થતાના કારણે ભેગોને ભોગવી શકતો નથી તે તેને મહા દુઃખ થાય છે. વૃદ્ધોને એમ પૂછીએ કે “આખી જીદગી સુધી તમે ઈનિા ભોગે. ભગવ્યા છે તેથી હવે તે તમને તૃપ્તિ થઈ ગઈ હશે.” ત્યારે તે વૃદ્ધ જો સમ્યફદષ્ટિ આત્મજ્ઞાની નહિ હૈય, પણ મિથ્યાદષ્ટિ બહિરાત્મા હશે તે જવાબ આપશે કે, “જે કે વિષયોને ભોગવવાની શક્તિ નથી, શરીર નિર્બળ છે, દાંત પડી ગયા છે, આંખે દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, હાથ પગમાં બહુવાર સુધી ઉભા રહેવાની કે બહુ વાર સુધી બેસી રહેવાની શક્તિ રહી નથી છતાં પાંચે ઈકિચના ભોગેની તૃષ્ણ-ઈચ્છા તો પ્રથમ કરતાં ઘણી વધી ગઈ છે. વસ્તુતાએ તે ઇદ્રિના ભાગેથી તૃષ્ણા વધતી જ જાય છે, કદી તૃપ્તિ થતી નથી. આ જીવ અવિનાશી છે, અનાદિ અનંત છે, ચારે ગતિમાં ભ્રમણ કરતા આ છ અનંતા જન્મ, કઈ વખત એકેયિના, કેઈ વખત બે ઈદ્રિયના, કેઈ વખત ત્રીદિયના, કોઈ વખત ચૌદ્રિયના, કોઈ વખત પઢિયના તિર્યચના, મનુષ્યના દેવના, નારકીને ધારણ કર્યા છે. નરક સિવાયની ત્રણ ગતિમાં યથા સંભવ પચે ઇકિયેના ભાગ પણ ભોગવ્યા છે પરંતુ આજ સુધી આ પ્રાણીની એક પણ તૃષ્ણા શાંત નથી થઈ.
આ ઈદ્રિના ભોગામાં બીજા પદાર્થોની જરૂર પડે છે. જે તે ભગ્ય પદાર્થ નાશ થઈ જાય છે, તેને વિયોગ થઈ જાય છે તો *
Page #111
--------------------------------------------------------------------------
________________
23
૭
આ પ્રાણીને બહુ માટું દુઃખ થાય છે. કાઈ વખત પ્રિય સ્ત્રીને! વિયેાગ થઈ જાય તેા ત્યારે એક ગૃહસ્થના બધા એશઆરામથી દૂર થઈ જાય છે. ાઈ વખત પ્રિય પુત્રના, કૈાઈ વખત પ્રિય પુત્રીના, ફાઈ વખત હિતકારિણી માતાના, કાર્ય વખત પિતાનેા, ક્રેઈ વખત પ્રેમપાત્ર મિત્રના, ઢાઈ વખત આજ્ઞાકારી સેવકને, ક્રાઈ વખત આજીવિકા આપનાર સ્વામીના વિયેાગ થઈ જાય છે ત્યારે હુકલેશ ચાય છે ાઈ વખત ધનની હાનિ થઈ જાય છે ત્યારે ક્રિયાના ભાગયેાગ્ય મને વાતિ પદ્મા ના જીવ સ ંગ્રહ કરી શકતેા નથી તેથી બહુ જ દુ:ખી થાય છે. ઇંદ્રિયાના ભાગને ભાગવતાં ભાગવતાં તૃષ્ણાને વધારનાં કાચિત્ પાતાનું મરણ આવી જાય છે ત્યારે સર્વ ભાગે અને ચેતન, અચેતન પદાર્થો જતા રહેવાના એમ માની ઘણા શાક કરે છે, રડ છે. તરફડે છે. આ ક્રિયાના ભાગામાં રાતદિવસ મગ્ન રહેતાં ભાગ્ય પદામાં એવા મેાહિત થઈ જાય છે કે તેને ધર્મચર્ચા જરાપણું ગમતી નથી. સવારથી જ શરીરની સેવામાં લાગી જાય છે. આખા દિવસ ધન કમાય છે, રાત્રે થાકી સુઈ જાય છે. વિશેષ તૃષ્ણા હાવાથી બહુ મનહર પદાર્થોને ભોગવવા ચાહે છે. જ્યારે ન્યાયથી ધન પ્રાપ્તિ નથી કરી શકતા ત્યારે અન્યાયપૂર્વક કમર કસી પ્રયત્ન કરે છે અસત્ય ખાલી, વિશ્વાસઘાત કરી, ચેરી કરી, કેાઈના પ્રાણ પણ હરી ધન સંચય કરે છે. એના અંતરમાંથી ધ્યા અને પ્રેસ નાશ પામે છે. અવસર મળ્યે પરમપ્રેમી મિત્રને પણ ઠગી લે છે, અધિક ધન પ્રાપ્તિની લાલસાથી જુગાર ખેલવા લાગે છે. જુગારમાં ધન હારે છે ત્યારે ચેરી કરવા લાગે છે. કુસ ગતિ પામી મદિરાપાન, માસાહારનાં વ્યસનેાની ટેવ પાડે છે. સ્વસ્રીમાં સંતોષી ના થતાં વૈશ્યાએમા અને પરસ્ત્રીઓમા આસક્ત થઈ જાય છે. ભેગેાની તૃષ્ણાથી ભય કરમાં ભય કર પાપકમ કરવા લાગે છે. અનાથ વિશ્વવાઓનુ ધન છીનવી લે છે જુઠા દાવા ઉભા કરી ધન પ્રાપ્ત
Page #112
--------------------------------------------------------------------------
________________
કરવાના ઉપાય કરે છે. જે રાજ્યવિરૂદ્ધ કઈ અયોગ્ય કામ કરવાથી કઈ વખત દંડ પામે છે તે કારાવાસમાં જઈ પોતાની બધી પ્રતિષ્ઠા ગુમાવી દે છે. સર્વ સંસારનાં દુઃખનું મૂળ ભેગોની તૃષ્ણ છે. ઘર પાપોથી મરી દુર્ગતિમા જન્મ પામે છે, મનુષ્યપણામાંથી એકેય થઈ જાય છે. - જે વિચાર કરી જોઈએ તે સસારના સર્વે મિથ્યા દષ્ટિપ્રાણીઓ ઈન્ટિના ભોગેની લોલુપતાથી રાત્રિદિવસ આકુળવ્યાકુળ અને ઉદ્યમિત થઈ રહે છે. આ તૃષ્ણાવશે કીડીઓ બહુ દાણા એકઠા કરે છે. માખીઓ મધ એકઠું કરે છે. પતંગિયું ચક્ષુઈન્દ્રિયના રાગથી દીપકની જાળમાં બળી પ્રાણ ગુમાવે છે. નાસિકા ઈન્દ્રિયને વશ થઈ ભ્રમરે કમળની અંદર બીડાઈ જઈ મરી જાય છે. રસના ઇન્દ્રિયને વશ થઈ માછલીઓ જાળમાં ફક્સાઈ જઈ તરફડી તરફડી પ્રાણ ગુમાવે છે. સ્પર્શ ઈન્દિને વશ થઈ હાથી પકડાઈ જાય છે. કર્ણ ઇન્દ્રિયને વશ થઈ હરણું જાળમાં સપડાઈ પરાધીન થઈ જાય છે. આ ઈન્દ્રચેની તૃષ્ણાને વશીભૂત થઈ આ પ્રાણ અત્યંત આંધ થઈ જાય છે. આમ અનંત જ વીતી ગયા, આ છે આ અધભાવમાં આ જન્મારે પણ ગુમાવ્યા અને અત્યારે ગુમાવી રહ્યો છે.
ઈન્દ્રિય સુખ તે સાચું સુખ નથી, માની લીધેલું છે. જે જેમાં સુખ માની લે છે તેમાં તેને સુખ ભાસે છે. આ ઇન્દ્રિય સુખ તા પરાધીન છે. બીજા પદાર્થોના સોગ વિના ઇન્દ્રિય સુખ મળતું નથી. એની પ્રાપ્તિ માટે બહુ ઉદ્યમ કરી કષ્ટ સહવું પડે છે. તે પણ જે પુણ્ય કર્મની અંતરંગ મદદ ન હોય તે ઉદ્યમ કરવા છતા પણ ઈચ્છિત પદાર્થને લાભ થતા નથી. જગતમાં એવા પુણ્યાત્મા બહુ ઓછા છે કે જેને જેવો ચાહે તે પદાર્થ મળે. ઘણા ખરા છો તે પદાર્થની અપ્રાપ્તિના દુખથી દુખિત થયેલા રહે છે એ ઈચ્છતા હતો કે સ્ત્રી આજ્ઞાકારિણી નીવડશે પણ તે એવી ના નીકળી, ઈચ્છતો હતો કે પુત્ર સુપુત્ર અને આજ્ઞાકારી થશે પણ તે તે કુપુત્ર નીવડે,
Page #113
--------------------------------------------------------------------------
________________
ઇચ્છતા હતા કે અહીં આવવાથી દુખ ઘટશે પણ ઊલટું દુખ વધી ગયું. ઈચ્છતો હતો કે મુનિમ સાચે નિમકહલાલ મળશે પરંતુ તે તે સ્વાથી અને હાનિકારક નીવડશે. કદાચ ઇચ્છાનુસાર પદાર્થ મળી પણ જાય તો સદા તેનો સંગ રહેતો નથી. તેને વિયોગ થઈ જાય છે ત્યારે પુનઃ ભારે કષ્ટ થાય છે. પાંચે ઈન્દ્રીયોના ભંગની તૃષ્ણા જીવને એટલે સતાવે છે કે એને ઈચ્છા થાય છે કે આ સર્વ વિષયનાં સુખને એક સાથે ભોગવું. પરતુ એમ કરી શકાતું નથી. એક કાળમા એક ઈન્દ્રિયથી જ વિષય ભોગ થઈ શકે છે, તેથી તે એકને છેડી બીજામાં, બીજાને છેડી ત્રીજામાં એમ આકુળતાપૂર્વક ભોગવતે ફરે છે પરંતુ કોઈ પણ રીતે વૃદ્ધિ પામતો નથી. ઈન્દ્રિય સુખમાં ભગ્ન થઈને ઘણું કરી પ્રાણી શક્તિ અને મર્યાદાથી વિશેષ ભેગ ભોગવી લે છે ત્યારે શરીર બગડી જાય છે અને રોગ ઉત્પન્ન થઈ જાય છે. રોગી થવાથી બધા વિષય ભેગા મૂકી દેવા પડે છે. આ ભોગેથી તે ચક્રવતી રાજા પણ વૃદ્ધિ પામતું નથી, તેને તે અધિક પુણ્યશાળી હોવાથી પાચે ઇન્દ્રિયના ભોગેની મનવાંછિત સામગ્રી પ્રાપ્ત હોય છે. મેટા મેટા દેવ મહા પુણ્યવંત હોય છે, ઇચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે અને દીર્ઘકાળ સુધી ભગવે છે તે પણ તે તૃપ્તિ પામતા નથી. મરણ સમયે આ બધા ભેગે મૂકવા પડે છે તેથી શેર કલેશ ભોગવે છે.
ઈન્દ્રિયોના ભાગ અતૃપ્તિકારી છે, તૃષ્ણ વધારનાર છે અને અસ્થિર નાશવંત છે તે આ પ્રાણુ તેની ઈચછા કેમ ત્યાગતો નથી ? એનું કારણ એ છે કે એની પાસે બીજો ઉપાય નથી કે જેથી એ એની ઈચ્છા તૃપ્ત કરી શકે. જે એણે સાચું સુખ જોયું હોત, સાચા સુખને એને પતો લાગ્યો હોત તો અવશ્ય આ જુઠા ઈન્દ્રિય સુખની તણું તે મૂકી દેત. મિથ્યાષ્ટિને લીધે એને પિતાના આ નાશવંત શરીરમા અહ બુદ્ધિ થઈ રહી છે નથી એણે આત્માને જાણ્યો
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કે નથી એને એના આત્મસ્વરૂપને વિશ્વાસ. સાચું સુખ આત્મામાં છે. જેને પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે તે સાચા સુખને ઓળખી લે છે. સાચું સુખ શું છે એનું આગળ વર્ણન આવશે- જે ઇોિના ભોગ ભોગવવાથી ભાસતું સુખ જૂઠું હૈય, તૃષ્ણા રૂપી રોગને વિશેષ વધારી દે તેવું હોય તે પછી આ ઈન્દ્રિ પાસેથી શું કામ લેવું જોઈએ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્ઞાનીજને તે એ દઢ વિશ્વાસ કરી લેવો જોઈએ કે ઈન્દ્રિયસુખ તે સાચું સુખ છે જ નહી, એ સુખાભાસ છે, સુખ સમાન ઝળકે છે. તેથી સુખની પ્રાપ્તિ માટે આ ઇન્દ્રિયોના ભોગ ભોગવવા એ અજ્ઞાન છે તે પછી ઇન્દ્રિો પાસેથી શું કામ લેવું જોઈએ? શરીર ધર્મનું સાધન છે, તેથી શરીરની રક્ષાને યથાર્થ ધર્મ પુરુષાર્થને માટે અને ધર્મનાં સાધનની પ્રાપ્તિ કરવા માટે ઇન્દ્રિયોથી કામ લેવું જોઈએ.
સ્પર્શનેંદ્રિયથી પદાર્થોને સ્પર્શ કરી તેના ગુણ દેષ જાણવા જોઈએ કે આ પદાર્થ ઠડો છે કે ગરમ છે, ચીકણે છે કે લૂખ છે, કેમળ છે કે કઠેર છે, હલકે છે કે ભારે છે? વિષયભોગના હેતુથી જે સ્પર્શને કિયના ભોગ ભેગવાશે તે તૃષ્ણ વધી જશે, સ્વસ્ત્રીમાં જે મર્યાદાથી વિશેષ પ્રવર્તશે તે પોતે પણ રોગી અને નિર્બળ થશે અને સ્ત્રી પણ રેગી અને નિર્બળ થશે અને તૃષ્ણાની વિશેષતાથી સ્વસ્ત્રી ભોગવવા યોગ્ય નહીં ભાસતાં પરસ્ત્રી અને વેસ્યામાં રમણ કરવા લાગશે ,
રસને ઇન્દ્રિયની મદદથી નક્કી કરવું કે તે જ પદાર્થો ખાવા પીવા યોગ્ય છે કે જેનાથી શરીરનું સ્વાથ્ય સારું રહે, શરીર બળવન રહી કર્તવ્યકર્મનું પાલન કરી શકે, જે શરીર રક્ષાર્થને બદલે ભેગાથે જીભને ઉપયોગ થશે તે તે આ પ્રાણી લુપી થઈ જશે. શરીરને હાનિકારક એવા પદાર્થો પણ ખાવા પીવા લાગશે અને
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧
ભય અને અભક્ષ્યને વિવેક પણ છેડી બેસશે. જેનું કડવુ ફળ એ આવશે કે રસના સ્વાદની વૃદ્ધિ વધી જશે અને આથી ઘેરાઈ જશે. રસના ઈન્દ્રિયવાળા જીવોને વચન બોલવાની પણ શક્તિ હોય છે આત્મકલ્યાણ પરેપકાર આવશ્યક શરીર રક્ષા અને તેના સાધનની પ્રાપ્તિ માટે તે વચને સદુપયોગ કર છે. અસત્ય, ગાળ, અસભ્ય વિકથાઓ કહેવાથી વચનેનો દુરુપયોગ થાય છે. જે એવી ટેવ પડી જાય છે તે તે અસભ્ય વાત કહેવાની તૃષ્ણ વધી જાય છે..
ઘાણે દ્રિયને ઉપયેગ, શરીરની રક્ષા માટે સુગંધ અને દુર્ગધને ઓળખવી એ છે, હવા, પાણી ભજન સ્થાન આરોગ્યને લાભકારી છે કે અલાભકારી છે તે જાણવું એ છે.
ચ ઈશ્વિને ઉપયોગ શરીર અને એના સાધનેને માટે પદાર્થોને જેવા એ છે, ધાર્મિક અને લૌકિક ઉન્નતિને માટે શસ્ત્રોને અને ઉત્તમોત્તમ પુસ્તકને વાચવાં અને જ્ઞાનવૃતિના હેતુથી ઉપયોગી સ્થાને અને પદાર્થોને જેવા એ છે.
કર્ણ ઇન્દ્રિયનો ઉપયોગ શરીર અને તેની રક્ષાથે સાધનેને મેળવવા માટે વાર્તાલાપ સાભળ તથા ધાર્મિક અનલૌકિક ઉન્નતિને માટે ઉત્તમ ઉપદેશ શ્રવણ કરો.
આ પ્રમાણે આ પાંચે ઈન્દ્રિો બહુ જ ઉપયોગી છે. તેનાથી ગ્ય કાર્ય લેવું જોઈએ વિષય ભેગની તૃષ્ણાવશ તેને ઉપયોગ ન કરતા આવશ્યક સ્વપરના હિતનાં કામો માટે તેને ઉપયોગ કરો યોગ્ય છે અને તે આ મનુષ્યની ઉન્નતિમા સહાયક હોય છે જે ભોગોની તૃષ્ણાવશ એને ઉપયોગ થાય છે તે એ તૃષ્ણને વધારી, કલેશ વધારી, રોગને ઉત્પન્ન કરી પ્રાણુને આ લેકમાં પણ આકુલિત કરે છે અને પરલોકમાં પણ એની તૃષ્ણથી ઘણાં કડવાં ફળ ભોગવવા પડે છે. જ્ઞાની, બુહિવત તે છે કે જે આ ઈન્દ્રિ
મા!
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ને સદુપયોગ કરી આ જીવનમાં પણ લૌકિક અને પારલૌકિક ઉન્નતિ સાધે છે અને ભવિષ્યમાં પણ તેનાં હિતકર ફળ ભોગવે છે,
ઈળેિના ભોગ રોગ સમાન છે, અસાર છે. જેમ કેળન થડનાં પડ કાઢ કઢ કરીએ તે કઈ પણ ઠેકાણે તેમાંથી લાકડા જેવો કઠણ ભાગ કે સાર મળશે નહિ. તેમ ઇન્ડિયાના ભેગેનું કઈ પણ વખતે કોઈ સાર રૂ૫ ફળ નીકળશે નહિ ઈન્દ્રિયોના. ભોગેની તૃષ્ણાથી કષાયની અધિકતા થાય છે, લુપતા વધે છે, ભાવ હિંસાત્મક થઈ જાય છે, ધર્મભાવથી પતિત થવાય છે અને તેથી પાપ કર્મને બધ પણ થાય છે.
પાપના ઉદયનું એવું ફળ મળે છે કે ચક્રવતી ભરીને સાતમી નરકમાં ઊપજે છે કોઈ પૈસાદાર મરીને સાપ થઈ જાય છે, કૂતરે થઈ જાય છે, એકેન્દ્રિય વૃક્ષ થઈ જાય છે, એવી નીચ ગતિમાં ચાલ્યા જાય છે કે ત્યાથી ઉન્નતિ કરી ફરી મનુષ્ય જન્મ પામવા બહુ જ કઠીન થઈ પડે છે. તેથી ઇન્દ્રિયેના સુખને સુખ માનવું એ ભ્રમ છે, મિથ્યાત્વ છે, ભૂલ છે, અજ્ઞાન છે, દગો છે. બુદ્ધિમાનેને એ ઉચિત છે કે ઇન્દ્રિયમુની શ્રદ્ધાને છેડે, તેની લુપતા ત્યાગે. તેમાં અંધારું થઈ ગયું છે તે મૂકે તેના જ દાસ થઈ જાય છે તે પિતાની સાચી ઉન્નતિ કરી શકતા નથી, તે છ ઈન્દ્રિયોની ઈચ્છાનુસાર વર્તતા કુમાર્ગગામી થઈ જાય છે. વિષયભોગ હિતકારી અને ઉચિત છે, કે અહિતકારી અને અનુચિત છે એ વાતને વિકસાવ એના હૃદયમાથી દૂર થઈ જાય છે.
તે વિવેકરહિત છ ઇન્દ્રિયના દાસત્વમાં એટલા બંધ થઈ જાય છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ જ ગૃહસ્થ દશામાં સાધી શકાય છે તેમાં પણ તે કાયર, અસમર્થ અને દીન દેખાય છે. તૃષ્ણાની બળતરામાં બળી બળી શરીરને રોગાક્રાન્ત, રુધિરરહિત, દુર્બળ બનાવી શીધ્ર તેને ત્યાગી ચાલ્યા જાય છે. જે મનુષ્યજન્મથી
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
આત્મકલ્યાણ અને પરોપકાર કર જોઈતું હતું તેને એવી રીતે વ્યર્થ ગુમાવી નાખે છે કે તેને નીચે જાવેલાં કામ કરનાર જે મૂર્ણ જાણે. જેમ કેઈ અમૃતથી ભરેલા ઘડાને પીવાના કામમાં ન લેતાં પગ દેવામાં વાપરી નાખે, અગરુ ચદનના વનને બાળવાના લાકડાં સમજી બાળવામાં વાપરી નાખે, આમ્રવૃક્ષને ઉખેડી નાખી બાવળને વાવે, હાથમાંનું રત્ન કાગડાને ઉડાડવા ફેકી દે, હાથી શણગારીને તેના ઉપર લાકડાં ભરે, રાજપુત્ર થઈને પણ એક દારૂવાળાની દુકાને નોકરી કરે. - દરેક મનુષ્યને ઉચિત છે કે તે પોતાની પાસે ઇન્દ્રિયોને અને મનને પિતાને વશ રાખે, જેમ ઘેડાને માલિક છેડાને પિતાને કાજે રાખે છે તેમ. તે જ્યાં ઈચ્છે છે ત્યાં તેને લઈ જાય છે. તેની લગામ તેના હાથમાં રહે છે. જે તે ઘડાને આધીન થઈ જાય તે તે ઘોડાથી પિતાનું કામ લઈ શકતો નથી. પરંતુ તેને ઘેડાની અરજી અનુસાર વર્તી તેની સાથે ઘાસનાં ખેતરમાં કૂવું અને ફરવું પડશે. જે ઇન્દ્રિયો અને મનને પિતાને આધીન રાખી શકે છે તે તેની સહાયતાથી આશ્ચર્યકારી ઉન્નતિ કરી શકે છે. જે તેને દાસ થઈ જાય છે તે ભવભવમાં દુખને પામે છે, તેથી ઇન્દ્રિયના ભેગને અસાર જાણી સત્યસુખના પ્રેમી થવુ ાગ્ય છે.
આ વિષય ભોગેના સંબંધમાં જૈનાચાર્યોને શુ મત છે તે નીચેના વાકયેથી જાણવા યોગ્ય છે
(૧) શ્રી કુંદકુંદસ્વામી દ્વાદશીનુપ્રેક્ષામાં કહે છે – वरभवणजाणवाहणसयणासण देवमणुवरायाणं । मादुपिदुसजणभिचसंबंधिणो य पिदिवियाणिचा ॥३॥
ઇન્દ્ર અને ચક્રવતઓના મેટા મેટા મહેલે, સવારી, પાલખી શયા, આસન, અને માતા, પિતા, સજન, સેવક આદિ સર્વ સંબધે અસ્થિર છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૪
सामग्गिदियरूवं आरोग्गं जोव्वणं वलं तेजं । सोहग्गं लावणं सुरवणुमिव सस्सयं ण हवे ॥४॥
સર્વ ઈોિનાં રૂપ, આરોગ્ય, યુવાની, બળ, તેજ, સૌભાગ્ય, અને સુંદરતા એ સર્વ ઈન્દ્રધનુષની સમાન ચંચળ–નશ્વર છે. जीवणिवद्धं देहं खीरोदयमिव विणस्सदे सिग्धं । भोगोपभोगकारणदव्वं णिच्चं कहं होदि ॥६॥
દૂધ અને પાણી સમાન આ શરીર અને જીવને સંબંધ છે તે પણ શીધ્ર નાશ પામે છે તે ભોગ અને ઉપભોગના સાધનભૂત આ ચેતન અચેતન દો તે કેવી રીતે સ્થિર હેઈ શકે?
(ર) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે કે – मणुयासुरामरिंदा अहिदुदा इंदिएहि सहजेहिं । असहता तं दुक्खं, रमति विसएसु रम्मेसु ॥६३॥
ચક્રવર્તી રાજા ધરણેક અને સ્વર્ગના ઇન્દ્ર પિતાને શરીરની સાથે ઉત્પન્ન થયેલ ઇન્દ્રિયની પીડાથી ગભરાઈ–તે ઇન્દ્રિયભાગની વાછારૂપ દુઃખ સહન કરવાને અસમર્થ થઈ બ્રમથી સુંદર ભાસતા ઇન્દ્રિયના વિષયરૂપ પદાર્થોને ભેગવે છે પરંતુ તે તૃપ્તિ પામતા નથી.
जेसिं विसयेसु रदी तेसिं दुक्खं वियाण सम्भावं । जदि तं ण हि समावं वावारो णत्थि विसयत्थं ॥६४।।
જે પ્રાણીઓને ઈન્દ્રિના વિષયોમાં રતિભાવ છે તેમને સ્વભાવથી જ દુઃખ જાણે કારણ કે જે સ્વભાવથી પીડા, આકુલતા કે ઈચ્છારૂપ દાહ ન હોય તે ઇન્દ્રિયના ભોગોમાં પ્રવર્તે નહિ, તૃષ્ણની પીડાથી ભ્રમમાં ભૂલી, મારી તૃષ્ણ મટી જશે એમ સમજી વિષયમાં પ્રવર્તે છે પરંતુ તૃષ્ણ તો મટતી નથી. सोक्खं सहावसिद्धं णथि सुराणपि सिद्धमुवदेसे । ते देहवेदणट्टा रमंति चिसएसु रम्मेसु ॥७१॥
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૫
દેવાને પણ આત્માના સ્વભાવથી ઉત્પન્ન સહજ આત્મિક સુખને લાભ હોતા નથી. તેથી સાચુ સુખ ન પામવાથી શરીરની વેદનાથી પીડાઇ ‘ મારી આકુલતા-પીડા મટી જશે' એમ સમજી સુંદર ભાસતા વિષયેામા પ્રવર્તે છે. પણ તૃષ્ણા શાત પડતી નથી
ते पुण्ण उदिष्णतण्हा, दुहिदा तहाहिं विसयसोक्खाणि । इच्छंति अणुहति य आमरणं दुक्खसंतत्ता ॥ ७५ ॥
સંસારી પ્રાણી તૃષ્ણાને વશ થઈ તૃષ્ણાની દાહથી દુ.ખી થઈને ઇન્દ્રિયાનાં સુખને વાર વાર ઇચ્છે છે, ભાગવે છે. મરણપ ́ત એમ કરે છે. છતા દુખથી દુઃખિત રહે છે. ઈંદ્રિયાના ભાગની વાંછાની દાહ મરણુપર્યંત મટતી નથી તે એટલે સુધી કે ઇચ્છાના માર્યાં મૃત્યુ પામે છે, જેમ જળા બગડેલા લોહીને તૃષ્ણાવશ પીધા જ કરે છે, સ તાષ પામતી નથી, તે એટલે સુધી કે આખરે તે મરી જાય છે.
सपरं बाधासहियं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोक्खं दुःखमेव तहा ॥ ७६ ॥
જે મુખ પાચ ઇન્દ્રિયાના ભાગમાં ભાસે છે તે સુખ નથી પણુ દુઃખ જ છે કારણ કે તે પરાધીન, ભાષાસહિત, વિનાશી, ધના હેતુભૂત અને વિષમ છે.
૧ પેાતાની ક્રિયામાં ભાગવવા યાગ્ય શક્તિ હાય અને પુણ્યના ઉદયથી ઇચ્છિત પદાર્થ મળે ત્યારે કંઈક તે સુખ જણાય છે તેથી સ્વાધીન નથી.
૨. સુધા, તૃષા, આદિ રાગાર્દિક ખાધા સહિત છે એટલે વચમાં વિદ્યો આવે છે.
૩. વિનાશી છે, એટલે ભાગ્ય પટ્ટા વિદ્યુતના ચમકારા સમાન નષ્ટ થઈ જાય છે; કાંતા પેાતે પાણીના પરપાટા સમાન આ શરીરને છેડી દે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૬
૪ રાગ ભાવ વિના ઇકિયેના ભોગ ભોગવાતા નથી. અને રાગભાવ બધનું કારણ છે તેથી તે સુખે કર્મબંધનું કારણ છે.
૫ ચંચળ છે, એક સરખું સુખ મળ્યા કરતું નથી, તથા સમતાભાવને બગાડે છે માટે ઈજિયનાં સુખ વિષમ છે.
(૩) શ્રી કુંદકુંદસ્વામી એક્ષપાહુડમા કહે છે કે – ताम ण णज्जइ अप्पा विसएसु णरो पवट्टए जाम । विसए विरचचित्तो जोई जाणेइ अप्पाणं ॥ ६६ ॥
જ્યા સુધી આ આત્મા ઇન્દ્રિયોના વિષયભોગોમાં આસક્ત થઈ પ્રવૃત્તિ કરે છે ત્યા સુધી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. જે ગી આ વિષયભોગથી વિરક્ત છે તે જ આત્માને યથાર્થ જાણી શકે છે, ઓળખી શકે છે.
अप्पा णाऊण गरा केई सब्भावभावपन्भट्टा । हिंडंति चाउरंगं विसएसु विमोहिया मूढा ॥६॥
જે મનુષ્ય અનુભવ પૂર્વક આત્માને ન જાણ્યા છતાં જાણ્યું. છે એમ માની પોતાના સ્વભાવની ભાવનાથી ભ્રષ્ટ રહ્યા કરે છે તે મૂઢ બુદ્ધિવાળે ઈનિા વિષયભોગમાં મેહિત રહેવાથી ચારે ગતિમાં ભ્રમણ કર્યા કરે છે.
जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया । छंडति चाउरंग तवगुणजुत्ता ण संदेहो ॥ ६८ ॥
પરંતુ જે કે મનુષ્ય ઈન્દ્રિયેના અસાર ભોગથી વિરક્ત થઈ આત્માને યથાર્થ જાણી તે આત્માની ભાવના, તપ અને મુનિઓના મૂળગુણાદિ સહિત કરે છે તે અવશ્ય ચારગતિરૂપ સંસારને છેદી. નાખે છે એમાં સંશય નથી.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય શીલપાહુડમાં કહે છે – • वारि एकम्मि य जम्मे मरिन विसवेयणाहदो जीवो। विसयविसपरिहया णं भमंति संसारकांतारे ॥ २२ ॥
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૭
કઈ પ્રાણી વિષ ખાય તો તેની વેદનાથી એક જ જન્મમાં કષ્ટથી મરે છે. પરંતુ જે પ્રાણીઓએ ઇન્દ્રિયના ભાગરૂપી વિષનું પાનકર્યું છે તે આ સંસારવનમા વારંવાર ભમ્યા કરે છે, વારંવાર મરે છે
णरएसु वेयणाओ तिरिक्खए माणुएस दुक्खाई। देवेसुवि दोहरगं लहंति विसयासत्ता जीवा ।।२३।।
જે જે વિષયભોગમા આસક્ત છે તે નરકગતિમાં ઘેર વેદનાઓને, તિચિ અને મનુષ્યગતિમાં દુઓને અને દેવગતિમાં દુર્ભાગ્યને પ્રાપ્ત કરે છે.
आदेहि कम्मगंठी जा बद्धा विसयरागरागेहिं । तं छिदंति कयत्था तवसंजमसीलगुणेण ॥२७॥
આ આત્માએ ઈન્દ્રિયોગોમાં રાગ કરવાથી જે કર્મની ગ્રંથી. બાંધી છે તેને કૃતાર્થ પુરુષ તપ, સયમ, શીલાદિ ગુણોથી છેદી નાંખે છે.
(૫) શ્રી સ્વામી મૂલાચાર દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છે - दुग्गमदुल्लहलामा भयपउरा अप्पकालिया लहुया । कामा दुक्खविवागा असुहा सेविजमाणावि ॥३२॥
ઇન્દ્રિય સબધી કામભેગો બહુ મુશ્કેલીથી અને પરિશ્રમથી મળે છે, તે જતા રહેવાને ઘણે ભય રહે છે. બહુ જ અલ્પકાળ રહેવાવાળા છે, અસાર છે તથા કર્મબંધ કરાવનાર દુઃખરૂપી ફળને આપનાર છેઅને તેથી સેવન કર્યા છતાં પણ અશુભ અને હાનિકારક છે.
अणिहुदमणसा एदे इंदियविसया णिगेण्हिदुं दुक्खं । मंतोसहिहीणेण व दुठ्ठा आसीविसा सप्पा ॥४२॥
જ્યા સુધી મનને રેકીએ નહિ ત્યા સુધી ઈનિને રિકવી. ઘણું કઠણ છે. જેમ મંત્ર અને ઔષધ વિના દુષ્ટ આશીવિષ જાતિને. સપ વશ કરી શકાતો નથી.
धित्तेसिमिंदियाणं जेसि वसदो दु पावमज्जणिय ! पावदि पावविवागं दुक्खमणत्तं चउग्गदिसु ॥४३॥
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આ ઇન્દ્રિયોને ધિક્કાર છે કે જેના વશ પડીને પ્રાણીઓ પાપ બાંધી એના ફળથી ચાર ગતિઓમાં અનંત દુઃખ પામે છે.
(૬) શ્રી હરિસ્વામી મૂલાચાર–સમયસાર અધિકારમાં કહે છે –
अस्थस्स जीवियस्स य जिभोवस्थाण कारणं जीयो । मरदि य मारावेदि य अणंतसो सव्वकालहि ॥१६॥
આ પ્રાણું સર્વકાળ અનતવાર ઘર, ઢોરઢાંખર, વસ્ત્ર, ધનાદિના નિમ, જીવિતના નિમિત્ત અને જિહવાઈન્દ્રિયને કામભોગના નિમિત્તે પિતે મરે છે અને બીજાને મારે છે. जिभोवत्यणिमित्तं जीवो दुक्खं अणादि संसारे । पत्तो अणंतसो तो जिभोवत्थे जह दाणि ॥९७||
રસના અને સ્પર્શને યિના નિમિત્તે આ જીવ અનાદિકાળથી આ સંસારમાં અનતવાર દુઃખ પામ્યો છે તેથી આ જીભ અને ઉપસ્થ (કામભોગની) ઈન્દ્રિયને હવે તો વશમાં રાખવી યોગ્ય છે.
वीहेदव्वं णिचं कत्थस्सवि तहित्थिरुवस्स । हवादि य चित्तक्खोभो पच्चयभावेण जीवस्स ॥९९||
કાષ્ટની બનાવેલી સ્ત્રી (પુતળી)ના રૂપને જોવામાં પણ સદી ભય રાખવો જોઈએ. કારણકે નિમિત્ત કારણ મળતાં આ જીવતું મન વિકારી થઈ જાય છે. घिदरिदघडसरित्यो पुरिसो इत्थी वलंतअग्गिसमा । तो महिलेयं दुक्का गट्ठा पुरिसा सिवं गया इदरे ॥१००।
વીથી ભરેલા ઘડાસમાન પુરુષ છે, બળતી અગ્નિ સમાન સ્ત્રી છે. તેથી ઘણુ પુરુષ સ્ત્રીના સોગથી વિનાશ પામ્યા છે, નષ્ટ થયા છે. જે બચ્યા તે મુક્તિ પામ્યા છે मायाए वहिणीए धूआए मूइय वुड्ढ इत्थीए । बीहेदव्वं णिचं इत्थीरुवं णिरावेक्खं ॥१०॥
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
- સ્ત્રીના રૂપને જોવામાં કઈપણ અપેક્ષા ન રાખતાં સદા ભયભીતરહેવું જોઈએ. માતા હોય, બહેન હય, કન્યા હોય, મૂગી હોય કે વૃદ્ધ હોય ગમે તેવી સ્ત્રી કાં ન હોય તે પણ તેનાથી સદા ભય રાખ.
(૭) શ્રી સમંતભદ્રાચાર્ય સ્વયંભૂસ્તેત્રમાં કહે છે – शतहृदोन्मेपचलं हि सौख्यं तृष्णाभयाप्यायनमानहेतुः। तृष्णाभिवृद्धिश्च तपत्यजनं तापस्तदायासयतीत्यवादीः ॥१२॥
આ ઇન્દ્રિયભેગેનુ સુખ વિજળીસમાન ચંચળ છે. તે માત્ર તૃષ્ણારૂપી રોગને વધારવાનું કારણ છે. તૃષ્ણની વૃદ્ધિ નિરંતર તાપ આકુળતા જ ઉત્પન્ન કરે છે. અને તે આકુળતા પ્રાણીને નિરંતર દુખી. રાખે છે. હે સભવનાથ સ્વામી ! આપે એવો ઉપદેશ કર્યો છે. स्वास्थ्यं यदात्यंतिकमेप पुंसां
स्वार्था न भोगः परिभङ्गुरामा । तृषोऽनुषङ्गानचतापशांति
રિતી માર્ચન્દ્રવિનિ સુપાર્શ્વ રૂ? | જીવોને સાચે સ્વાર્થ પિતાના સ્વરૂપમાં સ્થિર થવામાં છે ક્ષણભંગુર ભોગ ભોગવવામાં નથી. ભેગો ભોગવવાથી તે તૃષ્ણ વધી જાય છે; સતાપની શાતિ થતી નથી. હે સુપાર્શ્વનાથી આપે આ ઉપદેશ દીધા છે. तृष्णार्चिषः परिदहन्ति न शान्तिरासा
मिष्टेन्द्रियार्थविभवैः परिवृद्धिरेव । स्थित्यैव कायपरितापहरं निमित्त
नित्यात्मवान्विपयसौख्यपराङ्गमुखोऽभूत् ॥८२॥ તૃષ્ણાની જ્વાળાઓ બળતી રહે છે. ઇન્દ્રિયની ઈચ્છાનુસાર ઈષ્ટ પદાર્થોને ભોગવવા છતાં તેની શાતિ થતી નથી. ઊલટી તૃષ્ણની વાળા વધી જાય છે તે સમયે આ ઇન્દ્રિયભાગ સ્વભાવથી શરીરના સંતાપને હરતા લાગે છે પરંતુ પુન અધિક સતાપ વધારી દે છે,
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૦
-એવુ' જાણી હૈ આત્મજ્ઞાની કુંથુનાથ ! આપે વિષયેાના સુખને પૂઠ દીધી છે.
(૮) સ્વામી સમ'તભદ્ર રત્નકરણ શ્રાવકાચારમાં કહે છેઃ— कर्मपरवशे सान्ते दुःखैरन्तरितोदये ।
पापवीजे सुखेऽनास्था श्रद्धानाकांक्षणा स्मृता ॥ १२ ॥
આ ઇન્દ્રિયાનુ મુખ પુણ્યકને આધીન છે, અત પામવાવાળુ છે. એની પ્રાપ્તિ સાથે દુ:ખાનાં વિશ્ર્વ પણ આવી પડે છે અને પાપ બાંધવાનું કારણ છે. આવા સુખમાં શ્રદ્દા ન કરવી તે નિષ્કાંક્ષિત અંગ કર્યુ છે.
( ૯ ) શ્રી શિવ¥ાટિઆયા" ભગવતી આરાધનામાં કહે છેઃ-~~~ भोगोपभोगसुक्खं, जं जं दुक्खं च भोगणासम्म । देसु भोगणासे, जादं दुक्खं पडिविसिद्धं ||१२४९||
ભાગ અને ઉપભાગથી થતું સુખ અને તે ભાગ અને ઉપભાગના નાશ થયે થતુ દુઃખ સરખાવીએ તા તે સુખની અપેક્ષાએ દુઃખ બહુ જ વધારે હાય છે એટલે કે ભાગના સયેાગે જે સુખ જણાયુ હતુ તેના કરતા ભાગના વિયેાગે દુઃખ બહુ જ વધારે લાગે છે. देहे छुधादिमहिदे, चले य सत्तस्स होज्न किह सुक्खं । दुक्खस्स य पडियारो, रहस्सणं चैव सुक्खं खु || १२५० ॥
આ દેહ ક્ષુધાદિથી પીડિત રહે છે, વિનાશિક છે તેમા રહેતાં જીવાને સુખ કેવી રીતે હેાઈ શકે? જે ઇન્દ્રિયાનું સુખ છે તે દુઃખને ક્ષણિક ઉપાય છે, પછી તૃષ્ણાની પીડા વધારે વધી જાય છે. તે સુખ સુખાભાસ છે, માહી જીવાને સુખ દેખાય છે, પીડા અનુભવ્યા વિના જાઈ ઇન્દ્રિય સુખમાં પડતુ નથી.
जह कोढिल्लो अरिंग, तप्पंतो णेव उवसमं लभदि ।
तह भोगे भुंजंतो, खणं पि णो उवसमं लभदि ॥ १२५१॥
Page #125
--------------------------------------------------------------------------
________________
૧
જેમ કાઈ કાઢવાળા પુરુષ અત્રિથી શેક કરતાં પણ શાંતિને પામતા નથી તેમ સંસારી જીવ ભાગને ભાગવવા છતાં ક્ષણ પશુ શાંતિને પામતા નથી, જેમ જેમ એ તાપે છે તેમ તેમ તાપવાની પ્રંચ્છા વધે છે તેમ જેમ જેમ ઇન્દ્રિયસેગ જીવ ભાગવે છે તેમ તેમ ભાગાની પીડા વધતી જાય છે.
सुठु विमग्गिज्जतो, कत्थ वि कयलीए णत्थि जह सारो । तह णत्थि सुहं मग्गिज्जैतं भोगेसु अप्पं पि ॥ १२५५ ॥
જેમ ઘણી સારી રીતે શેાધવા છતાં કેળના થડમાં કંઈ સાર દેખાતા નથી તેમ ભાગે ભાગવ્યા છતાં અલ્પ પણ સુખ મળતુ નથી.
लहदि जह लेहंतो, सुखल्लयमट्टियं रसं सुणहो । सो सगतालुगरुहिरं, लेहंतो मण्णए सुक्खं ।। १२५६ ।। महिलादिभोगसेवी, ण लहइ किंचि वि सुहं तहा पुरिसो । सो मण्णदे वराओ, सगकायपरिस्समं सुक्खं ॥ १२५७॥
જેમ કૂતરા સૂકા હાડકાને ચાવતાં રસને પામતા નથી, હાડ ઢાની અણીએથી તેનું તાળવુ કપાઈ જાય છે અને તેમાંથી લેહી નીકળે છે તે લાહીને પીતા તેને હાડકામાંથી નીકળેલુ માની સુખ માની લે છે. તેમ સ્ત્રી આદિ ભેગાને ભાગવતાં કામીપુરુષ કાંઈ પણ સુખ પામતેા નથી. કામની પીડાથી દીન થયેલા તે બિચારા પેાતાની કાયાના પરિશ્રમને જ સુખ માની લે છે.
तह अप्पं भोगसुहं, जह धावंतस्स अहिदवेगस्स । गिम्हे उन्हे तप्त्तरस, होज्ज छाया सुह अप्प || १२५८||
જેમ ઘણી ગરમીના વખતમાં બહુ વેગથી દાઢતા પુરુષની ઉપર રસ્તા ઉપરના કાઈ નૃક્ષની છાયા પડવાથી અતિ અલ્પકાલ સુખ જણાય છે તેમ તૃષ્ણાથી અતિપીડિત પ્રાણીને ભાગાનુ* અતિ અલ્પ ક્ષણિક સુખ હાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૨
दीसइ जलं व मयतहिया दु जह वणमयस्स तिसिदस्स । भोगा सुहं व दीसति, तह य रागेण तिसियस्स ॥ १२६० ।।
જેમ વનમાં તૃષાથી પીડિત મૃગને મૃગતૃષ્ણ જળ જેવી દેખાય છે, તે જળ જાણી તે બાજુ દેડે છે પણ ત્યાં પાણી હેતુ નથી, તેમ કઈ પણ બાજુ દેડવાથી પાણી મળતું નથી તેમ તીવ્ર રાગની તૃષ્ણાથી પીડિત પુરુષને ભોગેમા સુખ દેખાય છે પરંતુ તે સુખ હેતું નથી, સુખ નથી. जहजह मुंजइ भोगे, तहतह भोगेसु वढदे तण्हा । अग्गी व इंधणाई, तण्ह दीवंति से भोगा ।। १२६३ ॥
સંસારી છે જેમ જેમ ભોગોને ભોગવે છે તેમ તેમ ભોગમાં તૃષ્ણ વધતી જાય છે. જેમ અગ્નિમાં લાકડાં નાખવાથી અગ્નિ. વધે છે તેમ ભેગ તૃષ્ણાને વધારે છે.
जीवस्स णस्थि तित्ती, चिरं पि भोगहिं भुंजमाणेहिं । . तित्तीए विणा चित्तं, उव्वूरं उव्वुदं होइ ।। १२६४ ॥
લાંબા કાળ સુધી ભોગાને ભોગવ્યા છતાં જીવને તૃપ્તિ થતી નથી. તૃપ્તિ વિના ચિત્ત ગભરાયેલુ આકુલવ્યાકુલ રહે છે. ચિત્તવૃત્તિ આમતેમ ફરે છે
जह इंधणेहि अग्गी, जह व समुद्दो णदीसहस्सेहिं । तह जीवा ण हु सक्का, तिप्पेहूँ कामभोगेहिं ।। १२६५ ।।
જેમ લાકડાથી અગ્નિ શાંત પડતી નથી, જેમ સમુદ્ર હજાર નદીએથી તૃપ્ત થતો નથી તેમ છવ કામગથી કેાઈ પણ વખત તૃપ્ત થઈ શક નથી.
देविंदचकवट्टी, य वासुदेवा य भोगभूमीया। • भोगेहि ण तिप्पति हु, तिप्पदि भोगेस किह अण्णो॥ १२६६।। ' ઈક, ચક્રવતી, નારાયણ, પ્રતિનારાયણ, ભોગભૂમિનાં યુગલિયાં મનુષ્ય પણ જ્યારે ભેગેથી તૃપ્ત થઈ શકતા નથી તો બીજા કેણિ ભેગેથી તૃપ્તિ પામી શકશે?
Page #127
--------------------------------------------------------------------------
________________
. ખાચર શન્સવરલી મોમળ પર ! ! • મલી ફો, શોરિ લખોળ ૨૨છંબા
અધ્યાત્મ-આત્માનુભવમાં રતિ (ખ) સ્વાધીન છે. ભોગમાં રતિ પરાધીન છે. ભોગેની રતિ અવશ્ય ત્યાગવી પડે છે, અધ્યાત્મમાં રતિ સ્થિર રહી શકે છે. ભોગેને ભોગવવામાં અનેક વિઘ આવે છે. આત્મરતિ વિશ્વ રહિત છે.
भोगरदीए णासो, णियदो विग्धा य होति अदिवहुगा। अज्झप्परदीए सुभाविदाए ण णासो ण विग्धो वा ॥१२७१॥
ભેગોનું મુખ નાશ સહિત છે, અને અનેક વિઘોથી ભરેલું છે. પરંતુ યથાર્થ રીતે પ્રાપ્ત સમ્યફ આત્મસુખ નાશ અને વિદ્મ રહિત છે एगम्मि चेव देहे, करिज दुक्खं ण वा करिज अरी।। भोगा से पुण दुक्खं करंति भवकोडिकोडीसु ॥१२७४॥
શત્રુ તે એક જ જન્મમાં દુઃખ આપે કે ન પણ આપી શકે પરંતુ આ ભાગ તો આ જીવને કરોડો ભો-જન્મમાં દુખી કરે છે णच्चा दुरन्तमधुव-मत्ताणमतप्पयं अविस्सामं । भोगसुहं तो तह्मा, विरदो मोक्खे मदि कुज्जा ॥१२८३॥
આ ઈન્દિના ભોગોને દુઃખરૂપી ફળ આપનાર અસ્થિર, અશરણ તથા અતૃપ્તિકારી અને વિશ્રામ રહિત જાણી જ્ઞાનીઓએ તેનાથી વિરક્ત થઈ મોક્ષને માટે બુદ્ધિ કરવી જોઈએ.
(૧૦) શ્રી પૂજ્યપાદસ્વામી ઈષ્ટાપદેશમાં કહે છે કે – वासनामात्रमेवैतत्सुखं दुःखं च देहिनां । तथा छुद्वेजयत्येते भोगा रोगा इवापदि ॥६॥
સંસારી પ્રાણીઓને ઇન્દ્રિયદ્વારા ઉત્પન્ન થતાં સુખ દુખ આદિ માત્ર અનાદિ કાળની વાસનાથી ભાસે છે. બ્રમથી ઇકિયસુખ સુખરૂપ ભાસે છે. આ જ ઇન્દ્રિયના ભોગ અને ભાગ્ય પદાર્થો આપત્તિના
Page #128
--------------------------------------------------------------------------
________________
સમયે રોગ જેવા ભાસે છે. જયારે કઈ સંકટ આવી પડે છે ત્યારે તે સ્ત્રી, પુત્રાદિકને સગપણ પેટ લાગે છે. શેકના સમયે ઇષ્ટ ભેગ પણ ગમતા નથી, ' आरंभे तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान् ।। ' अंते सुदुस्त्यजान् कामान् कामं क सेवते सुधीः ॥१७॥
આ ઇન્દ્રિયેના ભોગ પ્રારંભમાં બહુ સંતાપ કરાવનારા છે. તેને પ્રાપ્ત કરવા માટે બહુ કષ્ટ વેઠવું પડે છે. જ્યારે એ ભેગે પ્રાપ્ત થાય છે ત્યારે ભોગગ્યાં છતાં પણ તૃપ્તિ થતી નથી. તૃષ્ણા વધી જાય છે. તે ભેગેનો વિયોગ થતા બહુ ભારે દુઃખ થાય છે. એવા ભોગોનું કયે બુદ્ધિમાન આસક્ત થઈ સેવન કરશે? કેઈ નહીં. સમ્યગદષ્ટિ ગૃહસ્થોએ ભેગેને ત્યાગવા યોગ્ય સમજ સતોષથી ન્યાય પૂર્વક જોગવતાં છતાં ઉદાસીન રહે છે
उच्छिष्टेष्विव तेप्वद्य मम विज्ञस्य का स्पृहा ॥३०॥
જ્ઞાની વિચારે છે કે મેં આ જગતમાં સર્વ પુગલે વારંવાર મેહને વશ થઈને ભગવ્યા છે. અને મૂક્યાં છે. હવે મારે સમજુને તેમાં સ્પૃહા–મમતા શી? આ જુઠ એઠ જેવા ભેગોની હું હવે સમજ્યા પછી કેમ ઈચ્છા કરું? .
-(૧૧) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहं । તાન્ઝામિતિ માં પુરા વે ત તત્વતઃ IIક્ષા •
જ્ઞાની વિચારે છે કે હું આત્માને ભૂલી પાંચે ઈન્દ્રિયો દ્વારા -વિષયોમાં વાર વાર પતિત થયો છું. તેમાં લિપ્ત થવાથી નિશ્ચયથી મેં મારું આત્મસ્વરૂપ અનાદિકાળથી જાણ્યું નહિ. હવે આ ઈન્દ્રિયોને મેહ ત્યાગવા યોગ્ય છે
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૫
न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमङ्करमात्मनः । । तथापि रमते वालस्तत्रैवाज्ञानभावनात् ॥५५॥
આ ઇન્દ્રિયના વિધ્ય ભાગમાં આત્માને હિતકારી થાય તેવું કંઈ જ નથી તેપણું અજ્ઞાની છ અજ્ઞાનભાવથી તેમાં જ રક્ત રહ્યા કરે છે.
(૧૨) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે – आस्वाचाय यदुज्झितं विषयिमिावृत्तकौतूहलैस्तद्भूयोप्यविकुत्सयन्नभिलपस्यप्राप्तिपूर्व यथा । जन्तो कि तव शान्तिरस्ति न भवान्यावदुराशामिमामंह संहतिवीरवैरिपृतना श्रीवैजयन्ती हरेत् ।।५०।।
હે મૂઢ! આ સંસારમાં વિષયી જીવોએ કૌતુહલથી ભોગવી જે પદાર્થોને છોડી દીધા છે, તેની તું પુન: અભિલાષા કરે છે. જાણે પહેલાં એ ભેગે મળ્યા જ ન હોય એવો એમાં તું રાગી થયો છું. એને તે અનતવાર ભોગવ્યા છે, અને અનંત જીવોએ અનંતવાર ભોગવ્યા છે. તેની તને દુગચ્છા નથી થતી? એ તે એંઠ જેવા છે. તેનાથી તને કઈ વખતે પણ શાતિ મળી શકશે નહિ. તેને ત્યારે શાંતિ મળશે કે જ્યારે તું આ પ્રબળ વૈરીની ધજાસમાત આશાને ત્યાગીશ. વિષયની આશા મટવી મુશ્કેલ છે, એ મહા દુઃખદાયિની છે. भुक्त्वाभाविभवांश्च भोगिविषमान भोगान् बुभुक्षु शं । मृत्वापि स्वयमस्तमीतिकरुणः सर्वाअिघांसुर्मुधा । यद्यत्साधुविगहितं हतमतिस्तस्यैव धिक्कामुकः कामक्रोधमहाग्रहाहितमनाः किं किं न कुर्याजनः ॥५१॥
આ ઇન્દ્રિયના ભેગ કાળા સર્પની સમાન પ્રાણને હરનારા છે. એ ભોગો ભેગવવાની વિશેષ અભિલાષા કરી તે કુગતિના બધબાંધ્યા. પરલોકનો ભય ન રાખે, છ ઉપર દયા ન કરી, અને વ્યર્થ પિતાના સુખની ઘાત કરી તારી આ બુદ્ધિને ધિક્કાર છે! સાધુપુરુ
Page #130
--------------------------------------------------------------------------
________________
એ જે પદાર્થોની નિદા કરી છે તે જ પદાર્થોમાં તું પ્રેમી થા. તે ભેગો માટે કામ, ક્રોધ આદિ મહા ભયંકર પિશાચેને વશ થઈ તુ ક્યાં કયા હિ સાદિ પાપરૂપ અનર્થો કરીશ નહિ? उपग्रीष्मकठोरधर्मकिरणस्फूर्जद्गभस्तिप्रमः संतप्तः सकलेन्द्रियैरयमहो संवृद्धतृष्णो जनः । अप्राप्याभिमतं विवेकविमुख पापप्रयासाकुलस्तोयोपांतदुरन्तकर्दमगतक्षीणोक्षवत् क्लिश्यते ॥५५॥
સખત ઉનાળાના અતિ ગરમ સૂર્યનાં કિરણે સમાન સતાપર કરાવનાર આ પાચ ઈન્દ્રિયોથી સંતાપિત થઈ મનુષ્ય પિતાની તૃષ્ણ વધારી દીધી છે. જ્યારે આ વિવેકહીન મનુષ્યને મનવાંછિત વિષય ભોગ નથી મળતા, ત્યારે તે અનેક પાપરૂપ ઉપાયે કરતે, જેમ નદીના કિનારા ઉપરના કાદવમાં કળી ગયેલો દુર્બળ વૃદ્ધ બળદ મહમ કષ્ટ ભોગવે છે, તેમ કટ ભોગવતો ગભરાય છે
लब्धेन्धनोज्वलत्यरिन प्रशाम्यति निरिन्धनः । ज्वलत्युभयथाप्युच्चैरहो मोहाग्निरुत्कटः ॥५६॥
અગ્નિ લાકડાં મળવાથી બળે છે, લાકડાં ન મળવાથી સુઝાઈ જાય છે. પરંતુ ઈન્દ્રિયના ભેગોની મેહરૂપી અગ્નિ બહુ જ ભયાનક છે જે બંને રીતે બળતી રહે છે; ભાગ્ય પદાર્થ મળે તોય બળતી રહે છે અને ભોગ્ય પદાર્થ ન મળે તેય બળતી રહે છે. એની શાંતિ. થવી બહુ દુર્લભ છે. दृष्ट्वा जनं व्रजसि कि विषयाभिलाषं
स्वल्पोप्यसौ तव महजनयत्यनर्थम् । स्नेहाापक्रमजुषोहि यथातुरस्य
दोषो निषिद्धचरणं न तथेतरस्य ॥१९१॥ હે મૂઢ! તું લેકોને જોઈ દેખાદેખી વિષયભોગેની કેમ ઈચ્છા કરે છે? હા પણ ભોગવવાથી આ વિષયભોગે બહુ જ અનર્થ ઉત્પન્ન
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૭
કરે છે. જેમ રેગી મનુષ્ય દેહુ પણ ઘી દૂધ આદિ સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરે છે તે દેષ ઉત્પન્ન કરે છે પરંતુ તે સ્નિગ્ધ પદાર્થો તજી ઔષધ લેનારને દોષ ઉત્પન્ન કરતા નથી. તેથી વિવેકી પુરૂએ વિષયાભિલાષા તજી જ્ઞાની પુરુષનાં વચનામૃતનું સેવન કરવુ હિતકારી છે.
(૧૩) શ્રી અમિતગતિ આચાર્ય તત્વભાવનામા કહે છે – वाह्यं सौख्यं विपयजनितं मुंचते यो दुरन्तं । स्थेयं स्वस्थं निरुपममसौ सौख्यमाप्नोति पूतम् ।। योऽन्यैर्जन्यं भूतिविरतये कर्णयुग्मं विधत्ते । तस्यच्छन्नो भवति नियतः कर्णमध्येऽपि घोपः ॥३९॥
જે કઈ દુઃખરૂપી ફળને આપનાર આ બાહ્ય ઇન્દ્રિયના વિષચોના સુખને તજે છે તે સ્થિર, પવિત્ર, અનુપમ આત્મિક સુખ પામે છે. જે કઈ બીજાના શબે કાનમાં ન પડવા દેવા માટે પિતાના બંને કાન ઢાંકી દે છે, તેના કાનમાં એક ગુપ્ત અવાજ નિરંતર થયા કરે છે व्यावृत्त्येन्द्रियगोचरोरुगहने लोलं चरिष्णुं चिरे । दुर्वारं हृदयोदरे स्थिरतरं कृत्वा मनोमर्कटम् ।। ध्यानं ध्यायति मुक्तये भवततेर्निर्मुक्तभोगस्पृहो । नोपायेन विना कृता हि विधय सिद्धि लभते ध्रुवम् ॥५४॥
જે કઈ મહામહેનતે વશ થાય એવા આ મનરૂપી વાદરાને, જે ઇન્દ્રિયોના ગહન વનમા લેભી થઈ ચિરકાળથી ફરી રહ્યો છે, તેને હદયમા સ્થિર કરી બાંધી દે છે અને ભોગોની સ્પૃહા-વાંછાને ત્યાગ પરિશ્રમપૂર્વક ધ્યાન કરે છે તે મુક્તિને પામી શકે છે. ઉપાય કર્યા વિના નિશ્ચય સિદ્ધિ થતી નથી. पापानोकहसंकुले भववने दुःखादिभिर्दुर्गमे । थैरज्ञानवशः कषायविपर्यस्त्वं पीडितोऽनेकधा । रे तान ज्ञानमुपेत्य पूतमधूना विध्वंसयाशेषतो । विद्वांसो न परित्यजति समये शत्रूनहत्वा स्फूटं ॥६५॥
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પાપરૂપી વૃક્ષોથી પૂર્ણ અને દુખેથી અતિ ભયાનક એવા આ સંસારરૂપી વનમાં કષાય અને ઇન્દ્રિના વિષય ભાગથી તું તારા અજ્ઞાનને લઈને અનેક વાર પીડિત થયા છે. હવે સત્ય જ્ઞાનને પામી તુ તેને જડમૂળથી સદંતર નાશ કર. વિદ્વાન લેકે સમય પ્રાપ્ત થતા શત્રુઓને માર્યા વગર છોડતા નથી.
मीतं मुंचति नांतको गतघृणो भैपीवृथा मा ततः । सौख्यं जातु न लभ्यतेऽमिलषितं त्वं मामिलाषीरिदं ।। प्रत्यागच्छति शोचितं न विगतं शोकं वृथा मा कृथाः । प्रेक्षापूर्वविधायिनो विदधते कृत्यं निरर्थ कथम् ।।७३||
મરણથી ભય પામવા છતાં મરણ છેડતું નથી, તેથી તેની ધૃણા (અણગમ) છેડી દે અને ભય ના રાખ, ઇચ્છિત વિષય. ભેગોને તું કદાપિ પામી શકતો નથી માટે તેની ઈચ્છા ના કર, મરેલા શેક કરવાથી પાછા આવતા નથી માટે તું વ્યર્થ શોક ન કર. વિચારપૂર્વક કામ કરવાવાળા કઈ પણ કાર્ય વ્યર્થ કરતા નથી,
यो नि श्रेयसशर्मदानकुशलं संत्यज्य रत्नत्रयम् । भीमं दुर्गमवेदनोदयकरं भोगं मिथः सेवते ।। मन्ये प्राणविपर्ययादिजनक हालाहलं वल्भते । सद्यो जन्मजरांतकक्षयकरं पीयुषमत्यस्य सः ॥१०१॥
જે કઈ મૂઢ મોક્ષના સુખ આપનાર રત્નત્રય ધર્મને ત્યાગી ભયાનક અને તીવ્ર દુખનાં ફળ ઉત્પન્ન કરવાવાળા ભાગનું વારંવાર એકાંતમાં સેવન કરે છે, તે જન્મ, જરા અને મરણને નાશ કરનાર અમૃતને શીઘ્ર ફેકી દઈ પ્રાણેને હરનાર હલાહલ વિષનું પાન કરે છે, એમ હું માનું છું.
चक्री चक्रमपाकरोति तपसे यत्तन्न चित्रं सताम् । सूरीणां यदनश्वरीमनुपमा दत्ते तपः संपदम् ।।
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૯
तचित्रं परमं यदत्र विषयं गृह्णाति हित्वा तपो।
સૌ અને નવરે મને મવામોનિધૌ Iળી .
ચક્રવર્તી તપને માટે ચક્રરત્નને ત્યાગ કરે છે તેથી સજજને કાંઈ આશ્ચર્ય થતું નથી. તપસ્વીઓને એ તપ અનુપમ અવિનાશી સંપદાને આપે છે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. પણ અતિ આશ્ચર્ય તે એ છે કે જે તપને છેડી વિષય ભોગોને ગ્રહણ કરે છે અને તે આ મહા ભયાનક સંસારમાં પિતાને અનેક દુઃખની વચ્ચે ફેકી દે છે.
(૧૪) શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં કહે છે – यदक्षविपयोद्भूतं दुःखमेव न तत्सुखम् । अनन्तजन्मसन्तानक्लेशसंपादकं यतः ॥५-२०॥
ઈન્દ્રિના વિષય સેવનથી જે સુખ લાગે છે તે દુ:ખ જ છે, કારણ કે વિષય ભેગ અનંત સંસારની સંતતિનાં દુઓને ઉત્પન્ન કરનાર છે.
दुःखमेवाक्षजं सौख्यमविद्याव्याललालितम् । मूर्खास्तत्रैव रज्यन्ते न विद्मः केन हेतुना ॥१०॥
આ સંસારમાં ઇન્ડિયનું સુખ તે દુઃખ જ છે. તે અવિદ્યા રૂપી સપથી પિલાયેલું છે. કયા કારણે ભૂખે આ સુખમાં જ રંજામમાન થાય છે, તે સમજાતું નથી.
अतृप्तिजनकं मोहदाववढेमहेन्धनम् ।। असातसन्तते/जमक्षसौख्यं जगुर्जिनाः ॥१३॥
શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે આ ઈન્દ્રિયજન્ય સુખ અતિકારી છે, મેહરૂપી દાવાનળને વધારવાને ઇધન સમાન છે, અને આગામી કાળમાં દુઃખેની પરિપાટીનું બીજ છે. .
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૦
नरकस्यैव सोपानं पाथेयं वा तदध्वनि अपवर्गपुरद्वारकपाटयुगलं दृढम् ||१४|| विघ्नत्रीज विपन्मूलमन्यापेक्षं भयास्पदम् । करणग्राह्यमेतद्धि यदक्षार्थोत्थितं सुखम् ॥१५॥
આ ઇન્દ્રિયજન્ય સુખ નરકે જવાની નિસરણી છે, નરકના માગે જતાં માતુ ભાથુ છે. મેાક્ષને દરવાજો બંધ કરનાર મજબૂત *માડની જોડી છે, વિદ્યોતુ ખીજ છે, વિપત્તિયાનું મૂળ છે, પરાધીન છે, ભયનુ સ્થાન છે અને ઇન્દ્રિયાથી જ ગ્રહણ થાય છે. वर्द्धते गृद्विरश्रान्तं संतोषश्चापसर्पति ।
विवेको विलयं याति विपयैर्ववितात्मनाम् ||१८||
જેને આત્મા વિષયેાથી ઢગાયા છે તેની વિષયાસક્તિ નિર તર વૃદ્ધિ પામે છે, સાષ ચાલ્યે! જાય છે અને વિવેક પણ વિલય થાય છે, નાશ પામે છે.
विषस्यकालकूटस्य विपयाख्यस्य चान्तरम् । वदन्ति ज्ञाततत्त्वार्था मेरुसर्षपयोरिव ||१९||
તત્ત્વજ્ઞાનીઓએ કહ્યુ છે કે કાલક્રૃટ વિષે અને વિષય સુખમાં મેરુ પર્યંત અને સરસવ સમાન અતર છે. ફુલફ્રૂટ વિષ સરસવ સમાન તુચ્છ (અલ્પ) છે તે વિષય સુખ મેરુ પર્યંત સમાન મહા દુખદાયી છે. કાલકૂટ વિષે એક જન્મને હરે છે તે વિષયાસક્તિ અનેક જન્મેાને ઉત્પન્ન કરે છે. અને અનેક મરણનાં દુઃખા દે છે. आपातमात्ररम्याणि विषयोत्थानि देहिनाम् ।
विषपाकानि पर्यते विद्धि सौख्यानि सर्वथा ||२५||
હે આત્મા ! નક્કી જાણું કે વિષયજન્ય સુખા પ્રાણીઓને શરૂઆતમાં સેવતા સમયે સુદર ભાસે છે પણ અંતમાં (કુળ સમયે) વિષ સમાન કડવાં છે.
उदधिरुदकपूरैरिन्धनैश्चित्रभानु-यदि कथमपि दैवातृप्तिमासादयेताम् ।
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨
न पुनरिह शरीरी कामभोगैर्विसंख्य
श्चिरतरमपि भुक्कैस्तृप्तिमायाति कश्चित् ॥२८॥ આ જગતમાં સમુદ્ર તે નદીએથી કયારે પણ તૃપ્ત થતું નથી. અગ્નિ ઈધનથી કયારે પણ તૃપ્ત થતી નથી, તે કદાચ વગે તૃપ્તિ પામે, પરંતુ આ જીવ ચિરકાળ સુધી અનેક કામગ ભોગવ્યા છતાં કયારે પણ તૃપ્તિને પામતો નથી.
अपि संकल्पिताः कामाः संभवन्ति यथा यथा । तथा तथा मनुष्याणां तृष्णा विश्वं विसर्पति ॥३०॥
જેમ જેમ મનુષ્યને ઈચ્છાનુસાર ભેગે પ્રાપ્ત થતા જાય છે તેમ તેમ તેની તૃષ્ણા વધતી જઈ આખા લેક પર્યત ફેલાઈ જાય છે. मीना मृत्यु प्रयाता रसनवशमिता दन्तिनः स्पर्शरुद्धाः । बद्धास्ते पारिवन्धे ज्वलनमुपगताः पत्रिणश्वाक्षिदोषात् ।। भृङ्गा गन्धोद्धताशाः प्रलयमुपगताः गीतलोलाः कुरङ्गाः । कालव्यालेन दष्टास्तदपि तनुभृतामिन्द्रियार्थेषु रागः ॥३५॥
રસના ઈન્દ્રિયને વશ થઈ માછલાં મરણને પામે છે, સ્પર્શ ઇન્દ્રિયને વશ એવા હાથીને ખાડામાં પાડી બાંધવામાં આવે છે, પતંગિયું નેત્ર ઇન્દ્રિયને વશ થઈ અગ્નિની જવાલાઓમાં પડી બળી મરે છે, ભ્રમર ગધાસક્ત થઈ કમળમાં બીડાઈને મરે છે, મૃગ ગાનાસક્ત થઈ પ્રાણ ગુમાવે છે. એમ એક એક ઈન્દ્રિયને વશ પ્રાણુંએને મરતાં જોયા છતાં આ દેહધારીઓને રાગ ઈન્દ્રિયના વિષયમાં જે ને તે રહે છે. यथा यथा हृषीकाणि स्ववशं याति देहिनाम् । तथा तथा स्फूरत्युञ्चहदि विज्ञानभास्करः ॥११॥
જેમ જેમ ઇન્ડેિ પિતાના વશ થાય છે તેમ તેમ ભેદજ્ઞાન રૂપી સૂર્ય હૃદયમાં વિશેષ વિશેષ પ્રકાશ કરે છે. "
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૨ (૧૫) શ્રી જ્ઞાનભૂષણ ભકારક તત્ત્વજ્ઞાન તરગિણીમાં કહે છે કે - कल्पेशनागेशनरेशसंभवं चित्त सुख में सततं तृणायते । कुखीरमास्थानकदेहदेहजात सदेति चित्रं मनुतेऽल्पधीः सुखं ।।
શુદ્ધ ચિપના સુખને મેં જાણી લીધું છે તેથી મારા ચિત્તમાં દેવેન્દ્ર, નાગેન્દ્ર, અને ચક્રવર્તીના મુખ જીર્ણ તૃણ સમાન ભાસે છે; પરંતુ જે અજ્ઞાની છે તે સ્ત્રી, લક્ષ્મી, ઘર, શરીર અને પુત્રાદિક દ્વારા ઉત્પન્ન ક્ષણિક અને વાસ્તવમાં દખરૂપ એવાં સુખને શાશ્વત સુખરૂપ માની લે છે, એ નવાઈ જેવું છે. खसुखं न सुखं नृणां किंवभिलापाग्निवेदनाप्रतीकारः । सुखमेव स्थितिरात्मनि निराकुलत्वाद्विशद्धपरिणामात् ॥४-१७॥ ઈન્દ્રિયજન્યસુખ સુખ નથી, પરંતુ જે તૃષ્ણારૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે તે વેદનાને ક્ષણિક ઉપાય છે. વિશુદ્ધ પરિણામ અને નિરાકુળતાથી આત્માને વિષે સ્થિતિ કરવાથી ખરું સુખ પ્રાપ્ત થાય છે,
पुरे ग्रामेऽटव्यां नगशिरसि नदीशादिसुतटे । मठे दो चैत्योकसि सदसि रथादौ च भवन ।। महादुर्गे स्वर्ग पथनभसि लतावनभवने । स्थितो मोही न स्यात् परसमयरतः सौख्यलयभाक् ॥६-१७|| • જે મનુષ્ય મોહી છે અને પરપદાર્થોમાં રક્ત છે તે જોઈએ તે નગરમાં હય, ગ્રામમાં હોય, વનમાં હોય, પર્વતના શિખર ઉપર હેય, સમુદ્રના તટે હોય, મઠ, ગુફા, ચિત્યાલય, સભા, રથ, મહેલ કે કિલ્લામાં હેય, સ્વર્ગ માં હેય, ભૂમિ, માર્ગ છે આકાશમાં હોય, લતામંડપ કે તબુ આદિઈ પણ સ્થાનમાં હોય, પરંતુ એને નિરાકુળ સુખ લેશ માત્ર પણ મળી શકતું નથી. - વ વા કયા મુદે વિજપે સુહે તd:
तन्नापूर्व निर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ॥१०-१७॥ .
Page #137
--------------------------------------------------------------------------
________________
૧ર૩
ઈન્દ્રિજન્ય કાલ્પનિક સુખ મેં વારવાર ભોગવ્યું છે તે કઈ અપૂર્વ નથી. તે તે આકુળતાનું કારણ છે. નિર્વિકલ્પ આત્મિક સુખ મેં કઈ વખત પ્રાપ્ત કર્યું નથી તેથી હવે મારે તેની ઈચ્છા છે.
विपयानुभवे दुःखं व्याकुलत्वात् सतां भवेत् । निराकुलत्वतः शुद्धचिद्रूपानुभवे सुखम् ॥१९-१४॥
ઈન્દ્રિોના વિષયને ભોગવવામાં વ્યાકુલતા હેવાથી વાસ્તવમાં દુખ જ થાય છે પરંતુ શુદ્ધ આત્માને અનુભવ કરવામાં નિરાકુળતા (શાંતિ) હોવાથી, સાચું સુખ હોય છે. (૧૬) પં. શ્રી બનારસીદાસજી બનારસી વિલાસમાં કહે છે –
સવૈયા ૩૧ યે હી હૈ કુગતિકી નિદાની દુખ દોષ દાની,
ઇનહીકી સંગતિસે સંગભાર વહિયે, ઈનકી મગનતાસ વિભાકે વિનાશ હેય,
ઇનહીકી પ્રીતિ સોં અનીતિ પંથ ગહિયે એ હી તપભાવ વિવારે દુરાચાર ધરે,
ઇનહીકી તપત વિવેક ભૂમિ કહીએ; યે હી ઇન્દી સુભટ ઇનહી છતે સેઈ સાધુ, ઇનકે મિલાપી સો તો મહાપાપી કહિએ. ૭૦
(સુકતમુક્તાવલી ભાષાં) આ ઈ િમુગતિ ઉપાર્જન કરવાના કારણભૂત છે. દુઃખ અને દેને આપનાર છે. તેની સેબતથી કુટુંબાદિ અનેક સગસંગને ભાર જીવ વેઠે છે. એમાં મગ્ન થવાથી આત્મવિભૂતિ નાશ થાય છે. એમાં પ્રેમ-પ્રીતિ કરવાથી જીવ અનીતિના માર્ગને ગ્રહણ કરે છે. એ તપભાવનાને વિલય કરે છે, દુરાચાર કરાવે છે, એ ભોગો માટેની આકુળતાથી તપ્તાયમાન થઈ જીવ વિવેકને ત્યાગ કરે છે, આવા આ
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઇન્દ્રિય રૂપી સૈનિકેને જે જીતે તે જ સાચા સાધુ મહાત્મા છે. જે એ ઈન્દ્રિયોને મિત્ર થઈ તેમને વશ વર્તે છે તે સ્વપર ઘાતી હેવાથી મહાપાપી છે. મૌનકે ધરેયા ગૃહત્યાગ કરેલા વિધિ,
રીતિકે સયા પરનિદાસ અઠે હૈ, વિદ્યાકે અભ્યાસી ગિરિકંદરાકે વાસી શુચિ,
અંગકે અચારી હિતકારી ન છૂટે હૈ, આગમકે પછી મન લાએ મહા કાઠી ભારી,
કણકે સહનહાર રામાÉ સે છે હૈ, ઇત્યાદિક જીવ સબ કારજ કરત રીતે, | ઈન્ડિયનકે જીતે વિના સમ અંગ જૂઠે હૈં. ૭૧
મૌન ધારણ કરે, ગૃહ ત્યાગ કરે, સર્વ વિધિ પદ્ધતિનું પાલન કરે, પરનિદાથી દૂર રહે, વિદ્યાભ્યાસ કરે, પર્વતની ગુફાઓમાં વાસ કરે, શરીરને સાફ-સ્વચ્છ રાખે, શાસ્ત્રને અનુકૂળ હિતકારી વચને બેલે, આગમ-શાસ્ત્રોને મુખપાઠ કરે, દુનિવાર એવા મનને વશ કરે, અનેક કષ્ટોને સહન કરે, સ્ત્રીઓમા આસક્તિ ના કરે એવા અનેક કાર્યો જીવ કરે છતાં જ્યાં સુધી ઈનેિ છતી નથી ત્યાં સુધી એ સર્વે મિથ્યા છે. ધર્મતરુ ભંજન મહામત કુંજરસે,
આપદા ભડારકે ભરનકે કરારી હૈ. સત્યશીલ રાક પૌઢ પરદાર સે,
દુર્ગતિકા મારગ ચલાયકે ધરી હૈ; • કુમતિકે અધિકારી કુનય પંથકે વિહારી,
ભદભાવ ઈધન જરાય હેરી હૈ, મૃષાકે સહાઈ દુર્ભાવનાકે ભાઈ એસે, . વિષયાભિલાષી જીવ અધંકે અઘોરી હું. * ૭૨
(સ. સુ. ભા.)
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૫
k
Ο
વિષયામાં જ વાંછા કરનાર જીવ કેવા હોય છે? તે આત્મધરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામા મદ્યાન્મત્ત મસ્ત હસ્તિ જેવા છે, આપત્તિઓના ભડારાને ભરનાર કરાઠાધિપતિ છે. સત્ય અને શીલને રાકવામાં પ્રૌઢ પરસ્ત્રીના પરિચય જેવા છે. દુગતિને માગે લઈ જવામાં બળદ જેવા જમરા નાયક છે; કુમતિના અધિકારી ( સરદાર ) છે. (કુમતિ ચલાવવામાં મુખ્ય છે) આત્મહિતને હાનિ કરનાર મિથ્યા નયવાદાને અનુસરે છે; સરળભાવને ભસ્મ કરનાર હેાળી સમાન છે. જૂઠ્ઠાણાના મિત્ર–સહાયક છે. ખાટી ભાવનાઓના ભાઈ છે (પાપરૂપ દુ:ખદાયી ભાવના પાષનાર છે.) એવા વિષયેચ્છુ જીવા પાપના પૂજારી છે.
૧૭ ૫૦ ધાનવિલાસમાં કહે છે કેઃ— કવિત :
ચેતનજી તુમ જોડત હૈ। ધન, સે. ધન ચલૈ નહીં... તુમ લાર જાટ્ઠા આપ જાનિ પાષત હા, સે। તન રિકે વેહૈ છાર; વિષયભેગા સુખ માનત હા, તાઢ્ઢા લ હૈ દુઃખ અપાર, યહ સસાર વૃક્ષ સેમરા, માનિ કરીો મૈ ક પુકાર. ૩૨ હે ચેતન! તુ ધન એકત્ર કરે છે પણ તે ધન તારી સાથે આવવાનું નથી; જે શરીરને તું તારું જાણી પાષે છે તે શરીરતા બળીને ભસ્મ થશે. વિષયભાગને ભેગવતાં તું સુખ માને છે પણ તેનું મૂળ તા અતિશય દુઃખ જ છે. આ સંસાર તે શામળાના વૃક્ષસમાન સર્વાંત્ર દુઃખરૂપી કાંટાથી છવાયેલું છે. હું . પેાકારીને કહું છું તે તું માન સવૈયા ૩૧
સફરસ ફ્રાસ ચાહે રસના હુ રસ ચાહે,
નાસિકા સુવાસ ચાહે નૈન ચાહે રૂપકા, શ્રવણ શબ્દ ચાહે કાયા તે પ્રમાદ ચાહે,
વચન કથન ચાહે મન દૌર ધૂપ;
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ક્રા ક્રાપ્ત કર્યાં ચાહે માન માન ગવો ચાહે, માયા તા પટ ચાહે લેલ લાભ કૃપા, પરિવાર ધન ચાહે આશા વિષય સુખ ચાહે,
એ તે વેરી ચાહે નાહી સુખ જીવ ભૃપકા st સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવા દચ્છે છે, રસના ઈન્દ્રિય રસસ્વાદ માટે તલસે છે, નાસિકા સુગધ સુધવા માગે છે, નેત્ર સુરૂપને જોવા વાં છે, શ્રવણે યિ શબ્દ સાભળવા પચ્છે છે, કાયા પ્રમાદમાં પડી રહેવા માગે છે, વચન તા ખેાલવા માટે ઇચ્છે છે, મન દોડાડ કરવા માગે છે, ક્રોધ તા ક્રોલ કરવા ચાહે છે, માન અભિમાન કરવા પચ્છે છે, માયા કપટ આચરવા ચાહે છે, લેસ લેાલરૂપી રૃવામાં પડવા પ્રેરે છે, કુટુંબ પરિવાર ધન ઇચ્છે છે, આશા-તૃષ્ણા વિષયભાગનાં સુખ વાછે છે, આ બધા આત્માના વૈરી છે. તે કાઈ પણ ચેતનરૂપી રાજાના મુખને ઇચ્છતાં નથી.
જીવ જોખૈ સ્યાના હેાય પાંચે. ઇન્દ્રિ વસિ કરે, ાસ રસ ગંધ ૩૫ સુર રાગ હરિ, આસન બતાવે કાય, વચા સિમાવે મૌન,
ધ્યાનમાંહિ મન લાવૈ ચચલતા ગરિક ક્ષમા કરે ક્રાધ મારે વિનય પરિ માન ગારે, સરલસેાં છલ જારે લેાલ દશા રિકે, પરિવાર નેહ ત્યાગે વિષય સૈન છાંડિ જાગે,
તવ જીવ સુખી હેાય વૈરી વસ કરિકે.
૭૪
સ્પ, રસ, ગંધ, રૂપ અને સ્વરના મેહ ત્યાગી, સમજણા થઈ જીવ જો પાંચે ઇંદ્રિયાને વશ કરે; કાયાને આસનથી, વચનને મૌનથી, અને મનની ચંચળતાને ધ્યાનથી જો જીતે; જો ક્ષમાથી ક્રોધને હશે; જો વિનય ધરી માનને ગાળે; જો સરળતાથી, કપટને દૂર કરે; જો લેભદશાને ત્યાગ કરે; જો કુટુંબ પરિવારના સ્નેહ ત્યાગે;
Page #141
--------------------------------------------------------------------------
________________
૭
જો. વિષયસુખ રૂપી નિદ્રાને તજી જાગૃત થાય તેા એ બધા વેરીઓને વંશ કરવાથી જીવ સુખી થાય.
વસત અન ત કાળ વીતત નિગેાદમાદ્ધિ, અક્ષર અનત ભાગ જ્ઞાન અનુસરે હૈ, છાર્ડિ સહસ તીનસે છતીસ વાર જીવ, અંતર મુદ્ભૂતમે જન્મે અર્ મરે હૈ; અંશુલ અસખ ભાગ તહાં તન ધારત હૈ,
તહાં સેતી યાંહી કયાંહી કયાંહી મૈં નિસરે હૈ, યહાં આય ભૂલ ગયે. લાગિ વિષય ભાગ વિષે
ઐસી ગતિ પાય કહા એસે કામ કરે હૈ, ૪૮
નિગોદમા વસતા અનંત કાળ ગયા છે. ત્યાં અક્ષરના અનંતમા ભાગનું તારું માન હતું. અંતર્મુદ્દતમાં ૬૬૩૩૬ વાર તું જન્મ્યા અને મર્યાં છે, અ ગુલના અસ ખ્યાતમા ભાગ પ્રમાણુ શરીરને તે ધારણ કયુ` છે, કેટકેટલી મહેનતે તું ત્યાંથી બહાર આવવા પામ્યા છે. હવે અહીં આવી તુ તે બધું ભૂલી જઈ ઈન્દ્રિયોના વિષય ભોગોમા રક્ત થઈ રહ્યો છે. આવી ઉત્તમ નરતિ પામી હે જીવ! શું તું આવાં કામેા કરે છે? જરા વિચાર.
1
વાર વાર કહે પુનરુક્તિ દેષ લાગત હૈ, જાગત ન જીવ તૂ તે સેાયા મેહ ઝગમે, આતમસેતી વિમુષ ગહે રાગ દ્વેષ રૂપ્ય પ ચ,
પ્રુદ્રિ વિષય સુખ લીન ગપગમે; પાવત અનેક કષ્ટ હેાત નાહિ અષ્ટ નષ્ટ,
મહાપદ ભ્રષ્ટ ભયે ભમે સિષ્ટ જગમે, જાગ જગવાસી ઉદાસી હૈ કે વિષયસે લાગ,
ון
શુદ્ધ અનુભવ જો આવે નાહિ ગમે, ૧૮
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૮
વારંવાર કહેવાથી પુનરુક્તિ દેષ લાગે છે છતાં હે જીવ! તું મેહ નિદ્રામાં ઉધ્યા કરે છે, કેમ જાગતો નથી? આત્મભવથી તું વિમુખ થઈ રહ્યો છે રાગદ્વેષ અને પાંચ ઇન્દ્રિયના વિષય સુખમાં તું ડગલે ને પગલે આસક્ત થઈ રહ્યો છે. અનેક દુઃખ તું પામે છે. તારાં આઠ કર્મ નાશ થતાં નથી. મહાપદથી ભ્રષ્ટ થઈ આ જગતમાં તું ભ્રમણ કરે છે. હે જગતવાસી છવા વિષયો પ્રત્યે ઉદાસીન-વૈરાગ્યવંત થઈ જાગૃત થા. શુદ્ધાત્માના અનુભવમાં સ્થિર થા કે જેથી પુનઃ આ લેકમાં જન્મ લેવો ના પડે. (૧૮) હૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે –
સવૈયા ૩૩ કહેકે કૂર તૂ ભૂરિ સહૈ દુખ પચનકે પરપંચ ભષાએ,
અપને રસકે નિત પષત હૈ હી તુમ લોભ લગાએ; . તુ કછુ ભેદ ન બૂઝત રેચક તેહિ દગા કરિ દેત બધાએ, હૈ અબ યહ દાવ ભલે તેહિ છતિ પંચ જિનદ બતાએ ૧૬
(પુણ્ય પચ્ચીસિકા) પાચે દિને બહેકાવી દઈને હે દુષ્ટ બુદ્ધિ જીવ! તું અતિશય દુઃખ શા માટે સહન કરે છે? ઈન્દ્રિયે તે પોતપોતાના વિષય રસને પોષે છે છતાં તું તેમાં લેભાઈ રહ્યો છે તું જરાય તેનો ભેદ સમજતો નથી. તે તે તેને દગો કરી બંધાવી દે છે. હે જીવ! આ ઠીક લાગ આવ્યો છે માટે શ્રી જિનેન્દ્ર પ્રભુએ બતાવ્યુ છે તે પ્રકારે તું આ પાંચે ઈન્દ્રિયોને જીતી લે, જેથી સત્ય સુખને પામે.
છપૈઈ રસનાકે રસમને પ્રાન પલમાંહિ ગુમાવે,
અલિ નાસા પરસંગ દૈનિ બહુ સંકટ પાવે;
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૯
, મૃગ કરિ શ્રવન સનેહ દેહ દુર્જનકે દીની,
દીપગ દેખિ પતંગ દિષ્ટિ હિત કૈસી કીની; • 'ફરસ ઇનિવશ ગજ પડે સુકૌન કૌન સંકટ સહે, ' . એક એક વિષલ સમ તૂ પચનિ સેવત સુખ ચહૈ. ૪
(શત અષ્ટોત્તરી) રસના ઈન્દ્રિયના રસ સ્વાદને વશ થઈ માછલી ક્ષણમાં પ્રાણ ગુમાવે છે; નાસિકાના સંગથી કમળમાં બીડાઈ રહેવાથી ભ્રમર આખી રાત દુખ વેઠે છે. શ્રવણના સ્નેહથી હરણિયું દુન એવા શિકારીના હાથમા પિતાને દેહ સપડાવી દે છે. પતંગિયું દીપક દેખી દષ્ટિ વડે કેવું હિત કરે છે, (દીવામાં જઈ પડે છે, સ્પર્શેન્દ્રિયને વશ હસ્તી ખાડામાં પડી કેટકેટલાંય કષ્ટ સહન કરે છે. એમ એ દરેક એકએક ઇ-ક્રિયનો વિષય પણ વિષના વેલાની સમાન પ્રાણ હરે છે અને હે જીવ! તું તે એ પાંચને સેવી સુખની ઇચ્છા કરે છે. એ તારું કેવું ભીષણ અજ્ઞાન છે?
સવૈયા ૩૧ સુને રાય ચિદાનંદ કહે જે સુબુદ્ધિ રાની,
કહૈ કહા વેર વેર ને તેહિ લાજ હૈ, કૈસી લાજ કહે કહા હમ કછુ, જાનત ન,
હમેં યહાં ઈન્દિન વિષય સુખ રાજ હૈ, અરે મૂઢ વિષય સુખ સેચે તે અનંતવાર, ' અજહુ અઘાયો નાહિં કામી સિરતાજ હૈ; માનસ જનમ પાય આરજ સુ ખેત આય; ' જો ન ચેતે હંસરાય તે હી અકાજ હૈ. ૧૪
(શ્રી અષ્ટોત્તરી) સુષહિ રાણી કહે છે કે “હે ચિદાનંદ ભૂપ! સાંભળે, વારંવાર કહ્યા છતાં તમને લાજ કેમ નથી આવતી પ્રત્યુત્તરમાં ચિદાનંદભૂપ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૦
કહે છે કે, શેની લાજ? અને શું કહે છે? હું તે કંઈ જાણુતા નથી. મને તે અહીં ઇકિના વિષયસુખનું રાજ્ય મળ્યું છે.” ત્યારે સુબુદ્ધિ સમજાવે છે કે હે મૂઢ! અનતવાર આ વિષય રાખો તે ભોગવ્યાં છે છતાં હજુ તું ધરાયો નથી ? તું તો ખરેખર વિષયાભિલાષી છમાં શિરેમણિ છે. આ દુર્લભ નરદેહ મળે છે, તેમાં આર્યક્ષેત્ર પ્રાપ્ત થયું છે તે પણ નહિ ચેતે તો હે ચિદાનંદરાય!તારું અશુભ જ થવાનું છે. અનેક કષ્ટો અને દુઃખ તારે ભોગવવા પડશે. દેખત હૈ કહાં કહાં કેલિ કરે ચિદાનંદ,
આતમ સુભાવ ભૂલિ ઔર રસ રાચ્ય હે, ઈનિકે સુખમેં મગન રહે આઠો જામ,
ઈનિકે દુખ દેખિ જાને દુખ સાચો હૈ કહ્યું ક્રોધ કઈ માને કહ્યું માયા ક લેભ,
અહંભાવ માનિ માનિ ઠૌર ઠૌર મા હૈ, દેવ તિરજંચ નર નારકી ગતીને ફિરે, કૌન કૌન સ્વાંગ ધરે યહ, બ્રહ્મ નાચ હે. ૩૯
(શતઅષ્ટોત્તરી) હે ચિદાનંદ! તુ વિચાર. તું ક્યાં ક્યાં ભટકે છે? પિતાને આત્મસ્વભાવ ભૂલી આ પર પદાર્થોના રસ-પ્રેમમાં તું રાચી રહ્યો છે. આઠે પહેર ઈનિા વિષયસુખમાં મગ્ન રહે છે અને ઈનિા દુઃખને જોઈ તે જ સાચું દુખ છે એમ માની રહ્યો છે. કોઈ વખત ક્રોધ, કેઈ વખત માન, કઈ વખત માયા, કેઈ વખત લેભ તો કોઈ વખત અભિમાન કરી કરીને તું ઠેકઠેકાણે મમત્વ કરી રહ્યો છે. દેવ, તિર્ય ચ, મનુષ્ય અને નારકી એ ચારે ગતિમાં તું પરિભ્રમણ કરે છે ભિન્ન ભિન્ન કેટલાય વેષને ધારણ કરતો આ આત્મારૂપ નટ આ સંસારરૂપી રગભૂમિને વિષે નાચી રહે છે. જ લે તુમ ઔર રૂપ હવે રહે હે ચિદાનંદ,
તૌલે કહું સુખ નાહિં રાવરે વિચારિક
Page #145
--------------------------------------------------------------------------
________________
ઇજિનકે સુખકે જે માન રહે સાચું સુખ,
, તો સબ દુખ શાનદષ્ટિસો મિહા;િ એ તે વિનાશક રૂપ છિનમેં, ઔર સરપ,
તુમ અવિનાશી ભૂ૫ કિસે એક ધારિયે, એસે નર જન્મ પાયનેક તે વિષેક કીજે, આમ રૂપ ગહિ લીજે કર્મ રોગ ટારિયે. ૪૨
(શત અષ્ટોતરી) હે ચિદાનંદ રાજા જરા વિચાર તે કરી જ્યાં સુધી તું પરપદાર્થોમાં પરિણમી રહ્યો છે ત્યાં સુધી તને કિંચિત માત્ર સુખ મળવાનું નથી. આ ઈદ્રિયના વિષયભોગના સુખને તું સાચું સુખ માની રહ્યો છે પણ જ્ઞાનદષ્ટિથી જોતાં તે સર્વ દુઃખ જ છે. આ ઇશ્વિના વિષયભોગો વિનાશિક છે, ક્ષણ ક્ષણમા એનું રૂપ બદલાય છે, તું તે
અવિનાશી એ ચેતનરાય છે તો તે બંનેને તું એક કેવી રીતે માને છે? આ દુર્લભ નર જન્મ પામી જરાક તે વિવેકદષ્ટિ કર. પિતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરી આ કર્મરૂપી રોગને સત્વર ટાળ છ જગ જીતે જન તિહું સદા નિ દિન,
સોચતહી છિન છિન કાળ છાજિયતુ હૈ, ધન હોય ધાન હેય પુત્ર પરિવાર હેાય;
બડે વિસ્તાર હેય જસ લીજિયતુ હૈ, દેહ તે નિરોગ હોય સુખકે સંજોગ હેય,
મનવછોગ હોય જે લે છયિત હૈ * * ચહે વંછ પૂરી હોય છે ન વંછ પૂરી હોય, આ સ્થિતિ પૂરી હેઈ તોલે કીતુ છે. ૪૪ *
(શતઅષ્ટોત્તરી) આ સંસારમાં જેટલા છો જીવે છે તે બધાનું આયુષ્ય રાત અને દિવસ જોતજોતામાં ક્ષણે ક્ષણે ક્ષય થઈ રહ્યું છે. ધનની પ્રાપ્તિ
Page #146
--------------------------------------------------------------------------
________________
હેય, ધનના ભંડારે હૈય, પુત્ર પરિવારની પ્રાપ્તિ હેય, કુટુંબાદિ અતિ વિસ્તૃત સંપત્તિ હોય, યશ કીર્તિની પ્રાપ્તિ હેય, રોગરહિત સશક્ત બળવાન શરીર હોય, સાસારિક સુખોને સંગ સંપ્રાપ્ત હેય, જીવતાં સુધી મનવાંછિત ભોગે પ્રાપ્ત હેય આટલું બધું હોય તે કોઈ ઇચ્છે કે વાંછાની તૃપ્તિ થાય પણ તેથી વાંછા તૃષ્ણ કદી પૂર્ણ
થતી નથી. તેથી હે જીવ! આ આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી. 'કઈ આત્મહિત કરી લે.
નાગરિન સિંગ કઈ સાગરનિ લિ કર્યો, , રાગરંગ નાટક સે ત ન અઘાએ હે, નરદેહ. પાય તુહે આયુ પલ્લ તીન ભઈ,
તહાં તે વિષય કલેલ નાના ભાંતિ ગાએ હે; જહાં ગએ તહાં તુમ વિયસ વિનેટ કને,
તાહી નરકમે અનેક દુઃખ પામે છે, અજ દૂ સંભાર વિધ્ય ડારિક નચિદાનંદ, જાકે સંગ દુઃખ હેય તાહીસે લુભાએ હે, ૮
(પુણ્યપાપજગમૂળપચીસી) દેવગતિમાં કેટલાય સાગરેપમ સુધી દેવાંગનાઓ સાથે વિલાસક્રિીડા ભોગવી છતાં હજુ તુ એ રંગ, રાગ, નાટક, ગાન અને ગીતથી ધરાયો નથી. આ મનુષ્યજન્મ પામ્યા, ત્યાં ત્રણ પલ્યાપમનું આયુષ્ય મળ્યું ત્યા તે અનેક પ્રકારે વર્ણવેલા વિષયભોગેના વિલાસમાં કોલ કરી આવ્યો છે. જ્યાં જ્યાં તું ઉપને ત્યાં ત્યાં
વિષયમાં જ રમી આનંદ માની રહ્યો તેથી નરકગતિમાં અનેક કલેશા . અને કષ્ટોને પામ્યા છે. હે ચિદાનદ આત્મા ! સાવચેત થા; જાગૃત
થા! જેના સંગથી અનેક દુઃખ પામ્યો છે તેવા વિષયભોગમાં તુ કેમ ભાઈ રહ્યો છે? એ વિષને તુ કેમ ત્યાગ નથી કરતો? * વિષને ત્યાગી તારા સ્વરૂપમાં રમણ કે જેથી અનંત સુખને પ્રાપ્ત થા.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૩
નરદેહ પાએ કહે કહી સિદ્ધિ ભઈ તેહિ, ' વિષય સુખ સેયે સબ સુકૃત ગવાય છે.” પંચ ઈદ્ધિ દુષ્ટ તિë, પુષ્ટ કરી પિષ રાખે, * આઈ ગઈ જા તબ જોર વિલલા હૈ” ક્રોધ માન માયા લેભા ચાર ચિત્ત શક છે' ''
નરક નિગદ સદે વેગ આ છે; ખાય ચલે ગાંઠ કમાઈ કૌડી એક નાહિં; ' તે મૂઢ દૂસરે ન હૂંઢ કે પાયો છે. ૧૧ ,
(અનિત્યપચીસિકા), હે જીવ! આ નરદેહ પામીને તે શું સિદ્ધિ પ્રાપ્ત કરી? વિષય સુખમાં લીન રહી તેને સેવતાં પૂર્વના સર્વ પુણ્ય પરવારી બેઠો છે. જે દૃષ્ટ દુઃખપ્રદ પાંચ ઇકિયે છે તેને પિષી પિોષી પુષ્ટ રાખે છે, પણ જરાવસ્થા આવી કે તારે બધું આ બળ વિલય પામશે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાએ તારા ચિત્તને રોકી લીધું છે. નરક અને નિગાદમાં જલ્દી જવાને સદેશો તને મળી ગયા છે. પૂર્વે જે કમાઈ આવ્યા છે તે તે ખાઈ ગયો અને નવી તે એક કેડીની કમાઈ કરી નથી. નવાં કેઈ સુકૃત તે તે આચર્યા નથી. તેથી તારા જેવો મૂર્ખ તે આ જગતમાં શોધતાં બીજો કોઈ જણાતો નથી. દેખÇરે દક્ષ એક બાત પરતક્ષ નઈ,
અછનકી સંગતિ વિચચ્છન ભુલાને હૈ, વસ્તુ જે અભક્ષ્ય તાહિ ભચ્છ હૈ રેન દિન, *
[, પષિકે પક્ષ કરે મરછ- સુભાને હૈ. વિનાશિક લક્ષ તાહિ ચડ્યુસ વિલેકે થિર ' '.
વહ જય ગ૭ તવ ફિર જે દીવાને હૈ,. ત૭ નિજ અક્ષકે વિલક્ષ કે ન દેખે પાસ, , ';
સેહ જક્ષ લાગે વર્લ્ડ એસેંભરમાને હૈ, ૭, • ' , - ,* * * *:, : (શતઅત્તરી
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૪ હે સમજુ ચેતન ! જરા વિચાર. આ તો એક પ્રત્યક્ષ નવાઈ જેવી વાત છે કે તું વિચક્ષણ ચેતન આ ઇનિી સખતે ભૂલી ભૂમી રહ્યો છે. જે પદાર્થો ખાવા ગ્ય નથી તે રાત્રિદિવસ ખાઈ રહ્યો છે. માછલી માફક ખાદ્ય પદાર્થોમાં લેભાઈ આ ઇવ્યાને પિષવા તેને પક્ષ કરે છે, તેમાં સુખ છે એમ દઢ કરે છે. આ ઇકિ વડે દેખાતા પદાર્થો નાશવંત છે છતાં તારી દષ્ટિથી તું તેને સ્થિર દેખી તેમા મેહ કરી રહ્યો છે. પરંતુ આ ઈ-નાં વિષય સુખને વિયોગ થાય છે ત્યારે તું ગાંડા થઈ જઈ દીવાના મનુષ્યની સમાન ભટકે છે. નવાઈની વાત તો એ છે કે પિતાની પાસે જે શુદ્ધ આત્મા છે તે તું દેખાતું નથી. મેહ રૂપી જક્ષ વળગવાથી, જેમ બાળક ભ્રમિત થાય છે તેમ ભ્રમિત થયેલે તું શુદ્ધ એવા પિતાના આત્માને પોતાના અંતરમાં અવલોક નથી. અરે મન બૌરે તેહિ વાર વાર સમજાઉ,
તજિ વિષયાગ મનસ અપનિ તું, છે તે વિષવેલિ ફલ દીસત હૈ પરત૭,
કેસે હિનીકે લાગે ભયો છે મગન , ઐસે ભ્રમજાળમાંહિ સે હૈ અનાદિકાળ,
નિજ સુધિ ભૂલિ કો કરમ ઠગનિ તું, તેરિ મહામેહરિ આતમ સે લવ જેરિ..
જાગ જાગ જાગ અબ જ્ઞાનકી જગન તૂ. ૧૧ કહેલુ કાને નહિ ધરનાર હે બહેરા મન! તને વારંવાર સમે જાવું છું કે આ વિષયભોગ વિષેની પોતાપણાની માન્યતાને તું ત્યાગ. એ વિષયભાગે પ્રત્યક્ષ ઝેરરૂપી વેલડીના ફળ છે. તે તને કેમ સારાં લાગે છે કે તું તેમાં મગ્ન થયે છે. આ મિથ્યા ભ્રમજાળમાં તું અનાદિકાળથી સુતો છે અને પિતાનું જ ભાન (તને પોતાની તું ભૂલી ગયા છે. કર્મરૂપી ઠગોએ તને છેતર્યો છે. આ મહામેહની ફસી તેડી આત્માને વિષે ચિત્તવૃત્તિને એકાગ્ર કર, અને જ્ઞાનજાગૃતિ તું જાગૃત થા! જાગૃત થા!
Page #149
--------------------------------------------------------------------------
________________
ચોથો અધ્યાય
સહજ સુખ અગર અતીન્દ્રિય સુખ, જે સુખની પાછળ સંસારી છો ગાંડા થઈ રહ્યા છે તે સુખ સુખ સમાન ભાસે છે પરંતુ સાચુ સુખ નથી. ઇકિયેના ભેગોથી પ્રાપ્ત સુખ તૃષ્ણરૂપી રોગના ક્ષણિક ઉપાય પૂરતું છે અને એટલું બધું અસાર છે કે તે સુખને ભોગવતાં ભોગવતાં તૃષ્ણરૂપી રેગ વિશેષ વિશેષ વધતો જાય છે. શ્રમથી, ભૂલથી, અજ્ઞાનથી જેમ દેરડીને વિષે સર્પની બુદ્ધિ થાય, પાણીમાં ચદ્રનું પ્રતિબિંબ જોઈ કેાઈ બાળક ચંદ્ર માની લે, કૂવામા પિતાના પ્રતિબિંબને જેઈ સિંહ તેને સાચો સિંહ જ માની લે, પક્ષી દર્પણમાં પિતાની જ છાયા જોઈ તેને બીજું પક્ષી માની લે, પિત્ત જ્વરવાળે ગળી વસ્તુને પણ કડવી જાણે, મદિરા પીધાથી ઉન્મત્ત મનુષ્ય પરસ્ત્રીને પિતાની સ્ત્રી માની છે. એ પ્રકારે મેહથી આ ધ પ્રાણીએ વિષય સુખને જ સાચું સુખ માની લીધું છે.
સાચું સુખ સ્વાધીન છે, સહજ છે, નિરાકુલ છે, સમભાવ સ્વરૂપ છે અને પોતાને જ સ્વભાવ છે. જેમ શેરડીને સ્વભાવ ગળ્યો, છે, લીમડાને સ્વભાવ કહે છે, આંબલીને સ્વભાવ ખાટા છે, પાણીને સ્વભાવ ઠડે છે, અગ્નિને સ્વભાવ ગરમ છે. ચાંદીને સ્વભાવ મત છે, સોનાનો સ્વભાવ પીળા છે, સ્ફટિક મણિને સ્વભાવ નિર્મળ છે, કેયલાને સ્વભાવ કાળે છે, ખડીને સ્વભાવ છે. છે, સૂર્યને સ્વભાવ તેજસ્વી છે, ચંદ્રનો સ્વભાવ શીત પ્રકાશ છે, દર્પણનો સ્વભાવ સ્વચ્છ છે અને અમૃતને સ્વભાવ મીઠે છે, તેમ પિતાને કે નિજ આત્માને સ્વભાવ સુખ છે, જેમ મીઠામાં સર્વાગ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ખારાપણું છે, સાકરમાં સર્વાગ મિઠાશ છે, પાણીમાં સર્વાગ પ્રવાહીપણું છે, અગ્નિમાં સર્વાગ ઉષ્ણતા છે, ચંદ્રમામાં સર્વાગ શીતળતા છે, સૂર્યમાં સર્વાગ તાપ છે, સ્ફટિકમાં સર્વાગ નિર્મળતા છે, ઘીમાં સર્વાગ ચિકાશ છે, રેતીમાં સર્વાગ કરકરાપણું છે, જોઢામાં સર્વાગ ભારેપણું છે, રૂમાં સર્વાગ હલકાપણુ છે, અત્તરમાં સર્વાગ સુગંધ છે, ગુલાબના કૂલમાં સર્વાગ સુવાસ છે અને આકાશમાં સર્વાગ નિર્મળતા છે તેમ આત્મામાં સર્વાગ સુખ છે સુખ એ આત્માને અવિનાશી ગુણ છે. આત્મા ગુણી છે. ગુણી આત્મામાએ સુખ ગુણ સર્વાગતાદાભ્યરૂપ છે.
જેમ મીઠાની કાંકરી જીભદ્વારા આત્માના ઉપયોગમાં ખારાપણાના સ્વાદને બધ કરાવે છે, સાકરની કાંકરી ઉપયોગમાં મીઠા શને બેધ કરાવે છે તેમ આત્માના સ્વભાવને એક સમય માત્રને પણું અનુભવ સહજસુખનું જ્ઞાન કરાવે છે. પરમાત્મા સહજસુખની પૂર્ણ પ્રગટતાથી જ પરમાનંદમય અનંત સુખી છે. અનંતા સિદ્ધો આ સહજસુખના અનુભવસ્વાદમાં એવા મગ્ન છે કે જેમ ભ્રમર કમળ પુષ્પની ગંધમાં આસક્ત હોય છે. સર્વ અરિહંત કેવળી આજ સહજ સુખના સ્વાદને અનુભવ કરે છે, પાંચ ઈદ્રિ અને મનનું અસ્તિત્વ છતાં પણ તેને ઉપયોગ કરતા નથી. એક ક્ષણ પણ આ આનંદપૂર્ણ અમૃતના રસપાનને ત્યાગતા નથી. સર્વ સાધુ આજ રસના રસિયા થઈ સહજસુખના આસ્વાદને માટે મનને સ્થિર કરવાના કારણે પરિગ્રહનો ત્યાગ કરી પ્રાકૃતિક (કુદરતી) એકાંત વન, ઉપવન, પર્વત, ગુફા, નદીતટનું સેવન કરે છે. જગતના પ્રપોથી અને આરંભ પરિગ્રહથી વિમુખ થઈ, પાંચ ઈકિની તુણાની બળતરાને ઉપશમાવી પરમ રુચિપૂર્વક આત્મિક સ્વભાવમાં પ્રવેશી સહજસુખનું પાન કરે છે. તથા આ જ સુખમાં મગ્ન-લીન થઈ વીતરાગતાની તીવ્ર જવાલાઓથી કર્મ ઈધનને બાળી ભસ્મ કરે છે, પિતાના આત્માને શુદ્ધ નિર્મળ કરવા માટે હંમેશ સાધના કરે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૭
સર્વ દેશવતી શ્રાવક પાંચ અણુવ્રતની સહાયતાથી સંતોષી રહી, સહજસુખના રસામૃતના પાન માટે, પ્રાતઃ મધ્યાહ અને " સાયંકાળ યથાસંભવ સર્વથી સ્નેહસંબંધ તોડી, જગતના પ્રપપ્રત્યે વિમુખ દૃષ્ટિ કરી, એકાંત સેવનથી મેહની ફાંસી તેડી, અતિ ભાવપૂર્વક આત્માના ઉપવનમાં પ્રવેશતાં સહજસુખને અનુભવ કરે છે, પિતાને જન્મકૃતાર્થ માને છે. સર્વ અવિરતિ સમ્યગદષ્ટી અવિરતિ ભાવ ધારણ કરતા હોવા છતાં પણ સર્વ જગતને પ્રપચેથી ઉદાસીનતા રાખે છે. ગૃહસ્થપણામાં હેવા છતાં પણ ઇકિય સુખને નીરસ, સુખરહિત અને રાગવર્ધક જાણે છે; પિતાના ભેદ વિજ્ઞાનથી પિતાના આત્માના સ્વભાવને આત્મારૂપે યથાર્થ ઓળખે છે; આત્મામાં પરના સ્વભાવને લેશમાત્ર પણ સંગ ન માનતા, પિતાને શુદ્ધ સિહસમાન અનુભવતાં આ સહજસુખના આસ્વાદનું પાન કરતાં, પિતાને કૃતાર્થ માને છે.
સહજસુખ, પિતાના આત્માને અમિટ, અતૂટ, અક્ષય અને અનંત ભંડાર છે. અનંત કાળપર્યત એને ભગવે તે પણ એક પરમાણુ માત્ર પણ એ ઘટતું નથી જેવું છે તેવું જ તે રહે છે. એવી કઈ પણ બળવાન શક્તિ નથી કે જે એ સુખને દૂર કરી શકે, ગુણ એવા આત્માથી એ સુખ ગુણને જુદે કરી શકે કે આત્માને સહજ સુખથી રહિત કરી શકે. પ્રત્યેક આત્મા સહજસુખને અગાધ સમુદ્ર
છે. સંસારી મહીં છવની દષ્ટિ કેઈ વખત પણ પિતાના આત્મામાં ; સ્થિર થતી નથી, તે આત્માને ઓળખતા નથી. પોતે આત્મા જ | હેવા છતાં, આત્માથી જ જીવતો હેવા છતાં આત્માના મહિમાથી
-ઈકિય અને મન વડે જ્ઞાનક્રિયા કરતે હેવા છતાં તે જ આત્માને "ભૂલ્યા છે અને આત્માના જ્ઞાન પ્રકાશથી જે આ શરીર દેખાય છે તે દેહરૂપ પિતાને માની લે છે. * * * .
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૮
r
આત્માના જ્ઞાનપ્રકાશથી જે ચેતન કે અચેતન પદાર્થ શરીરને ઉપકારી જણાય છે તેને પેાતાના મિત્ર માની લે છે; જે શરીરને અહિતકારી જણાય છે તેને પેાતાના શત્રુ જાણે છે. હુ” સ્વરૂપવાન છુ', હુ. બળવાન છું, હું' ધનવાન છું, હું સ્વામી છું, હું સેવક છું, હું ખેડુત છુ, હુ ધેાખી છુ, હું સેાની છુ; હું લુહાર છું, હુંઢાલી છું, હું જમીનદાર છું, એમ માને છે. શરીર અને આ ક્ષણિક ઇંદ્રિયના સુખના માહમાં એવા દિવાન થઈ જાય છે કે “હું આત્મા છુ” એટલે વિશ્વાસ પણ એને આવતા નથી, “ હુ શુદ્ધ વીતરાગ પરમાન દમય છું” એવુ જ્ઞાન પણ પામતા નથી. હુ` રાગી. દ્વેષી નથી; હું બાળક, વ્રુદ્ધ કે યુવાન નથી. જેમ ડાંગરમાં રહેલ હાવા છતાં છેતરાથી ચેખા ભિન્ન છે, તલમાં રહેલ હાવા છતાં તેલ માળથી ભિન્ન છે, પાણીમાં રહેલ હાવા છતાં કમળ પાણીથી ભિન્ન છે તેમ આ શરીરમાં રહેલ હોવા છતા હુ આત્મા શરીરથી ભિન્ન બ્રુ. પેાતાના મૂળ સ્વભાવને ન જાણુતા, સહજસુખને સાગર હોવા. છતાં પણ તે સહજસુખના કિંચિત્ પણ સ્વાદ ન પામતા વિષય સુખની તૃષ્ણાની બળતરાને વિશેષ વધારતા તે રાતવિસ સંતાપિત રહે છે સહજસુખ પ્રાપ્ત નહિ કરવાથી તૃષ્ણાને શમાવી શકતા નથી..
Ο
જેમ'કસ્તુરી મૃગની નાભિમાં જ હોય છે; તે મૃગ તે કસ્તુરીની સુગંધના અનુભવ કરે છે, પરંતુ તે કસ્તુરી પેાતાની નાભિમાં જ છે એમ ન જાણુતા હૈાવાથી બહાર શેાધે છે; જેમ હાથમાં વીંટીહાવા છતા પણ કાઈ ભૂલી જાય કે વીટી મારી પાસે નથી અને તે વીંટીને બહાર શાધતે કરે છે; જેમ મદિરાથી ઉન્મત્ત થયેલા ઘરમાં મેટેલે હેાવા છતાં પેાતાના ઘરને ભૂલી જાય અને બહાર શોધત અને પૂછતા કરે કે આરું ઘર કયાં છે, તેમ આ અજ્ઞાની પ્રાણી સહજસુખ પેાતાની પાસે જ હાવા છતાં, કાઈ વખત તેના તદ્ન મલીન અનુભવ, ક્રાઈ વખત એછે. મલીન અનુભવ પ્રાપ્ત કરવા.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૮
છતાં તે સહજસુખને ભૂલી જાય છે અને ભ્રમથી ઇનિા વિષમાં શોધ કરે છે કે આથી કંઈક સુખ મળશે.
સુખ આત્માને ગુણ છે. જેમ આત્માના ચારિત્ર ગુણનું પરિસુમન સ્વભાવ અને વિભાવ એમ બે પ્રકારે છે તેમ સુખ ગુણનું પરિણમન પણ સ્વમાન અને વિભાવ એમ બે પ્રકારે છે. વીતરાગરૂપ થવું એ ચારિત્રગુણનું સ્વભાવ પરિણમન છે, કષાયરૂપ થવું એ વિભાવ પરિણમન છે. આ વિભાવ પરિણમનના પણ બે ભેદ. છે. એક શુભ ભાવ પરિણમન, બીજુ અશુભ ભાવ પરિણમન. જ્યારે મદ કષાયને રંગ હોય છે ત્યારે શુભ ભાવ કહેવાય છે, જ્યારે તીવ્ર કષાયને રંગ હોય છે ત્યારે અશુભ ભાવ કહેવાય છે. આત્મામાં સ્ત્રિ. ગુણ ન હોત તે શુભ ભાવ કે અશુભ ભાવરૂપ પરિણમન પણ થઈ શકત નહિ. તે પ્રકારે સહજસુખનુ સ્વભાવ પરિણમન ત્યારે થાય છે કે જ્યારે આત્મા આત્મા પ્રત્યે ઉપયોગવંત હોય છે, આત્મામાં. તલીન હેય છે. તેનું વિભાવ પરિણમન સાંસારિક સુખ કે સાંસારિક દુખનો અનુભવ છે. જ્યારે સાતા વેદનીય અને રતિ કષાયને ઉદય હોય છે ત્યારે સાંસારિક સુખરૂપ પરિણમન હોય છે. જ્યારે અસાતા. વેદનીય અને અરતિકષાયને ઉદય હોય છે ત્યારે સાંસારિક દુઃખરૂપ પરિણમન હેાય છે. જે આત્મામાં સુખગુણ ન હેત તે ઈદ્રિય સુખ કે દુખનું ભાન પણ હેત નહિ. કારણકે ઇન્દ્રિય સુખદુઃખ તે કક્ષાથના ઉદયના મેળથી મિશ્રિત સહસુખનું વિભાવ પરિણમન છે. કષાયથી મિશ્રિત હોવાથી સાચા સુખનો સ્વાદ ન આવતાં કષાયને જ વાદ આવે છે. કોઈ વખત પ્રીતિરૂપ, કોઈ વખત અપ્રીતિરૂપ કે ઠેષરૂપ સ્વાદ આવે છે.
, જેમ મીઠમાં ભેળવેલ પાણી પીવાથી પાણીનો સ્વાદ ન આવતાં માંડીને સ્વાદ આવશે ખટાશ નાખેલું પાણી પીવાથી પાણુને. સ્વાદ ન આવતાં ખટાશને સ્વાદ આવશે પાણીમાં લીમડાનાં પાંદડાં
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૦ . નીચેવીને પીવાથી લીમડાને કડવો સ્વાદ આવશે, પાણુને સ્વાદ . આવશે નહિ; સાકરથી મિશ્રિત પાણી પીવાથી સાકરને મીઠું સ્વાદ " આવશે, પાણીને શુદ્ધ સ્વાદ આવશે નહિ; એલચી, બદામ, પિસ્તા, ‘દરાખ, અને સાકર નાખેલ પાણી પીવાથી તે બધાને મિશ્રિત
સ્વાદ આવશે, પાણી એકલાને નિર્મળ સ્વાદ આવશે નહિ, તેમ રાગ- ૫ દ્વારા એ ઈદ્રિયસુખ અને દ્વારા એ ઈદ્રિય દુઃખ ભોગવતાં રાગદ્વેષને
સ્વાદ આવે છે, શુદ્ધ સુખને સ્વાદ આવતું નથી અને તેથી તૃપ્તિ થતી નથી.
જેમ વીતરાગ ભાવ કે શાંતભાવ આત્માને હિતકારી છે તેમ શુદ્ધ સુખને અનુભવ પણ આત્માને હિતકારી છે. સુખની વિભાવ પરિણતિમાં રાગદ્વેષનુ મિશ્રણ હેવાથી કર્મ બંધાય છે. કહેવાનું પ્રજન એ છે કે જેમ ચારિત્રગુણ ના હેત તે રાગદ્વેષકે કપાયભાવક્રોધાદિભાવન હેત તેમ આત્મામાં સુખગુણ ન હોત તો સાંસારિક
ખ કે દુઃખનો અનુભવ કેઈને થાત નહિ. આ અજ્ઞાની છ જેમ પાતાના ચારિત્રગુણને ભૂલી ગયા છે તેમ પિતાના સુખગુણને પણ ભૂલી ગયો છે. કષાયના ઉદયથી જેમ ક્રોધ, માન, માયા, લાભ આદિ વિભાવ કલુષતાને આ આત્માને સ્વાદ આવે છે તેમ જ કષાયના ઉદયથી આ આત્માને સાંસારિક સુખ કે દુઃખને મલીન અખિકારી સ્વાદ આવે છે જેમ કોઈ મૂM (ગમાર) અજ્ઞાની પુરુષને માટીથી મળેલું પાણી પીવાને આપવામાં આવે તો તે માટીવાળા પાણીને પી લેશે. પણ ખેદની વાત છે કે તેને પાણીને -સ્વાદ નહિ આવે, પરંતુ જેવી માટી હશે તે માટીને જ સ્વાદ આવશે. જે તે પાણું કેઈ બુદ્ધિમાનને પીધા આપવામાં આવે છે તે વિવેકી–પાણીના સ્વાદને અનુભવવાને ઈચ્છક હોવાથી તે માટી વાળું પાણી પીશે નહિ, પરંતુ તેમાં કતકફળ નાંખી માટીને નીચે બેસાડી દેશે. એમ તે પાણુને સાફ કરીને જ પીશે. તેથી તે પાણીનો મૂળ, સ્વાદ પામી પ્રસન્ન થશે તે પ્રકારે જે અગાની વિષયેના મિથ્યા
Page #155
--------------------------------------------------------------------------
________________
કે ૧૪૧
સુખમાં લુબ્ધ છે તે સાચા સુખને સ્વાદ ન પમતાં કષાયને જન્મ
સ્વાદ પામ મગ્ન થાય છે. તે ઈયિસુખને જ સુખ માની તેની વાબની વેદનામાં જ બળે છે, તેને વારંવાર ભોગવે છે; સહજસુખના.
સ્વાદને ન પામતાં કષાય અને રાગદ્વેષભાવના સ્વાદને પામે છે. પરંતુ "બ્રમથી માને છે કે મેં સુખ ભોગવ્યું. આ અનાદિકાળનું મહા
અજ્ઞાન છે. - વિવેકી સજજન સંત પુરુષ સાચા સુખના કામી થઈ, જેમા કાકફળ નાંખી રવચ્છ પાણી પીવાવાળાએ માટીને જુદી પાડી સ્વચ્છ પાણી પીધું તેમ, ભેદવિજ્ઞાન ઉત્પન્ન કરનાર શુદ્ધ નિશ્ચય નયની દષ્ટિઠારા રાગના સ્વાદને અલગ કરી નિર્મળ આત્માના સ્વાદને અનુભવતાં સહજસુખને પામી પરમ તૃપ્ત થાય છે. ઇંદ્રિયસુખને ભોગ તે મલીન કષાયના મેલને ભોગ છે. સહજ અતીન્દ્રિય સુખનો ભોગ તે સ્વચ્છ નિર્મળ આત્માના સુખગુણને ભોગ છે. આ સહજ સુખના ભોગવટામાં વીતરાગતા છે તેનાથી કર્મને બંધ થતા નથી પરંતુષ્કર્મની નિર્જરા થાય છે.
ઇકિયસુખ પરાધીન છે પણું સહજસુખ સ્વાધીન છે. તે સહજ સુખનાં અનુર્ભવમાં નથી ઈકિયેની જરૂર કે નથી બાહ્ય પદાર્થોની જરૂર. ઇકિય સુખ જેના આશ્રયે મળે છે તે પદાર્થો બગડી જતાં તે બાધાવાળું કે વિદ્ધવાળું થઈ જાય છે જ્યારે સહજસુખ સ્વાધીન કે સ્વાવલંબી હેવાથી બાધા રહિત છે. ઇકિયસુખને સદતર નાશ. હોય છે. પિતાને દેહ છૂટવાથી કે આશ્રયીભૂત (જેના આધારે ઈદ્રિયસુખ અનુભવાય છે) વિષય પદાર્થોને વિયોગ થવાથી તે રહેતું. નથી. પરંતુ આ સહજસુખ અવિનાશી, આત્માને સ્વભાવ હોવાથી હમેશ રહે છે, નાશ પામતું નથી. ઇન્દ્રિયસુખ રાગભાવ વિના ભેગવીશકતું નથી તેથી કર્મબંધનું કારણ છે; તે સહજસુખ વીતરાગતાથી પ્રાપ્ત થાય છે તેથી ત્યાં બંધ નથી પરંતુ પૂર્વબંધનને નાશ થાય છે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઈયિસુખ આકુળતાવાળું છે, વિષમ છે, સમતારૂપ નથી, જ્યારે અતી દ્રિય સુખ નિરાકુળ છે તથા સમતા સ્વરૂપ છે. ઇકિયસુખ વિષ છે, સહજ સુખ અમૃત છે. ઈદિયસુખ અધિકાર છે તો સહજ સુખ પ્રકાશ છે.
ઈકિય સુખ રોગ છે, સહજસુખ નીરોગ છે; ઈથિસુખ કૃષ્ણ છે, સહજ સુખ ત છે. ઈદિય સુખ કડવું છે, સહજસુખ મિષ્ટ છે. ઈદ્રિય સુખ આકુળતારૂપ, તાપમય છે, સહજસુખ શીતળ છે. ઇંદ્રિય સુખ બેડી છે, સહજ સુખ અલંકાર છે. ઈદિય સુખ મૃત્યુ છે, સહજ સુખ જીવન છે; ઇકિય સુખ ઉપરથી સુંદર ઇન્દ્રવરણું ઝેરી ફળ છે, સહજ સુખમિષ્ટ આયુવર્ધક પુષ્ટિકારક ફળ છે. ઈદિવ્ય સુખ વાસરહિત પુષ્પ છે, સહજ સુખ પરમ સુગંધિત પુષ્પ છે, ઇકિય સુખ ભયંકર જંગલ છે, સહજ સુખ માહર બગીચો છે; ઈષ્યિ સુખ ખારું પાણી છે, સહજસુખ મીઠું પાણી છે; ઈદ્રિય સુખ ગધેડાના સ્વર જેવું છે, સહજસુખ કેયલના સ્વર જેવું છે. ઈદ્રિય સુખ કાગડો છે, સહજ સુખ હંસ છે, ઈન્દ્રિય મુખ કાચને કટકે છે, સહજ સુખ અમૂલ્ય રત્ન છે. ઇન્દ્રિય સુખ પવનની આંધી (વટાળિયો) છે, સહજ સુખ મંદ સુગંધ પવન છે.
ઈકિય સુખ રાત્રિ છે, સહજસુખ પ્રભાત છે; દિય સુખ દરેક પ્રકારે ત્યાગવા લાગ્યા છે, તે સહજુખ દરેક પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય છે; એક સંસારને ભયંકર માર્ગ છે તો બીજું સહજ સુખ મુક્તિનો સુંદર સરલ રાજમાર્ગ છે, પ્રત્યેક આત્મજ્ઞાની ભલે નારકી હેય, પશુ હોય કે દેવ હેય, દરિદ્રી મનુષ્ય હેય કે ધનવાન મનુષ્ય હેય, કુરૂપ હોય કે સુરૂપ હય, બળવાન હોય કે નિર્બળ હેય, બહુ શાસ્ત્રને જાણનાર હોય કે અભણ હોય, વનમાં હોય કે -મહેલમાં હેય, રાત હોય કે દિવસ હોય, સવાર હોય કે સાંજ હોય, પ્રત્યેક સ્થાને, પ્રત્યેક સમયે, પ્રત્યેક અવસ્થામાં તે સહજસુખ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ઇન્દ્રિયસુખની સામગ્રી દરેકને મળવી દુર્લભ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૩
છે, તેથી પુણ્યના ઉદયે જેને ઇચ્છિત વિષયોગ મળે તે ઇન્દ્રિયસુખ પામી શકે, દરેક પ્રાણી પામી શકે નહીં.
પરોપકારીશ્રી ગુરુ જગતના પ્રાણીઓને સહજસુખ ક્યાં છે. તે બતાવે છે કે આ સુખ કે જડ પદાર્થમાં નથી કે નથી એ બીજા પાસેથી કેઈને મળી શકતું. આ સુખ પ્રત્યેકના આત્મામાં છે. આત્મામાથી જ કેઈ પરવસ્તુની સહાયતા વિના પ્રત્યેકને મળી શકે છે. આ સ્વાધીન છે, પ્રત્યેકની પિતાની સંપત્તિ છે. પ્રત્યેક જીવ આ સુખ ભડારને ભૂલ્યો છે. તેથી મૃગતૃષ્ણાની માફક દુખિત છે, સંતાપિત છે. સુખને માટે ઈકિયેના વિષયમાં ભટકે છે, પરંતુ સુખ પામી શકતો નથી, તેથી સુખી થઈ શકતો નથી, સંતાપ મટાડી શકતો નથી, સંસારના દુઃખને અંત કરી શકતો નથી. સંસારનાં દુખે, ઇકિયસુખની તૃષ્ણને વશ થયેલ પ્રાણીઓને સહન કરવાં પડે છે. હવશ, ભ્રમવશ, અજ્ઞાનવશ પ્રાણી પિતાની પાસે અમૃત હેવા. છતાં પણ તેને પત્તો લાગ્યો નથી એટલે દુઃખી થઈ રહ્યો છે.
સંસાર, શરીર અને ભેગેનું શું સ્વરૂપ છે એ બરાબર સમજી જે કઈ આ દુઃખમય સંસારથી પાર થવા ઈચછે, આ અપવિત્ર શરીરના કેદખાનામાંથી સદાને માટે છૂટવા ઈચછે, આ નીરસ વિષે
ની છેતરામણીથી બચવા ઈચ્છે, અને સદા સુખમય જીવન વ્યતીત કરવા ઈચ્છે, તેને ઉચિત છે કે તે આ સહજસુખ પ્રત્યે પોતાને વિશ્વાસ દઢ કરે. રત્નને ઓળખી ઝવેરી બને. ઈદિયસુખરૂપી કાચના કટકાને રત્ન સમજી પોતાની જાતને ન છેતરે. સહજસુખ પિતાની, પાસે છે, પિતાને જ સ્વભાવ છે, પિતાને જ ગુણ છે, એમ જાણી પ્રત્યેક વિચારશીલ મનુષ્ય અતિ હર્ષિત થવું જોઈએ. બરાબર રીતે પિતાના આત્માને જાણવો જોઈએ. તેના સાધનેને સમજી લેવા જોઈએ કે જેથી પિતાને સહજસુખ મળી શકે આ સાધનને લક્ષ રાખી આગળ કથન કરીશું. જૈનાચાર્યોને આ સહજસુખના સબંધમાં શું અભિપ્રાય છે તે હવે ટાંકું છું.
Page #158
--------------------------------------------------------------------------
________________
5 ૧૪૪
!. (૧) શ્રી કુંદકુંદાચાર્ય શ્રી પ્રવચનસારમાં કહે છે – सोक्खं वा पुण दुक्खं; केवलणाणिस्स पत्थि देहगदं । 1 લિચિત્ત, વાત તે છે ૨૦ ||
વળી અરિહંત પ્રભુને ઈયિજન્ય જ્ઞાન તથા સુખ દુખ નથીપરંતુ સહજ અતી દ્રિય જ્ઞાન અને સહજ અતીન્દ્રિય સુખ છે.
तिमिरहरा जइ दिट्ठी, जणस्स दीवेण णथि कादव्वं । . तह सोक्खं सयमादा, विसया किं तत्थ कुव्वति ॥६॥ | • જેની દૃષ્ટિ–નેત્ર આંખ અંધારામાં જોઈ શકે છે તેને દીપકની. કાંઈ જરૂર નથી, તેમ સ્વયં આત્મા સહજ સુખરૂપ છે તે પછી ઇન્દ્રિયના વિષયેની શી આવશ્યકતા છે?
सोक्खं सहावसिद्धं, णस्थि सुराणं पि सिद्धमुवदेसे। ते देहवेदणट्टा रमंति विसयेसु रम्मेसु ।।७।।
સુખ તે આત્માને સ્વભાવ છે. સ્વાભાવિક સુખ તે ને પણ હેતું નથી. તેથી તે દેહની વેદનાથી પીડિત થઈ રમણિક વિષમાં રમે છે.
तं देवदेवदेवं जदिवरवसहं गुरु तिलोयस ।। पणमंति जे मणुस्सा, ते सोक्खं अक्खयं जति ।।७१-६।।
'જે મનુષ્ય, દેવેદ્રના પણ દેવ, સાધુમાં ઉત્તમમાં પણ શ્રેષ્ઠ, ત્રણ લેકિના ગુરુ એવા શ્રી અરિહત પ્રભુને ભાવથી નમસ્કાર કરે છે તે અવિનાશી સહજસુખને પામે છે. - एदहि रदो णिचं संतुट्ठो होहि णिश्चमेदमि । ' एदेण होहि तितो तो होहदि उत्तम सोक्खं ॥२१९॥
આ આત્મસ્વરૂપમાં નિત્ય રક્ત થા, એમાં જ સંતોષ રાખ, એમાં જ તૃપ્ત રહે છે તેને ઉત્તમ સહજ સુખ પ્રાપ્ત થશે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૫
(શ્રી) કુંદકુંદાચાર્ય, સમયસારમાં કહે છે – जो समयपाहुडमिणं पढिदूणय अच्छतच्चदो णाहूँ । ' अच्छे ठाहिदि चेदा सो पावदि उत्तम सुक्खं ।। ४३७ ॥
જે આ સમયસાર ગ્રંથને વાંચી, ગ્રંથના અર્થ અને ભાવેને જાણું, શુદ્ધ આત્મિક પદાર્થમાં સ્થિર થશે તે ઉત્તમ સુખને પામશે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય દર્શનપાહુડમાં કહે છે – लखूण य मणुयत्तं सहियं तह उत्तमेण गुत्तेण । लद्धण य सम्मत्त अक्खयसुक्खं लहदि मोक्खं च ॥३४॥
ઉત્તમ ગોત્રસહિત મનુષ્યપણું પામી પ્રાણી સમ્યક્ષદર્શનને પામી અવિનાશી સુખને તથા મોક્ષને પામે છે.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય, ચારિત્રપાહુડમાં કહે છે – चारित्तसमारूढो अप्पासु परं ण ईहए णाणी । पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो ॥४३॥
જે જ્ઞાની આત્મા ચારિત્રને ધારણ કરી, પરભાવ અને પદાર્થને આત્મામાં ન જોડે-સર્વપરથી રાગદ્વેષ છેડે તે જ્ઞાની શીધ્ર અનુપમ સહજસુખને પામે છે એમ જાણે
(૫) શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં કહે છે – भावेह भावसुद्धं अप्पा सुविसुद्धणिम्मलं चेव । लहु चउगइ चइऊणं जइ इच्छसि सासयं सुक्खं ॥६०॥
ચારગતિરૂપ સંસારથી છૂટી શીઘ શાશ્વત સહજસુખને ઇચ્છે છે તે ભાવોને શુદ્ધ કરી, શુદ્ધ આત્માની ભાવના કરે. सिवमजरामरलिंगमणोवममुत्तमं परमविमलमतुलं । पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ॥ १६२ ॥
૧૦
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪:
જે જિનભાવમા (પરમશાંત-ઉપશભાવ)ને ભાવે છે તે જીવ ઉત્તમ મુક્તિસુખને પામે છે. જે સુખ કલ્યાણરૂપ છે, અજર છે, અમર છે,' અનુપમ છે; ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, પ્રશંસનીય છે, શુદ્દ છે, મહાન છે.
(૬) શ્રી કુંદકુંદસ્વામી મેાક્ષપાહુડમાં કહે છે ઃ~~ मयमायकोहरहिओ लोहेण विवज्जिओ य जो जीवो । णिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं || ४५||
જે જીવ મદ, માયા, ક્રોધ, લેાભથી રહિત છે, નિર્મળ સ્વભાવથી યુક્ત છે તે ઉત્તમ સહગુખને પામે છે.
वेरगपती साहू परदव्यपरम्मुहो य जो होदि । संसारसुहविरशे सगसुद्धसुहेसु अणुरत्तो ॥ १०१ ॥
જે સાધુ વૈરાગ્યવાન છે, પરત્ર્યથી પરાંગમુખ છે, સૌંસારનાં સુખથી વિરક્ત છે. તે જ પાતાના આત્મિક શુદ્ધ સહજસુખમાં લીન હાય છે
(૭) શ્રી વટ્ટકરસ્વામી-મૂલાચાર-દિશાનુપ્રેક્ષામાં દર્શાવે છેઃ— उवसम दया य खंती वड्ढइ वेरग्गदा य जह जह से 1 तह तह य मोक्ससोक्खं अक्खीणं भावियं होइ ||६३ ||
જેમ જેમ શાંતભાવ, દયા, ક્ષમા, વૈરાગ્ય વમાન થાય છે તેમ તેમ અવિનાશી સહજ મેક્ષ સુખની ભાવના વધુ માન થાય છે, અધિક અધિક સુખ અનુભવમાં આવે છે.
उवसमखयमित्सं वा बोधि लढूण भवियपुंडरिओ । तवसंजमसंजुत्तो अक्खयसोक्खं तदा लहदि ॥ ७० ॥
જે ભવ્ય ઉપશમ, જ્ઞાયિક કે ક્ષયાપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી તપ, સયમ પાળશે તે તે અક્ષય સહજસુખને પામશે.
(૮) શ્રી વકૅરસ્વામી—મૂલાચાર, અણુગારભાવનામાં લખે છેઃ—
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૭
एगतं मग्गंता सुसमणा वरगंधहस्थिणो धीरा । सुक्कज्याणरदीया मुत्तिसुहं उत्तमं पत्ता ॥ २०॥
જે ઉત્તમ સાધુ એકાંતને શોધવાવાળે છે, ગધ હસ્તિ સમાન ધીર છે અને શુકલધ્યાનમાં રકત–લીન છે તે ઉત્તમ મુક્તિ સુખને પામે છે.
(૯) શ્રી સમંતભદ્રાચાર્ય સ્વય ભૂસ્તેત્રમાં જણૂવે છે. दुरितमलकलंकमष्टकं निरुपमयोगवलेन निर्दहन् । अभवभवसौख्यवान् भवान् भवतु ममापि भवोपशांतये ।।
હે સુવ્રતસ્વામી ! આપે અનુપમ ધ્યાનના બળથી આઠ કમળ કલકને ભસ્મીભૂત કર્યું, મોક્ષના સહજસુખને પ્રાપ્ત કરી પરમ સુખી થયા. આપના પ્રસાદથી ભારે સંસાર પણ અંત પામે.
(૧૦) સ્વામી સમતલબ, રત્નાકરડ શ્રાવકાચારમાં સમજાવે છેजन्मजरामयमरणैः शोकैर्दु खर्भयैश्च परिमुक्तम् । निर्वाणं शुद्धसुखं निःश्रेयसमिष्यते नित्यम् ॥ १३१ ।।
જન્મ, જરા, ગ, મરણ, શોક, દુઃખ અને સાત ભયથી રહિત, અવિનાશી તથા કલ્યાણમય સહજ શુદ્ધ સુખ તે મેક્ષ કહેવાય છે,
(૧૧) શ્રી પૂજ્યપાદસ્વામી છેષ્ટાપદેશમાં કહે છે – स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः । अत्यंतसौख्यवानात्मा लोकालोकविलोकनः ।। २१ ॥
આ આત્મા આત્માનુભવથી પ્રગટ થાય છે, દેહ પ્રમાણ છે, અવિનાશી છે, અત્યંત સહજ સુખથી પૂર્ણ છે અને કાલકને જેવાવાળે છે.
आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः । जायते परमानंदः कश्चिद्योगेन योगिनः ॥ ४७ ॥
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જે ગી વ્યવહારના પ્રપથી દૂર રહી આત્મભાવનામાં લીન થાય છે તેને ગાભ્યાસ દ્વારા કેઈ અપૂર્વ પરમાનંદમય સહજસુખા પ્રાપ્ત હોય છે.
(૧૨) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । वोधात्मानं प्रपन्नोऽस्मि परमानंदनिर्वृतम् ॥ ३२ ॥
જ્યારે હું ઈદ્રિયના વિષયથી અલગ થઈ, પોતાની દ્વારા પોતાને પિતાનામા સ્થાપિત કરું છું ત્યારે પરમાનંદમય સહજસુખથી પૂર્ણ જ્ઞાનમય ભાવને પ્રાપ્ત કરું છુ.
सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखं सौख्यमध्याम भावितात्मनः ।। ५२ ॥
જે ધ્યાનને પ્રારંભ કરે છે તેને આત્મામાં કષ્ટ અને બહાર સુખ જણાય છે. પરંતુ જેની આત્મભાવના દ્રઢ થઈ ગઈ છે તેને બહાર દુઃખ અને આત્મામા સહજસુખ અનુભવમાં આવે છે. “પરિણમમા તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકુટ વિષની પેઠે મુઝવે છે એવા શ્રી સયમને નમસ્કાર.”
(૧૩) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં ઉપદેશે છે – स धर्मा यत्र नाधर्मस्तत्सुखं यत्र नासुखं । तज्ज्ञानं यत्र नाज्ञानं सा गतिर्यत्र नागतिः ॥ ४६ ॥
તે જ ધર્મ છે, જ્યાં અધર્મ નથી. તે જ સુખ છે, જ્યાં દુઃખ નથી. તે જ જ્ઞાન છે જ્યાં અજ્ઞાન નથી. તે જ ગતિ છે, જ્યાંથી બીજી ગતિ થતી નથી.
आराध्यो भगवान जगत्त्रयगुरुर्वृत्तिः सतां सम्मता ।। केशस्तच्चरणस्मृतिः क्षतिरपि प्रप्रक्षयः कर्मणाम् ।। साध्यं सिद्धिसुखं क्रियान् परिमितः काछो मनःसाधनम् । सम्यक् चेतसि चिन्तयन्तु विधुरं किं वा समाधौ बुधाः ॥११२।।
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૯
સમાધિ-ધ્યાનમાં આરાધના તે ત્રણ જગતના ગુરુ ભગવાનની થાય છે પ્રવૃત્તિ તે ઉત્તમ પુરુષએ પ્રશંસવાગ્ય છે; કષ્ટ તે માત્ર ભગવાનના ચરણોનું સ્મરણ કરવું એટલું જ છે. ખર્ચ માત્ર કર્મોની ઘણી નિર્જરા હોય છે એ જ છે, તેમાં કાળ કેટલું લાગે? બે જ ઘડી જેટલા થડા સમયમાં જ તે સિદ્ધ થાય છે. સાધન પણ માત્ર પિતાનું મન અને ફળ તે જુઓ મેક્ષનું સહજ અતીન્દ્રિય સુખ શાશ્વતકાળ સુધીનું છે. એને સમ્યફ પ્રકારે વિચાર કરે. સમાધિમાં કાંઈ કષ્ટ નથી પરંતુ સહજસુખને પરમ લાભ છે.
त्यजतु तपसे चक्रं चक्री यतस्तपसः फलं । सुखमनुपमं स्वोत्थं नित्यं ततो न तद्भुतम् ॥ इदमिह महच्चित्रं यत्तद्विषं विषयात्मकं । पुनरपि सुधोस्त्यक्तं भोक्तुं जहाति महत्तपः ॥१६५।।
ચકવન તપને માટે ચક્રરત્નને ત્યાગ કરે છે કારણ કે તપનું ફળ અનુપમ, આત્માથી ઉત્પન્ન (સ્વાધીન) શાશ્વત સહજસુખની પ્રાપ્તિ છે. આમા તે કંઈ આશ્ચર્ય નથી પરંતુ આશ્ચર્ય તો એ છે કે જે કઈ સુબુદ્ધિ ત્યાગેલા વિષસમાન વિષયસુખને પુનઃ ભોગવવા મહાન એવા તપને છોડી દે છે
सुखी सुखमिहान्यत्र दुःखी दुःख समश्नुते । सुखं सकलसंन्यासो दुखं तस्य विपर्ययः ॥१८७।।
આ લેકમાં સહજસુખ પામી જે સુખી છે તે પરલોકમાં સુખી રહે છે. જે અહીં તૃષ્ણાથી દુખી છે તે પરલોકમાં દુખી રહે છે. વસ્તુતઃ જ્યાં સર્વ પદાર્થોના મહને ત્યાગ છે ત્યાં સુખ છે. જ્યાં પરવસ્તુઓનું ગ્રહણ છે ત્યાં દુઃખ છે. ' • आत्मन्नामविलोपनात्मचरितैरासीदुरात्मा चिरं स्वात्मा स्याः सकलात्मनीनचरितैरात्मीकृतैरात्मनः ।। आत्मेत्यां परमात्मतां प्रतिपतन्प्रत्यात्मविद्यात्मकः । स्वात्मोऽस्थात्मसुखो निषीदसि लसन्नध्यात्ममध्यात्मना ।।१९३॥
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૦
હે આત્મન તું આત્મજ્ઞાનને લેપ કરનાર વિષયકષાયાદિમાં પ્રવૃત્તિ થઈ ચિરકાળથી દુરાચારી રહ્યો છે. હવે જો તું આત્માનું સંપૂર્ણ કલ્યાણ કરનાર જ્ઞાનવૈરાગ્યાદિઠ તારા પિતાના જ ભાવોને ગ્રહણ કરે તે તુ શ્રેષ્ઠ પરમાત્માની દશાને પ્રાપ્ત થાય અને કૈવલ્યજ્ઞાની થાય તથા પિતાના આત્માથી જ ઉત્પન સ્વાધીન આત્મિક સહજસુખથી પ્રકાશમાન થાય અને પિતાના શુદ્ધાત્મિક ભાવે સહિત પોતાના અધ્યાત્મસ્વરૂપમાં સ્થિર થાય.
स्वाधीन्यादुःखमप्यासीत्सुखं यदि तपस्विनाम् । स्वाधीनसुखसम्पन्ना न सिद्धाः सुखिनः कथम् ।।२६५।
જે તપસ્વી સ્વાધીન છે તે કાયાકલેશ તપનું દુઃખ બહારથી ભોગવત દેખાય છે પરંતુ અંતરગમાં સુખી છે. તે પરમ સ્વાધીન. સુખથી પૂર્ણ સિદ્ધ ભગવાન સદા સુખી કેમ ન હોય! સિહ સહજ સુખમાં સદા મગ્ન રહે છે.
(૧૪) અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિહયુપાયમાં કહે છે – कृतकृत्यः परमपदे परमात्मा सकलविपयविषयात्मा । परमानन्दनिमग्नो ज्ञानमयो नंदति सदैव ॥ २२४ ॥
પરમપદમા સ્થિત, સર્વ પદાર્થોને જાણનાર, કૃતકૃત્ય, જ્ઞાનમય પરમાત્મા સદા પિતાના પરમાનંદમાં મગ્ન રહે છે.
(૧૫) શ્રી અમૃતચ દ્રાચાર્ય તત્વાર્થસારમાં જણાવે છે – संसारविपयातीतं सिद्धानामव्ययं सुखम् । अव्यावाधमिति प्रोक्तं परमं परमर्पिमिः ॥ ४५-८ ॥
સિહભગવાનને સંસારના વિષયથી અતીત, બાધારહિત અવિનાશી ઉત્કૃષ્ટ સહજસુખ હોય છે એમ પરમ ઋષિઓએ કહ્યું છે.
पुण्यकर्मविपाकाश्च सुखमिष्टेन्द्रियार्थजम् कर्मक्लशविमोहाच मोक्षे सुखमनुत्तमम् ॥ ४९-८ ।।
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૧
સંસારમાં પુણ્યકર્મના વિપાક (ફળ)થી ઇંદ્રિયોનું ઇષ્ટ સુખ ભાસે છે પરંતુ મેક્ષમાં સર્વ કબા કલેશ મટી જવાથી સ્વાભાવિક અનુપમ ઉત્તમ સુખ છે.
(૧૬) શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર કલશમાં કહે છે - चैगुप्य जडरूपतां च दघतोः कृत्वा विभाग द्वयोरन्तारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च । भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ॥ २-५ ॥
રાગપણું તે જડનો ધર્મ છે, આત્માને ધર્મ ચૈિતન્યપણું છે. એ પ્રમાણે રાગ અને જ્ઞાન ગુણનું નિર્મળ ભેદજ્ઞાન જ્યારે ઉદય પામે છે ત્યારે તે હે! સંતપુરુષ,રાગથી ઉદાસીન થઈ શુદ્ધ જ્ઞાનમય એક આત્માને જ અનુભવ કરી તેમાં લીન થઈ સહજસુખને આસ્વાદ લે.
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । અપાવ માન્તિ પચચારિ ચપુ ! ૭-૬ અધ્યાય
કલશ ગાથા ૧૩૯ જે પદમાં આપત્તિઓ નથી તે એક આત્માના શુદ્ધપદને સ્વાદ લેવા જોઈએ જેથી સહજસુખ પ્રાપ્ત થાય. તેના આગળ અન્ય સર્વ પદે અયોગ્ય જણાય છે. य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्ये । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबंति ॥ २४-२
અ. ક. ગા. ૭૦ જે કોઈ વ્યવહારનય અને નિશ્વયનને પક્ષપાત ત્યાગી પિતાના આત્માના સ્વભાવમાં નિત્ય મગન થઈ જાય છે, તે સર્વ વિકલ્પજાળાથી સુક્ત હેવાથી અને શાંત ચિત્ત હેવાથી સાક્ષાત સહજુસુઅરૂ અમૃતને પીવે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫ર.
यः पूर्वभावकृतकर्मविपद्रुमाणां . - . મુ પાનિ ન સ્વત પર ઝૂમઃ | आपातकालरमणीयमुदरम्यं નિર્મામચરિ શતરું સઃ ૩૨–૧ અધ્યાય
ક. ગાથા ર૩ર જે કઈ મહાત્મા પૂર્વે બાધેલાં કમાપી વિયવોના ફળને ભગવતાં રંજાયમાન થતા નથી કિન્તુ પિતાનામાં જ તૃપ્ત રહે છે, તે કમરહિત સહસુખની એવી દશાને પહોંચે છે કે જેથી આ જન્મમાં પણ સુખી રહે છે અને આગામી કાળમાં પણ સુખી રહેશે.
अत्यंत भावयित्वा विरतमविरतं कर्मणस्तत्फलाब प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः । पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतना स्वां તાજુંનાદયન્તિઃ પ્રશમરમિત સર્વોઇવિંતુ ૪૦-અ.
ક. ગાથા ૨૩૩ * જે કઈ કર્મથી અને કર્મના ફળથી નિરંતર અત્યંત વિરક્ત પણની ભાવના કરી સંપૂર્ણ અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટપણે નૃત્ય કરાવી, અજ્ઞાન દશાને નાશ કરી આત્મિક રસથી પૂર્ણ પોતાની જ્ઞાનચેતનાથી પિતાના સ્વભાવને પૂર્ણ કરી તેને પિતાની અંદર લીન કરે છે તે શાંતરસથી પૂર્ણ સહજ સુખામૃતને સર્વકાળ પીવે છે. • (૧૭) શ્રી નાગસેનમુનિ તસ્વાનુશાસનમાં કહે છે – • •
तदेवानुभवंश्चायमेकाम्यं परमृच्छति । - તથાંભાથીનમાનંતિ વાવાભાવ. ૭૦ ||
• જે કઈ પિતાના આત્માને અનુભવ કરતાં પરમં એકાગ્ર ભાવને પ્રાપ્ત કરી લે છે તે વચનથી અગોચર સ્વાધીન સહજ આનંદને પામે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
१५३
न मुह्यति न संशेते न स्वार्थानध्यवस्यति । न रज्यते न च दृष्टि किंतु स्वस्थः प्रतिक्षणं ॥ २३७ ।। त्रिकालविषयं ज्ञेयमात्मानं च यथास्थितं । जानन् पश्यंश्च निःशेपमुदास्ते स तदा प्रभुः ।। २३८ ॥ अनंतज्ञानहग्वीर्यवैतृष्ण्यमयमव्ययं । सुखं चानुभवत्येष तत्रातींद्रियमच्युतः ॥ २३९ ॥ ननु चाक्षैस्तदर्थानामनुमोक्तुः सुखं भवेत् । अतीन्द्रियेषु मुक्तेषु मोक्षे तत्कीदृशं सुखं ॥ २४० ॥ इति चेन्मन्यसे मोहात्तन्न श्रेयो मतं यतः । नाद्यापि वत्स त्वं वेत्सि स्वरूपं सुखदुःखयोः ॥ २४१ ।। आत्मायत्तं निराबाधमतींद्रियमनश्वरं । घातिकर्मक्षयोद्भूतं यत्तन्मोक्षसुखं विदुः ।। २४२ ।। यत्तु सांसारिकं सौख्यं रागात्मकमशाश्वतं । स्वपरद्रव्यसंभूतं तृष्णासंतापकारणं ॥ २४३ ॥ मोहद्रोहमदनोधमायालोभनिबंधनं । दुःखकारणं बधस्य हेतुत्वाद्दुःखमेव तत् ।। २४४ ॥ तन्मोहस्यैव माहात्म्यं विपयेभ्योऽपि यत् सुखं । यत्पटोलमपि स्वादु श्लेष्मणस्तद्विमितं ॥ २४५ ॥ । यदन चक्रिणां सौख्यं यच्च खर्गे दिवौकसां । ' कलयापि न तत्तुल्यं सुखस्य परमात्मनां ॥ २४६ ॥
શુદ્ધ દશામાં આ આત્મા નથી મોહ કરતે, નથી સશય કરતા, નથી રેય પદાર્થોમાં ભ્રમભાવ રાખતો, નથી રાગ કરતો કે નથી ષ કરતો, પરંતુ પ્રતિસમય પોતાના સ્વરૂપમાં લીન રહે છે. ત્રણે કાળના સર્વ જાણવા ગ્ય પદાર્થોને તથા પિતાને પણ તેથારૂપ જાણે છે, દેખે છે ત્યારે તે પ્રભુ ઉદાસીના વીતરાગ બની રહે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૪.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને તૃષ્ણના અભાવ સ્વરૂપ, અવિનાશી, અતી દિય તથા અવ્યય સહજસુખને તે અશ્રુત ભગવાન. અનુભવ કરતા રહે છે, ઈોિથી પદાર્થોને ભેગવવાથી તે સુખ હે શકે છે પરંતુ મેક્ષમાં જ્યાં ઈદ્રિયનો અભાવ હોવાથી કેવી રીતે સુખ હોઈ શકે ? તું એમ માનતા હોય તો તે યોગ્ય નથી. હે વત્સ! હજુ તું સુખ તથા દુઃખના સ્વરૂપને જાણતા નથી. મેક્ષનું સહજ સુખ સ્વાધીન છે, બાધારહિત છે, ઈધ્યિાતીત છે, અવિનાશી છે અને ચાર ઘાતિ કર્મોના ક્ષયથી ઉત્પન્ન છે. જે સસારનું સુખ છે તે રાગરૂપ છે, ક્ષણિક છે, પિતાના અને પર પદાર્થના આધારે હોય છે અને તૃષ્ણાના તાપને વધારનાર છે, મેહ, દ્વેષ, મદ, ક્રોધ, માયા, લેભનું કારણ છે અને તેથી દુઃખરૂપી ફળ આપનાર કર્મબંધનું કારણ છે તેથી તે દુઃખરૂપ જ છે. વિષચોથી સુખ થાય છે એ કલ્પના તે માત્ર મેહને જ મહિમા છે. જેમ કફના રોગને કડવા પટેલ પણ સ્વાદિષ્ટ લાગે છે. ચક્રવતી રાજાનું સુખ અને સ્વર્ગના દેવેનું સુખ આ પરમાત્માના સહજસુખની કિચિત પણ તુલના કરી શકતું નથી.
(૧૮) શ્રી પાત્રકેશરી મુનિ પાત્રકેશરીસ્તિોત્રમાં કહે છે – परैः कृपणदेवकैः स्वयमसत्सुखैः प्रार्थ्यते ।
सुखं युवतिसेवनादिपरसन्निधिप्रत्ययम् ।। त्वया तु परमात्मना न परतो यतस्ते सुखं ।
ચરપરિણામ નિરુપમ ધ્રુવં ભજે છે ૨૮ અન્ય જે યથાર્થ દેવ નથી, જેને સાચું સુખ પ્રાપ્ત નથી તે પરપદાર્થથી ઉત્પન્ન સ્ત્રીવનાદિક સુખની આકાંક્ષા રાખે છે પરંતુ આપ તે પૂરમાત્મા છે, પરપદાર્થથી ઉત્પન સુખ આપને નથી, આપનું સહજસુખ પલટાય નહિ એવું, સ્વાધીન, અર્વિનાશી અને નિરુપમ છે. ' , ' , " " ' ' . . (૧૯) શ્રી ફેસેનાચાર્ય તરવસારમાં, કહે છે,
Page #169
--------------------------------------------------------------------------
________________
१५५
जा किंचिवि चलइ मणो. ज्ञाणे, जोइस्स, गहिय जोयस्स । ताव ण परमाणंदो उप्पज्नई परमसोक्खयरो || ६० ॥
ધ્યાનને વિષે જ્યાં સુધી "યેગી-ધ્યાનીનું મન ચંચળ છે ત્યાં સુધી તે પરમ સહજ સુખકારી પરમાનદના લાભ મેળવી શકતા નથી. (२०) श्री योगेन्द्राचार्य योगसारभां हे :
जो णिम्मल अप्पा मुणइ वयसंजमुसंजुत्तु । तर लहु पावs सिद्ध सुहु इउ जिणणाहह वुत्तु ॥ ३० ॥
જે કાઈ વ્રત, સૌંયમથી યુક્ત થઈ નિર્મળ આત્માને ધ્યાવે છે તે શીઘ્ર સહજસુખને પામે છે એમ જિનેન્દ્રભગવાને કહ્યું છે. अप्पय अप्पु मुणंतयहं किण्णेहा फलु होइ । केवलणाणु विपरिणवइ सासय सुख्खु लहेइ ॥ ६१ ॥
આત્માદ્વારા પેાતાના આત્માનુ` મનન કરવાથી અપૂર્વ ફળ ક્રેમ! ન થાય? કેવળજ્ઞાન પ્રગટે છે; અવિનાશી સહજસુખ પ્રાપ્ત थाय छे.
सागारु वि णागारुहु वि जो अप्पाणि वसेइ
सो पावइ लहु सिद्धसुह जिणवरु एम भणेइ ॥ ६४ ॥
ગૃહસ્થ હેાય કે સાધુ હેય પણ જે કઈ આત્મામાં રમણ કરશે’ તે શીધ્ર સહજ સિદ્ધ સુખને પામશે એમ જિનેદ્રભગવાને કહ્યું છે. जो सम्मत्तपाणु वुहु सो तयलोय पहाणु । केवलणाण वि सह लहइ सासयसुक्खणिहाणु ॥ ९० ॥
ने ज्ञानी विशेषताथी ( अधानयो ) सभ्यइर्शनवरत छे, त ત્રણે લેાકમા પ્રધાન છે; તે જ અવિનાશી સહજસુખના ભંડાર.. કેવળજ્ઞાનને પામી શકશે.
जो समसुक्खणिलीणं वुहु पुण पुण अप्प मुणेइ । कम्मक्खउ करि सो विफुडु लहु णिव्वाण लहेइ ॥ ९२ ॥
4
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જે બુદ્ધિમાન સહજ સમ્ સુખમાં લીન થઈ વારવાર આત્માનું -ધ્યાન કરે છે તે ક ા ય કરી શઘ્ર નિર્વાણને પામે છે.
जो अप्पा सुद्धवि सुणई असुइसरीरविभिष्णु । सो जाणइ सच्छइ सबलु सासयसुक्रवहलीणु ॥ ९४ ॥ જે આ અપવિત્ર સરીરથી ભિન્ન શુદ્ધ આત્માને અનુભવ કરે છે તે સર્વ શાોને જાણે છે તથા તે વિનાશી સહજ સુખમાં લીન છે.
बज्जिय सयलवियप्यहं परमसमाहि लहंति ।
जं वेददि साणंद फुड्डु सो सित्रमुक्ख भणति ॥ ९६ ॥
જે સવ સકલ્પવિકલ્પથી રહિત થઈ પરમ સમાધિને પામે છે તે જે સહજ સુખને વેદે છે તેને મેમુખ કહ્યું છે.
(૨૧) શ્રી અમિતગતિ આચાર્ય તત્ત્વભાવનામાં કહે છેઃ— सर्वज्ञः सर्वदर्शी भवमरणजरातंकशोकव्यतीतो । लव्धात्मीयस्त्रभावः क्षतसकल्नलः शश्वदात्मानपायः || दक्षै. संकोचिताभवसृतिचकितैर्लोकयात्रानपेक्षैः । नष्टावाधात्मनीनस्थिर विशदसुखप्राप्तये चिंतनीयः ॥ १२३ ॥
જે કાઈ ખાધારહિત, આત્મિક, સ્થિર, નિર્મૂળ સહજસુખને પ્રાપ્ત કરવા કહે છે, તે ચતુર પુરુષને ઉચિત છે કે જન્મ મરણથી ભયભીત થઈ, સંસાર પરિભ્રમણથી ઉદ્દીન થઈ, ઇંદ્રિયેશને સ કાચી તે પરમાત્માનું ચિંતવન કરે કે જે સન છે, સદી છે, જન્મ, મરણ, જરા, રેગ અને રોકથી રહિત છે, પેાતાના આત્મસ્વભાવમાં લીન છે, સ મળથી રહિત છે અને સદા અવિનાશી છે.
असिमसिकृषि विद्याशिल्पवाणिज्ययोगैः । तनुधनसुतहेतोः कर्म यादृकरोपि. ॥
Page #171
--------------------------------------------------------------------------
________________
૧પ૭
सकृदपि यदि तादृक् संयमार्थ विधत्से ।
सुखममलमनंतं किं तदा नाश्नुषेऽलम् ॥ ६६ ॥ હે ભવ્ય' જેવો પરિશ્રમ તું શરીરરક્ષા, ધનપ્રાપ્તિ અને પુત્ર લાભને માટે અસિ, મસિ, કૃષિ, વિદ્યા, શિલ્પ અને વાણિજ્ય એ. છ પ્રકારની આજીવિકાની સાધનામાં ગૂંથાઈને કરે છે તે પરિશ્રમએકવાર પણ સંયમને માટે આદરે તે નિર્મલ, અનંત સહજસુખ કેમ ન ભોગવી શકે? અવશ્ય પરમાનદને પામીશ.
(૨૨) શ્રી પદ્મનદિમુનિ ધમ્મરસાયણમા કહે છે - अव्वावाहमणतं जरा सोक्खं करेइ जीवाणं ।। तमा संकरणामो होइ जिणो णत्थि संदेहो ॥ १२५ ॥
જિનેન્દ્રના સ્વરૂપના ધ્યાનથી જીવેને બાધારહિત અને અનંત. સહજસુખ પ્રાપ્ત હોય છે તેથી તે જિનેન્દ્રને “શંકર” ના નામથી સબંધે છે, તેમાં સદેહ નથી.
जइ इच्छय परमपयं अव्वावाहं अणोवर्म सोक्खं । तिहुवणवंदियचलणं णमह जिणंदं पयत्तेण ॥ १३१ ॥
જે તું બાધારહિત, અનુપમ સહજસુખથી પૂર્ણ પરમપદને. ઈચ્છે છે તે ત્રણ લેકને વંદનિક જેનાં ચરણ છે એવા જિદ્ર ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કર. ण वि अस्थि माणुसाणं आदसमुत्थं चिय विषयातीदं । अन्वुच्छिण्णं च सुहं अणोवमं जं च सिद्धाणं ॥ १९० ॥
સિદ્ધ ભગવાનને જેવુ આત્માથી ઉત્પના, વિષયથી રહિત, અનુપમ, અવિનાશી સુખ છે તેવું સુખ મનુષ્યને પણ નથી હોતું.
(૨૩) શ્રી કુલભદ્રાચાર્ય સારસમુચ્ચયમાં કહે છે. कामक्रोधस्तथा मोहनयोऽप्येते महाद्विपः । एतेन निर्जिता यावत्तावत्सौख्यं कुतो नृणाम् ॥ २६ ॥
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જ્યાં સુધી મનુષ્ય કામ, ક્રોધ અને મેહ એ ત્રણ શત્રુઓને છત્યા નથી પણ તેમને વશ પોતે વર્તે છે ત્યાં સુધી સહજસુખ કેવી રીતે મળી શકે?
धर्म एव सदा कार्यो मुक्त्वा व्यापारमन्यतः । "ચ. કરોતિ પર સૌર્ચ ચાર્જિળા સંજામ છે ૧૮ |
પરપદાર્થ ઉપર રાગ તજી, સર્વ અન્ય પ્રવૃત્તિ તજી, તારે સદા ધર્મનું પાલન કરવું જોઈએ. તે ધર્મ સહજ ઉત્તમ સુખને આપતો રહે છે અને અને મોક્ષને મેળાપ કરાવે છે धर्मामृतं सदा पेयं दुःखातंकविनाशनम् । यस्मिन् पीते परं सौख्यं जीवानां जायते सदा ॥ ६३ ॥
દુઃખરૂપી રોગને નાશ કરવાવાળા ધર્મરૂપી અમૃતનું પાન સદા કરવું તે પીવાથી સદા છોને સહજ અને ઉત્તમ સુખ પ્રગટે છે.
धर्म एव सदा त्राता जीवानां दुःखखंकटात् । तस्मात्कुरुत भो यत्नं यत्रानंतसुखप्रदे ।। ७२ ॥ यत्त्वया न कृतो धर्मः सदा मोक्षसुखावहः । प्रसन्नमनसा येन तेन दुःखी भवानीह ।। ७३ ॥
દુખ સંકટોથી જીવની સદા રક્ષા ધર્મ જ કરે છે. તેથી આ -અનંતસુખને આપનાર ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. પ્રસન્ન મન
સહિત મોક્ષસુખપ્રદ ધર્મનું સેવન તે હજુ સુધી કર્યું નથી તેથી તું દુઃખી રહ્યો છે.
इन्द्रियप्रसरं रुद्ध्वा स्वात्मानं वशमानयेत् । येन निर्वाणसौख्यस्य भाजनं त्वं प्रपत्स्यसे ॥ १३४ ॥
ઈદિના ફેલાવાને (પ્રવૃત્તિને) રેકી, પિતાના આત્માને પિતાને વશ કરે તો તુ અવશ્ય નિર્વાણનું સહજ સુખ પામી શકીશ.
रोपे रोषं परं कृत्वा माने मानं विधाय च । संगे संगं परित्यज्य स्वात्माधोनसुखं कुरु ॥ १९१ ॥
Page #173
--------------------------------------------------------------------------
________________
ક્રોધ પ્રત્યે બરાબર ક્રોધ કરી, માનથી માનને તિરસ્કાર કરી પરિગ્રહને વિષે પરિગ્રહને તજી સ્વાધીન સહજસુખને પ્રાપ્ત કર.
आर्तरौद्रपरित्यागाद् धर्मशुक्लसमाश्रयात् । जीवः प्राप्नोति निर्वाणमनन्तसुखमच्युतं ॥ २२६ ॥
આર્તધ્યાનને રૌદ્રધ્યાનને ત્યાગ કરવાથી અને ધર્મધ્યાન ને શુકલધ્યાનને આશ્રય કરવાથી જીવ મોક્ષના અનન્ત અને અવિનાશી સહજસુખને પ્રાપ્ત કરે છે निर्ममत्वे सदा सौख्यं संसारस्थितिच्छेदनम् । जायते परमोत्कृष्टमात्मनः संस्थिते सति ॥ २३५ ॥
સર્વ પરપદાર્થોની મમતા ત્યાગવાથી અને આત્મામાં સ્થિત થવાથી પરમેષ્ટ સહજ સુખ પ્રાપ્ત થાય છે જે સસારની સ્થિતિને છેદી નાખે છે.
प्रज्ञा तथा च मैत्री च समता करुणा क्षमा । सम्यकत्वसहिता सेव्या सिद्धिसौख्यसुखप्रदा ।। २६७ ।।
સમ્યગદર્શનપૂર્વક ભેદવિજ્ઞાન, સર્વ સાથે મૈત્રીભાવ, સમતા, વ્યાભાવ અને ક્ષમાને સદા સેવવાં જોઈએ. તેથી નિર્વાણનું સહજ સુખ પ્રાપ્ત થશે.
आत्माधीनं तु यत्सौख्यं तत्सौख्यं वर्णितं बुधैः । पराधीनं तु यत्सौख्यं दुःखमेव न तत्सुखं ॥ ३०१ ।।
જે આત્માથી ઉત્પન્ન સ્વાધીન સુખ છે તેને જ વિદ્વાનોએ સુખ કહ્યું છે. જે પરાધીન ઈદ્રિય સુખ છે તે સુખ નથી પણ દુઃખ જ છે.
पराधीनं सुखं कष्टं राज्ञामपि महौजसां । तस्मादेतत् समालोच्य आत्मायत्तं सुखं कुरु ॥ ३०२ ॥
મોટા પ્રતાપી રાજાઓનું સુખ પણ પરાધીન અને દુઃખદાયી છે તેથી એવો વિચાર કરી આત્માધીન સહજસુખને પ્રાપ્ત કર.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૦
'नो संगाजायते सौख्यं मोक्षसाधनमुत्तमम् । संगाच जायते दुःखं संसारस्य निबन्धनम् ।। ३०४ ।।
મેક્ષના કારણભૂત ઉત્તમ સહજ સુખ પરિગ્રહની મમતાથી ઉત્પન્ન થતું નથી. પરિગ્રહથી તે સંસારના કારણભૂત દુ:ખ જ થાય છે.
(૨૪) શ્રી પદ્મન દી મુનિ સિદ્ધસ્તુતિમાં કહે છે – यः केनाप्यतिगाढगाढममितो दुखप्रदैः प्रग्रहः । बद्धोऽन्यैश्च नरो रुषा घनतरैरापादमामस्तकं ॥ एकस्मिन् शिथिलेऽपि तत्र मनुते सौख्यं स सिद्धाः पुनः । किं न स्युः सुखिनः सदा विरहिता बाह्यान्तरैबन्धनैः ॥ ९ ॥
કેઈએ કે એક માણસને ઘણુ ગાઢ ખદાયી બંધનેથી ક્રોધમાં આવીને માથાથી પગ સુધી જકડીને બા હેય તેમાંને. એક પણ આ સહજ શિથિલ થઈ જાય તો તે સુખ માની લે છે. તે પછી સિદ્ધ ભગવાન જે બાહ્યતર સર્વ બંધનોથી સદા રહિત છે તે સહજસુખના ભક્તા કેમ ના હોય? અવશ્ય હોય.
येषां कर्मनिदानजन्यविविधक्षुतृण्मुखा व्याधयस्तेषामन्नजलादिकौषधिगणस्तच्छान्तये युज्यते । सिद्धानान्तु न कर्म तत्कृतरुजी नातः किमन्नादिभिनित्यात्मोत्थसुखामृताम्बुधिगतास्तृप्तास्त एव ध्रुवम् ॥ ११ ॥
સંસારી છને કર્માના ઉદયથી ક્ષુધા તૃષા આદિ અનેક રોગ થાય છે, તેની શાંતિને માટે અન્ન, જલ, ઔષધિ આદિને સંગ્રહ ઘટે છે. સિદ્ધોને તે નથી કર્યું કે નથી કર્મકત રેગ. તેથી અનાદિકનું તેમને કોઈ પ્રયોજન નથી. તે નિત્ય આત્માધીન સહજ સુખરૂપી સમુદ્રમાં મગ્ન રહેતાં સદા તૃપ્ત રહે છે.
(૨૫) શ્રી પદ્મનંદિ મુનિ ધર્મોપદેશામૃતમાં ઉપદેશે છે –
Page #175
--------------------------------------------------------------------------
________________
ज्ञानज्योतिरुदेति मोहतमसो भेदः समुत्पद्यते । सानंदा कृतकृत्यता च- सहसा स्वांते समुन्मीलति ।। यस्यैकस्मृतिमात्रतोपि भगवानत्रैव देहांतरे । देवः तिष्ठति मृग्यतां स रभसादन्यत्र कि धावति ।। १४६॥
જ્યારે મેહરૂપી અંધકાર દૂર થઈ જાય છે, જ્ઞાનતિને પ્રકાશ થાય છે, તે સમયે અંતરંગમાં સહજસુખને અનુભવ થાય છે તથા કૃતકૃત્યપણું ઝલકે છે. જેના સ્મરણ માત્રથી જ એ જ્ઞાનજ્યોતિ પ્રગટે છે, તે ભગવાન આત્મદેવ તારા દેહ દેવળમાં બિરાજે છે. તે તારા પિડમાં તું શીઘ તેની બેજ કર, બહાર ક્યાં દોડી રહ્યો છે? मिन्नोऽहं वपुषो बहिर्मलकृतान्नानाविकल्पौधतः । शब्दादेश्च चिदेकमूर्तिरमलः शांतः सदानंदभाक् ।। इत्यास्था स्थिरचेतसो दृढतरं साम्यादनारंभिणः । संसाराद्भयमस्ति किं यदि तदप्यन्यत्रः कः प्रत्ययः ॥१४८॥
આ મળને બનેલા બાહ્ય. શરીરથી હું ભિન્ન છું. મનના વિકલ્પોથી પણ ભિન્ન છું, શબ્દાદિથી ભિન્ન છું, હું એક ચેતનામ તિ છું, નિર્મળ છું, શાંત છું, સદા સહજસુખને ધરનાર છું. જેના ચિત્તમાં એવી શ્રદ્ધા હય, જે શાંત હોય, આરંભ રહિત હેય એને સંસારથી શું ભય હેય? તે પછી બીજા ભયનું કેઈ કારણ નથી.
सतताभ्यस्तभोगानामप्यसत्सुखमात्मजम् । अप्यपूर्व सदित्यास्था चित्ते यस्य स तत्त्ववित् ॥ १५० ॥
તે તત્ત્વજ્ઞાની છે કે જેના ચિત્તમાં એવી શ્રદ્ધા છે કે નિરંતર અભ્યાસમાં આવતુ ઇયિ ભોગેનું સુખ અસત્ય છે અને આત્માથી ઉત્પન્ન સ્વાધીન સહજસુખ અપૂર્વ છે. સત્ છે.
(૩૬) શ્રી પદ્મનંદિમુનિ એકત્વ સપ્તતિમાં કહે છે. सम्यग्हग्बोधचारित्रं त्रितयं मुक्तिकारणम् । ' मुक्तावेव सुखं तेन तत्र यत्नों विधीयताम् ॥ १३ ॥ ૧૧
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સમ્યગ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણની એકતાએ મુક્તિનો માર્ગ છે. મોક્ષમાં જ અનંત સહજસુખ છે. તેથી મેક્ષને માટે પ્રયત્ન કરવો જોઈએ.
अजमेकं परं शान्तं सर्वोपाधिविवर्जितम् । आत्मानमात्मना ज्ञात्वा तिष्टेदात्मनि यः स्थिरः ॥ १८ ॥ स एवामृतमार्गस्थः स एवामृतमश्नुते । स एवार्हन् जगन्नाथः स एव प्रमुरीश्वरः ॥ १९ ॥
જે કાઈ જન્મરહિત, એક સ્વરૂપ, ઉત્કૃષ્ટ, શાંત અને સર્વ રાગાદિ ઉપાધિઓ રહિત આત્માને આત્માદારા જાણી આત્મામાં સ્થિર થાય છે તે સહજાનંદમય મોક્ષમાર્ગે ચાલનાર છે, તે જ સહજાનદમય અમૃતને પીવે છે; અનુભવે છે; તે જ અહંત છે, તે જ જગતને નાથ છે, તે જ પ્રભુ છે, તે જ ઈશ્વર છે.
केवलज्ञानहक्सौख्यखभावं तत्परं महः । तत्र ज्ञाने न किं ज्ञातं दृष्टे दृष्टं श्रुते श्रुतम् ॥ २० ॥
તે ઉત્કૃષ્ટ આત્મા, તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને સહજ આનદ સ્વભાવવત છે. જેણે તે આત્માને જાણ્યા તેણે શું ના જાણ્યું? જેણે તે આત્માને જે તેણે શું ના જોયું? જેણે તે આત્માને શ્રવણ કર્યો તેણે શુ ના શ્રવણ કર્યું ? અર્થાત સર્વ જાણ્યું, દેખ્યું અને શ્રવણ કર્યું છે.
अक्षयस्याक्षयानन्दमहाफलभरश्रियः । तदेवैकं परं बीजं निःश्रेयसलसत्तरोः ॥ ५० ॥
આ જ્ઞાનાનંદમય આત્મા જ અવિનાશી અને અનંત સહજ સુખરૂપી મહાફળને આપનાર મેક્ષરૂપી વૃક્ષનું બીજ છે. शुद्धं यदेव चैतन्यं तदेवाहं न संशयः । कल्पनयानयाप्येतद्धीनमानन्दमन्दिरम् ।। ५२ ॥ .
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૩
જે શુદ્ધ ચૈતન્ય છે તે જ હું... એમાં જરાય સશય નથી. આ કલ્પનાથી પણ રહિત તે સહજ આનંદનું મંદિર છે. साम्यं सद्बोधनिर्माणं शश्वदानन्दमन्दिरम् । साम्यं शुद्धात्मनो रूपं द्वारं मोक्षैकसझन ॥ ६७ ॥ સમતા ભાવ સભ્યજ્ઞાનનું નિર્માણ-માપનાર છે. સમતા ભાવ શાશ્વત સહજાનદનુ મદિર છે. સમતા ભાવ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. સમતા ભાવ મુક્તિમહેલનુ એક દ્વાર છે.
(૨૭) શ્રી શુભચદ્રાચાર્ય નાના વમાં લખે છેઃ— अत्यक्ष विषयातीतं निरौपम्यं स्वभावजम् । अविच्छिन्नं सुखं यत्र स मोक्षः परिपठयते ॥ ४-८ ॥ જ્યાં અતીન્દ્રિય, ઇંદ્રિયાના વિષયેાથી રહિત, અનુપમ, સ્વાભાવિક, અવિનાશી સહજસુખ છે તે મેક્ષ કહેવાય છે.
नित्यानन्दमयं शुद्धं चित्स्वरुपं सनातनम् । 'पश्यत्यात्मनि परं ज्योतिर द्वितीयमनव्ययम ।। ३५-१८ ।।
હું નિત્ય સહજાન દમય છું, શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું, સનાતન ઘું, પરમેષ્કૃષ્ટ જ્યેાતિ સ્વરૂપ શ્રુ, અનુપમ ખ્રું, અવિનાશી છું, એમ નાની પેતાના અંતરમાં પેાતાને દેખે છે.
यत्सुखं वीतरागस्य मुनेः प्रशमपूर्वकम् । न तस्यानन्तभागोऽपि प्राप्यते त्रिदशेश्वरैः ॥ ३-२१ ।। વીતરાગી મુનિને પ્રસન્ન ભાવપૂર્વક જે સહજસુખ હાય છે તેના અનંતમા ભાગનું સુખ પણ દ્રોને હેતુ નથી.
स कोऽपि परमानन्दो वीतरागस्य जायते । येन लोकत्रयैश्वर्यमप्यचिन्त्यं तृणायते ॥ १८-१३ ॥
વીતરાગી મહાત્માને એવા ક્રેાઈ પરમાનદ પ્રગટે છે કે જેના આગળ ત્રણે લેાકતુ અચિત્ય ઐશ્વય તૃણુસમાન ભાસે છે.
'
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૪
तस्यैवाविचलं सौख्यं तस्यैव पदमव्ययम् । તથૈવ સંપત્તિòષ: સમર્ત્ય, ચક્ષ્ય યોગિનઃ ॥ ૨૮–૨૪ ||
જે યાગીને સમભાવ છે તેને નિશ્ચલ સહજસુખ છે, તેને જ અવિનાશી પદ પ્રાપ્ત હેાય છે, અને તેના જ ખ ધના નાશ હાય છે..
अनन्तवीर्य विज्ञानदृगानन्दात्मकोऽप्यहम ।
किं न प्रोन्मूलयाम्यद्य प्रतिपक्षविषद्रुमम् ।। १३ - ३१ ॥
હુ· અનંત વી”, અન ત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ સ્વરૂપ છું. મારા પ્રતિપક્ષી ક્રરૂપી વિષુવૃક્ષને હું આજે જ જડમૂળથી કેમ ના ઉખેડી નાંખું?
यदक्षविषयरूपं मद्रूपात्तद्विलक्षणम् ।
જ્ઞાનવૃત્તિમાં રુપમન્તોતિમય મમ II ૬૪–રૂર |
જે જે પદાર્થો છંક્રિયાના વિષય છે તે મારા આત્માના સ્વભાવથી વિલક્ષણ-જુદા છે. મારા સ્વભાવ તે સહજાનથી પૂર્ણ અંતર્રાન જ્યેાતિમય છે.
अतींद्रियमनिर्देश्यममूर्तं कल्पनाच्युतम । चिदानंदमयं विद्धि खस्मिन्नात्मानमात्मना । ९९-३२ ॥
હે આત્મન્ ! તું આત્માને આત્મામાં આત્માથી જાણું કે હું અતીન્દ્રિય છુ, વચનથી કહેવા ચેગ્ય નથી, અસૂતિક છુ, ૫નાથી રહિત છું, અને ચિદાનંદમય છું.
निष्कलः करणातीतो निर्विकल्पो निरञ्जनः । अनंतवीर्यतापन्नो नित्यानन्दाभिनन्दितः । ७३ - ४२ ॥
સિદ્ધાત્મા શરીર રહિત છે, પ્રક્રિયાથી રહિત છે, વિકલ્પી રહિત છે, કજાળના અ’જનથી રહિત છે. અનંત વીયવંત છે અને નિત્ય સહજાન૬માં મગ્ન છે.
'
'
Page #179
--------------------------------------------------------------------------
________________
tis
(૨૮) શ્રી જ્ઞાનભૂષણભટ્ટારક તત્વજ્ઞાન સરંગિણમાં કહે છે - स कोमि परमानंदश्चिद्रपध्यानतो भवेत् । तदंशोपि न जायेत त्रिजगत्स्वामिनामपि ॥४२॥
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનથી કોઈ એ સહજ પરમાનંદ હોય છે કે તેને અશ પણ ઈબ્રાદિને પ્રાપ્ત હેત નથી.
ये याता यांति यास्यति योगिनः शिवसंपदः । समासाध्यैव चिद्रूपं शुद्धमानंदमंदिरं ॥ १६-२ ॥
જે જે ગી મુક્તિ સંપદાને પામ્યા છે, પામે છે અને પામશે તેમાં શુદ્ધ સહજાનંદ રવરૂપ ચિપની સમ્યક્ પ્રકારે સાધના એ સુખ્ય કારણ છે. चिद्रप केवलः शुद्ध आनंदात्मेत्यहं स्मरे । मुक्त्यै सर्वज्ञोपदेशः श्लोकाद्वैन निरूपितः ॥ २२-३ ॥
હુ ચૈતન્યસ્વરૂપ છું, કેવળ–અસહાય છું, શુદ્ધ છું, સહજાનદમય છું એવું સ્મરણ કરું છું; 'મુક્તિને માટે સર્વજ્ઞ ભગવાનને જે ઉપદેશ છે તે અર્ધા શ્લોકમા કહ્યો. सर्वेपामपि कार्याणां शुद्धचिपचिंतनं ।। सुखंसाध्यं निजाधीनत्वादीहामुत्र सौख्यकृत ।। १६-४ ॥
સર્વ કાર્યોમાં શુચિપનું ચિંતવન સુખથી સાધ્ય છે કારણ કે તે પિતાને આધીન છે અને આ લેક અને પરલોક બંનેમાં સહજ સુખ આપનાર છે.
विषयानुभवे दुःख व्याकुलत्वात् सतां भवेत् । निराकुलत्वतः शुद्धचिद्रपानुभवे सुखं ।। १९-४॥
પ્રાણીઓને વિષે ભેગવવામાં દુઃખ હેાય છે કારણ કે તેમાં વ્યાકુલતા છે. પરંતુ શુદ્ધ ચિતૂપના અનુભવમાં સુખ હોય છે કારણ ત્યાં નિરાકુલપણું છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૯૬
चिद्रूपोऽहं स मे तस्मात्तं पश्यामि सुखी ततः । भवक्षितिर्हितं मुक्तिर्निर्यासोऽयं जिनागमे ॥ ११६ ॥
હું શુદ્ધ ચિદ્રુપ છું, તે મારુ સ્વરૂપ છે તેથી તેને હુ જો" છું, અને તેથી હું સહજ સુખ પ્રાપ્ત કરું છું. જિનાગમના સાર પણ એ છે કે શુદ્ધ ચિત્રૂપના ધ્યાનથી સંસારનેા નાશ અને હિતકારી મુક્તિની પ્રાપ્તિ હેાય છે.
चिद्रूपे केवले शुद्धे नित्यानंदमये यदा ।
स्वे तिष्ठति तदा स्वस्थं कथ्यते परमार्थतः ॥ १२-६ ॥
"કેવળ, શુદ્ધ, નિત્ય સહાન દમય ચિદ્રૂપસ્વરૂપ પાતાના સ્વભાવમાં સ્થિર થાય ત્યારે નિશ્ચયથી તેને સ્વસ્થ કહેવાય છે.
नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात्परं तपः । नात्मध्यानात्परो जोक्षपथः कापि कदाचन ।। ५-८ ।।
આત્મધ્યાનથી વિશેષ ઉત્કૃષ્ટ કાઈ અન્ય સુખ નથી, આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ ક્રાર્ય અન્ય તપ નથી, આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ ક્રાઈ વખત કાઈ સ્થાને અન્ય ાઈ મેાક્ષમા નથી.
रंजने परिणामः स्याद्विभावो हि चिदात्मनि । निराकुले स्वभावः स्यात्तं विना नास्ति सत्सुखं ॥ ८-१५॥
( અશુદ્ધ ) ચિદાત્માનાં ૨ જન થવા રૂપ પરિણામને વિભાવ કહે છે (આકુલતા સહિત રાગાદિ પરિણામ તે આત્માના વિભાવ પરિશુામ છે.) પરંતુ જે આકુલતા રહિત શુદ્ધ ચિદ્રુપમાં ભાવ-પરિણામ થાય તે સ્વભાવ છે. તે સ્વભાવમાં લીનતા થયા સિવાય સાચુ સહજ સુખ મળી શકતુ' નથી.
बाह्यसंगतिसंगस्य त्यागे चेन्मे पर सुखं ।
અંત: સંગતિસંાહ્ય મવેત્ નિ તતોવિન્દ્ર | ૬-૬
ખાદ્ય સ્ત્ર પુત્રાદિકની સંગતિને ત્યાગવાથી જ્યારે સુખ મળે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૭
મળે છે તે અંતરંગ સર્વ રાગાદિ અને વિકલ્પને ત્યાગવાથી તેથી પણ વિશેષ સહજસુખ કેમ ન મળે?
बहून् वरान मया मुक्तं सविकल्पं सुखं ततः । तन्नापूर्वे निर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ॥ १०-१७ ॥
મેં ઘણીવાર વિકલ્પમય સાંસારિક સુખ તે ભગવ્યાં છે તે કેઈ અપૂર્વ નથી. તેથી હવે તે સુખની તૃષ્ણા ત્યાગી મારી ઈચ્છા નિર્વિકલ્પ સહજ સુખ પામવાની છે.
ज्ञेयज्ञानं सरागेण चेतसा दुःखमंगिनः । निश्चयश्च विरागेण चेतसा सुखमेव तत् ॥ ११-१७ ।।
રાગ ભાવપૂર્વક ચિત્તથી જે પદાર્થો જાણ્યા જાય છે તેથી પ્રાણીઓને આકુલતા રૂ૫ દુઃખ થાય છે. પરંતુ વીતરાગ ભાવપૂર્વક જે પદાર્થો જાણ્યા જાય છે તે જ સહજસુખ છે. એ નિશ્ચય છે. चिंता दुखं सुख शांतिस्तस्या एतत्प्रतीयते ।
तच्छांतिर्जायते शुद्धचिद्रपे लयतोऽचला ॥ १३-१७ ॥ ચિતા એ દુઃખ છે, શાંતિ એ સુખ છે એ વાત જે શાંતિના અનુભવથી પ્રતીતિમાં આવે છે તે નિશળ શાંતિ, જ્યારે શુચિપમાં લીનતા પ્રાપ્ત થશે, ત્યારે મળશે.
यो रागादिविनिर्मुक्तः पदार्थानखिलानपि । जाननिराकुलत्वं यत्तात्त्विकं तस्य तत्सुखं ॥१७-१७॥
જે કોઈ રાગાદિ ત્યાગી સર્વે પદાર્થોને જાણે છે તેને નિરાકુલતા રહે છે અને તેને જ તે તત્ત્વસ્વરૂપ સાચું સહજસુખ પ્રાપ્ત થાય છે.
युगपन्जायते कर्ममोचनं तात्त्विकं सुखं ।। लयाच शुद्धचिद्रूपे निर्विकल्पस्य योगिनः ॥५-१८ ॥
જે રોગી સંકલ્પ વિકલ્પ તજી શુદ્ધ ચિકિપમાં લીન થાય છે તેને એક સાથે જ સાચું સહજસુખ અને કર્મની નિર્જરા હેય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૮
. (૨૯) બનારસીદાસજીના બનારસી વિલાસમાંથી :
સવૈયા ૩૨ લય રૂપાતીત લાગી પુણ્યપાપ ભ્રાંતિ ભાગી,
સહજ સ્વભાવ મેહસેનાઇલ ભેદકી; જ્ઞાનકી લબધિ પાઈ આત્મલધિ આઈ,
તેજ પુજ કાંતિ જાગી ઉમગ આનન્દકી; રાહુકે વિમાન બઢ કલા પ્રગટત પર,
હત જગત જેસે પુનમકે ચંદકી, બનારસીદાસ ઐસે આઠ કર્મ ભ્રમભેદ, સકતિ સંભાળ દેખી રાજા ચિદાન . ૧૪
(જ્ઞાનબાવની) અમૂર્તિક આત્મામાં લોનતા થઈ, પુણ્ય અને પાપ એ બંનેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી ભ્રાંતિ દૂર થઈ અને મોહસેનાના બળને ભેદી સહજ સ્વભાવ પ્રગટયો. સમ્યાન અને સમ્યફદર્શન પ્રાપ્ત થતાં પરમ દેદીપ્યમાન તિના પ્રકાશથી આનંદ ઉલ્લાસ થઈ રહ્યો. રાહુના વિમાનના દૂર ખસવાથી જેમ પૂર્ણિમાના ચંદ્રની કળા પૂર્ણપણે પ્રગટ થઈ શીત તેજ ઝગઝગી રહે છે, તેમ બનારસીદાસ કહે છે કે, આઠ કર્મના ભ્રમને ભેદી–તજી, સાવધાન થઈ ચિદાનંદ રાજાની શક્તિ અમે દેખી છે, અનુભવ કર્યો છે. (૩૦) ૫૦ બનારસીદાસજીના નાટક સમયસારમાંથી -
કવિત્ત, જન્મ ચેતન સંભારિ નિજ પૌષ, નિરખે નિજ દગસ નિજમર્મ, તબ સુખરૂપ વિમળ અવિનાશિક, જાંને જગત શિરોમણિ ધર્મ અનુભવ કરે શુદ્ધ ચેતનકે, રમે સ્વભાવ વમે સબ કર્મ ઇહિ વિધિ સધે મુકિતકે મારગ, અરુ સમીપ આવે શિવ શર્મ.
ગા. ૫. અન્ન,
Page #183
--------------------------------------------------------------------------
________________
જ્યારે ચેતન પિતાના વીર્યને (પુરુષાર્થને પ્રગટ કરી મિજ શુદ્ધાત્મ જ્ઞાનદષ્ટિથી પિતાના મને (અનત જ્ઞાનાદિ ચૈતન્યશક્તિ) જુએ છે ત્યારે તે સુખરૂપ, નિર્મળ, અવિનાશી અને જગતશિરોમણિ એવા ધર્મ (આત્મધર્મ) ને જાણે છે. તે શુદ્ધ ચિતન્યને અનુભવ કરે છે, સ્વભાવમાં રમણતા કરે છે અને સર્વ કર્મને દૂર કરે છે. આ પ્રકારે તે મુકિતમાર્ગની સાધના કરે છે તેથી તેને સહજ મુકિત સુખ શીધ્ર પ્રાપ્ત થાય છે.
સવૈયા ૩૩ રાગ વિષેધ ઉદે જબલ તબલાં, યહ છવ મૃષા મગ ધાવે, જ્ઞાન જ જબ ચેતનકે તબ, કર્મદશા પર રૂપ કહાવે; કર્મ વિલક્ષ કરે અનુભૌ તહાં, મેહમિથ્યાત્વ પ્રવેશ ન પાવે, મેહ ગયે ઉપજે સુખ કેવલ, સિહ ભય જગમાંહિ આવે.
ગા. ૫૮ અ ૧૦ જ્યાં સુધી અનતાનુબંધી રાગ અને દ્વેષનો ઉદય છે ત્યાં સુધી જીવ મિથ્યા માર્ગમા દેડ કરે છે. આત્માનું ઓળખાણ થવાથી જ્યારે ભેદવિજ્ઞાન પ્રગટે છે ત્યારે રાગદ્વેષ જનિત કર્મ દશાને પરપુગલરૂપ સમજે છે. કર્મથી ભિન્ન-વિલક્ષણ એવા આત્માને અનુભવ કરે છે ત્યાં મેહ અને મિથ્યાત્વ પ્રવેશ પામતાં નથી. મોહના ક્ષયથી કેવળજ્ઞાન–માત્ર -સહજસુખ પ્રગટે છે અને જીવ સિદ્ધિ થાય છે. પુનઃ આ સંસારમાં આવતું નથી.
છપ્પઈ: જીવ કર્મ સાગ, સહજ મિથ્યાત્વસ્વરૂપ ઘર,
રાગ દ્વેષ પરણતિ પ્રભાવ, જાને ન આપ ચાર તમ મિથ્યાત્વ મિટિ ગયે, ભયે સમકિત ઉધોત શશિ,
રાગ દેષ કછુ વરતુનાહિ,છિન માહિ ગયે નિશિ,
Page #184
--------------------------------------------------------------------------
________________
અનુભવ અભ્યાસ સુખ રાશિ રિમિ, ભય નિપુણ તારણતરણ પૂર પ્રકાશ નિહચલ નિરખિ, બનારસી વંદન ચરણું.
ગા. ૫૯. અ. ૧૦ અનાદિ કાળથી જીવને કર્મને સોગ છે તેથી જીવ સહજે મિથ્યાત્વ-અજ્ઞાનસ્વરૂપને ધારે છે. રાગ અને દ્વેષભાવની પરિણતિથી, પિતાના અને પરના સ્વરૂપને-ભેદને જાણતો નથી. જ્યારે મિથ્યાત્વરૂપી અંધકાર વિલય થાય છે ત્યારે સમ્યકત્વરૂપી ચંદ્રમાને ઉદય. થાય છે. તે જ્ઞાન પ્રકાશથી રાગદ્વેષ એ કંઈ આત્મ પદાર્થ નથી એમ જાણે છે અને ક્ષણમાં રાગદ્વેષ નાશ પામે છે. આત્માનુભવના અભ્યાસ-- રૂપ સહજસુખમાં રમણતા કરે છે તેથી આત્મા તે જ પૂર્ણ પરમાત્મા તરણતારણ થાય છે. પરમાત્માનું એવું નિશ્ચલસ્વરૂપ જ્ઞાનથી જાણું બનારસીદાસ તેના આત્માના ચરણોમા વદના કરે છે.
છપાઈ: પ્રગટ ભેદવિજ્ઞાન, આપણુણ પરગુણ જાને,
પર પરણતિ પરિત્યાગ, શુદ્ધ અનુભૌ થિતિ ઠાને, કરિ અનુભૌ અભ્યાસ, સહજ સવર પરકાસે,
આશ્રવાર નિરેિધી, કર્મધન તિમિર વિનાસે; ક્ષય કરિ વિભાવ સમભાવ ભજિ, નિરવિકલ્પ નિજ પદ ગહે, નિર્મલ વિશુદ્ધ શાશ્વત સુથિર, પરમ અતીન્દ્રિય સુખ લહે.
ગા. ૧૧ અ. ૬ ભેદ વિજ્ઞાનના પ્રગટપણાથી પ્રત્યક્ષ આત્મા અને પર-દેહાર્દિક પુદગલના સ્વરૂપને જાણે છે. પરપદાર્થમાં મમતારૂપ પર પરિણતિને પરિહરી શુદ્ધાત્માનુભવમાં સ્થિત થાય છે. શુદ્ધાત્માનુભવના અભ્યાસથી સહજ સ્વભાવરૂપ સંવર પ્રગટે છે. સંવર પ્રગટવાથી આશ્રવના સર્વ દ્વાર-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને ગ–એનો નિષેધ કરે છે અને કર્મરૂપી વાદળાના અંધકારનો વિનાશ થાય છે. રાગાદિ.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭
વિભાવ ભાવને ક્ષય કરી, શુદ્ધાત્મરૂપ સમભાવને ભજી, સંકલ્પ વિકલ્પથી રહિત એવા નિજ આત્મપદને ગ્રહણ કરે છે, તેથી કમ મળથી રહિત. નિર્મળ, વિશુદ્ધ, અવિનાશી, સ્થિર પરમ અતીન્દ્રિય સહજસુખને અનુભવે છે.
સવૈયા ૨૩ શુદ્ધ સુદ અભેદ અબાધિત, ભેદ વિજ્ઞાન સુ તછન આરા, અતર ભેદ સ્વભાવ વિભાવ, કરે જડ ચેતનરૂપ દુહારા; સો જિલ્ડકે ઉરમેં ઉપજે, ના ચે તિન્હકે પરસગ સહારા; આતમકે અનુભૌ કરિતે, હરખે પરખે પરમાતમ ધારા
ગા. ૩ અ૦ ૬ પર સ્વભાવ રહિત શુદ્ધ, સ્વસ્વરૂપ પ્રદર્શક-સ્વાધીન, અન્ય રૂપથી રહિત અભેદ, પ્રમાણ અને નયથી અબાધિત–અખંડિત એવા ભેદ વિજ્ઞાનરૂપી તીક્ષણ કરવતથી અંતરંગમા સ્વભાવ અને વિભાવને ભિન. જાણે છે, જડ અને ચેતનના એકરૂપ સોગથી બે ફાડ કરે છે, ભિન્ન ભિન્ન કરે છે, એવું ભેદવિજ્ઞાન જેના અતરમા પ્રગટે છે તેને પર દેહાદિ જડ પદાર્થોને સંગ ગમતું નથી. તે તે શુદ્ધાત્માનુભવથી સહજસુખ આનંદ અનુભવે છે અને પરમાત્માના સ્વરૂપને ઓળખે છે. (૩૧) પં ઘાનતરાયજીના ઘાનતવિલાસમાથી:
છપ્પઈ જીવ ચેતનાસહિત, આપણુન પરગુન જાન, પુગ્ગલ દ્રય અચેત, આપ પર કછુ ન પિછાને; જીવ અમૂરતિવત મૂરતિ પુદ્ગલ કહિયે,
જીવ જ્ઞાનમયભાવ, ભાવ જડ પુદ્ગલ લહિયે; યહ ભેદજ્ઞાન પરગટ ભયૌ, જે પર તજ અનુભૌ કરે, સે પરમ અતીકી સુખ સુધા, ભુજઃ ભૌસાગર તિરે ૮૪
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭ર
જીવ ચેતવ્ય સ્વરૂપવત છે, સ્વ અને પરના સ્વરૂપને જાણે છે. પુદૂગલ તે ચેતનારહિત જડ છે, સ્ત્ર અને પરને જાણવાની શક્તિ એનામાં નથી જીવ અમ હૈિંક છે, પુદ્ગલ માર્તિક છે. જીવના ભાપરિણામ જ્ઞાનમય છે, પુદગલના ભાવે જ્ઞાનરહિત જડમય છે. એ પ્રકારનું ભેદવિજ્ઞાન જેને પ્રગટે છે તે પરભાવને પરિહરી, નિજ શુદ્ધાત્મને અનુભવ કરે છે. તે અનુભવી પરમ અતીથિ સહજ સુખામૃતને ભોગવે છે અને આ ભવસાગરને તરી જાય છે.
યહ અસુદ મેં સુદ્ધ, દેહ પરમાન અખડિત, અસંખ્યાત પરદેસ, નિત્ય નિરભે મેં પડિત, એક અમૂરતિ નિર ઉપાધિ, મેરે ય નહિ,
ગુન અનંતજ્ઞાનાદિ, સર્વ તે હૈ મુઝમાંહિ; મેં અતુલ અચલ ચેતન વિમલ, સુખ અનંત મૌએ સે, જબ ઇસ પ્રકાર ભાવત નિપુન, સિહખેત સહજૈ બસે. ૮૪
આ સર્વ અશુદ્ધ છે, હું તે શુદ્ધ છું. દેહ પ્રમાણ છું, અખંડિત છુ, અસંખ્યાત પ્રદેશમય છું; નિત્ય છું, નિર્ભય છું, પંડિતજ્ઞાનવત છું, એક છું, અમૂર્તિક છું, સર્વ કર્મ ઉપાધિથી રહિત છું, અક્ષય છું, અનત જ્ઞાનાદિ સર્વગુણોથી સંયુક્ત છું, અતુલ્ય છું, અચળ છું, વિમળ ચિતન્યમય છું. અનત સહજ સુખને ધારી છું. આ પ્રકારે જ્યારે નિપુણ પુરુષ ચિંતવન કરે છે ત્યારે તે સહજમાં સિદ્ધક્ષેત્રને વિષે સ્થિતિ કરે છે.
સુનહુ હંસ યહ સીખ, સીખ માનૌ સદગુરુકી, ગુરુકી આન ન લેપિ, લેપિ મિથ્થામતિ ઉરકી; ઉરકી સમતા ગલ, નહીં આતમ અનુભૌ સુખ,
સુખ સરુપ થિર રહે જગમેં ઉદાસ સખ; ખ કરૌ નહીં તુમ વિષયપર, પર લખિ પરમાતમ મુનહુ, મુનહુન, અજીવ જડનાંહિ નિજ, નિજ આતમ વન સુમહુ, ૮
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૩
હે આત્મની આ શિખામણું શ્રવણ કર સન્નુરુની શિક્ષા બેધ અવધાર, સશુરુની આજ્ઞા લેપના કરી હદયની અનાદિની મિશ્યામતિને ત્યાગ કરે, અંતરમાં સમભાવને ધારણ કર, આત્માનુભવના સહજસુખને પ્રાપ્ત કર, તે સુખસ્વરૂપ, આત્મામાં સ્થિર થા. આ સંસારમાં ઉદાસીનતા રાખ, ઇનિા વિષય પ્રતિ પ્રીતિ ના કર, પરપદાર્થોતી. મમતા તજ, પરમાત્માના સ્વરૂપનું ચિંતવન કર, અછવપદાર્થોમાં સ્વની માન્યતા ના કર, જડ–પુદ્ગલ તે પિતાના-આત્માના. નથી એમ જાણુ, અને નિજશુદ્ધાત્માના સ્વરૂપવર્ણનનું શ્રવણ કર.
ભજત દેવ અરહંત, હંત મિથ્યાત મેહકર, કરત સુગુરુ પરનામ, નામ જિન જપૂત સુમન ધર; ધરમ દયાળુત લખત, લખત નિજરૂપ અમલપદ,
પરમભાવ ગહિ રહત, રહત હવ દુષ્ટ અષ્ટ મદ; મદનબલ ઘટત સમતા પ્રગટ, પ્રગટ અભય મમતા તજત, તજત ને સુભાવનિજ અપર તજ, તજ સુદુખ સવસુખ ભજત. ૮૯
હે ભવ્ય. રાગ, દ્વેષ અને મેહ કરાવનાર મિથ્યાત્વને હણનાર દેવ અરિહંતની ભકિત કર, સદ્ગુરુને નમસ્કાર કર, મનને નિશ્ચળ કરી જિનેશ્વરના નામને જપ કર, દયાયુક્ત ધર્મને સાચે ધર્મ જાણ સર્વ કર્મ મળથી રહિત-અમલનિજ આત્મ સ્વરૂપને જાણ, શુદ્ધ આત્મ સ્વભાવરૂપ પરમભાવને ગ્રહણ કરી; આત્મસ્થિરતા કર દુષ્ટ દુઃખદાયી આઠ મદને ત્યાગ, કામના બળને નાશ કરી સમતાને પ્રગટ કરી, મમતાને મૂકી દઈ નિર્ભય થા, નિજ સ્વભાવને ત્યાગ ના કર, પરસ્વભાવને તજ, સંસારના દુઓથી રહિત થા અને મુકિતના સહજ સુખને અનુભવ કર
લહત ભેદવિજ્ઞાન, જ્ઞાનમય જીવ સુજનત, જાનત પુદ્ગલ અન્ય, અન્ય નાતો ભાનત. ભારત મિથ્યા તિમિર, તિમિર જાસમ નહિ કે કોઈ વિકલપ નાહિં, નાહિં દુવિધા જસ હેઈ,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૪
હોઈ અનંત સુખ પ્રગટ જબ જબ પ્રાની નિજપદ ગહત, ગહત ન મમત લખિ ગેય સબ, સબ જગતજિ સિવપુર લહત. ૯૦
ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિથી, જીવને સમ્યફ પ્રકારે જ્ઞાનમય જાણે છે, પુદ્ગલને આત્માથી અન્ય જ્ઞાનરહિત જાણે છે. ભિન્નરૂપ પુદ્ગલ સાથે માત્ર સયોગ સંબંધ થયો છે તેની મમતાડે છે. જેના સમાન ફાઈ અંધકાર નથી એવા મિથ્યાત્વરૂપ અ ધકારને નાશ કરે છે. આત્મામાં કઈ સંકલ્પવિકલ્પ નથી; તેમ ત્યાં કે અન્ય દુઃખ નથી; આત્મા જ્યારે નિજપદને ગ્રહણ કરે છે ત્યારે અનંત સહજસુખ પ્રગટ હેાય છે. આ જગતના સર્વ પદાર્થોને યરૂપ જાણું–તેની મમતા–મારાપણાની માન્યતા તજે છે, અને આ સંસારને ત્યાગી મુકિતનગરને પ્રાપ્ત થાય છે.
કુંડલિયે જો જાનૈ સે જીવ છે, જે માને સે જીવ, જો દેખિ સે જીવ હૈ, જી જીવ સદીવ ,
જીવ સદીવ; પીવ અનુભૌરસ પ્રાની, આન દકદ સુવંદ, ચંદ પૂરન સુખદાની; જો જ દીસે દર્વ, સર્વ છિનભંગુર સો સો. સુખ કહિ સકે ન કેઈ, હૈઈ જા જા જે. જે જાણે છે તે જીવે છે. જે માને છે તે જીવ છે. જે દેખે છે તે છવ છેજે નિરંતર પ્રાણાથી જીવે છે તે જીવ છે. જીવ શાશ્વત છે. હે પ્રાણી પૂર્ણિમાના પૂર્ણચંદ્ર સમાન સુખપ્રદ અને સહજ આનંદનો સમૂહ, નમસ્કાર એગ્ય એવા શુદ્ધાત્માના અનુભવરસનું પાન કર. જે આ પર પદાર્થો દેખાય છે તે સર્વ ક્ષણભંગુર છે. તે કઈ પણ આત્માનુભવ સુખને કહી શકે એમ નથી. સહજસુખ જેનું હાય તે જાણે છે. આત્મા સહજસુખમય છે. તેજ તે સહજસુખને અનુભવે છે, જાણે છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ઘાનત ચદી જુગલિયે, ભવનપતિ પાતાલ, સુગઇદ અહસિંદ્ર સબ,અધિક અધિક સુખ ભાલ; અધિક અધિક સુખભાલ, કાલ તિહું નિત ગુનાકર, એક સમે સુખ સિદ્ધ, રિહ પરમાતમપદ ધર; સે નિચે તૂ આપ, પાપબિન કર્યો ન પિછાત, દરસ ગ્યાન થિર થાયઆપમેં આપ સુ દાનત. ૧૧
ઘાનતરાય કહે છે કે, ચક્રવતી, જુગલિયા, ભવનવાસી, પાતાલવાસી, સ્વર્ગના ઈન્દ્ર, અનિંદ્રએ બધા એકએકથી વિશેષ વિશેષ સુખી છે. તે સર્વેના ત્રણે કાળના સુખને અનંતગણું કરીએ તે પરમાત્માપદની રિદ્ધિને ધારણ કરતા સિદ્ધ ભગવાનના માત્ર એક સમયના સુખ સમાન થાય. તું એ સિદ્ધસમાન નિશ્ચયથી છું, છતાં તે નિર્દોષ સ્વરૂપને તું કેમ ઓળખતા નથી? ઘાનતરાય કહે છે કે અક્ષય, અનંત દર્શન-અનંત જ્ઞાનસ્વરૂપ તારા આત્મામાં તું તારા આત્માને સ્થિર કર, તેને અનુભવ કર, તે રૂપ થઈ તું શુદ્ધ સ્વરૂપમાં નિરંતર રમણુતા કર,
છhઈ: ગ્યાનરૂપ ચિલ્પ, ભૂપ સિવરૂપ અનુપમ, રિદ્ધિ સિદ્ધ નિજ વૃદ્ધ, સહજ સમૃદ્ધ સિદ્ધ સમ; અમલ અચલ અવિકલ્પ, અજલ્પ, અનલ્પ સુખાકર;
સુદ્ધ યુદ્ધ અવિરુદ્ધ સુગન-ગન–મનિરત્નાકર; ઉતપાત-નાસ–ધ્રુવ સાધુ સંત, સત્તા દરવસુ એકહી, ઘાનત આનંદ અનુભૌ દસા, બાત કહનકી હૈ નહીં. ૩
આત્મા જ્ઞાનમય છે, ચેતનસ્વરૂપ છે, અનુપમ મુક્તિસ્વરૂપને સ્વામી છે, આત્મા રિદ્ધિસિદ્ધિથી પૂર્ણ છે, સિસમાન સહજ સુખાદિસમૃદ્ધિથી સંપૂર્ણ છે, કમલરહિત, અચલ, વિક૫રહિત, અવા, અત્યંત સુખનો ભંડાર છે, શુદ્ધ, બેધમય, અબાધિત,
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સમ્યફશુણોના સમૂહરૂપ રતનને સમુદ્ર છે, ઉત્પાત વ્યય ધ્રુવમય સત્. છે, નિજ દ્રવ્ય સત્તાથી અભિન્ન છે, એ આત્માની સહજાનંદ અનુભવ દશાએ વચનથી કહેવાની વાત નથી, વચન અગોચર છે.
ભોગ રોંગસે દેખિ, જોગ ઉપયોગ બઢાય, આન ભાવ દુખ દાન, ગ્યાનક ધ્યાન લગાય; સકલપ વિકલપ અલપ, બહુત સબ હી તજિ દીને,
આત દકંદ સુભાવ, પરમ સમતારસ ભીને; ઘાનત અનાદિ ભ્રમવાસના, નાસ કુવિદ્યા મિટ ગઈ, અંતર બાહર નિરમલ ફટક, ઝટક દશા ઐસી ભઈ. ૧૦
ભોગેને રોગ જેવા જાણ્યા, મન, વચન અને કાયાના યોગમાંથી ઉપયોગ ખડી આત્મયોગમાં ઉપગ જોડો, અન્ય પરભાવને દુઃખદાયક જાણ્યા અને જ્ઞાન (આત્મા)માં એકાગ્રતા કરી. સંકલ્પ વિક૫, જૂનાધિકત્વએ સર્વેને ત્યાગ કર્યો. આનંદસમૂહ પરમ સમતા રસ સ્વભાવમાં લીન થશે. ઘાનતરાય કહે છે કે તેથી અનાદિની શ્રમ વાસના વિલય પામી, અવિદ્યા દૂર થઈ, અને ક્ષણમાં બાહ્યાંતરે શુદ્ધ ફટિક સમાન નિર્મળ દશા પ્રગટી.
સવૈયા ૨૩ લોગનિસૌ મિલન હમક ખ, સાહનિસોં મિલન દુખભારી; ભૂપતિસૌ મિલન મરને સમ, એક દસા મોહિ લાગત પ્યારી; ચાહકી દાહ જલે જ્યિ મૂરખ, બે–પરવાહ મહા સુખકારી, ઘાનત યાહૌં ગ્લાનિ અવંછક, કર્મકી ચાલ સખે જિન ટારી ૨૭
લેકેને મળવું એ દુઃખદાયી છે, શાહુકારને મળવું તેથી વધારે દુઃખદાયી છે, અને ભૂપતિને મળવું તે મરણ સમાન છે. મને તે એકદશા–એકાંત આત્મદશામાં બહુ પ્રેમ છે. મૂર્ખ છ તૃષ્ણાની અગ્નિમાં બળ્યા કરે છે; પણ ઉદાસીનતા મહાસુખકારી છે. દાતરીય
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૭
કહે છે કે તેથી બંધાય તેવા માર્ગ જેણે દૂર કર્યા છે એવા જ્ઞાની પુરુષે અવંછક–ઈચ્છારહિત હોય છે. (૩૨) ભૈયા ભગવતીદાસ, બ્રહ્મવિલાસમાં કહે છે –
સવૈયા ૩૧ સા ભૌથિતિ નિકંદ હાય કર્મબંધ મંદ હાય,
પ્રગટે પ્રકાશ નિજ આનંદકે કંદ; હિત દઢાવ હેય બિનકે બઢાવ હેય,
ઉપજે અંકુર જ્ઞાન દ્વિતીયા કે ચંદકે; સુગતિ નિવાસ હેય દુર્ગતિ નાશ હોય,
અપને ઉછાહ દાહ કરે મેહફદકે; સુખ ભરપૂર હોય છેષ દુખ દૂર હોય, યાતૈિ ગુણવૃ દ ક સમ્યફ સુચ્છદ, ગા. ૮
(પુણ્યપચીસિયા) ભવસ્થિતિને અંત હોય છે. કમને બંધ અતિ અલ્પ હોય છે. નિજાત્માના સહજાન દના સમૂહને પ્રકાશ પ્રગટ હોય છે. આત્મહિતની દઢતા હોય છે. વિનયની વૃદ્ધિ હેય છે. બીજના ચંદ્રસમાન સમ્યક (બીજ) જ્ઞાનના અંશો પ્રગટ હોય છે. મરણ પછી દેવાદિ શુભ ગતિમાં ઊપજવું હોય છે. નરકાદિ દુર્ગતિને નાશ હોય છે, નિજાત્માને ઉલ્લાસભાવ મેહના ફંદને બાળી નાખે છે, સહજસુખથી પરિપૂર્ણ હોય છે. રાગદ્વેષાદિ તથા દુખે દૂર હોય છે. તેથી સમ્યકુત્વના પ્રગટપણને ગુણેને સમૂહ કહે છે.
સવૈયા ૨૩ સા ચેતન ઐસે ચેતત કર્યો નહિ, આય બની સબહી વિધિ નીકી, હૈ નરદેહ છે આરજ ખેત, જિનદકી બાનિ સુ ભૂદ અમીકી;
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૮
તમે જુ આપ ગહે થિરતા તુમ, તૌ પ્રગટે મહિમા સબ છકી. જામેં નિવાસ મહાસુખવાસ સુ, આય મિલે પતિયા શિવતીક. ૨૩
પુણ્યપચિસિકા. બધી રીતે સારી અનુકૂળ વિધિ સાપડી છે છતાં ચેતન! તું કેમ ચેતતા નથી? મનુષ્યભવ, આર્યક્ષેત્ર, અમૃતસમાન શ્રી જિનેશ્વરની વાણીનું શ્રવણ તને મળ્યું છે. તેમાં જે તું સ્થિરતા પ્રાપ્ત કરે તો આત્માને સર્વ મહિમા પ્રગટે એ આત્માનુભવની સ્થિરતામાં નિવાસ તે મહાન સહજસુખમાં વાસ છે, કે જેથી મુક્તિરૂપી રમણ આવી મળે છે, મોક્ષલક્ષ્મીના પતિપણાને તું પ્રાપ્ત થાય છે.
- ડૂમલતા ; ઈક બાત કહૂ શિવનાયકજી, તુમ લાયક ઠૌર, કહાં અટકે? યહ કૌન વિચક્ષન રીતિ ગહી, વિનુ દેખહિ અક્ષન ભટકે; અજહૂં ગુણ માને તૌ શીખ કÉ, તુમ ખેલત કર્યો ને પટે ઘટક, ચિનમૂરતિ આપુ વિરાજત હૈ, તિન સૂરત દેખે સુધા ગટકે. ૧૦
શાઅષ્ટોત્તરી; હે મુક્તિના સ્વામી ! એક વાત તમને કહું, તમે મુક્તિ માટે ગ્ય છતાં કયા સ્થાનકે અટકી રહ્યા છે? તમે એવી કઈ વિચક્ષણ રીતિ ગ્રહી છે કે જોયા વગર જ ઇનિા વિષયે પાછળ મેહથી ભટકે છે. હજુ જે મારું કહેવું હિતકારી છે એમ માને તે શિખામણ આપું છું કે તમે હદયને પટ કેમ બોલતા નથી? જુઓ તો ખરા, અંતરમા ચતન્યમતિ આત્મા બિરાજે છે તેના સ્વરૂપને નિહાળી સહજસુખરૂપી સત્ય સુધાનું પાન કરી શકશે.
સવૈયા ૨૩. જાહી દિન જાહી છિન અંતર સુબુદ્ધિ લસી,
તાહી પલ તાહી સ જેનિસ જગતિ હૈ,
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭
હત હૈ ઉદ્યોત તહાં તિમિર વિલાઈ જાતુ,
આપાપર ભેદ લખિ ઊરધવ ગતિ છે; નિર્મલ અતીન્દી શાન દેખિ રાય ચિદાનંદ,
સુખકે નિધાન યાકે માયા ન જગતિ હૈ, જૈસે શિવખેત તૈસે દેહમેં વિરાજમાન, ઐસો લખિ સુમતિ સ્વભાવને પગતિ હૈ. ૩૪
(શતઅષ્ટોત્તરી) જે દિવસે જે ક્ષણે અંતરમાં સુબુદ્ધિ પ્રગટે તે પળે તે સમયે જ્ઞાનરૂપી સૂર્યની જ્યોતિ પ્રકાશે છે જ્યાં જ્ઞાનતિને ઉદયા થયે ત્યાં અજ્ઞાનરૂપી અધિકાર વિલય પામે છે, તથા આત્મા અને પરપુગલના ભિન્નત્વને જાણે છે, અને જીવ ઉચ્ચ દશાને પામે છે. ચિદાનંદ રાજા નિર્મળ, અતીન્દ્રિય જ્ઞાનને જાણે છે, તે સહજસુખને ભડાર છે. ત્યાં માયાને પ્રવેશ નથી. જે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધાત્મા છે તે જ આ દેહમાં બિરાજમાન આત્મદેવ છે એવું જાણું સુમતિ –સમ્યફજ્ઞાનવત–નિજ શુદ્ધાત્મા સ્વભાવમાં લીન થાય છે.
કવિત, નિશદિન ધ્યાન કરો નિહ સુજ્ઞાન કરે,
કર્મ કે નિદાન કરે આવે નહિ ફેરિક, મિથ્થામતિ નાશ કરી સમ્યફ ઉજાસ કરે,
ધર્મ કે પ્રકાશ કરે શુદ્ધ દૃષ્ટિ હેરિટે, બ્રહ્મ વિલાસ કરે, આતમ નિવાસ કરે,
દેવ સબ દાસ કરે મહા મોહ જેરિકે, અનુભૌ અભ્યાસ કરો થિરતામેં વાસ કરે, મેક્ષસુખ રાસ કરે કહ્યું તેહિ કેરિકે. ૯૪
(શતઅષ્ટોત્તરી)
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૦
રાતદિવસ આત્મધ્યાન ધરે. નિશ્ચયથી સમ્યકજ્ઞાન પ્રગટાવે. કર્મનો ક્ષય કરે છે જેથી પુનઃ બંધાય નહિ. શુદ્ધ દષ્ટિ ગ્રહણ કરી મિથ્યામતિને નાશ કરે. સમ્યકત્વને પ્રકાશ કરે. શુદ્ધાત્મ દૃષ્ટિમાં પ્રીતિ કરી આત્મધર્મ પ્રગટ કરે. આત્મબ્રહ્મમાં રમણતા કરે. આત્મામાં જ વાસ કરે, મહા મહિને વશ કરી સર્વે દેવના પૂજ્ય દેવ બને. શુદ્ધાત્માનુભવને અભ્યાસ કરે. આત્મસંયમમાં સ્થિર થાઓ. મેક્ષ સુખની રમણતા કરે, હે આત્મન ! હું તને પકારી પિકારી કહું છું. તેરે હી સ્વભાવ ચિનમૂરતિ બિરાજિતું હું,
તે હી સ્વભાવ સુખસાગરમેં લહિયે, તેરે હી સ્વભાવ જ્ઞાન દરસનદ્ રાજતુ હૈ,
તેરે હી સ્વભાવ ધ્રુવ ચારિતમેં કહિયે; તેરે હી સ્વભાવ અવિનાશી સદા દીસ હૈ,
તેરે હી સ્વભાવ પરભાવમે ન ગહિ; તેરે હી સ્વભાવ સબ આન લર્સ બ્રહ્મમાહિ, યતિ તેહિ જગતકે ઈસ સરદહિયે. ૧
(કુકર-કવિતા) તારે જ સ્વભાવ ચૈિતન્યની મૂર્તિરૂપે વિરાજે છે, તારો જ સ્વભાવ સહજ સુખસાગર સ્વરૂપ છે, તારે જ સ્વભાવ જ્ઞાન અને દર્શનરૂપે શોભે છે, તારે જ સ્વભાવ સ્થિર અખંડિત ચારિત્રમાં છે. તારે જ સ્વભાવ શાશ્વત અવિનાશી દેખાય છે. તારે જ સ્વભાવ પરપુગલમાં મળતા નથી. તારે જ સ્વભાવ છે કે વિશ્વના સર્વ અન્ય પદાર્થો તારા કેવળ જ્ઞાનમાં ઝળકે છે. તેથી અમે તને આ જગતને ઈશ્વર શહીએ છીએ, માનીએ છીએ.
સવૈયા ૩૧, નેકુ રાગ દ્વેષ છત ભયે વિતરાગ તુમ,
તીનલેક પૂજ્યપદ ચેહિ ત્યાગ પાયે હૈ,
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ચહ તે અનકી બાત તુમ હી બતાય દેહ,
જાની હમ અબહીં સુચિત્ત લલચાયે હૈ તનિક કષ્ટ નાહિં પાઈયે અનંત સુખ,
અપને સહજમાહિ આપ ઠહરાયે હૈ, યામેં કહા લાગત હૈ, પરસંગ ત્યાગતહી, જારિ દીજે ભ્રમ શુદ્ધ આપહી કહા હૈ. ૩
મિથ્યાત્વવિધ્વંસન ચતુર્દશી. સારી પેઠે રાગદ્વેષને છતી આપ વીતરાગ થયા અને એ ત્યાગનું ફળ ત્રણ લેકનુ પૂજ્યપણું આપ પામ્યા. આ તે એક આશ્ચર્યકારી અનેરી વાત આપ જ બતાવી દેશે એમ જાણું મારું મન હમણાં જ લલચાય છે. એમાં લેશ પણ કષ્ટ નથી. તથા અનત સહજસુખ પ્રાપ્ત થાય છે. પોતાના જ સહજ-સ્વાભાવિક સ્વરૂપમાં સ્વયં સ્થિર થવાય તો એમાં શુ કિમતાદિ લાગે છે? જ્યાં પરપદાર્થને સંગ ત્યાગે અને મિથ્યા ભ્રમને દૂર કરે કે પોતે જ શુદ્ધ કહેવાય છે, હેાય છે. મહકે નિવારે રાગદ્રષદ નિવારે જાહિં,
રાગદ્વેષ ટારે મેહ નેક દૂ ન પાઈએ, કર્મકી ઉપાધિકે નિવારિકે પેચ યહે,
જડકે ઉખારે વૃક્ષ કૈસે ઠહરાઈયે, ડાર પાત ફળ ફૂલ સર્વે કુહલાય જાય,
કર્મનકે વૃક્ષનકે ઐસે કે નસાઈ; તળે હેય ચિદાનંદ પ્રગટ પ્રકાશરૂપ, વિકસે અનન્તસુખ સિદ્ધમે કહાઈએ. ૮
મિથ્યાત્વવિધ્યસનચતુર્દશી. મેહનું નિવારણ કરવાથી રાગદ્વેષનું નિવારણ થાય છે. રાગદ્વેષ જવાથી જરાપણું મેહ રહેતો નથી. કર્મની ઉપાધિ દૂર કરવા માટે એ સારી યુક્તિ છે. જડમૂળથી ઉખેડી નાંખવાથી વૃક્ષ કેવી રીતે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઊભું રહે? ડાળા, પાન, ફળ અને ફૂલ સર્વે કરમાઈ જાય; તે પ્રકારે કર્મરૂપી વૃક્ષનો નાશ કરીએ, ત્યારે ચિદાનંદ પ્રત્યક્ષ પ્રકાશે છે અને સિદ્ધક્ષેત્રમાં અનંત સહજસુખ અનુભવે છે.
કવિત: સિદ્ધકી સમાન છે વિરાજમાન ચિદાનંદ,
તાહ નિહાર નિજરૂપ માન લીજિયે, કર્મ કે કલાક અંગ પંક જ્યાં પખાર હર્યો,
ધાર નિજરૂપ પરભાવ ત્યાગ દીજિયે; થિરતાકે સુખકે અભ્યાસ કીજે રેન દીજિયે;
અનુભૌ કે રસકે સુધાર ભલે પીજિયે, જ્ઞાનકે પ્રકાશ ભાસ મિત્રકી સમાન દીસે, ચિત્ર જો નિહાર ચિત્ત ધ્યાન ઐસો કીજિયે. ૩
સિદ્ધચતુદશી. જ્યોતિ સ્વરૂપ ચિદાનંદાત્મા સિહ સમાન છે, એમ તેને દેખી તેવુંજ તારું પિતાનું સ્વરૂપ માની લેજે. ન્હાવાથી શરીરને મેલ જેમ દૂર થાય છે તેમ કર્મના કલંકને જોઈ નાખ; નિજ સ્વરૂપ ગ્રહણ કરી પરભાવને ત્યાગી દૂર કર. રાતદિવસ આત્મસ્થિરતાના સુખને અભ્યાસ કર અને અનુભવરસનું નિરંતર પાન કર.જ્ઞાનજાતિને પ્રકાશ મેક્ષને માર્ગ બતાવનાર મિત્ર સમાન જણાય છે. ચિત્તમાં ધ્યાનની એકાગ્રતા એવી કર કે જાણે ચિત્ત ચિત્રપ્રતિમા સમાન સ્થિર થઈ જાય.
છપાઈ: અષ્ટ કર્મ રહિત, સહિત નિજ જ્ઞાન પ્રાણધર, ચિદાનંદ ભગવાન, બસત તિર્દૂ લેક શીસ પર; વિલસત સુખજુ અનત, સંત તાકે નિત ધ્યાવહિં, વેદહિ તાહિ સમાન, આયુ ઘટ માંહિ લખાવહિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૩
હમ ધ્યાન કરહિ નિર્મલ નિરખી, ગુણ અને પ્રગટહિ સરક તસ પદ ત્રિકાલ વક્ત ભવિક, શુદ્ધ સિદ્ધ આતમ દરવ. ૭
સિહચતુદર્શી. આઠ કર્મથી રહિત, પિતાના જ્ઞાનપ્રાણને ધારવા સહિત ચિદાનંદ ભગવાન ત્રણે લેકના શિખરે બિરાજે છે તે જે અનંત સહજસુખને અનુભવે છે, તે સુખનું સંતપુરુષે નિત્ય ધ્યાન કરે છે અને જ્યાં સુધી દેહનું આયુષ્ય છે ત્યા સુધી તે સુખસમાન અનુભવ સુખ વેદે છે. અમે ધ્યાન કરીએ છીએ, નિર્મળાત્માને જોઈએ છીએ અને તેથી સવે અનંત ગુણે પ્રગટે છે. તે શુદ્ધ, સિદ્ધસમાન આત્મદ્રવ્યરૂપ મહાપદને ભાવિકજન ત્રિકાળ વંદના કરે છે.
છમ્પઈ રાગ દેશ અમેહિ, નહિ. નિજ માહિ. નિરખત, દર્શન જ્ઞાન ચરિત્ર, શુદ્ધ આતમરસ ચખત; પરદવ્યાસે ભિન, ચિન્હ ચેતનપદ મંડિત, વેદત સિદ્ધ સમાન, શુદ્ધ નિજ રૂપ અખંડિત. સુખ અનત જિહિ પદ વસત, નિચે સમ્યફ મહત; ભૈયા સુવિચક્ષન ભવિકજન, શ્રીજિનંદ ઈહિ વિધિ કહત. ૧૪
(જિનધર્મ પચીસિકા.) આત્મામાં જોતાં રાગ, દ્વેષ અને મેહ જણાતા નથી, દર્શન, જ્ઞાન અને ચારિત્રમય નિજ શુદ્ધાત્મ રસને સ્વાદ આવે છે. પર દ્રવ્યથી ભિન્ન, ચેતન લક્ષણે વિરાજિત, સિહ સમાન, નિજ અખંડિત શુદ્ધ સ્વરૂપને અનુભવ થાય છે, મૈયા ભગવતિદાસ કહે છે કે, હે સુવિચક્ષણ ભાવિક જન ! શ્રી જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે, જે પદમા અનત સહજસુખ રહેલું છે તે નિશ્ચયથી સાચું મહાન પદ
જૈનધર્મ પરસાદ, જીવ મિથામતિ ખ, જૈનધર્મ પરસાદ, પ્રકૃતિ ઉર સાત વિહાડે,
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૪
જૈનધર્મ પરસાદ, વ્યગ્દકે પહિચાને, જૈનધર્મ પરસાદ, આપ પર ધ્રુવ ને. જૈનધર્મ પરસાદ હિ, નિસ્વરૂપ અનુભવ કરે; ભૈયા અને સુખ ભોગવે, જૈન ધર્મ જે મન ધરે ૨૧ જૈનધર્મ પરસાદ છવ સબ કર્મ ખપાવે, જૈનધર્મ પરસાદ, જીવ પંચમ ગતિ પાવે; જૈન ધર્મ પસાદ, બહરિ ભવમેં નહિ આવે, જૈનધર્મ પરસાદ, આપ પરબ્રહ્મ કહાવે. શ્રી જૈનધર્મ પ્રસાક્ત, સુખ અનંત વિલસંત ધ્રુવ; સે જે જ્યવંત જગ, જયા રિહં ઘટ પ્રગટ હુવ; રર
(જૈનધર્મ પચીસિટા.) વીતરાગ ધર્મના પ્રસાદ-પ્રભાવથી જીવ મિથ્યામતિને નાશ કરે છે, અનંતાનુબંધી ચાર અને દર્શન મોહની ત્રણ એ સાત પ્રકૃતિને હદયમાંથી દૂર કરે છે, છ દ્રવ્યને ઓળખે છે, પોતાના અને પરના સ્વરૂપને નિશ્ચયપણે જાણે છે. વીતરાગ ધર્મના પ્રસાદથી નિજ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. ભગવતિદાસ કહે છે કે હે ભાઈ! જે વીતરાગ ધર્મને ચિત્તને વિષે અવધારે છે તે અનંત સહજ સુખને ભોગવે છે.
વીતરાગ ધર્મના પ્રસાદથી છ સર્વે કર્મોનો ક્ષય કરે છે; પંચમ મેક્ષ ગતિને પામે છે. પુનઃ સંસારમાં જન્મતો નથી અને પોતે જ પરબ્રહ્મ કહેવાય છે. ભગવતિદાસ કહે છે કે, જેના વડે અંતરમાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે એ વીતરાગ ધર્મ આ જગતમાં જયવંત વર્તે.
સવૈયા ૩૨ સુબુદિ પ્રકાશમે સુ આતમ વિલાસમેં સુ,
ચિરતા અભ્યાસમેં સુલ્તાન કે નિવાસ હૈ,
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૫
ઊરધી રીતિમ જિનેશકી પ્રતીતિ સુ,
કર્મનકી છતમેં અનેક સુખ ભાસ હૈ ચિદાનંદ ધ્યાવત હી નિજપદ પાવત હી,
દ્રવ્ય કે લખાવત હી, દેખ્યો સબ પાસ હૈ, વીતરાગ વાની કહે સદા બ્રહ્મ ઐસે ભાસ, સુખમેં સદા નિવાસ પૂરના પ્રકાશ હૈ. ૨૪
(સુબુદિચૌવીશી) સન્મતિના પ્રકાશમા, આત્માની રમણતામાં, આત્મસ્થિરતાના અભ્યાસમાં સમ્યફજ્ઞાન રહે છે. ઊંચી દશાની પ્રાપ્તિમાં શ્રી જિનેશ્વરની પ્રતીતિમાં, કમેને જીતવામાં અનત સહજસુખ રહેલું છે. ચિદાનંદનું ધ્યાન કરવાથી નિજપદ પમાય છે, દ્રવ્યનું સ્વરૂપ એળખાય છે અને તે પિતાનું પોતાની પાસે છે એમ સમજાય છે. એમ વીતરાગ પ્રભુ કહે છે તે પ્રકારે બ્રહ્મરૂપ આત્માને શાશ્વત અનંત, સહજસુખમા નિવાસ છે, પૂર્ણ સ્વરૂપે તે પ્રકાશમાન છે, એમ સમજ.
પાંચમે અધ્યાય
જીવનું એકત્વ
આ સંસારમાં આ જીવને એકલું ભ્રમણ કરવું પડે છે. દરેક જીવ એકલે જ જમે છે, એક જ મરે છે. એક વૃદ્ધાવસ્થાથી પીડાય છે, એટલે જ રોગી થાય છે. એટલે જ શોકગ્રસ્ત થાય છે, એક જ દુઃખી થાય છે એકલે સુખી થાય છે, એક જ પાપ અને પુણ્યકર્મ બાંધે છે અને એક જ તેનું સુખદુઃખ ફળ ભોગવે છે. પિતાની કરણીનો પિતે એકલો જ જવાબદાર છે. જે જીવ જે ભાવ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૬
કરે છે તે જીવ તેવાં કર્મ બાંધે છે. કેઈ કેઈને પાપ કે પુણ્ય બંધાવી શકતા નથી કે કઈ કાઈના પાપ કે પુણ્ય બંધને હરી લે એમ નથી.
ઈના દુઃખને કઈ લઈ શકતું નથી અને કેઈના સુખને કઈ છીનવી લઈ શક્યું નથી. દુખ કે સુખ એ અંતરના ભાવોના આધારે થાય છે. ભાવ પલટાવવા એ પિતાને આધીન છે.
- જે કુટુંબમાં કે જે સોગમાં કઈ જન્મે છે તેને તે પિતાના સોબતી માની લે છે પરંતુ તે આ જીવને સાચે સોબતી બની છે શકતા નથી. પુત્ર માટે હેય તે માતાપિતા પાસે બેઠાં છતાં રોગનું દુઃખ તે પુત્રને જ ભેગવવું પડે છે, માતાપિતા ભાગ પડાવી શકતાં નથી. જે કઈ ભૂખ્યો હોય તો તે પોતે ભોજન કરશે તો તેની ભૂખ મટશે. બીજા કોઈના ખાવાથી આપણી ભૂખ મટી શકતી નથી. કુટુંબમાં પ્રાણીઓને સંબધ તે પક્ષીઓના વૃક્ષ ઉપરના રાતવાસા સમાન છે. જેમ સાંજના સમયે ભિન્ન ભિન્ન દિશાઓથી આવી પક્ષીઓ એક વૃક્ષ ઉપર વિસામો લે છે, સવાર સુધી ત્યાં રહે છે પછી દરેક પક્ષી પિતાની ઈચ્છાનુસાર પોતાની ભિન્ન ભિન્ન દિશાએાએ ચાલ્યા જાય છે. તેવી રીતે એક કુટુંબમાં કોઈ જીવ નરકથી, કઈ જીવ સ્વર્ગથી, કેઈ જીવ તિર્યંચગતિમાથી તે કઈ જીવ મનુષ્ય ગતિમાંથી આવી જન્મે છે. તે સર્વ પિતપોતાના આયુકાળ પર્યત રહે છે, જેનું આયુષ્ય પૂર્ણ થાય છે તે સર્વેને છોડી ચાલ્યા જાય છે; કઈ ઈની પછવાડે મરતું નથી.
પાપ પુણ્ય અને આયુષ્યકર્મ જીવ જેવું બાધે છે તે અનુસાર તે જીવ ચારે ગતિમાંથી કોઈ ગતિમાં ચાલ્યા જાય છે. ચાર સગી ભાઈ છે; એક વિશેષ ધર્માત્મા છે તે મરીને દેવ થાય છે; એક સામાન્ય ધર્માત્મા છે તે મરીને મનુષ્ય થાય છે. એક ઓછો પાપી છે તે મરીને તિર્યંચ (પશુપક્ષી આદિ થાય છે એક અધિક પાપી છે તે મરીને નારકી થાય છે. પછી હાઈ ઈને યાદ પણ કરતાં
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૭
નથી. આ તે સામાન્ય નિયમ છે કે દરેક પ્રાણી પિતાનાં સુખ : અને દુઃખને ભોગવી રહ્યાં છે.
કેઈ ગૃહસ્થ પિતાના કુટુંબના હવશે, સ્ત્રી અને પુત્રાદિકના હવશે અન્યાય અને પાપથી ધનને સંગ્રહ કરે છે, પણ તે પાપ' પ્રવૃત્તિમાં તેના કુટુંબની અનુમોદનાન હોય તે તે પાપબંધ તે ગૃહસ્થ એકલાને જ થશે, બીજા જોકે સાથે છે, તે ધનને ભોગવટો કરે છે પરંતુ તેમના ભાવ પાપમય ન હોવાથી તે પાપના ફળને પામશે નહિ, એક કુટુંબમાં દશ માણસે છે. એક માણસ ચોરી કરી સો. રૂપિયા લાવે છે. પાચ માણસે તે તેને અનુમોદન આપે છે, પાંચ માણસ તેની નિદા કરે છે તે પાંચ તે પાપને કબધ બાંધશે અને બીજા પાંચ પુણ્યકર્મ બંધ બાંધશે. એક ઘરમાં બે ભાઈઓ છે. બને ભોગ્ય પદાર્થના સ્વામી છે. સ્ત્રીપુત્રાદિ સહિત છે. એક સમ્યફદષ્ટિ જ્ઞાની છે. તે એ બધાની મથે રહેવા છતાં જળકમળવત અલિપ્ત છે. ભેગોને રોગસમાન જાણી, વર્તમાને ઈચ્છાને રોકવાને અસમર્થ હાવાથી કડવી દવા લેવા સમાન ભોગને ભોગવે છે. અંતરમાં એવી ભાવના રાખે છે કે જ્યારે એ અવસર આવે કે આ વિષયવાસના મટે અને હું આ ભોગોને ન ભોગવતા દેવળ એક આત્મરસનું પાન કરું? એ જ્ઞાની આત્મા ભોગોને ભગવતે છતાં આસક્તભાવન હેવાથી બહુ અલ્પ કર્મબ ધ કરશે.
પરંતુ બીજો ભાઈ જે મિથ્યાષ્ટિ-અજ્ઞાની છે તેને ઉદ્દેશ જ સંસારના વિષયભોગને છે, સહજ આત્મિક સુખને જાણતો નથી, ઈદ્રિય સુખ સિવાય અન્ય કેઈ સુખને જાણ જ નથી, તેથી તે ગૃહસ્થના ભોગેને બહુ જ આસક્તિથી ભોગવશે. તે એમ ઇચ્છશે કે આ ભોગો સદા આવા જ રહે અને એવા વિશેષ ભોગ જીવન પર્યંત મળે અને પરલોકમાં પણ મળે. તેથી તે અજ્ઞાની તીવ્રકર્મના બંધ બધશે. એક ભાઈ બીજા ભાઈના પાપને ભાગીદાર થઈ શકતું નથી,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૮
મૃત્યુ પછી સમ્યગૃષ્ટિ સ્વર્ગમા દેવ થશે, પરંતુ મિથ્યાદષ્ટિ તિર્યંચ ગતિમાં પશુઆદિકે નરકમાં નારકી થશે. કુટુંબમાં સર્વ માણસો પિતા પોતાના સ્વાર્થના સગા છે, જ્યા સુધી પોતાનો સ્વાર્થ સધાતે જાણે છે ત્યાં સુધી સૌ સનેહ કરે છે. જ્યારે સ્વાર્થ સધાત જણાતે નથી ત્યારે સ્નેહ છોડી દે છે. જે સ્વાર્થ મા કઈ આડ આવે છે તો તે બધુ કે મિત્ર શત્રુ થઈ જાય છે. પુત્ર પિતાની સેવા પિતાના શારીરિક સુખને અર્થે કરે છે. પિતા પુત્રનું પાલન એવી આશાથી કરે છે કે “વૃદ્ધાવસ્થામાં આ મારી રક્ષા કરશે ?
સ્ત્રી પોતાના પતિને પિતાના શરીરના પાલન કરનાર અને જીવનના સહાયક જાણું તેના પ્રત્યે સ્નેહ કરે છે. પતિ સ્ત્રી પ્રત્યે ગૃહકાર્ય, આદિ હેતુએ સ્નેહ કરે છે. સ્ત્રી જે પતિને રસોઈ બનાવી આપે, ઘરનું કામ ન કરે, તે પતિને સ્નેહ જતો રહે છે; પતિ જે સ્ત્રીને ભેજન, વસ્ત્ર, આભૂષણ ન આપે, તેની રક્ષા ન કરે, તે સ્ત્રીને સ્નેહ પતિ પ્રત્યેથી પલાયન કરી જાય છે. જે વૃદ્ધ પિતા ઘરનું કામકાજ કરી શકતો નથી, તેમ તેની પાસે ધન પણ નથી તેના પ્રત્યેથી કુટુંબીઓને પ્રેમ જતો રહે છે. તેમના અંતરના ભાવો એવા રહે છે કે આ નકામો છે, એ ન જીવે તો સારું થાય. પ્રીજનવશ સ્વામી સેવક પ્રત્યે સ્નેહ કરે છે. સેવક સ્વામી સાથે સ્વાર્થના હેતુથી સ્નેહ રાખે છે. આખા જગતને વ્યવહાર સ્વાર્થ અને પર
સ્પર ઉપયોગી થવા અવલ બે છે. ખેડૂત ખેતી કરી રાજાને કર આપે છે ત્યારે રાજા ખેડૂતોની રક્ષા કરે છે મુનીમ શેઠનું કામ કરે છે ત્યારે શેઠ પગાર આપે છે, જે તે નકર પાસેથી કામ ન લેવાય કે તે ન આપે તે એક દિવસ પણ શેઠ મુનીમને રાખવા ઈચ્છતા નથી. જે શેઠ પગાર ન આપે તો મુનીમ શેઠનું કામ છોડી દે છે. એક માતાના ગર્ભમાં આળોટેલા સગાભાઈ પણ એકબીજાની સંપત્તિને પડાવી લેવાના કારણે શત્રુ બની જાય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૯
- આખા જગતનાં પ્રાણીઓ ઇકિયસુખના દાસ બની રહ્યાં છે. ઈયિસુખને સહાયક સામગ્રી પ્રાપ્ત કરવાનું કામ જેનાથી સધાય છે તેના પ્રત્યે તે સ્નેહ થઈ જાય છે અને જેનાથી વિષયભોગોમાં અંતરાય પડે છે તેના પ્રત્યે દ્વેષ ઉત્પન થઈ જાય છે. ઇન્દ્રિય વિષયના મેહને લઈને જગતમાં મિત્ર અને શત્રુઓ થાય છે. આખાય રાગદ્વેષને વિસ્તાર વિષયવાંછાને આધીન છે. “મારું શરીર છે એમ માનવું એ ભ્રમ છે, મિથ્યા છે કારણ કે આ શરીર એક ધર્મશાળા છે. ક્યાંકથી આવી આ જીવ એવા છે અને આયુષ્યકર્મ પૂરું થતાં તેને છોડવું પડશે. શરીર તે પુગલમય જડ છે, જ્યારે પોતે ચેતન આત્મા છે. શરીર પિતાનું કેમ થઈ શકે? આ પરિવાર મારે છે, એમ માનવું તે પણ મિથ્યા છેઆ સર્વ પરિવાર આ શરીરની સાથે સ બ ધ રાખે છે. આત્માને આ કઈ પરિવાર નથી. આત્માના કાઈ માતાપિતા નથી, કેઈ ભાઈ નથી, કઈ પતિ નથી, કઈ તેની શ્રી નથી, પુત્રી નથી; બહેન નથી, કેઈ તેને પુત્ર નથી, કાકાનથી, ભત્રીજો નથી આ સર્વ સબંધ શરીર સાથે છે. તે શરીર જ જ્યારે આપણું નથી તે આ અન્ય પરિવાર આપણે કેવી રીતે હોઈ શકે? આ ધન મારું છે, આ ગામ મારું છે આ ઘર મારું છે. આ બગીચા મારો છે, આ વસ્ત્ર મારું છે, આ અલંકાર મારા છે, આ વાહન મારુ છે. આ સર્વ માનવુ મિથ્યા છે એ સર્વને સંબધ શરીરની સાથે છે. શરીરના છૂટવા સાથે જ એને સબધ ટી જાય છે. એક ધનવાન જીવ મરીને એક ચડાલને ત્યાં અવતરે છે. એક ચંડલને જીવ મરીને ધનવાનને ત્યાં ઊપજે છે. દેવ મરીને કૂતરો થાય છે, કૂતરી મરીને દેવ થઈ જાય છે. આ બધાય શરીરના સંબધેભોગવિલાસ, કુટુંબપરિવાર, મકાન, બાગ, કૂવા, તલાવ ઇત્યાદિ શરીરની સાથે અહીં જ પડે રહે છે. આ જીવ પિતાના પાપ અને પુણ્ય કર્મને સાથે લઈ એકલે જ જાય છે. અને ક્યાંક બીજે જન્મ ધારણ કરે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શરીરને અને શરીરના સંબંધમાં આવેલા સર્વ ચેતન, મનન પદાર્થોને પિતાના માનવા મિને છે, જામ છે, અનાન છે, સાચું પુછો તે આ જીવને આ રાસારમાં કાઈથી નથી. અતિશય
સ્નેહવાળી સ્ત્રી હોય તે પણ પોતાના ધનું પત્યુ થાય તે તેના ધણીની સાથે કવાક જ લઈ ને તેની આ બને એવા કઈ ઈલાજ કરી શકતી નવ'. અને પાઈન છે, ને થાય છે, અગર સી પોતાના પાપન અનુસાર નિ ચિની (પ) પક્ષિણ) થઈ જાય છે અને પતિ પાના પર અનુસાર રાજપુત્ર બની જાય છે. ભાઈ જુવાન તે શિવનું મૃત્યુ થવાથી તેની સાથે નવી ના કરી અને કામ ને એકી સાથે એક જ ગતિમાં જન્મ અને ધ ઇ નિ નથી. એક મનુષ્ય રેગથી પીડિત પદો છે. કો કસુંબી, મિત્ર, પુત્ર આદિ બેઠા બેઠા જઈ રહે છે, જા નિંદરાવે છે પરંતુ એ કેઈનામા શક્તિ નથી કે તેના બને તે લઇ અને તેની ની પીડાને પતિ વહેરી લે. તેને એકલાને મનુ કષ્ટ બાગવું પડે છે. જગતમાં આ નિયમ છે કે જીવ એક જ વને છે, એટલે જ મરે છે અને એટલે જ દુઃખમુખ ભાવે છે. તેથી આ જીવને એટલું ઉચિત છે કે આ સ્વાથી જગતના ઓના મેહમાં પડી પિતાનું અહિત-બૂરુ ના કરે. કુટુંબીઓની પાછળ પિતાનુ આત્મહિત ન ગુમાવી બેસે,
સ સાર અસાર છે, શરીર અપવિત્ર છે, બેગ ચંચળ, અતૃપ્તકારી અને દુઃખદાયી છે તથા સહભુખ તે જ સાચું સુખ છે; જે આત્માને સ્વભાવ છે અને આત્માથી જ પ્રાપ્ત કરી શકાય છે. ઇક્રિયસુખ જૂઠું છે, કલ્પિત છે, વિનાશી છે, આત્મિક સુખ આત્મા ધીન-સ્વાધીન છે, અવિનાશી છે, પોતાની પાસે જ છે. આ સર્વ આગળ અધ્યાયોમાં જણાવ્યું છે. હવે એ થાય છે કે પ્રત્યેક ચેતન
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રાણ આ મનુષ્ય જન્મને સફળ કરે, સાચું સુખ પામવાનો પ્રયત્ન કરે. તે સાચુ સુખ પણ કેઈ કેઈને આપી શકતું નથી, કઈ કઈ પાસેથી લઈ શકતું નથી, કેઈની પાસે માગવાથી મળી શકતું નથી, ખુશામત કરવાથી મળતું નથી, ધન વ્યય કરવાથી નથી , આવતું અને અન્ય કેઈ ઠેકાણે રાખેલું નથી કે કઈ રીતે ઉઠાવી . લેવાય. તે સુખ પ્રત્યેકનું પ્રત્યેક પાસે છે. પ્રત્યેક પોતે પિતાનાદ્વારા પિતાની અંદર પિતાના પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે છે. જે સાધન સેવશે તે પામશે. જે પુરુષાર્થ નહિ કરે તે પામશે નહિ
આ શરીર મારું નથી એ તે પ્રત્યક્ષ વાત છે પરંતુ આત્માના એકત્વને અને આત્માના સ્વભાવનો વિચાર કરતા એ પણ વિચારવું પડશે કે સારી પ્રાણીઓમા ક્રોધ વધારે કે ઓછે છે, માન વધારે કે ઓછું છે, માયા વધારે કે ઓછી છે, લોભ વધારે કે ઓછો છે, હાસ્ય ભાવ વધારે કે ઓછા છે, રતિભાવ વધારે કે ઓછે છે, અરતિભાવ વધારે કે ઓછા છે, રતિભાવ વધારે કે ઓછો છે, ભયભાવ વધારે કે ઓછા છે, જુગુપ્સા કે ધ્રુણાભાવ વધારે કે
છે છેતે આ સવે ભાવો જીવને સ્વભાવ છે કે નહિ; એને વિચાર યથાર્થ રીતે કરી લે એગ્ય છે. નિષ્પક્ષપાતપણે જે વિચારીએ તે આ ક્રોધ, માન, માયા, લેભાદિ ભાવો કેઈને ગમતા નથી. બધા એને ઉપાધિભાવ, અશુદ્ધભાવ, કે દેષરૂપ માને છે.
એક અભણ ગામડઆને પૂછો તે તે એમ જ કહેશે કે ક્રોધી માણસ સારે નહિ, માની માણસ સારે નહિ, માયાચારી સારે નહિ, લેભી સારે નહિ, શેકવાળો માણસ સારો નહિ, ભયભીત માણસ સારે નહિ. કામી-વિષયી માણસ સારે નહિ. એથી ઊલટું જગત આખાને ક્ષમાવાન, વિનયવાન, સરલ વ્યવહારી, સતિષી, બ્રહ્મચારી, શીલવાન, નિર્ભય, શેક રહિત, પ્રેમાળુ, ધૃણ રહિત મનુષ્ય સારે લાગે છે. રૂનું કપડું સફેદ હોય છે. કેઈ ઠેકાણે પચાસ માણસો એકઠા થયા છે તે બધાએ રૂના કપડાં પહેર્યા છે પરંતુ
, ભાભી સામી-
વિવા, સરકાર
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯ર
ગરમીની રૂતુને લીધે બધાનાં કપડાં મેલાં છે ત્યારે જેનાર સમુહ એમને જોઈને સમજે છે કે આ કેનાં કપડાં સારાં સ્વરછ નથી એ મેલાં છે. કેઈ સભામાં પચાસ માણસે એકત્ર હેય. બધાયા નવાં સફેદ કપડાં પહેરીને આવ્યા હોય તો જેનાર જનસમૂહને તે બહુ સુંદર લાગે છે કારણ કે એમનાં કપડાં ઉપર મેલ નથી.
એવી રીતે જ્યારે ક્રોધ, માન, માયા, લેભાદિથી રંગાએલ જીવ હોય ત્યારે બધાને સારું લાગતું નથી, ખરાબ લાગે છે અને જ્યારે તેના પ્રતિપક્ષ ક્ષમા, વિનય, ઋજુતા, સતિપાદિથી સંપન્ન છવ હોય છે ત્યારે સર્વને સારે લાગે છે. એનું કારણ એ છે કે ક્ષમા, વિનય, જુતા, સ તેષાદિ તે જીવને સ્વભાવ છે જ્યારે ક્રોધ, માન, માયા, લોભાદિ છવને સ્વભાવ નથી, દેપ છે, મેલ છે.
ક્રોધ મનુષ્ય પોતે પણ જે પોતાને જુવે તો ક્રોધના સમયે તો તે પોતાના સ્વરૂપથી બહાર હોય છે. તેને ઘણી આકુલતા ઉત્પન્ન થઈ જાય છે. બહુ દુઃખિત ભાવ થઈ જાય છે. જ્ઞાન મલિન થઈ જાય છે. વિવેક વિલય થઈ જાય છે. કાઈનું કાઈ સત્યાસત્ય વિચારવા લાગે છે, બકવા લાગે છે અને ગમે તેને મારવા ઝૂડવા લાગે છે. તેને સ્વભાવ બગડી જાય છે. ક્રોધીને જે કંઈ નવીન જ્ઞાન-ઉપદેશ આપવામાં આવે છે તો તે તે ગ્રહણ કરતો નથી. તેના પરિણામ ભારે ક્ષોભિત અને મલિન થઈ જાય છે. પણ જ્યારે એને ક્રોધ ઊતરી જાય છે, શાંતિ આવે છે ત્યારે પિતાને નિરાકુળ અનુભવે છે, સુખી અનુભવે છે. તે અવસરે વિવેકી રહે છે. મનમાં સારા સારા વિચાર કરે છે. વચન પણ સારાં સારાં બોલે છે. કાયાથી સારી સારી ક્રિયાઓ કરે છે. નવીન જ્ઞાનોપદેશને પણ ગ્રહણ કરે છે, બરાબર રીતે સમજે છે કારણ કે તે ક્રોધરૂપી પિશાચને વશ નથી, ક્રોધરૂપી મદિરાના કેસમાં નથી, તે પોતે પોતાનામાં છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૯૩
એવી રીતે કાઈને ઊઁચ કુળનું, ઊંચ જાતિg, ધનવાનપણાનું, રૂપવાન હેાવાનું, ખળવાન હેાવાનુ, અધિકારી હાવાનું, તપસ્વી હાવાનુ અભિમાન હોય તેા તેના ભાવ મલિન રહે છે. તે ખીજાને તુચ્છ ઘૃણાત્મ (અસ્પૃસ્ય) દૃષ્ટિથી જુએ છે. માનને વશીભૂત થઈ મનથી સારા વિચાર કરતા નથી, માનયુક્ત વચના ખેાલે છે, શરીરથી પણ વિનયયુક્ત ક્રિયાઓ થતી નથી, માનના આવેશમાંનું એનુ` વન જગતને પણ ગમતુ નથી, પાતે પણ આકુલિત રહે છે કે રખેને ાઈ તેનું અપમાન ન કરી નાંખે. જો કાઈ અપમાન કરી નાંખે તા તે તુરત ક્રોધી થઈ વિશેષ દુ:ખી બની જાય છે. માનીને નવીન જ્ઞાનાધ આપવામાં આવે તે તે તેને ગ્રહણ કરતા નથી. ક્રાઈ માન રહિત માનવ ધર્મીના ધારક હાય, ક્રામળ ચિત્તવાળા હોય તા તેના ભાવામાં શાતિ હેાય છે, તે વિવેકથી વિચાર કરે છે. તેનું મન કારણુ કાર્યના ચેાગ્ય વિચાર કરી શકે છે. તેના વચન હિત– મિત અને પ્રિય નીકળે છે; તેની ક્રિયા પ્રેમ, ધ્યા અને વિવેકપૂર્ણ હાય છે. તેને નવીન જ્ઞાનખાધ આપવામાં આવે તે તે ભારે સન્મા નથી ગ્રહણ કરે છે. ધારણ કરે છે. તેનું મન ક્ષેાભિત ના થતાં સુખી રહે છે, તેનુ કારણ એ છે કે માનરૂપી મદિરાએ તેને ગાંડા અને આંધળા કરી નાંખ્યા નથી.
માયાચારમાં તણાઈ જઈ આ પ્રાણી ભારે મેલેટ થઈ જાય છે, તેના ભાવામાં કુટિલતા આવી જાય છે. સ્વાર્થ સાધવાના હેતુથી ખીજાને છેતરવા કુત્સિત વિચારા થાય છે. વચન જો કે મીઠાં નીકળે છે પરતુ તે વિષથી પૂ' ભોજનની સમાન, છેતરનાર છે. શરીરની ચેષ્ટાઓ બધી અવિશ્વાસવાળી અને કુટિલ હોય છે. તેના ભાવા કુટિલતા અને ભયથી આકુલિત રહે છે. શાંતિ રહેતી નથી. તેના મલિન ભાવામા નવીન જ્ઞાનના ઉપદેશ સ્થિર થતા નથી. પરંતુ જો સરલતા હેાય, ઋજુતા હાય, આવ ધ` હાય તો મન નિર્મીળ રહે છે, સ્વપર હિતકારી વાતાના વિચાર કરે છે, વચનેાથી હિત
૧૩
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૪
કારી વાતોનો ઉરચાર કરે છે, કાયાને પણ સરલ અને કપટરહિત
ગ્ય ઉપયોગ કરે છે. ભાવપરિણામોમાં પણ શાંતિ રહે છે. એવા આત્માને જે નવીન જ્ઞાન ઉપદેશ આપવામાં આવે તે જેમ સફેદ કપડા ઉપર રંગ સારે ચઢે છે, તેમ અતિ ભક્તિપૂર્વક તે ગ્રહણ કરે છે, તે પિતાના અંતરમાં સુખ-શાંતિને અનુભવ કરે છે, કારણ તેના અંતરમાં માયાપિશાચનું આક્રમણ નથી, તે મલિન નથી, તે દોષી નથી. - લોભને વશ થઈ આ પ્રાણી બહુ અપવિત્ર થઈ જાય છે. સ્વાર્થી થઈ લેભ પોષાય એવા વિચાર મનમાં કરે છે. તૃષ્ણના સાધનેને મનમાં વિચાર કરતાં દયા અને ન્યાયના વિચારેને ઢાંકી દે છે. વચનથી લેભયુક્ત અને તૃણયુકત વાણી બેલે છે. તૃષ્ણાનું સાધન બને એવી ક્રિયાઓ કાયાથી કરે છે. તેને ન્યાય-અન્યાય, ધર્મ-અધર્મ, કર્તવ્ય-અકર્તવ્યનું લક્ષ રહેતું નથી. લેભમાં આંધળા થઈ નિર્બળ વિધવાઓનું ધન પણ લૂંટી લે છે; ગરીબ માણસને ઠગતાં એને જરાય દયા આવતી નથીઃ પિતાના ખાસ પરમ મિત્ર હેય તેને પણ ઠગી લે છે. જેથી આકલિત ભાવમાં શાંતિ રહેતી નથી, સુખ પણ હેતું નથી. અતિશય પૈસાદાર હોવા છતાં દુઃખી રહે છે. એવા લેભીને કાઈ નવીન જ્ઞાન-શિક્ષા ગમતી નથી. માટીથી પણ જેમ મેલું થઈ જાય છે તેમ લેભથી જીવનાં પરિણામ મલિન, થઈ જાય છે.
જો કેઈના ભાવમાં લોભ ન હોય, સંતેષ હેય તે તેનું મન નિર્મળ રહે છે. તે ચગ્ય ન્યાયયુક્ત વ્યવહારનો જ વિચાર કરે છે. સંતોષપૂર્વક ન્યાયયુક્ત વચન લે છે અને ન્યાયયુક્ત ક્રિયા કાયાથી કરે છે. તેનાં પરિણામ આકુલિત રહેતાં નથી. નિભતા હેવાથી તે સુખ શાંતિને અનુભવ કરે છે, તે જગતમાં પ્રિય હોય છે. કારણ કે લેભરૂપી ભૂતે એને વશ નથી કર્યો, તે પિતાનામાં જ છે. લેભની મૂછથી મૂર્થિત નથી.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૫
'
કામને વશ થઈ પ્રાણી એવા આંધળા બની જાય છે કે એને શીલસ્વભાવ વિષ્ણુસી જાય છે. મનમાં અતિ આકુલિત થતાં કામભાવના જ વિચાર કરે છે. કામ વધારનાર, હાસ્યયુક્ત, ભાંડવચન, પ્રલાપ, ગાયનાદિ કરે છે. ન્યાય અન્યાયના વિચાર છેાડી ગમે તેમ કામચેષ્ટા કાયાથી કરવા લાગી જાય છે. કામીને અહુ અશાતિ રહે છે; સુખશાંતિ તા તે કામીથી હજારા ગાઉ દૂર રહે છે. તેને કાઈ નવીન જ્ઞાનશિક્ષા આપવામાં આવે તે તે ગ્રહણ કરી શકતા નથી. પરન્તુ જે કામના અંધારાથી બહાર છે, શીલવાન છે, શુદ્ધ બ્રહ્મચર્યના ધારી છે, તેનુ મન શુદ્ધ હેાય છે, તે શુદ્ધ વિચાર કરે છે, શીલપાષક અને શ્રદ્ધાચ પ્રેરક વચના ખાલે છે, કાયાથી બ્રહ્મચય ની રક્ષાપૂર્વક પ્રવર્તન કરે છે. તેના પરિણામમાં સુખ શાંતિ અને સમભાવને અનુભવ હેાય છે. કારણ કે કામભાવના અંધકાર એના જ્ઞાન ઉપર સુરી વળ્યો નથી.
ક્રોધાદિ સર્વે ભાવે ઉપર જણાવ્યા પ્રમાણે વિભાવ ભાવા છે, રાષ છે, ઉપાધિ છે. પેાતાને પણ 'કલેશકારી, હાનિકારક સુખશાંતિના નાશક અને જ્ઞાનના વિરાક લાગે છે અને ખીજાઓને પશુ, સર્વ જગતને પણ આ ક્રોધાદિ ભાવે અને મલ જ જાય છે. વસ્તુતઃ એ વાત યથાય છે. જેમ મલિનપણું એ કપડાંના સ્વભાવ નથી. તેમ ક્રોધાદિ મદ ાય કે તીવ્ર હેાય એ જીવના સ્વભાવભૂત નથી. જેમ રંગના સંયોગે પાણી રંગીન થાય છે, અગ્નિનાસંયોગે પાણી ગરમ થાય છે, મેલના સંયેાગે કપડુ· મેલું થાય છે, ધૂમાડા લાગવાથી ભી તા કાળી થાય છે, નીચે રાખેલા કાળા–પીળાલીલા—લાલ પડના સચાગથી ટિક મણિના પત્થર કાળા-પીળાલીલા કે લાલ જાય છે. તેમ મેાહનીય કર્મના સચેાગથી ક્રોધાદિકના સંચાગથી જીવ એમ ક્રોધાદ્વિરૂપ દેખાય છે. જો પરના સચેાગ ન હોય તે પાણી સ્વચ્છ રહે, શીતલ રહે, કપડુ. ઉજળુ~ધાળું રહે, ભીત
Page #210
--------------------------------------------------------------------------
________________
સફેદ રહે, અને સ્ફટિક મણિ સ્વચ્છ ચમકદાર રહે તેમ ક્રોધાદિ સંગ રહિત જીવ સ્વચ્છ નિર્મળ સ્વભાવભૂર્ત રહે. * એ પ્રકારે મેહનીય કર્મના અનેક ભેદ છે. તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર, મંદતમ વિપાક કે ફળના સાગથી જેમ નાના પ્રકારનાં મોહિનીય કર્મનાં ફળ હોય છે, તેમ એાછી વતી ઉપાધિ, મેલ કે દેષ જીવમાં દેખાય છે, જે મેહનીય કમીને સોગન હેય તે છવ નિજ વીતરાગ નિરાકુળ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય સ્વભાવમાં જ પ્રકાશિત રહે અર્થાત પરમ શાંત રહે. જેવી શાંતિ આ જીવન સ્વસ્વભાવમાં છે તેવી શાંતિ નથી તે ચંદનમાં, નથી મતીની માળામાં, નથી અગર કે કપૂરમાં, નથી ચંદ્રની ચાંદનીમાં, નથી બરફમાં, નથી ઠંડા પાણીમાં, નથી ગગાના જળમાં, નથી ક્ષીર સમુદ્રના જળમાં, નથી કેવડાના વનમાં, નથી કમળના બગીચામાં, નથી નંદન વનની વાટિકામાં, નથી સૂર્યના તાપથી બચેલી કેઈ ઠંડી પૃથ્વીમાં.
એ પ્રકારે એમ નિશ્ચય કર જોઈએ કે જેટલા આ તીવ્ર ક્રોધાદિકરૂપ ભાવે છે તે પણ આ જીવન સ્વભાવભૂત નથી, તે સર્વ મેહનીય કર્મના સંગે દેખાતા મેલરૂપ છે. આત્માથી સદંતર અન્ય છે. આ મેહનીય કર્મના વિપાકથી સંસારી જેમાં બે પ્રકારના ભાવ હોય છે. એક અશુભ ભાવ અને બીજો શુભ ભાવ (Bad thought activity & Good thought activity–ખરાબ વિચારની વિચારણા અને સારા વિચારેની વિચારણા.) અશુભ ભાવનાં દૃષ્ટાંત –હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂછ, જુગાર, માંસાહાર, મદિરાપાન, શિકાર રમે, વેશ્યાગમન, પરસ્ત્રીસંગ, તીવ્ર શેક તીવ્ર દુખ પર અપકાર, તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા અને તીવ્ર લેભ એ સર્વ ભાવો અશુભ ભાવ છે. જે જે કાર્યો કર
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૭
વામા મર્યાદા, ન્યાય, અને ધર્મનું ઉલ્લંધન કરી પ્રવત ન કરવુ પડે તે સ કાર્યો અશુભ ભાવેથી થાય છે. જે કાર્યાંમાં મંદ કષાય ભાવ કરવા પડે–રાગ તે હોય પણ પેાતાના સ્વાર્થીના ત્યાગ હાય; ઇંદ્રિયના વિષયાની લંપટતા ન હેાય, તે સ કાર્યો શુભભાવ દ્વારા કરાય છે. જેવાં કેઃ–દયા, આહાર–ઔષધિ-અભય અને જ્ઞાનદાન, સત્ય વચન, ન્યાયી પ્રવર્તન, બ્રહ્મચર્ય રક્ષા, સંતાષ, પરાપકાર, સેવાશુછ્યા, યથા ચેાગ્ય વિનય, હિતકારી વન, પરમાત્માની ભક્તિ, ધર્મ શાસ્ત્ર અભ્યાસ, ગુરુસેવા, સંયમાચરણ ઇત્યાદિ કા શુભભાવથી થાય છે, એમાં રાગ કે લાભ મદ હોય છે.
અને શુભ કે અશુભ ભાવે! જીવના સ્વભાવથી દૂર છે. આ જીવને સ્વભાવ તેા વીતરાગ, વીદ્વેષ, વીતમાહ અને પરમ શાંત ઉદાસીન છે. એમાં શુભ ભાવથી કે અશુભ ભાવથી રાગ, દ્વેષ, મેાહ રૂપ કાઈ વ્યવહાર કરવાના હાતેા નથી. તેથી તે આત્માના સ્વાભાવિક ભાવ, શુદ્ધ ભાવ કે શુદ્દોપયોગ છે. પાણી ભરેલાં ચૌદ વાસણા છે, પહેલામાં બધાથી વધારે લાલ રગ મેળવેલા છે, પછી આછા એછે! દશ વાસણેામાં મેળવેલા છે, ૧૧માથી ૧૩મા સુધીના વાસઊામા પવનથી પાણી હાલતુ છે, ચૌદમા વાસણના પાણીમા ચ ચળતા પશુ નથી પરતુ કઈક સહેજ માટી મળેલી છે. પંદરમા વાસણમાં એવું શુદ્ધ પાણી છે કે જેમા નથી ાઈ ર ગની મેળવણી, નથી પવનની ચચળતા કે નથી સડેજ પણ માટી મળેલી, હવે જો વિચારી જોઈએ તે! જે ચૌદ વાસણામા પાણી છે તે પરમા વાસણુના પાણીના બરાબર જ છે. અ તર માત્ર નાંખેલી પર વસ્તુના સંયેાગના કારણે છે. રંગ, હવા કે માટીને સયેાગ છે. તેવી રીતે સર્વ જીવા સ્વભાવ અપેક્ષાએ શુદ્ધ, વીતરાગ, પરમાત્મા સિદ્ધ ભગવાન સમાન છે. સિદ્ધ પૂર્ણ શુદ્ધાત્મા છે. બાકીના સ`સારી આત્માએ ન્યૂનાધિકપણે કર્મ રૂપી રજના સંયેાગવાળા છે તેથી નાના પ્રકારે રજ મિશ્રિત પાણી સમાન દેખાય છે, પરંતુ સ્વભાવ સર્વાંના એકરૂપ છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૮
આથી એ સિદ્ધ થાય છે કે આ જીવ નથી કેધી, નથી માની, નથી માયાવી, નથી લેભી, નથી કામી, નથી ભયભીત, નથી શેકવત, નથી રાગી, નથી દેવી, નથી મહી, નથી દયાદાન કરનાર, નથી પૂજાપાઠ કરનાર, નથી સ્વાધ્યાય કરનાર, નથી ગુરુસેવા કરનાર, આ સર્વ તે પ્રપંચજાળ છે. જીવ તો સર્વ પ્રકારે વિકાર, ચિંતા કે સંકલ્પ વિકલ્પથી રહિત પૂર્ણ વીતરાગ સિદ્ધ સમાન છે.
આ જીવ જ્ઞાની છે. જ્ઞાન એને રવભાવ છે. પ્રત્યેક આત્મામાં જ્ઞાનની પૂર્ણ શકિત વિદ્યમાન છે. જેવા પરમાત્મા સિદ્ધ ભગવાન સર્વજ્ઞ છે તેવા પ્રત્યેક જીવ સ્વભાવથી સર્વત્ર સ્વરૂપ છે. પરંતુ જે જ્ઞાનનું ન્યૂનપણુ સસારી છોમાં જણાય છે તે જ્ઞાનને આવરણ કરનાર કર્મના સાગથી છે. સૂર્યને સ્વભાવ પૂર્ણ સ્વપરપ્રકાશક છે. જે વાદળોનું વધારે ગાઢ આવરણ હેય તે ઓછે પ્રકાશ ઝલકે છે, ઓછુ આવરણ હોય તો વિશેષ પ્રકાશ ઝલકે છે, તેથી પણ ઓછું આવરણ હોય તે તેથી પણ વિશેષ પ્રકાશ ઝલકે છે. સૂર્યને પ્રકાશ તે એકરૂપ છે છતા વાદળના વધારે કે ઓછા આવરણની અપેક્ષાએ પ્રકાશના અનેક ભેદ થઈ જાય છે. તેવી રીતે જ્ઞાનને પ્રકાશ એકરૂપ છે. તેના ઉપર જ્ઞાનાવરણ કર્મનું પડ અનેક પ્રકારનું હોવાથી કેઈ છવમાં ઓછું તો કઈ જીવમાં વધારે જ્ઞાન પ્રકાશે છે. તદ્દન
સ્વચ્છ પાણીમાં એવી નિર્મળતા હોય છે કે તેમાં પોતાનું મોઢું દેખાય, પરંતુ જો પાણીમાં વધારે માટી મળેલી હશે તો ઓછી નિર્મળતા હશે. ઓછી માટી મળેલી હશે તો વધારે નિર્મળતા પ્રકાશશે. એવી રીતે નિર્મળ આત્મામાં વિશ્વના સર્વ જાણવા યોગ્ય પદાર્થો પ્રકાશિત થાય છે પરંતુ જેનામાં જેટલું વધારે કે ઓછું જ્ઞાન : છે તેનામાં તેટલું ઓછું કે વધારે કર્મનું આવરણ છે.
દિરેક જીવને સ્વભાવ જ્ઞાનમય છે. વિદ્યાભ્યાસથી કે પરના ઉપદેશથી જે જ્ઞાન વધારે પ્રકાશે છે તે અંતરનો અંધકાર મટવાથી , વધે છે. કયાંક બહારથી જ્ઞાન આપવામાં આવતું નથી કે લેવામાં
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૯
આવતું નથી. જે જ્ઞાનમાં લેવા દેવાના સમય હાય તા જેમ ધન લેવા આપવાથી વધે ઘટે છે તેમ જ્ઞાનદાતારનું જ્ઞાન ઘટે ત્યારે જ્ઞાન લેનારનુ જ્ઞાન વધે. જો કાઈ પેાતાની એક હજાર રૂપિયાની થેલીમાંથી કાઈને સે રૂપિયા આપે તેા એની થેલીમાં નવસ રહેશે ત્યારે બીજાને સે રૂપિયા મળશે. જ્ઞાનમાં આમ થતું નથી. એક વિદ્વાન સા શિષ્યાને ભણાવે છે. સં છાત્રાનું જ્ઞાન તેમના આવરણના હઠવાના પ્રમાણમાં ઓછું કે વધતું વધશે, પરંતુ તે વિદ્વાનનું જ્ઞાન કંઈ પણ ઓછું થશે નહિ. પણ જો વિચારીએ તા જેટલેા અધિક તેને ભણાવવાના અનુભવ થશે તેટલુ અધિક તે વિદ્વાનુ માન વધશે.
તેથી એ વાત સત્ય છે કે પ્રત્યેક જીવમાં એટલુ જ્ઞાન છે કે જેટલું સિદ્ધ ભગવાનમાં છે. જીવને સ્વભાવ નિળ પાણી સમાન સ્વચ્છ છે. સર્વે જાણવા યાગ્ય પદાર્થાને પ્રકાશિત કરવા, ઝલકાવવા એ છે. આ જીવ આનંદમય છે. સહજ સુખ અતીક્રિય સુખ તેને સ્વભાવ છે. મેાહના મળથી તે સુખ અનુભવવામાં આવતું નથી. જેટલા જેટલે મેહ ઘટે છે, તેટલું તેટલુ સુખ પ્રગટ થાય છે. પરમાત્મા જેવા આનદમય છે તેવા પ્રત્યેક જીવ આનદમય છે. પરમાત્મા ભૂતિક છે. પરમાત્મામાં કાઈ વ` નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી તેવી રીતે પ્રત્યેક આત્મામાં વહુ ગાધ, રસ અને સ્પર્શ નથી.
પ્રત્યેક આત્મા પેાતાના કાઈ ચૈતન્યમય આકારવાળે છે. કારણ કે જેને કાઈ આકાર ના હાય તે શૂન્ય અભાવમય પદાથ હૈાય છે; જીવ એવા નથી. તે તે અનેક ગુણાનું ધારક દ્રવ્ય છે તેથી અવશ્ય જીવના આહાર છે. જે શરીર ધારણ કરે છે તે શરીરપ્રમાણુ તેને આકાર થઈ જાય છે. જેમ દીવાની પ્રકાશ એરડામાં એરડાભર ફેલાય છે, નાની ઓરડીમાં નાની એરડી પ્રમાણુ, ઘડામાં ઘડાપ્રમાણુ, એક લોટાની અંદર લેટાપ્રમાણુ ફેલાય છે તેમ આ જીવને આકાર
Page #214
--------------------------------------------------------------------------
________________
હાથમાં હાથીના બરાબર, ઊંટમાં ઊંટના બરાબર, ઘોડામાં જોડાના બરાબર, બળદમાં બળદ સમાન, બકરામાં બકરાના બરાબર, કુતરામાં કૂતરાના બરાબર, ઉંદરમાં ઉદરના બરાબર, સપમાં સપના બરાબર, નળિયામાં નેળિયાના બરાબર, કબુતરમાં કબુતરના બરાબર, ભ્રમરમાં ભ્રમરના બરાબર, કીડીમાં કીડીના બરાબર, ઈયળમાં ઈયળની બરાબર, વૃક્ષમાં વૃક્ષના બરાબર ઈત્યાદિ જેવું શરીર હોય છે તે પ્રમાણે આ જીવ સંકેચીને કે વિસ્તારીને નાના કે મેટા આકારે થઈ જાય છે. તો પણ સર્વ વિશ્વમાં ફેલાવાની શક્તિ એમાં છે. સ્વભાવની અપેક્ષાએ લોકવ્યાપી છે પરંતુ શરીરના સંબંધથી શરીર પ્રમાણુ થઈ રહે છે. નામકર્મને કારણે સંકોચ કે વિસ્તારને પ્રાપ્ત થાય છે.
એવા અમૂર્તિ, જ્ઞાનાકાર, જ્ઞાનસ્વરૂપ, વીતરાગ, આનંદમય છો પિતપોતાના એકત્વથી, પોતપોતાની સત્તાથી ભિન્ન ભિન્ન રહે છે. એક જીવને બીજા જીવ સાથે કોઈ સંબંધ નથી. જેમ ઘઉંના દશ કોડ દાણુ એક સ્થાને રાખેલા છે. ઘઉંને પ્રત્યેક દાણે જુદા જુદે છે. ઘઉંના ગુણેની અપેક્ષાએ ઘઉંના બધા દાણા સમાન છે છતાં દરેકની સત્તા જુદી જુદી છે. ઘઉનો વેપારી તે દશ ક્રોડ દાણામાંથી કેઈને પ૦૦, કેઈને ૧૦૦૦, કેઈને ૧૦૦૦૦, કેઈને ૧૦૦૦૦૦ દાણાઓ વેચે છે. લેવાવાળા કઈ છેડે લેટ બનાવે છે, કઈ વધારે લેટ બનાવે છે, લેટની રોટલી, પૂરી બનાવે છે, ખાય છે, તે ખાધેલા ઘઉંના દાણાનું લેહી, રસ, મલ આદિ બને છે.
જ્યારે ઘણા ઘઉં લેટના રૂપમાં માટલામાં ભરેલા રહે છે, કેટલાક ઘઉંના સ્વરૂપમાં રહે છે. જે દેશે ક્રેડ ઘઉંની એક જ સત્તા હોય તો
જ્યાં એક દાણે જાય ત્યાં બીજો દાણે પણ જાય. એક દળાય તે બીજો પણ દળા જોઈએ. એક ચવાય તે બીજે પણ ચવા જોઈએ. પણ તેમ બનતું નથી. ઘઉંના સ્વભાવની અપેક્ષાએ દશ ક્રોડ ઘઉંના દાણુ સમાન છે તે પણ દરેક ઘઉને દાણો પોતપોતાની ભિન્ન ભિન્ન સત્તાવાળા છે. એ પ્રમાણે સર્વ જીવ પેત પિતાની
Page #215
--------------------------------------------------------------------------
________________
ભિન્ન સત્તાવાળા છે અને તેથી જ એક જ સમયમાં કઈ શરીરને ધારણ કરે છે તે કઈ શરીરને ત્યાગે છે, કેઈ દુઃખી હોય છે તે કેાઈ સુખી હોય છે, કેઈ ક્રોધી હોય છે તે કઈ શાંત હોય છે, કોઈ વિશેષ જ્ઞાની છે તે કઈ ન્યૂનજ્ઞાની છે, કેઈ સૂતા છે તો કેઈ જાગે છે, કઈ શીખવે છે તે કઈ શીખે છે, કેઈ લડે છે તે કઈ પ્રેમ કરે છે, કેઈ ખાય છે તે કઈ મલમૂત્ર કરે છે, કે રડે છે તો કોઈ હસે છે, કેઈ ન્યાય કરે છે તે કઈ શિક્ષા પામે છે, કેઈ લખે છે તે કઈ રગે છે, કેઈ દળે છે તે કઈ હળ ફેરવે છે, કેઈ સીવે છે તે કઈ જોવે છે, કેઈ ન્હાય છે તે કઈ કપડાં પહેરે છે, કેઈ કપડાં ઉતારે છે તે કોઈ ધ્યાન કરે છે, કઈ ગાય છે તે કઈ વગાડે છે એમ સર્વની પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે તેથી સર્વ જીવ ભિન્ન ભિન્ન છે તેથી સર્વની ક્રિયાઓ પ્રગટ અભિન્ન દેખાય છે. બધાની એક સત્તા હેઈ શકતી નથી. એક જ જીવની સત્તા માનીએ તે આ બધી ક્રિયાઓ એક જ વખતે બનાવી સભષે નહિ. એક જ સમયમાં એક ચોરી કરે છે, એક રક્ષા કરે છે, એક મારે છે, એક બચાવે છે, એક શીલભ ગ કરે છે, એક શીલરક્ષા કરે છે, એક ગાય છે, એક દાન કરે છે, એક દાન પામે છે. વિશ્વમાં જેટલા પ્રકારનાં શરીર ધારણ કરી શકાય છે, લગભગ તેટલાં બધા શરીરને એક જીવ પુનઃ પુનઃ જન્મ લઈને અને મરીને ધારણ કરી લે પરંતુ એક જીવ બીજા છવની સાથે મળી કઈ વખત એક થઈ શકતા નથી, તેમ એક જીવના વિભાગ થઈ બે જીવ કે અનેક ‘જીવ બની શકતા નથી. જીવ અમૂર્તિક પદાર્થ છે. જેટલા અમૂર્તિક પદાર્થો છે તે ન તો કઈ વખત પરસ્પર બધાય છે કે ન તેમના વિભાગ કે ખડ હેય છે. મળવાપણું–છૂટા થવાપણું પરમાણુઓમાં હોય છે પણ તે મૂર્તિ છે, પરમાણુ પરસ્પર મળીને અંધ બની જાય છે. ધના ખંડ થઈને પરમાણુ થઈ જાય છે. તે પ્રમાણે છો મળી ન તે સ્કંધ થાય છે કે ન તેના ખંડ થાય છે. -
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૨
* પ્રત્યેક જીવ એકલે છે, ભિન્ન છે, સ્વતંત્ર છે, સ્વાધીન છેપરના સોગથી મુક્ત એવા જીવના એકત્વનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એમ જણાય છે કે પ્રત્યેક જીવ તદ્દન એકલે છે, સ્વભાવથી એક છવામાં નથી બીજો જીવ, નથી કેઈ પરમાણુ કે સ્કંધ નથી કેઈ કર્મ, નથી કે પુણ્ય, નથી કેાઈ પાપ, નથી રાગ, નથી ઠેષ, નથી મેહ, નથી સાંસારિક સુખ કે દુઃખ, નથી શુભભાવ, નથી અશુભભાવ, નથી એકે ક્રિયપણું, નથી બે ઈક્રિયપણું, નથી ત્રણે ક્રિયપણું, નથી ચૌરેલિપણું, નથી પચેદિયપણું, નથી તિર્યચપણું, નથી નારકીપણું, નથી દેવપણુ, નથી મનુષ્યપણું, નથી સ્ત્રીપણું, નથી પુરુષપણું, નથી નપુસકપણ, નથી બાળકપણું, નથી યુવાનપણું, નથી વૃદ્ધપણું, નથી બ્રાહ્મણપણું, નથી ક્ષત્રિયપણું, નથી વૈશ્યપણુંનથી શકપણું, નથી છુપણું, નથી આર્યપણ, નથી લઘુતા, નથી ગુરુતા, નથી સાધુત્વ, નથી ગૃહસ્થત્વ, નથી બંધત્વ, નથી અબંધત્વ. પ્રત્યેક જીવ બધાથી ભિન્ન, શુદ્ધ, જ્ઞાતા, દષ્ટા, વીતરાગ, આનંદમય, સિદ્ધ પરમાત્માની સમાન છે. સિદ્ધ પરમાત્મા અનેક છે. તે સર્વે પિતપતાની સત્તાથી ભિન્ન ભિન્ન છે અને પેતપતાના જ્ઞાનાનંદને ભિન્ન ભિન્ન અનુભવ કરે છે. તે સ્વરૂપથી સમાન હવા છતાં સત્તાથી સમાન–એક નથી. જીવનું એકત્વ તે તેને શુદ્ધ નિજસ્વભાવ છે એમ નિશ્ચય કરવો જોઈએ. પરમાણુ માત્ર પણ કઈ અન્ય દ્રવ્ય, કેઈ અન્ય જીવ કે કેઈ અન્ય ઔપાધિકભાવ આજીવના છે નહિ. આ જીવ રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ ને શરીરાદિ કર્મથી ભિન્ન છે. એ તદ્દન જુદે સ્વતંત્ર છે.
Every soul is quite distinct and independent being.
પ્રત્યેક આત્મા તદ્દન ભિન્ન, પ્રગટ સત્તાવંત સ્વતંત્ર દ્રવ્ય છે. . અશુદ્ધાવસ્થામાં પણ પ્રત્યેકને એકલાને જ જગતમાં વ્યવહાર. કરવો પડે છે, પ્રત્યેક પિતાની હાનિ કે લાભને સ્વયં જવાબદાર છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૩
પ્રત્યેક પિતાના સુખને અને દુઃખને પિતે એક્લો જ ભેગવે છેપ્રત્યેક પોતે જ પોતાની ઉન્નતિ કે અવનતિ કરે છે. “હમ ન કિસીકેકેઈ ન હમારા, હા હૈ જગકા વ્યવહારા.” આ લૌકિક ઉક્તિ તદ્દન સત્ય છે. આ જીવ વ્યવહારમાં પણ એક જ છે, અશરણ છે, નિશ્ચયથી પણ એકલ અને અશરણ છે.
જૈન શાસ્ત્રોમાં આચાર્યોએ જીવના એકત્વના સંબંધમાં જે વાક્યો કહ્યા છે તેનું દિગ્રદર્શન નીચે પ્રમાણે છે –
(૧) શ્રી કુંદકુંદાચાર્ય કૃત દ્વાદશાનુપ્રેક્ષામાંથી– एको करेदि कम्म एको हिंडदि य दीहसंसारे । एको जायदि मरदि य तरस फलं मुंजदे एको ॥१४॥
આ સંસારી જીવ એક જ કર્મ બાંધે છે. જીવ એક જ દીર્ઘ સસારમાં ભ્રમણ કરે છે. એટલે જ જન્મે છે અને એટલે જ મરે છે. પોતાના કરેલાં કર્મોનું ફળ પણ પિતે એટલે જ ભોગવે છે.
एक्को करेदि पावं विसयणिमित्तण तिव्वलोहेण । णिरयतिरियेसु जीवो तरस फलं मुंजदे एक्को ॥१५॥
ઇદ્રિના વિષયના માટે તીવ્ર લેભથી આ જીવ એકલો જ પાપઉપાર્જન કરે છે, અને તે પાપકર્મનું ફળ પોતે એકલે જ નરક અને તિર્યંચમાં ઊપજી ભગવે છે.
एको करेदि पुण्ण धम्मणिमित्तण पत्तदाणेण । मणुवदेवेसु जीवो तरस फलं भुजदे एक्को ॥१३॥ . આ જીવ એક જ ધર્મના નિમિત્તે પાત્રને દાન આપી પુણ્ય. બાંધે છે. તે પુણ્યનું ફળ પિતે એકલે દેવ અને મનુષ્યભવમા ભગવે છે.
एकोहं णिम्ममो सुद्धो णाणदसणलक्षणो । सुद्वेयत्तमुपादेयमेवं चिंतेइ सव्वदा ॥२०॥
Page #218
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયથી હું એક જ છું, મારું કોઈ નથી, હું શુદ્ધ છું, જ્ઞાન દર્શન લક્ષણવંત છું, શુદ્ધભાવની એકતાથી અનુભવ કરવા યોગ્ય છું. એમ જ્ઞાની સદા ચિંતવન કરે છે.
मणिमंतोसहरक्खा हयगयरहओ य सयलविजाओ। जीवाणं ण हि सरणं तिसु लोए मरणसमयम्हि ॥८॥
મૃત્યુના સમયે, મણિ, મત્ર, ઔષધી, રક્ષકે, ઘડા, હાથી, રથ અને સકલ વિદ્યાઓ એ કઈ પણ જીવને મરણથી બચાવી શકતાં નથી.
जाइजरमरणरोगभयदो रक्खेदि अप्पणो अप्पा । तम्हा आदा सरणं बंधोदयसत्तकम्मवदिरित्तो ।।१।।
જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી આત્મા પોતે જ પિતાની રક્ષા કરી શકે છે, તેથી બ ધ, ઉદય અને સત્તારૂપ કર્મોથી મુક્ત શુદ્ધ આત્મા જ શરણરૂપ છે, રક્ષક છે.
વાણા સિદ્ધા સરિયા વાયા સહુ પૈવાદી ! ते वि हु चेदि जला तम्हा आदा हु मे सरणं ॥१२॥
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ઠી આત્માને જ અનુભવ કરે છે (આત્મારૂપ છે. તેથી મારે પણ એક મારે આત્મા જ શરણ છે.
सम्मत्तं सण्णाणं सच्चारित्तं च सत्तवो चेव । चउरो चेदि आदे तम्हा आदा हु मे सरणं ॥१३॥
સમ્યગુદર્શન, સમ્યગાન, સમ્યારિત્ર અને સમ્યફતપ એ ચારે આત્માના ધ્યાનથી સિદ્ધ હોય છે (ચારે આત્મામાં જ છે) તેથી એક મારો આત્મા જ શરણ છે. .
(ર) શ્રી કુંદકુંદાચાર્યકુત સમયસારમાંથી –.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૫
अहभिको खलु सुद्धो, दसणणाणमइओ सयारुवी । णवि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमित्तं पि ॥४३॥
હું એક-એકલો છું, નિશ્ચયથી શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું, અન્ય એક પરમાણુ માત્ર પણ મારું નથી. जीवस्स पत्थि वण्णो णवि गंधो णवि रसो णवि य फासो। णवि रुवं ण सरीरं णवि संठाणं ण संहणणं ॥५५॥
નિશ્ચયથી જીવને નથી કોઈ વર્ણ, નથી કેઈ ગંધ, નથી કોઈ રસ, નથી કેઈ સ્પર્શ, નથી કેઈ રૂપ, નથી કેઈ શરીર, નથી કેઈ સંસ્થાન, કે નથી કોઈ સંહનન (હાડકાને બાધે). જીવ સર્વથી જુદ છે. जीवस्स पत्थि रागो णवि दोसो व विन्जदे मोहो । णो पञ्चया ण कम्मं णोकम्मं चावि से णस्थि ॥५६॥
નિશ્ચયથી જીવમા રાગ નથી, છેષ પણ નથી, માહ પણ નથી, આસવભાવ નથી કર્યું નથી, શરીર આદિ કર્મ નથી. — जीवस्स णत्थि वग्गो ण वग्गणा व फड्ढया केई । णो अज्झप्पट्ठाणा णेव य अणुभायठाणाणि ॥५॥
નિશ્ચયથી જીવ નથી કેઈ વર્ગ (ફલપ્રદ શક્તિને અશ), નથી કેઈ વર્ગણ (કર્મને સ્કંધ), નથી કેઈ સ્પર્ધક (વર્ગણાનો સમૂહ), નથી રાગાદિ અધ્યવસાય સ્થાન કે નથી ફલદાન શક્તિરૂપ અનુભાગ સ્થાન जीवस्स पत्थि केई जोगट्ठाणा ण बंधठाणा वा । णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई ॥५॥
જીવન નથી કાઈ સ્થાન (મન, વચન, અને કાયના વ્યાપાર), નથી કેઈ બધાન, નથી કેઈ કર્મ ઉદયસ્થાન, નથી. કે ગતિ–ઇન્દ્રિય આદિ માર્ગણાસ્થાન,
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૬
णो ठिदि बंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा ।।५९॥
આ જીવન નથી કઈ સ્થિતિબંધ સ્થાન, નથી કોઈ સંકલેશ ભાવનાં સ્થાન, નથી કેઈ વિશુદ્ધિનાં સ્થાન, કે નથી કોઈ સંયમ લબ્ધિનાં સ્થાન. णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अस्थि जीवत्स । जेण दु एदे सव्वे पुग्गलदवस परिणामा ॥६०॥
આ જીવન નથી કેઈ જીવ સમાસ (છના ભેદ), નથી ગુણસ્થાનક (ઉન્નતિની શ્રેણિ) કારણ કે ઉપર જણાવેલા સર્વ પદગલદ્રવ્યના સાગથી થવાવાળી અવસ્થા છે. જીવને નિજસ્વભાવ નથી. જીવને નિજ શુદ્ધ સ્વભાવ છે એ સર્વથી પર-ભિન્ન છે.
अहमिको खलु सुद्धो य णिम्ममओ णाणदसणसमग्गो । तमि ठिदो तच्चित्तो सव्वे एए खयं णेमि ॥ ७८ ॥
નિશ્ચયથી હું એક છું, મમત્વરહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું. મારા પિતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થઈ, તેમાં જ તન્મય થઈ આ સર્વે ક્રોધાદિ ભાવેને નાશ કરું છું.
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी । तमि ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ॥ १५८॥
સમય-આત્મા નિશ્ચયથી પરમ પદાર્થ છે, શુદ્ધ છે, કેવલી છે, મુનિ છે, જ્ઞાની છે. તે આત્માના સ્વભાવમાં જે સ્થિર થાય છે, લીન થાય છે, તે મુનિ નિર્વાણક્ષને પામે છે. उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो । कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ॥ १८८॥ જ્ઞાને પાગી આત્મામાં જ્ઞાનપગી આત્મા છે, ક્રોધાદિકમાં
Aત છે, જ્ઞાનતિ નિર્વાણનો સઢ હવા
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૭
લેશ પણ જ્ઞાનેપગે છે નહિ, ક્રોધમાં ક્રોધ છે, ઉપગમાં ક્રોધ નથી. ક્રોધ ભિન્ન છે, આત્મા ભિન્ન છે.
अट्टवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। ' उवओगम्मि कम्म णोकम्मं चोवि णो अस्थि ॥ १८९ ॥'
આઠ પ્રકારનાં દ્રવ્ય કર્મમાં કે શરીરાદિનકર્મમાં પણ શાનેપગી આત્મા છે નહિ. જ્ઞાને પયોગી આત્મામાં કર્મ કે કર્મ એનહિ,
(૩) શ્રી કુંદકુંદાચાર્યના પ્રવચનસારમાંથી – णाहं देहो ण मणो ण चेव पाणी ण कारणं तेसि । कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीणं ।। ६८ ।।
નિશ્ચયથી હું આત્મા એક છું, હું દેહ નથી, હું મને નથી, હું વચન નથી, હું મન, વચન અને કાયાનું કારણ પણ નથી, હુએને કર્તા નથી, હું કરાવનાર નથી, હું એના કરનારને અનુમોદનાર નથી.
णाहं होमि परेसिं ण मे परे सन्ति णाणमहमेक्को । इदि जो झायदि झाणे सो अप्पाणं हवदि झादा ।। ९९ ॥
નિશ્ચયથી શાની જાણે છે કે હું શરીરાદિકને નથી તેમ શરીરાદિ મારાં નથી. હું તે એક છું, જ્ઞાનસ્વરૂપ શુદ્ધ છું, એવું ધ્યાન રે ધ્યાવે છે તે આત્મધ્યાની હોય છે. एवं णाणप्पाणं दंसणभूदं अदिदियमहत्थं । धुवमचलमणालंबं मण्णेऽहं अप्पंग सुद्धं ॥ १० ॥
હું પિતાના આત્માને એવો માનું છું કે આ આત્મા પરભાવેથી રહિત નિર્મળ છે, નિશ્ચલ એક સ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે, અતીન્દ્રિય છે, મહાન પદાર્થ છે, નિશ્ચળ છે, પરદગ્યના અવલંબનથી રહિત છે.
देहा वा दविणा वा सुदुक्खा वाध समित्तजणा । जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा ॥ १०१ ॥
Page #222
--------------------------------------------------------------------------
________________
S૦૯
ઔદારિક આદિ શરીર, ધનધાન્યાદિક, ઇષ્ટ અનિષ્ટ પાંચ ઇંદ્રિયોનાં સુખદુઃખ અને શત્રુમિત્ર આદિ લેક કેઈ પણ આ જીવનાં નથી. એ સર્વ નાશવંત છે પણ જીવ જ્ઞાનદર્શન સ્વરૂપ અવિનાશી દ્રવ્ય છે. . (૪) શ્રી કુંદકુદસ્વામીકૃત ભાવપાહુડમાંથી—
एगो मे सस्सदो अप्पा णाणदसणलक्खणो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ॥ ५९ ॥
મારો આત્મા એકલે છે, શાશ્વત અવિનાશી છે, જ્ઞાનદર્શન લક્ષણવંત છે, રાગાદિ સર્વ બાલ ભાવે મારા નથી, તે સર્વ કર્મના સચોગથી ઉત્પન્ન થયા છે.
कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइनिहणो य । दसणणाणुवओगो णिहिट्ठो जिणवरिंदेहिं ।। १४८ ।।
આ જીવ નિશ્ચયથી પિતાના સ્વભાવ પરિણામને કતાં છે અને તે સ્વભાવ પરિણામને ભોક્તા છે, અમૂર્તિક છે. શરીર પ્રમાણ આકારવાળે છે, અનાદિ અનત છે, દર્શન અને જ્ઞાન ઉપગવંત છે એમ શ્રી જિનેન્દ્ર ભગવાને દર્શાવ્યું છે.
(૫) શ્રી કુંદકુંદસ્વામીકૃત એક્ષપાહુડમાંથી - दुट्टकम्मरहियं अणोवमं णाणविग्गहं णिचं । सुद्धं जिणेहिं कहियं अप्पाणं हवइ सद्दव्वं ॥ १८ ॥
આ આત્મા એક સત્ દ્રવ્ય છે, દુષ્ટ આઠ કર્મોથી રહિત છે, અનુપમ છે, જ્ઞાનાકાર છે, અવિનાશી છે, અને શુદ્ધ છે એમ જિને કહ્યું છે. सिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरसी य । सो जिणवरेहिं भणियो जाण तुमं केवलं गाणं ॥ ३५ ।।
Page #223
--------------------------------------------------------------------------
________________
'
આત્મા જ સિદ્ધ છે. શુદ્ધ સવન છે અને સદશી છે, ધ્રુવલ જ્ઞાનમય છે, એમ શ્રી જિને કહ્યું છે, તેને તુ જાણું, (૬) શ્રી શિવક્રાટિઆચાર્ય રચિત ભગવતી આરાધનામાથીणिरूवक्कमस्स कम्मरस, फले समुवदिमि दुक्खमि । નાવિજ્ઞામણના, ચિત્તામ વેવળાવીપ // ૨૭૨૪ || जीवाण णत्थि कोई, ताणं सरणं च जो हविज्ज इदं । पायालमदिगदो वि य, ण मुम्बइ सकम्मउदयम्मि ॥ १७३५ ॥
k
')
ઉદ્દય આવ્યે જેના ઉપાય નથી એવાં કર્માનુ ફળ જ્યારે આવે છે ત્યારે જન્મ, જરા, મરણુ, શંગ, ચિ'તા, ભય અને વેદનાદિનાં દુઃખા જીવ ઉપર એકાએક આવી પડે છે, તે સમયે કઈ રક્ષા કરનાર હેતુ નથી, જે જીવને એ ઉદય આવે છે, તે જીવને એકલા ને જ તે ભોગવવાં પડે છે. જીવ જો પાતાલમાં ચાલ્યા જાય તે પૂર્ણ ઉધપ્રાપ્ત કર્મ ફળ આપ્યા વિના રહેતાં નથી,
by
दंसणणाणचरितं तवो य ताणं च होइ सरणं च । •, નીવલ્લ શાળાલળ, તું વને વિસ્મિ !! ૪૬ ॥
J
કર્દીની ઉદીરણા કે તીવ્ર ઉધ્ધના સમયે જીવને તે ક્રમેમાં નાશ કરવા એક સર્વ્યગ્દર્શન, સમ્યગ્નાન, સારિત્ર અને સમ્યક્તષ એ જ બચાવનાર પરમ શરણુ છે. અન્ય' ક્રેઈ રક્ષક નથી. पावं करेदि जीवो, बंधवहेतुं सरीरहेदुं च । }, શિયાવિશ્વ તત્ત્વ ખારું, જો સો જેવા નેતૃતિ ૧૯૪૭ || ખાવાદિ સનેહી જનના નિમિત્તે અને પેાતાના શરીરને નિમિત્તે ઘણા આરંભ અને પરિગ્રહમાં આસક્ત થઈ જીવ પાપ કૅમેર્યાં કરે છે; પણ તે પાપ કર્મોનું ફળ નરકાદિ ગતિ વિષે એકલા આ જીવને જ
ભગવવાં પડે છે.
रोगादिवेदणाओ, बेदयमार्णस्स णिययकम्मफलं ।
पेच्छंता चि समक्ख, किं चिवि ण करंति से नियया ॥ १७४८ ।।
૧૪
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૨૦
રેગાદિ વેદમાં એ પોતાના જ કર્મોનું ફળ છે. તે ભગવતી વખતે જીવતું દુખ કઈ દૂર નથી કરી શક્ત, કુટુંબાદિ પરિવારજનો સામે બેસી જોયા કરે છે પણ તે કંઈ કરી શક્તાં નથી તો બીજા તે કેણ દુઃખ દૂર કરી શકે?
णीया अस्था देहा-, दिया य संगा ण कस्स इह होति । परलोग मुणिता, जदि वि दइत्तति ते सुख ॥ १७५० ॥
પરલેક જતી વખતે જીવની સાથે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, દહાદિક પરિગ્રહ કઈ સાથે જતું નથી. આ જીવે એ બધાંની સાથે બહુ પ્રીતિ કરી છે પણ નિરર્થક છે, કેઈ સાથે રહેતું નથી. होऊण अरी वि पुणो, मित्तं उवकारकारणा होइ । पुत्तो वि खणेण अरी, जायदि अवयारकरणेण ।। १७६१ ।। तम्हा ण कोइ कस्सइ, सयणो व जणो व अस्थि संसारे । कजं पडि हुति जगे, णीया व अरी व जीवाणं ।। १७६२॥
ઉપકાર કરવાથી શત્રુ હોય તો પણ મિત્ર થઈ જાય છે. અપકાર કરવાથી પુત્ર હોય તો પણ શત્રુ થઈ જાય છે. તેથી આ સંસારમાં કઈ કઈને શત્રુ કે મિત્ર છે નહિ. સ્વાર્થવશે જગતમાં શત્રુ અને મિત્ર થઈ જાય છે.
जो जस्स वदृदि हिदे, पुरिसो सो तस्स बंधवो होदि । जो जस्स कुणदि अहिदं, सो तस्स रिवृत्ति णायव्वो ॥१७६३ ॥
જે જેનું હિત કરે છે તે પુરુષ એને બાંધવ—મિત્ર થઈ જાય છે. જે જેનું અહિત કરે છે તે તેને શત્રુ થઈ જાય છે.
(૭) શ્રી પૂજ્યપાદસ્વામીકૃત ઇષ્ટપદેશમાંથી - वपुगृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः । मृढसर्वथान्यस्वभावानि : स्वानि प्रपद्यते ॥ ८॥
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧
શરીર, ધર, ધત, સ્ત્રી, પુત્ર, મિત્ર અને શત્રુ એ સર્વ અન્ય સ્વભાવવાળાં છે, આત્માના સ્વભાવથી જુદાં છે છતાં મૂઢ અજ્ઞાની પુરુષ તેને પોતાનાં માની લે છે. . दिदेशेभ्यः खगा एत्य संवसति नगे नगे। स्वस्वकार्यवशायांति देशे, दिक्षु प्रगे 'प्रगे ॥९॥
સંધ્યા સમયે ભિન્ન ભિન્ન દેશોમાંથી આવી પક્ષીસમૂહ વૃક્ષ ઉપર રાતવાસો રહે છે અને સવારમાં પોતાના કાર્યવશ ભિન્ન ભિન્ન દિશાઓમાં ઊડી જાય છે. તેવી રીતે આ કુટુંબિજને છે તે કઈ કેઈનું સગું નથી.
एकोऽहं निर्ममः शुद्धो, ज्ञानी योगीन्द्रगोचरः । હ્યિ: સંચો ના માવા, મત્ત સર્વેડો સર્વથા છે ૨૭ ||
હું એક છું, એકલું છું, મારું કઈ નથી, હું શુદ્ધ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, ચાગીઓએ અનુભવ્યું છે તેવો છું, કર્મના સંચાગથી ઉત્પન્ન ભાવે મારાથી સર્વથા ભિન્ન છે. न मे मृत्युः कुतो भीतिर्न में व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं म युवैतानि पुरले ।। २९ ॥
હું આત્મા છું. મારું મરણ નથી તે મને મરણને ભય? • મને રોગ વ્યાધિ નથી તે મને પીડા શાની? હું બાલક નથી, હું વૃદ્ધ નથી, હું યુવાન નથી. આ સર્વ પુગલમય શરીરની અવસ્થાઓ છે. હું તે તે બધાથી ભિન્ન છું. स्वस्मिन्सदभिलाषित्वादमीष्टज्ञापकत्वतः । स्वयं हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ॥ ३४ ॥
આત્મા પોતે જ આત્માને સાચો ગુરુ છે, કારણ કે પિતાનામાં જ પિતાનું હિત કરવાની ઈચ્છા ઉદ્દભવે છે, પોતે જ પોતાના હિતને જાણે છે. પોતે જ પોતાને હિત સાધનમાં પ્રેરણા કરે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
(૭ દ્વિીપૂજ્યપાદસ્વામી સમાધિ શતકમાંથી ? "देहेष्वात्मधिया जाताः पुत्रभायोदिकल्पना ।।। सम्पत्तिमात्मनस्वाभिमन्यते हा हतं जगत् ॥ १४ ॥
દેહને, વિષે આત્મબુદ્ધિ હેવાથી પુત્ર, સ્ત્રી આદિની કલ્પનામાન્યતા થાય છે, અને તેથી તે બધાને પિતાના આત્માની સંપત્તિ માને છે તેને પોતાનાં માને છે. અરે! જગત હણાઈ–નાશ પામી. રહ્યું છે.
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति ।। जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम् ॥ २० ॥ | જે આત્માથી ભિન્ન છે તે ગ્રહણ કરવા યોગ્ય નથી, તેને આ જીવ કેઈ વખત ગ્રહણ કરતું નથી. જે આત્માને સ્વભાવ છે, જે ગ્રહણ કરે જ છે તેને ઢઈ પણ વખત છોડતો નથી. જે સર્વને સર્વથા જાણે છે અને સ્વાનુભવગમ્ય છે તે હું છું,
येनात्मनानुभूयेऽहमात्मनैवात्मनात्मनि । । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा. बहुः ॥ २३ ॥
જે સ્વરૂપથી હુ પિતાનામાં પોતાની દ્વારા પિતાને પોતા સમા ન જ અનુભવ કરું છું તે જ હુ છું; હું પુરુષ નથી, સ્ત્રી નથી નપુંસક નથી, એકે નથી, બે નથી કે બહુ પણ નથી. , , ,
यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः . . અતીનિયરિયં વર્ણવે છે ૨૪ . * ;
જેનઈ'અંભાવે-જે સ્વરૂપને ન જાણવાથી હુ સૂતેલે નિદ્રાધી હતો અને જેના સદ્ભાવે જે સ્વરૂપને જાણવાથી હું જાગી ઊઠ તે મારું સ્વરૂપ ઈથિી ગમ્ય નથી, વચનથી કહેવાય એમ નથી તે મારું સ્વરૂપ તો માત્ર પિતાની દ્વારા પોતાના જ અનુભવગોચર છે
Page #227
--------------------------------------------------------------------------
________________
જીયો વાલાસ્તિવતો માં ખરચતા: * :) નોધાત્મા તરઃ શ્ચિમ એ શત્રુને જ પ્રિય ૨૬ :.
જયારે હું નિશ્ચયથી–પરમાર્થથી મારા શુદ્ધ જ્ઞાનસ્વરૂપને અનુભવ કરું છું. ત્યારે આ સર્વ રાગાદિભાવ નાશ પામે છે તેથી આ જગતમાં નથી કે મારે શત્રુ કે નથી કે મારે મિત્ર. मामपश्यन्नयं लोको, न मे शत्रुर्न च प्रियः । । मां प्रपश्यन्नयं लोको न मे शत्रुन च प्रियः ॥ २६ ।।
આ જગતના લેકે મારા સાચા શુદ્ધ સ્વરૂપને જાણતા-દેખતા નથી તેથી નથી કેઈ મારે શત્રુ થઈ શકતો કે નથી કોઈ મિત્ર થઈ શકતે. જે જ્ઞાનીજન મારા શુદ્ધ સ્વરૂપને જાણે છે, તે પણ મારા શત્રુ કે મિત્ર થઈ શકતા નથી. य. परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥ ३१ ॥
જે પરમાત્મા છે તેવો જ છું, જે હું છું, તે જ પરમાત્માનું સ્વરૂપ છે. તેથી હું મારી પિતાની જ ઉપાસના કરું છું. કેઈ બીજાની ઉપાસના કરતું નથી એ સત્ય વાત છે. । यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः ।
પરચા ના રહુ નિત્તમ” . પ .. જે કઈ દ્વિારા હું જોઉં છું તે મારું સ્વરૂપ નથી. ઈકિયેના વ્યાપારને રેકી જ્યારે હું અંતરમાં નિહાળું છું ત્યારે પરમાનંદમય ઉત્તમ જ્ઞાનતિને પ્રાપ્ત થાઉં છું, તે હું છું.
नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव च । । गुरुरात्मात्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ॥ ७५ ॥ • ' આ આત્મા પોતે જ પોતાને સંસાર પરિભ્રમણ કરાવે છે અને પાત જ પિતાને મેક્ષમાં લઈ જાય છે. તેથી પરમાર્થથી આ મામી: ચર આત્મા પર્વે જ છે. અન્ય હાઈ ગુર નથી. '' : નિ
Page #228
--------------------------------------------------------------------------
________________
(૯) શ્રી ગુણભદ્રાચાર્યના આત્માનુશાસનમાંથી – 1 शरणमशरणं वो बन्धवो बन्धमूलं;
चिरपरिचितदारा द्वारमापद्गृहाणाम् । विपरिमृशत पुत्राः शत्रवः सर्वमेतत् ,
त्यजत भजत धर्म निर्मल शर्मकामाः ॥ ६० ॥
આ તારું ઘર તને મરણાદિ આપત્તિઓથી બચાવી શકતું નથી. આ તારા બાંધવ (સ્નેહીજન) તે તો બંધનના મૂળ–બંધ કરાવનાર છે. દીર્ઘકાળથી પરિચિત દારા (સ્ત્રી) તે આપદાઓનું દ્વાર (દરવાજે) છે. આ તારા પુત્રો તે તે તારા આત્માના શત્રુઓ છે. એ પ્રકારે વિચારી આ સર્વ દુઃખના કારણભૂતને ત્યાગી દે. અને જે સહજ સુખને ઈચ્છે છે તે નિર્મળ શુદ્ધ ધર્મનું સેવન કરतत्कृत्यं किमिहेन्धनैरिव धनैराशाग्निसंधुक्षणः । सम्बन्धेन किमङ्ग शश्वदशुभैः सम्बन्धिभिर्वन्धुभिः ।। किं मोहाहिमहाबिलेन सहशा देहेन गेहेन वा । देहिन् याहि सुखाय ते समममुं मा गाः प्रमादं मुधा ।। ६१॥
હે પ્રાણી ! આ તારું ધન આશારૂપી અગ્નિને વધારવાને માટે ઇંધન સમાન છે. હે ભવ્ય! આ તારા સંબધી–સ્નેહી જનેના સબંધથી શું લાભ? એ તો તને સદા અશુભમાં પ્રવૃત્તિ કરાવે છે. આ દેહરૂપી ઘર મોહરૂપી સપના મેટા દર સમાન છે તેનાથી તેને શું લાભ? હે! જીવ, તું એ સર્વને સ્નેહ છાડ અને એક સમભાવનું સેવન કરે જેથી તને સુખ મળશે. પ્રમાદ ના કરે.
વિનોખિત્યાર વિધિપત્તિને .. योगिंगम्यं तव प्रोक्त रहस्यं परमात्मनः ॥ ११० ॥
મારું ઈ નથી, હું એક છું એવી ભાવના ભાવ તેથી તું ત્રણે લોકને સ્વામી થઈ જશે. આ યોગીઓને જાણવા યોગ્ય ભેદ તને કહો. આનાથી પરમાત્માનું સ્વરૂપે પ્રગટ થશે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૫
ममेदमहमस्येति प्रीतिरीतिरिवोत्थिता । क्षेत्रे क्षेत्रीयते यावत्तावत् काशा तपःफले ॥ २४२ ॥
આ શરીરાદિક મારાં છે, હું શરીરાદિકનો છું, એવી પ્રીતિ ઈતિ એટલે તીડનાં ટોળાંની પેઠે ભયંકર ઉપદ્રવ કરનાર છે. જ્યાં સુધી શરીર ઉપર મેહ છે ત્યા સુધી તપના ફળની શી આશા ? અર્થાત ત્યાં સુધી મેક્ષ પ્રાપ્ત કરવાની આશા વૃથા છે. मामन्यमन्यं मां मत्वा भ्रान्तो भ्रान्तौ भवार्णवे । नान्योऽहमहमेवाहमन्योऽन्योऽन्योऽहमस्ति न ॥ २४३ ॥
ભ્રમબુદ્ધિ હોવાથી તેં તને શરીરરૂપ જાણે અને શરીરાદિને તારે સ્વભાવ જાણે. આ વિપરીત જ્ઞાનથી તુ સસારમાં બ્રમ્યા કર્યો. હવે તુ એમ જાણ કે હું પરપદાર્થ નથી, હું તે હું જ છું; પર તે પર જ છે, તેમાં હુ નથી, હું તે નથી, હું આત્મા છુ, અન્ય સર્વ મારાથી ભિન્ન છે.
क्षीरनीरवदभेदरूपतस्तिष्ठतोरपि च देहदेहिनोः । भेद एव यदि भेदवत्स्वलं बाह्यवस्तुषु वदात्र का कथा ॥ २५३ ॥
જે દેહની સાથે આ જીવને દુધપાણના સમાન સંબંધ ચાલ્યા. આવે છે તે દેહ પણ જ્યારે જીવથી ભિન્ન છે ત્યારે બાહ્ય ચેતન અને અચેતન પદાર્થોની શુ વાત? તે તો પિતાનાથી ભિન્ન જ છે. તૈજસ અને કામણ શરીર પણ છવના નથી. तप्तोऽहं देहसंयोगाजलं वाऽनलसंगमात् । इह देहं परित्यज्य शीतीभूताः शिवैषिणः ।। २५४ ॥
જ્ઞાની વિચારે છે કે જેમાં અગ્નિના સંગથી પાણી તસાયમાન થાય છે તેમ આ દેહના સંયોગથી હું તણાયમાન દુઃખી થઈ રહ્યો છું. તેથી કલ્યાણના ઈચ્છકોએ દેહનું મમત્વ છોડી શાંતિ પ્રાપ્ત કરી છે.
अजातोऽनश्वरोऽमूतः कर्ता भोक्ता सुखी बुधः । देहमानो मलैर्मुक्तो गत्वोज़मचलः प्रभुः ।। २६६ ।। ।
Page #230
--------------------------------------------------------------------------
________________
આ આત્મા ક્યારે પણ ઉત્પન્ન થયો નથી. માટે અજન્મા છે, કયારે પણ એનો નાશ થશે નહિ માટે અવિનાશી છે, વર્ણાદિ ગુણાથી રહિત હેવાથી અમૂર્ત છે, પિતાના સ્વભાવને કર્તા અને ભક્તા છે, પરમ સહજ સુખ પૂર્ણ છે, જ્ઞાનવંત છે, દેહ પ્રમાણ આકારવાળે છે, કર્મોના મલથી રહિત થઈ લોકારે જઈને સ્થિત થાય છે, નિશ્ચલ છે અને એ જ પ્રભુ છે, પરમાત્મા છે.
(૧૦) શ્રી નાગસેનમુનિત તસ્વાનુશાસનમાંથીઃतथा हि चेतनोऽसंख्यप्रदेशो मूर्तिवर्जितः । शुद्धात्मा सिद्धरुपोऽस्मि ज्ञानदर्शनलक्षणः ॥ १४७ ॥
હું ચૈતન્ય છું, લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશવાળે છું, અમર્તિક છું, શુદ્ધ આત્મા છું, સિદ્ધ સમાન છું અને જ્ઞાન અને દર્શન લક્ષણવંત છું. नान्योऽस्मि नाहमस्त्यन्यो नान्यस्याहं न मे परः । अन्यस्त्वन्योऽहमेवाहमन्योन्यस्याहमेव मे ॥ १४८ ॥
હુ અન્ય નથી, અન્ય તે હું નથી, હું અન્યને નથી, અન્ય મારાં નથી. અન્ય તે અન્ય છે, હું તે હું છું, અન્ય અન્યનું છે, મારું તે મારું છે. આત્મા સર્વથી ભિન્ન છે.
अन्यच्छरीरमन्योऽहं चिदहं तदचेतनं । __ अनेकमेतदेकोऽहं क्षयीदमहमक्षयः ॥ १४९ ॥
શરીર ભિન્ન છે, હું ભિન્ન છું, હું ચેતન છું. તે શરીરાદિ અચેતન છે, શરીર અને પરમાણુનું બનેલું છે, હુએક અખંડ છું, આ શરીરાદિ નાશવંત છે, હું અક્ષય અવિનાશી છું. सद्रव्यमस्मि चिदह ज्ञाता दृष्टा सदाप्युदासीनः । સ્વોપાલેહમાત્રાત: પૃથવા ૧૩ - હુ સહિષ્ય છું, ચેતનમય- છું,જ્ઞાતાદ સાઉથસિીન
Page #231
--------------------------------------------------------------------------
________________
છું, દેહપ્રમાણ માટે આકાર છે તે પણ દેહથી આકાશની સમાન જુદો છું,
(૧૧) શ્રી અમૃતચંદ્રાચાર્યત પુરુષાર્થસિહયુપાયમાંથી – अस्ति पुरुपश्चिदात्मा विवर्जितः स्पर्शगधरसवर्णैः । । गुणपर्ययसमवेतः समाहितः समुदयव्ययध्रौव्यैः ॥ ९॥
આ આત્મા તન્યસ્વરૂપ છે, સ્પર્શ, રસ, ગધ અને વર્ણથી રહિત છે, જ્ઞાનાદિ ગુણ અને તેના શુદ્ધ પર્યાયવંત છે. પરિણામ અપેક્ષાએ ઉત્પાદ, વ્યય સ્વરૂપ છે અને સ્વભાવે ધ્રૌવ્ય સ્વરૂપ છે.
(૧૨) શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત તત્ત્વાર્થસારમાંથી – कस्याऽपत्यं पिता कस्य कस्याम्वा कस्य गेहिनी । एक एव भवाम्भोधौ जीवो भ्रमति दुस्तरे ॥ ३४-६ ॥
કેને પુત્ર, કે પિતા, કેની માતા અને કેની સ્ત્રી ? આ જીવ એકલે જ આ દસ્તર સંસાર સમુદ્રમાં ભ્રમણ કરે છે.
अन्यः सचेतनो जीवो वपुरन्यदचेतनम् । हा तथापि न मन्यन्ते नानात्वमनयोजनाः ॥ ३५-६ ॥
આ જીવ સચેતન છે, શરીરથી અન્ય ભિન્ન છે, શરીર અચેતન છે, જીવથી જુદું છે. પણ ખેદની વાત છે કે મનુષ્ય બનેનું #ભિન્નત્વ સમજતા નથી, જાણતા નથી.
(૧૩) શ્રી અમૃતચંદ્રાચાર્યવૃત સમયસારકલશમાંથી – आत्मस्वभावं परभावमिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकं । विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन शुद्धनयोऽभ्युदेति ॥१०-१३
શુદ્ધ નિશ્ચયમયથી વસ્તુતાએ આ આત્માને સ્વભાવ રાગાદિ પરભાવથી ભિન્ન છે, પિતાના જ્ઞાનદિગુણોથી પૂર્ણ છે, અનાદિ અનંત છે, એક અખંડ છે, સંકલ્પ વિકલ્પની જાળથી રહિત છે અને સદા જ્ઞાનતિથી, સ્વપરપ્રકાશમાન છે. . -
Page #232
--------------------------------------------------------------------------
________________
२१८
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगलिका अमी ॥ ३-२॥
આ છવ સંપૂર્ણપણે ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત છે. તેનાથી જુદા બીજા સવે રાગાદિ ભાવે પુદ્ગલના છે. वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः । तेनैवान्तरतत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युईष्टमेकं परं स्यात् ॥५-२॥
વર્ણ, ગધ, રસાદિ અને રાગ, મહાદિ ભાવોએ સર્વે આત્માથી ભિન્ન છે. વસ્તુતઃ નિશ્ચયથી અંતરમાં જોતાં તે આ સેવે ભા. દેખાતા નથી. એક પરમોત્કૃષ્ટ આત્મા જ દષ્ટિગોચર થાય છે.
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदम् स्फुटम् । जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ॥ ९-२॥
આ જીવ અનાદિ અનંત છે, સ્વભાવથી નિશ્ચલ છે, સ્વાનુભવગમ્ય છે, પ્રગટ છે, ચૈતન્યરૂપ છે, પિતાના જ પૂર્ણ ઉદ્યોત સ્વરૂપ છે.
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो।। नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् ॥ ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः । किं द्रव्यान्तरचुंबनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः॥२२-१०॥
શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી જે જોઈએ તે તત્વનું સ્વરૂપ એવું છે કે એક દ્રવ્યમાં બીજું દ્રશ્ય કદાપિ પણ પ્રકાશતું નથી. જ્ઞાન ય પદાર્થોને જાણે છે તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવને પ્રકાશ છે તો પછી મુઢ જન પરદ્રવ્યની સાથે રાગભાવ કરી આકલવ્યાકુલ થઈ પિતાના. સ્વભાવથી કેમ ભ્રષ્ટ થાય છે?
अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत् पृथक् वस्तुतामादानोल्झनोन्यमेतदमलं ज्ञानं तथावस्थितम् ।
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૯
मध्यावन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति ।। ४२-१०।।
આત્માને સ્વભાવ જ્ઞાન છે તે જ્ઞાન અન્ય કાવ્યોમાં નથી, આમદ્રવ્યમાં નિશ્ચલ સ્થિત છે, અને સર્વ પદાર્થોથી પૃથફ જુદે છે, અન્ય પદાર્થના ગ્રહણ અને સ્વભાવના ત્યાગથી રહિત છે. એ શુદ્ધ વીતરાગ છે, જેમ છે તેમ સ્થિત છે, આદિ અંત અને મધ્યથી મુક્ત છે-અનાદિ-અનંત છે, સહજ પ્રકાશમાન શુદ્ધ જ્ઞાનને સમૂહ આ આત્મા પિતાના મહિમા સહિત નિત્ય ઉદયમાન રહે છે. સ્વમહિમા પૂર્ણ નિત્ય પ્રકાશમાન છે.
(૧૪) શ્રી દેવસેનાચાર્ય કૃત તવસારમાંથી – दसणणाणपहाणो असंखदेसो हु मुत्तिपरिहीणो । सगहियदेहपमाणो णायव्वो एरिसो अप्पा ॥ १७ ॥
જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન છે, અસ ખ્યાત પ્રદેશ છે. અમૃતિક છે, પોતે ગ્રહણ કરેલ દેહ પ્રમાણુ આકારવાળે છે તેને જ આત્મા જાણ.
जस्स पा.कोहो'माणो माया लोहो य सल्ल लेसाओ । जाइजरामरणं वि य णिरंजणो सो अहं भणिओ ॥ १९ ॥
જેને કેપ નથી, માન નથી, માયા નથી, લોભ નથી, શત્ર નથી, લેસ્થા નથી, જન્મ નથી, જર નથી, મરણ નથી, તે નિરંજનછે તે હું છું એમ કહેલું છે. * फासरसरूवगंधा सहादीया य जस्स णथि पुणो । सुद्धो चेयणभावो णिरअणो सो अहं भणिओ ॥ २१॥ ..
જેને સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દાદિ નથી, જે શુદ્ધ ચૈતન્યમય પદાર્થ છે તે નિરંજન છે, એ હું છું તેમ કહ્યું છે
Page #234
--------------------------------------------------------------------------
________________
રર मलरहिओ णाणमओ णिवसइ सिद्धिए जारिसो सिद्धो । " તરિલો રહ્યો પર ઉમુળચડ્યો ૨૬
મલરહિત, જ્ઞાનમય, પરમ બ્રહ્મસ્વરૂપ સિદ્ધગતિમાં જે બિરાજમાન છે તે જ આત્મા આ દેહમાં છે એમ જાણવું જોઈએ, णोकम्मकम्मरहिओ केवलणाणाइगुणसमिद्धो जो । सोहं सिद्धो सुद्धो णिचो एक्को गिरालंबो ॥ २७ ॥
આ આત્મા નિશ્ચયથી શરીરાદિ નોર્મ અને જ્ઞાનાવરણાદિ કર્મથી રહિત છે, કેવળજ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ છે, શુદ્ધ છે, સિદ્ધ છે, અવિનાશી-નિત્ય છે, એક છે, પરના આલબન રહિત છે તે આત્મા હુ છું. सिद्धोहं सुद्धोहं अणतणाणाइगुणसमिदोहं । देहपमाणो णिच्चो असंखदेसो अमुत्तो य ॥ २८ ॥
હું સિદ્ધ છું, હું શુદ્ધ છું, હું અનત જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ છું, દેહ પ્રમાણુ છુ, અવિનાશી છુ, અસખ્યાત પ્રદેશવંત છું, અમૂર્તિક છું.
(૧૫) શ્રી યોગેન્દ્રાચાર્યના ગસારમાંથી – जो परमप्प सो जि हउं जो हुई सो परमप्पु । રૂપ જ્ઞાળવિજુ કોય પશુ રહુ વિચપુ || ૨૨
જે પરમાત્મા છે તે હું છું. જે હું છું તે જ પરમાત્મા છે, અર્થાત મારો સ્વભાવ પરમાત્મારૂપ છે. હે ગી! એમ જાણું અન્ય વિકલ્પ ના કર. सुद्धपएसहँ पूरियउ लोयायासपमाणु । सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ॥ २३ ॥
આ આત્મા શુદ્ધ પ્રદેશથી પૂર્ણ છે. કાકાશ પ્રમાણ છે. આ આત્માનું અહેરાત્ર ચિંતવન–મનન કરે તેથી શીધ્ર નિર્વાણ પ્રાપ્ત થશે.
Page #235
--------------------------------------------------------------------------
________________
, સુદ સારા ન જેવછwives. . . "सो अण्पा अंगुदिणु, मुणहु जइ चाह "सिवलाहु ।। २३ ।।
આત્મા શુદ્ધ છે, ચૈતન્યરૂપ છે, બુદ્ધ છે, જિન છે કેવળજ્ઞાનસ્વભાવવંત છે. જે મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છતા હે તે એનું અહેરાત્ર મનન કરે , . . . . अप्पा दसणु गाणु मुणि अप्पा चरणु वियाणि ।
B સંગમું લીસ્ટ સર પે પરવશાળ / ૮૨ U આત્મા જ સમ્યગ્દના છે, આત્મા જ સમ્યજ્ઞાન છે, આત્મા-- જ સમ્યફચારિત્ર છે એમ જાણે આત્મા જ સંયમ છે, આત્મા જ શીલ છે, આત્મા જ તપ છે અને આત્મા જ પચ્ચખાણ છે. .
जो अप्पा सुद्धः वि मुणइ असुइसरीरविभिप्णु। . :; ,ના સર્જે ય સાસુવણર્થે જીણું છે ? ..
જે નિજાત્મને અપવિત્ર શરીરથી ભિન્ન, શુદ્ધ, અવિનાશીસુખમાં લીન એવો અનુભવે છે તે સર્વ શાસ્ત્રને જાણે છે. •
(૧૬) શ્રી અમિતગતિ આચાર્ય સામાયિક પાઠમાં કહે છે – न सन्ति बाह्या मम केचनार्था, भवामि तेषां न कदाचनाहम् । इत्थं विनिश्चित्य विमुच्य वाह्य स्वस्थः सदा त्वं भव भद्र मुक्त्यै ', ' , , , ; , , ૨૪
મારા આત્માથી બાથ ફેઈ પણ પદાર્થો મારા નથી, હું પણ કોઈ પણ વખત તેમને નથી-એ નિશ્ચય કરી સર્વ બાહ્ય પદા‘ર્થોની મમતા ત્યાગી દેતી હે ભદ્રા, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ મુક્તિને પ્રાપ્ત કરે, , , 1 " एकः सदा शाश्वतिको ममात्मा, विनिर्मलः साधिगमस्वभावः । बहिर्भवाः सन्त्यपरे समस्ता, न शाश्वताः कर्मभवाः स्वकीयाः
Page #236
--------------------------------------------------------------------------
________________
રરર
મારે આત્મા સદા એક અવિનાશી નિર્મલ જ્ઞાનસ્વભાવી છે, અન્ય રાગાદિ ભાવ સર્વ મારા સ્વભાવની બાહ્ય છે, ક્ષણિક છે અને પિતતાના કર્મના ઉલ્ય હેય છે. यस्यास्ति नैक्यं वपुपापि सार्च, तस्यास्ति किं पुत्रकलत्रमित्रः । पृथक्कृते चर्मणि रोमकूपाः, कुतो हि तिष्टंति शरीरमध्ये ॥२७॥
જે આત્માનું ઐક્ય આ શરીરની સાથે પણ નથી, તે જેને શરીરને લઈને સંબંધ છે તે પુત્ર, સ્ત્રી, મિત્ર આદિની સાથે કેમ હોય? ઉપરની ચામડીમાંના રેમનાં છિદ્રો, ચામડી ઉતરડી લેવાથી શરીર ઉપર શી રીતે જણાય? દૂર થઈ જાય છે–દેખાતાં નથી કારણ કે તે ચામડીને આશ્રિત રહેલ છે.
संयोगतो दुःखमनेकभेदं, यतोऽश्नुते जन्मवने शरीरी । ततनिधासौ परिवर्जनीयो, यियासुना निवृतिमात्मनीनाम् ॥ २८॥
આ શરીરધારી આત્મા આ શરીરના સંગથી સંસારરૂપી વનમાં અનેક પ્રકારનાં દુને ભેગવે છે તેથી પિતાના આત્માની મુકિતના ઈચ્છકને ઉચિત છે કે મન, વચન, કાયાથી આ શરીરના મમત્વને ત્યાગ કરે. सर्व निराकृत्य विकल्पजालं संसारकांतारनिपातहेतुम् ।। विविक्तमात्मानमवेक्ष्यमाणो निलीयसे त्वं परमात्मतत्त्वे ॥ २९॥
સંસારરૂપી વનમાં ભ્રમણના કારણભૂત સવે મનના વિકલ્પની જાળને ત્યાગી, સર્વથી ભિન્ન નિજાત્મને નિશ્ચય કરી તું તારા પરમાત્મ સ્વરૂપમાં લીન થા.
(૧૭) શ્રી અમિતગતિ આચાર્યની તત્ત્વભાવનામાંથી नाहं कस्यचिदस्मि कश्चन मे भावः परो विद्यते । • मुक्त्वात्मानमपास्तकर्मसमिति ज्ञानेक्षणालङ्कृतिम् ॥
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૩
यस्यैषा मतिरस्ति चेतसि सदा ज्ञातात्मतत्त्वस्थितेः। बंधस्तस्य न यंत्रितं त्रिभुवनं सांसारिकैबन्धनैः ॥ ११ ॥
સર્વ ભાવકર્મ, કચકર્મ અને કર્મથી રહિત અને જ્ઞાનદર્શન ગુણથી વિભૂષિત આત્માને છેડી-આત્મા સિવાય અન્ય કોઈને હું નથી અને કોઈ પરભાવ મારા નથી. આવી બુદ્ધિ જે તત્વજ્ઞાનીના ચિત્તને વિષે છે તેને સાંસારિક બન્ધનેથી ત્રણે ભુવનમાં ક્યાંય પણ બંધન થતું નથી. चित्रोपायविवर्धितोपिन निजो देहोऽपि यत्रात्मनो । भावाः पुत्रकलत्रमित्रतनयाजामातृतातादयः ॥ तत्र स्वं निजकर्मपूर्ववशगाः केषां भवन्ति स्फुटं । विज्ञायेति मनीषिणा निजमतिः कार्या सदात्मस्थिता ॥ १२ ॥
અનેક પ્રકારના ઉપાયથી પિષવા છતાં આ દેહ પણ જ્યાં આત્માને થઈ શકતો નથી તો પુત્ર, સ્ત્રી, મિત્ર, પુત્રી, જમાઈ, પિતાદિ તિપિતાના પૂર્વકને વશ થઈ આવ્યાં છે અને જશે. તે આત્માનાં-પિતાનાં કેવી રીતે હોઈ શકે? એમ જાણીને બુદ્ધિમાને પિતાની બુદ્ધિ સર્વદા આત્મહિતમાં કરવી એગ્ય છે.
माता मे मम गेहिनी मम गृहं में बांधवा मेंऽगजाः । तातो मे मम संपदो मम सुखं मे सज्जना में जनाः ॥ इत्थं घोरममत्वतामसवशव्यस्तावबोधस्थितिः । शर्माधानविधानतः स्वहिततः प्राणी सनीस्रस्यते ॥ २५ ॥
મારી માતા છે, મારી સ્ત્રી છે, મારું ઘર છે, મારો બધુ છે, મારે પુત્ર છે, મારા પિતા છે, મારી સંપત્તિ છે, મારું સુખ છે, મારા સજજન છે, મારા નેકરે છે. આ પ્રકારની અતિ તીવ્ર મમતાને વશ થઈ તત્ત્વજ્ઞાનમાં સ્થિતિ કરવાને અસમર્થ બની પરમસુખપ્રદ આત્મહિતના કાર્યોથી આ પ્રાણી દૂર થતા જાય છે. વૈચા પુત્રા ન વિઝા ન રા,
न कांता न माता न भृत्या न भूपाः।
Page #238
--------------------------------------------------------------------------
________________
४
यमालिंगि रक्षितु सति' शक्ती, :
li विचित्यति कार्य निजं कार्य मायः ॥ ३३ ॥ . मृत्यु भाव छ सारे वैधो भयावी शत नथी, पुत्र, श्राम,
श्री, भाता, सेवगा शाप यापी शरता नथा. એવું ચિંતવી આર્ય પુરુષોએ આત્મહિતનાં કાર્યો કરવાં જોઈએ. શરીરના મહંને આધીન થઈ આત્મહિતને ભૂલવું ન જોઈએ. विचित्ररुपायैः सदा पाल्यमानः,
__ स्वकीयो न देहः समं यत्र याति । कथं बाह्य भूतानि वित्तानि तत्र, '
. प्रबुद्धयेति कृत्यो न कुत्रापि मोहः ।। ३४ ॥ li અનેક ઉપાયોથી સદા પાળવા છતાં પણ જ્યાં આ પિતાને દેહ પણ સાથે જ નથી ત્યાં અર્થાદિ બાહ્ય પદાર્થો જીવની સાથે “શી રીતે જઈ શકે? એવું જાણું કેઈ પણ પર પદાર્થમાં મેહ ४२. योग्य नथी.' · शूरोऽहं शुभधीरह पटुरहं सर्वाधिकनीरहं ।
मान्योऽहं गुणवानहं विमुरहं पुंसामहं चाप्रणीः ॥ इत्यात्मन्नपहाय दुष्कृतकरी त्वं सर्वथा कल्पनाम् । शश्वद् ध्याय तदात्मतत्त्वममलं नैश्रेयसी श्रीर्यतः ।। ६२ ।।
हु शूरवीर' छु, ई सारी सुविामा छु, यतुर छु, બધાથી વધારે પૈસાદાર છું, હું માન્ય છું, હું ગુણવાન છું; હું સમર્થ છું, હું બધામાં મુખ્ય છું, હે આત્મન ! આ પાપકારી "કલ્પનાઓને સર્વથા ત્યાગી તું નિર તર તારા નિર્મળ આત્મત્વનું
ધ્યાન કરે જેથી તેને મેક્ષ લક્ષ્મીને લાભ થાય. ' 'गौरो रूपधरो दृढः परिदृढः स्थूलः कृशः कर्कशः। • गीर्वाणो मनुजः पशुर्नरकभूः पंढः पुमानंगना ॥
मिथ्या त्वं विदधासि कल्पनमिदं मूढो विबुध्यात्मनो । नित्यं ज्ञानमयखभावममलं सर्वव्यपायच्युतम् ।। ७० ।।
Page #239
--------------------------------------------------------------------------
________________
પ
. હું ગૌર વર્ણ છું, હું રૂપવાન છું, હું દઢ છું, હું બળવાન છું, હે જાડે છું, હું પાતળો છું, હું કાર , હું દેવ છું, હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું, હું નપુંસક છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું; હે મૂઢ! આવી મિથ્યા કલ્પના કરી તું તારા આત્માને સમજ નથી. આત્મા તે નિત્ય, જ્ઞાન સ્વભાવવત છે, સર્વ મળ રહિત છે અને સર્વ આપત્તિઓથી મુક્ત છે.
सचिवमंत्रिपदातिपुरोहितास्त्रिदशखेचरदैयपुरंदराः । यमभटेन पुरस्कृतमातुरं भवभृतं प्रभवंति न रक्षितुम् ।। ११२॥
જ્યારે કેઈસ સારી, રોગી પ્રાણ મરણરૂપી સુભટથી પકડાય છે ત્યારે પ્રધાન, મંત્રી, પાયદળ, પુરોહિત, દેવ, વિદ્યાધર, દૈત્ય અને ઈદ આદિ કેઈ પણ રક્ષા કરવા સમર્થ નથી. विविधसंग्रहकल्मषमंगिनो विदधतेंगकुटुंबकहेतवे । अनुभवंत्यसुखं पुनरेकका नरकवासमुपेत्य सुदुस्सहम् ॥ ११४॥
પ્રાણી શરીર અને કુટુંબના મેહને લીધે તેને માટે અનેક પ્રકારના પાપને ઉપાજે છે, પરંતુ તે એકલે જ નરક ગતિમાં ઊપજી તેના ફળરૂપ અસહ્ય દુખે ભોગવે છે.
(૧૮) શ્રીચંદજીકૃત વૈરાગ્યમણિમાળામાંથીઃएको नरके याति वराकः स्वर्गे गच्छति शुभसविवेकः । राजाप्येकः स्याञ्च धनेशः एकः स्यादविवेको दासः ॥ ९ ॥ एको रोगी शोकी एको दुःखविहीनों दुःखी एकः । व्यवहारी च दरिद्री एक एकाकी भ्रमतीह वराकः ॥ १० ॥
આ જીવ એકલો જ બિચારે તરફ જાય છે, કેઈ વખત પુણ્ય બાંધી એક જ સ્વર્ગમાં જાય છે, આ જીવ એકલો જ કઈ વખત રાજા, કેઈ વખત ધનવાન, કઈ વખત અજ્ઞાની અવિવેકી દાસ થઈ જાય છે. એક જ રોગી, શેકી થાય છે, એકલે જ સુખી અને
૧૫
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૬
દુઃખી થાય છે, એક જ વ્યવહારી અને દરિકી થઈ જાય છે, એ પ્રકારે બિચારે એક જ ભ્રમણ કર્યા કરે છે.
(૧૯) શ્રી કુલભદાચાર્કકૃત સારસમુચ્ચયમાંથી;-- ज्ञानदर्शनसम्पन्न आत्मा चैको ध्रुवो मम ।। शेषा भावाश्च मे बाह्या सर्व संयोगलक्षणाः ॥ २४९ ॥ संयोगमूलजीवेन प्राप्ता दुःखपरम्परा । तस्मात्संयोगसम्बंध त्रिविधेन परित्यजेत् ॥ २५० ॥
મારો આત્મા જ્ઞાનદશન સ્વભાવથી પૂર્ણ છે, એક છે, અવિનાશી છે. અને સર્વ રાગાદિ ભાવ મારા સ્વભાવથી બાહ્ય કર્મના સંગથી ઉત્પન્ન થયા છે. શરીર અને કર્મના સંયોગરૂપ કારણથી આ છવ દુખોની પરંપરાને પ્રાપ્ત થયો છે, તેથી એ સર્વ સંયોગ સંબંધને મન, વચન અને કાયાથી હું પરિત્યાગ કરું છું.
(ર) શ્રી પદ્મન દિ મુનિની એકત્વસતિમાંથી - अजमेकं परं शान्तं सर्वोपाधिविवर्जितम् ।। आत्मानमात्मना ज्ञात्वा तिष्टेदात्मनि यः स्थिरः ॥ १८ ॥ स एवामृतमार्गस्य सः एवामृतमश्नुते । स एवार्हन जगन्नाथः स एव प्रभुरीश्वरः ॥ १९ ॥
જે કઈ પિતાના આત્માને અજન્મા, એક, શાંત, પરમ પદાર્થ, સર્વ રાગાદિ કર્મ ઉપાધિથી રહિત આત્માથી જાણી આત્મામાં સ્થિર થઈ સ્થિત થાય છે તે મોક્ષ માગે ગમન કરનાર છે, તે જ આનંદરૂપી અમૃતને ભોગવે છે, તે જ પૂજનીય, તે જ જગતને સ્વામી, તે જ પ્રભુ, તે જ ઈશ્વર છે. विकल्पोर्मिभरत्यक्तः शान्तः कैवल्यमाश्रितः । कर्माभावे भवेदात्मा वाताभावे समुद्रवत् ॥ २६ ॥
જેમ પવન ન વાય તે સમુદ્ર સ્થિર હોય છે તેમ આ આત્મા
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૭
કર્મોના છૂટવાથી સર્વ વિકલ્પરૂપી તરગોથી રહિત, શાંત અને નિજ કૈવલ્ય જ્ઞાનાદિ સ્વભાવમાં સ્થિર થાય છે.
संयोगेन यदाऽऽयात मत्तस्तत्सकलं परम् । તત્પાિયન મુઝરિ જે મતિઃ ૨૭ .
જે જે વસ્તુ કે અવસ્થા ક–પરના સોગથી આવે છે તે સર્વ મારાથી ભિન્ન છે. તે સર્વને ત્યાગવાથી હું મુક્ત જ છું એવી મારી સમજણ બુદ્ધિ છે.
क्रोधादिकर्मयोगेऽपि निर्विकारं परं महः । विकारकारिभिर्मेद्यैर्न विकारि नभोभवेत् ॥ ३५ ॥
જેમ વિકલ કરનાર વાદળાંથી આકાશ વિકારી થતું નથી તેમ ક્રોધાદિ કર્મને સોગ હોવા છતાં તે ઉત્કૃષ્ટ આત્મતિ વિકારી થતી નથી એવું આત્માનું નિશ્ચળ સ્વરૂપ છે.
तदेकं परसं ज्ञानं तदेकं शुचि दर्शनम् । चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः ॥ ३९ ॥
શહ ચેતન્ય સ્વરૂપ આ આત્મા તે જ માત્ર ઉત્કૃષ્ટ જ્ઞાન છે, તે જ એક પવિત્ર સમ્યગ્દર્શન છે, તે એક જ નિર્મલ ચારિત્ર છે અને તે એક જ નિર્મલ તપ છે.
नमस्यच्च तदेवकं तदेवैकञ्च मंगलम् । उत्तमञ्च तदेवैकं तदेव शरणं सताम् ॥ ४० ॥
તે ચૈતન્ય સ્વરૂપ આત્મા જ નમસ્કાર કરવા ગ્ય છે, તે એક મગળ છે, તે એક ઉત્તમ પદાર્થ છે, સંત પુરુષને તે જ એક શરણરૂપ છે. तदेवकं परं तत्त्वं तदेवैकं परं पदम् । भन्याराध्यं तदेवैकं तदेवैकं परं महः ॥ ४४ ॥
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૮
ચિદાનન્દ આત્મા તે જ એક પરમાત્કૃષ્ટ તત્ત્વ છે, તે જ એક પરમ પદ છે, તે જ એક ભવ્ય જીવેએ આરાધવા ચેાગ્ય છે, તેજ એક પરમ મહાન્ જ્યેાતિ છે.
संसारघोरघर्मेण सदा तप्तस्य देहिनः । यन्त्रधारागृहं शान्तं तदेव हिमशीतलम् ॥ ४७ ॥
સંસારરૂપી આતાપથી સદ્દા તસાયમાન જીવને આ ચિદાનદ સ્વરૂપ આત્મા તે હિમાલયના સમાન શીતલ યંત્રધારાગૃહ છે, શીતલ જલના કુવારાનું સ્થાન છે,
तदेव महती विद्या स्फुरन्मन्त्रस्तदेव हि ।
औषधं तदपि श्रेष्टं जन्मव्याधिविनाशनम् ॥ ४९ ॥
ચિદાનંદ સ્વરૂપ આત્મા તે જ મહાન વિદ્યા છે, તે જ પ્રકાશમાન મ`ત્ર છે, અને તે જ સ`સારરૂપી રાગને નાશ કરવાવાળી ઔષધિ છે अहं चैतन्यमेवैकं नान्यत्किमपि जातुचित् । सम्बन्धोऽपि न केनापि दृढपक्षी ममेदृशः ॥ ५४ ॥
જ્ઞાની વિચારે છે કે હુ એક ચૈતન્ય સ્વરૂપ જ છુ, અન્ય ફ્રાઈ સ્વરૂપ હુ કદાપિ નથી, મારે ાઈની સાથે કંઈ પણ સંબંધ નથી એવા મારે દૃઢ નિશ્ચય છે.
शरीरादिबहिश्चिन्ताचक्रसम्पर्क वर्जितम । विशुद्धात्मस्थितं चितं कुर्वन्नास्ते निरन्तरम् ॥ ५५ ॥
જ્ઞાની પુરુષ શરીરાદિ ખાદ્ય પદાર્થાની ચિંતાના સબધથી રહિત થઈ શુદ્ધાત્મામાં ચિત્તને સ્થિર કરતાં નિર'તર બિરાજે છે. (૨૧) શ્રી પદ્મન’દિ મુનિના ઉપાસકસ'સ્ટારમાંથી —— स्वजनो वा परो वापि नो कश्चित्परमार्थतः । केवलं स्वार्जितं कर्म जीवेनैकेन भुज्यते ॥ ४८ ॥ પરમાર્થથી આ જીવના સાથી કાઈ સ્વજન કે કેાઈ પર
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૯
જન થતાં નથી, પિતાનાં બાંધેલાં કર્મોના ફલને આ જીવ એક લે જ ભોગવે છે.
क्षीरनीरवदेकत्र स्थितयोर्दैहदेहिनोः । भेदो यदि ततोन्येषु कलत्रादिषु का कथा ॥ ४९ ॥
ક્ષીર અને પાણીના સમાન એક સાથે મળેલા આ દેહ અને આત્મામાં પણ જ્યારે ભેદ-ભિન્નત્વ છે તે અન્ય સ્ત્રી આદિકની વાત જ શુ કરવી ? તે તો જુદા જ છે. कर्मेभ्यः कर्मकार्येभ्यः पृथग्भूतं चिदात्मकम् । आत्मानं भावयेन्नित्यं नित्यानन्दपदप्रदम् ।। ६१ ॥
આ આત્મા આઠ કર્મ અને આઠ કર્મને કાર્યોથી જુદે છે. ચિતન્યસ્વરૂપમય છે, નિત્ય છે અને શાશ્વત આનદમય પદને આપનાર છે એવી ભાવના જ્ઞાનીએ કરવી ઉચિત છે.
(૨૨) શ્રી પદ્મનાદિ મુનિના સબંધચંદ્રોદયમાંથી – कर्मबंधकलितोप्यवंधनो द्वेपरागमलिनोऽपि निर्मलः । देहवानपि च देहवर्जितश्चित्रमेतदखिलं चिदात्मनः ॥ १३ ॥
આ આત્મા કર્મબંધ સહિત હેવા છતાં પણ કર્મબંધથી રહિત છે; રાગ દ્વેષથી મલિન હોવા છતાં પણ નિર્મલ છે; દેહધારી હેવા છતાં પણ દેહ રહિત છે આ સર્વ આત્માનું મહાભ્ય આશ્ચર્યકારી છે. व्याधिनाङ्गममिभूयते परं तद्गतोऽपि न पुनश्चिदात्मकः । उच्छ्रितेनगृहमेव दह्यते वह्निना न गगनं तदाश्रितम् ॥ २४ ॥
રાગેથી આ શરીરને પીડા હોય છે પરંતુ આ શરીરમાં પ્રવિષ્ટ ચૈતન્ય પ્રભુને પીડા હેતી નથી. જેમ અગ્નિની જવાલાઓથી ઘર બળે છે પણ ઘરમાં રહેલ આકાશ બળતું નથી. આત્મા આકાશ સમાન નિલેપ અને અમેતિક છે. બળી શકતો નથી.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૦
बोधरूपमखिलैरुपाधिभिर्वर्जितं किमपि यत्तदेव नः | नान्यदल्पमपि तत्त्वमीदृशं मोक्षहेतुरिति योगनिश्वयः ॥ २५ ॥ સવ રાગાદિ ક ઉપાધિ રહિત જે કાઈ એક જ્ઞાનસ્વરૂપ છે તે જ મારુ' છે, અન્ય કાઈ પણ એક પરમાણુ માત્ર પણ મારુ નથી. મેાક્ષનુ કારણ આ એક જ તત્ત્વ છે. એ યાગીઓને નિશ્ચય અભિપ્રાય છે.
आत्मबोधशुचितीर्थमद्भुतं स्नानमत्रकुरुतोत्तमं बुधाः । यन्न यात्यपरतीर्थकोटिभिः क्षालयत्यपि नलं तदन्तरम् ॥ २८ ॥
આત્મજ્ઞાન જ એક અદ્ભુત તી છે, આ તીરૂપી નદીમાં હૈ પડિત જન ! ઉત્તમ સ્નાન કરો. જે અંતરંગકર્મીના મેલ અન્ય કરાડે તીરૂપ નદીઓમાં સ્નાન કરવાથી નાશ થતા નથી તેને આ આત્મજ્ઞાનરૂપી તીથ ધેાઈ નાંખે છે.
(૨૩) શ્રી પદ્મનદિ મુનિના નિશ્ચયપ`ચાશતમાંથી :~ व्याधिस्तुदति शरीरं न माममूर्त विशुद्धबोधमयम् । अग्निर्दहति कुटीरं न कुटीरासक्तमाकाशम् ॥ २३ ॥
રાગ શરીરને પીડા કરે છે, મારા અમૂર્તિ અને શુદ્ધ જ્ઞાનમય આત્મસ્વરૂપને પીડા કરી શકતે! નથી. અગ્નિ ઝુપડીને ખાળે છે પણ તે ઝુપડીમાના આકાશને ખાળી શકતા નથી આત્મા આકાશ સમાન અમૂર્તિક અને નિર્મળ છે.
नैवात्मनो विकारः क्रोधादिः किंतु कर्मसंबन्धात् । स्फटिकमणेरिव रक्तत्वमाश्रितात्पुष्पतो रक्तात् ॥ २५ ॥
જેમ સ્ફટિક મણિ લાલ પુષ્પના સંગથી લાલ દેખાય છે તેમ કર્યાંના ઉદ્યના સખપે. આત્મામાં વિકાર ભાસે છે પરંતુ નિશ્ચયથી ક્રોધાદિ આત્માના સ્વભાવ નથી. આત્મા તા સ્ફટિક મણિ સમાન સ્વચ્છ જ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
થઇ,
कुर्यात् कर्मविकल्पं किं मम तेनातिशुद्धरूपस्य । ' मुखसंयोगजविकृतेन विकारी दर्पणो भवति ॥ २६ ॥
કર્મોના ઉદયથી અનેક રાગાદિ વિકલ્પ હોય છે પણ તેથી અતિ શુદ્ધ સ્વરૂપવાન એવા મને શું? હું તે નિશ્ચયથી શુદ્ધ છું, હું વિકારી થતો નથી. જેમ વિકારી કૃત્રિમ) મુખાકૃતિ દર્પણમાં દેખાવા છતાં પણ તે તેવું થઈ જતું નથી.
आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम । વર્માતાને તો વિરુદ્ધ મમ પિશ્ચિ ૨૭
કર્મોદયે ઉત્પન્ન બાહ્ય પદાર્થોની વાત તો દૂર રહી, આ શરીર વચન અને મનના વિકલ્પોના સમૂહ પણ મારાથી ભિન્ન છે. હું વિશુદ્ધ છું. મારે એની સાથે શું સબંધ? શરીરાદિ મારાં કેમ હઈ શકે?
कर्म परं तत्कार्य सुखमसुखं वा तदेव परमेव । तस्मिन् हर्षविषादौ मोही विदधाति खलु नान्यः ॥ २८ ॥
કર્મ ભિન્ન છે તથા તે કર્મોનુ કાર્ય સુખ અને દુઃખ પણ ભિન્ન છે. તેમાં મહી જીવ જ હર્ષવિષાદ કરે છે, અન્ય કઈ કરતા નથી. नयनिक्षेपप्रमितिप्रभृतिविकल्पोल्झितं परं शान्तं । शुद्धानुभूतिगोचरमहमेकं धाम चिद्रूपम् ॥ ५४ ॥
હું નય, નિક્ષેપ, પ્રમાણ, આદિ વિકલ્પથી રહિત પરમશાંત છુ. હું એક ચૈતન્યરૂપ પ્રકાશ છું, હું શુદ્ધાત્માનુભવથી જ અનુભવ કરવા યોગ્ય છું.
(૨૪) શ્રી શુભચંદ્ર આચાર્ય કૃત જ્ઞાનાવમાંથી – महाव्यसनसंकीर्णे दुःखज्वलनदीपिते । एकाक्येव भ्रमत्यात्मा दुर्गे भवमरुस्थले ॥ १-४ ॥
મોટી મોટી આપત્તિઓથી ભરેલે, દુઃખરૂપી અગ્નિથી બળ
Page #246
--------------------------------------------------------------------------
________________
અને ભયાનક એવા આ સંસારરૂપી મરભૂમિમાં આ જીવ, એક જ ભ્રમણ કરે છે. । स्वयं स्वकर्मनिर्वृत्तं फलं भोक्तुं शुभाशुभम् । शरीरान्तरमादत्ते एकः सर्वत्र सर्वथा ॥ २-४ ॥
આ સંસારમાં આ આત્મા પોતે એકલે પોતાનાં કરેલાં કર્મોના અનુસારે સુખ દુઃખરૂપ ફલ ભોગવે છે. અને એક જ બધી ગતિએમાં એક શરીરથી બીજું શરીર એમ અનેક શરીરો ધારણ કરે છે.
संयोगे विप्रयोगे च संभवे मरणेऽथवा । सुखहुःखविधौ वास्य न सखान्योऽस्ति देहिनः ॥ ४-४ ॥
આ જીવને સાગ કે વિચાગમાં, જન્મમાં કે મરણમાં, સુખમાં કે દુખમાં કઈ પણ મિત્ર કે સાથી નથી. એને એકલાને જ ભોગવવા પડે છે.
अज्ञातस्वस्वरूपोऽयं लुप्तबोधादिलोचनः । भ्रमत्यविरतं जीव एकाकी विधिवञ्चितः ।। ८४ ॥
આ જીવ પોતાના સ્વરૂપને અજાણ્ય જ્ઞાનાદિ ચનથી રહિત, પિતાના અજ્ઞાનને લઈને કર્મોથી ઠગાયેલ એકલે દીર્ઘકાળથી પરિભ્રમણ કરે છે, एकः स्वर्गी भवति विबुधः स्त्रीमुखाम्भोजभृङ्गः ।
एकः श्वानं पिबति कलिल छिद्यमानः कृपाणः ॥ एकः क्रोधाद्यनलकलितः कर्म बन्नाति विद्वान । एकः सर्वावरणविगमे ज्ञानराज्यं भुनक्ति ॥ ११-४॥
આ જીવ એકલે સ્વર્ગમાં દેવ થાય છે તથા ભ્રમર સમાન સ્ત્રીના મુખકમળ ઉપર આસક્ત થાય છે, એકલો જ નરકમાં ઊપજી. તલવારોથી છિન્નભિન્ન થતો ખારા જલને પીએ છે, એટલે જ ક્રોધાદિ અગ્નિથી બળત કર્મો બાધે છે અને આજીવ એકલો જ
Page #247
--------------------------------------------------------------------------
________________
૩
પોતે વિવેકી થઈ કર્મોનાં સર્વ આવરણ દૂર કરી મુક્તિ પ્રાપ્ત કરી અનંત જ્ઞાન રાજ્યને ભગવે છે.
अचिचिद्रूपयोरक्यं बन्धं प्रति न वस्तुतः। अनादिश्चानयो. श्लेषः स्वर्णकालिकयोरिव ॥२-५ ॥
ચૈતન્ય સ્વરૂપ આત્મા પિત અને જડ સ્વરૂપ શરીરાદિની એકતા બંધની અપેક્ષાએ છે. વસ્તુતઃ નિશ્ચયથી ચેતન આત્મા અભિન્ન છે, જડ શરીરાદિ ભિન્ન છે ખાણમાં સોનાની અને માટીની જેમ એકતા છે; તેમ આ બેને અનાદિ કાળથી સંગ સંબંધ વસ્તુતઃ બંને જુદાં છે.
ये ये सम्बन्धमायाताः पदार्थाश्चेतनेतराः । ते ते सर्वेऽपि सर्वत्र स्वस्वरूपाद्विलक्षणाः ॥ ८-५॥
આ સંસારમાં જે જે ચેતન કે અચેતન પદાર્થોને સંબંધ જીવની સાથે થયો છે તે તે સર્વે સર્વત્ર પતતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન છે. આત્મા સર્વથી જુદે છે.
मिथ्यात्वप्रतिबद्धदुर्णयपथभ्रान्तेन बाह्यानलं । भावान् स्वान् प्रतिपद्य जन्मगहने खिन्नं त्वया प्राक चिरं ।। संप्रत्यस्तसमस्तविभ्रमभवश्चिद्रूपमेकं परम् । स्वस्थं स्वं प्रविग्राह्य सिद्धिवनितावक्त्रं समालोकय ॥ १२-५॥
હે આત્મા! આ સંસારરૂપી ગહન વનમાં મિથ્યા દર્શનના સંબંધથી ઉત્પન્ન સર્વથા એકાંતરૂપ [કુની ખેતી દષ્ટિના માર્ગમાં ભ્રમિત થઈ બાહ્ય પદાર્થોને પોતાના માની દીર્ઘકાળથી દુખી થઈ રહ્યો છે. હવે તું તારા સમસ્ત ભ્રમને દૂર કરી દે અને પોતાના આત્મામાં જ સ્થિતિ કરી ઉત્કૃષ્ટ એક ચતન્યમાં પ્રવેશી–પરિણમી મુક્તિરૂપી સ્ત્રીની મુખાકૃતિનું અવલોકન કર. अहं न नारको नाम न र्तियमापि मानुषः । સેવઃ જિતુ તિલ્મ સવ્ય કર્મવિરામ || રર-રૂર છે
Page #248
--------------------------------------------------------------------------
________________
ર૩૪
નિશ્ચયથી હું નારી નથી, તિર્યંચ નથી, મનુષ્ય નથી, તેમ દેવ ૫ણું નથી પણ હું સિદ્ધસમ સિદ્ધસ્વરૂપી આત્મા છું. આ સર્વ નરકાદિ અવસ્થાઓ એ કર્મથી ઉત્પન્ન છે,
साकारं निर्गताकारं निष्क्रियं परमाक्षरम् । निर्विकल्पं च निष्कम्पं नित्यमानन्दमन्दिरम् ।।२२-३१।। विश्वरूपमविज्ञातस्वरूपं सर्वदोदितम् । कृतकृत्यं शिवं शान्तं निष्कलं 'करणच्युतम् ॥२३-३।। निःशेपभवसम्भूतक्लेशद्रुमहुनाशनम् । शुद्धमत्यन्तनिर्लेपं ज्ञानराज्यप्रतिष्ठितम् १२४-२२॥ विशुद्धादर्शसंक्रान्तप्रतिविम्बसमप्रभम् । ज्योतिर्मयं महावीर्य परिपूर्ण पुरातनम् ॥२५-३१॥ विशुद्धाष्टगुणोपेतं निर्द्वन्द्वं निर्गतामयम् । अप्रमेयं परिच्छिन्नं विश्वतत्त्वव्यवस्थितम् ।।२६-३२॥ यदग्राहा बहिर्भावैर्ग्राह्य चान्तर्मुखैः क्षणात् । तत्स्वभावात्मकं साक्षात्स्वरूपं परमात्मनः ॥२७-३१॥
આત્માનું નિશ્ચયનયથી સ્વરૂપ પરમાત્માના સમાન છે. તે સાકાર છે એટલે જ્ઞાનાકાર છે અને શરીર પ્રમાણે આકારવાળુ છે, નિરાકાર છે–અમૂર્તિક- અરૂપી છે. હલનચલન ક્રિયાથી રહિત નિષ્ક્રિય છે, પરમ અવિનાશી છે, નિર્વિકલ્પ છે, નિષ્કપ છે, નિત્ય છે, સહજાનંદ નું મંદિર છે, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપી છે–સર્વ રેય પદાર્થો તેમાં પ્રતિબિંબિત થાય છે. અજ્ઞાની એ સ્વરૂપને જાણી શકતા નથી, સદા ઉદયરૂપ છે, કૃતકૃત્ય છે, કલ્યાણરૂપ છે. શાંત છે, શરીર રહિત છે, ઇંદ્રિયથી અતીત છે, સમસ્ત સંસારનાં કલેશરૂપી વૃક્ષને બાળવાને અગ્નિ સમાન છે, શુદ્ધ છે, કર્મરહિત છે, જ્ઞાનરૂપી રાજ્યમાં સ્થિત છે, નિર્મળ અરિસામાં દેખાતા પ્રતિબિંબ સમાન પ્રભાયુક્ત છે, પ્રકા
૧. વાયુતન એમ પાઠ પણ છે. (શક રહિત). .
Page #249
--------------------------------------------------------------------------
________________
પ
શિત જ્ઞાન જ્યાત સ્વરૂપ છે, અનત વી'થી યુક્ત છે, પરિપૂર્ણ છે, પુરાતન–સનાતન છે (અનુત્ત્પન્ન છે); ૧ સમ્યક્ત્વ આદિ આ ગુણસહિત છે, લાભ-અલાભાર્દિ ોથી રહિત છે, રૂાગાદિથી મુક્ત છે, પ્રમાણથી અગેાચર છે પરિજ્ઞાત–નાની દ્વારા જાણવા ચેાગ્ય છે, સર્વાં તત્ત્વના નિશ્ચય કરનાર છે, માàદ્રિયથી અગ્રાહ્ય છે, અંત રંગ ભાવાથી ક્ષણમાં ગ્રાહ્ય છે, એવે સ્વભાવ આ પરમાત્મસ્વરૂપ સાક્ષાત્ આત્માના છે.
अवाग्गोचरमव्यक्तमनन्तं शब्दवर्जितम् ।
अजं जन्मभ्रमातीतं निर्विकल्पं विचिन्तयेत् ॥ ३३-३१॥
આત્માનું સ્વરૂપ વચનથી અગેાચર છે, ઇંદ્રિય અને મનથી પ્રગટ નથી, અનંત છે, શબ્દ છે, જન્મ રહિત છે, ભવ ભ્રમથી મુક્ત છે, સકલ્પ વિકલ્પથી રહિત છે એમ વિચારો.
यः स्वमेव समादत्ते नादन्ते यः स्वतोऽपरम् । निर्विकल्पः स विज्ञानी स्वसंवेद्योऽस्मि केवलम् ॥२७-३१॥' ભેદ વિજ્ઞાની એવું વિચારે છે કે જે પેાતાને જ ગ્રહણ કરે છે, ાતાથી પર એવાને ગ્રહણ કરતા નથી, જે નિર્વિકલ્પ છે, જ્ઞાનમય છે, કેવળ એક છે, અને સ્વાનુભવ ગમ્ય છે, એવા હુ' આત્મા છું. यो विशुद्धः प्रसिद्धात्मा परं ज्योतिः सनातनः ।
सोऽहं तस्मात्प्रपश्यामि स्वस्मिन्नात्मानमच्युतम् ॥३५-३२॥ જે વિશુદ્ધ છે, પ્રસિદ્ધ—પ્રગટ આત્મા છે, ઉત્કૃષ્ટ જ્ઞાનમય જ્યાતિ સ્વરૂપ છે, સનાતન છે, તે જ હું છું. તેથી આ અવિનાશી આત્માને હું મારામાં જ જોઉં છું.
जीर्णे रक्त घने ध्वस्ते नात्मा जीर्णादिकः पढे ।
एवं वपुपि जीर्णादौ नात्मा जीर्णादिकस्तथा ॥७२ - ३२ ||
૧ સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શીન, વી, સમત્વ, અગુરુલઘુત્વ,. અવ્યાબાધત્વ, અવગાહનવ એ આઠ ગુણા છે.
時
,
।
'
Page #250
--------------------------------------------------------------------------
________________
વસ્ત્ર જુનું, લાલ, જાડું હોય કે નાશ પામે તો તેથી કોઈ પિતાને જીર્ણ, લાલ, જાડે કે નષ્ટ માનતા નથી તેમ શરીર જુનું, લાલ આદિ થવાથી કંઈ આત્મા જુને, લાલાદિ થતો નથી.
अन्तवाऽऽत्मनस्तत्त्वं बहिर्दया ततस्तनुम् ।। उभयोर्भेदनिष्णातो न स्खलत्याऽऽत्मनिश्चये ।।८३-३२॥
આમતત્ત્વને અતરંગમાં નિહાળી અને શરીરાદને બાહ્ય જાણું એમ બનેના ભેદને જાણવામાં કુશળ એવા જ્ઞાની આત્માના સ્વરૂપના નિશ્ચયને વિષે ભૂલ ખાતા નથી.
अतीन्द्रियमनिर्देश्यममूर्त कल्पनाच्युतम् । વિવાન વિદ્ધિ વ્યક્ષિાનાભાભના ૧૨-૩રા
હે આત્મન ! તું આત્માને આત્મામાં આત્મધારાએ જાણ કે એ અતીકિય છે, વચનથી કહેવા યોગ્ય નથી, અમૂર્તિક છે, કલ્પનાએથી મુક્ત છે અને ચિદાન દમય છે. निखिलभुवनतत्त्वोद्भासनैकप्रदीपं ।
निरुपधिमधिरूढं निर्भरानन्दकाष्ठाम् ।। परममुनिमनीषीद्भेदपर्यंतभूतं ।
परिकलय विशुद्ध खात्मनात्मानमेव ॥१०३-३२।। હે આત્મન ! તું તારા આત્માન તારા આત્માથી શુદ્ધ અનુવ કરે કે આ આત્મા સર્વ લોકના પદાર્થોના સ્વરૂપને યથાર્થ પ્રગટ કરનાર અદ્વિતીય દીવે છે, અતિશય સહજાનંદની સીમાને ઉપાધિરહિતપણે પ્રાપ્ત છે, તથા પરમ મુનિઓની બુદ્ધિને વિષે ઉત્કૃષ્ટતા પર્યત પ્રગટ છે એવા સ્વરૂપવાળે છે
सोऽहं सकलवित्सार्वः सिद्धः साध्यो भवच्युतः । પરમાત્મા પોતિર્વિશ્વર્શ નિનઃ | ૨૮–૪૦ | तदासौ निश्चलोऽमूर्तो निष्कलङ्को जगद्गुरुः । चिन्मानो विस्फुरत्युच्चैायध्याविवर्जितः ॥२९-४०॥
મને તારા
કરનાર
આત્મા અ
Page #251
--------------------------------------------------------------------------
________________
ર૩૭
આત્માનું ધ્યાન એવું કરવું જોઈએ કે હુ પરમાત્મા છું, હું જ સર્વજ્ઞ છું, હું સર્વ વ્યાપક છું, હું સિદ્ધ છું, હું જ સાધ્ય છું, હું સસારથી રહિત છું, શ્રેષ્ઠ આત્મા છું, પરમતિમય છું, વિશ્વદશી છું, નિર જન છું, ત્યારે એનું સ્વરૂપ એવું પ્રગટ થાય છે કે એ અમૂતિક છે, નિશ્ચય છે, નિષ્કલંક છે, જગતમાં શ્રેષ્ઠ છે, ચૈતન્ય માત્ર છે અને અતિશય કરી ધ્યાન અને ધ્યાતાના વિકલ્પથી રહિત છે.
(૨૫) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારરચિત તવજ્ઞાન તરંગિણીમાંથી– नाहं किंचिन्न मे किंचिद् शुद्धचिद्रूपकं विना । तस्मादन्यत्र मे चिंता वृथा तत्र लयं भजे ॥१०-४॥
આ સંસારમાં શુચિપ સિવાય અન્ય કોઈ હું નથી, અને અન્ય ઈ પદાર્થ મારા નથી, તેથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સિવાય અન્ય કેઈ ચિંતા કરવી વૃથા છે તેથી હું તે શુદ્ધ ચિપમાં લય થાઉં છું.
न देहोऽहं न कर्माणि न मनुष्यो द्विजोऽद्विजः । नैव स्थूलो कृशो नाहं किंतु चिंद्रपलक्षणः ॥ ५-१० ॥
હું દેહ નથી, હું કર્મ નથી, મનુષ્ય નથી, હું બ્રાહ્મણ નથી, હું અબ્રાહ્મણ નથી, હું જાડ નથી, પાતળું નથી પણ હું તો એક ચૈતન્યસ્વરૂપ લક્ષણવાળો છું. (૨૬) પં, બનારસીદાસજીના નાટક સમયસારમાંથી –
સવૈયા ૨૧ જહાં શુદ્ધ જ્ઞાનકી કલા ઉદ્યોગ દીસે તહાં,
શુદ્ધતા પ્રમાણુ શુદ્ધ ચારિત્ર અંશ હૈ: તા કારણ જ્ઞાની સબ જાને ય વસ્તુ મર્મ, - વેરાગ્ય વિલાસ ધર્મ વાકે સરવંસ હૈ, રાગદ્વેષ મેહક દશાસોં ભિન્ન રહે યાતે, સર્વથા ત્રિકાલ કર્મ જાળસેં વિધ્વંસ હૈ,
Page #252
--------------------------------------------------------------------------
________________
{
૨૩૮
નિરુપાધિ આતમ સમાધિમે બિરાજે તાતે, કહિયે પ્રગટ પૂરણ પરમ હંસ હૈ.
૮૧
અધ્યાય ૧૦
જ્યાં શુદ્ધ જ્ઞાનની કલા પ્રકાશિત દેખાય છે ત્યાં તે જ્ઞાનની શુદ્ધતાના પ્રમાણમાં શુદ્ધ ચારિત્રના અંશનુ પ્રગટપણુ હેાય છે. જ્ઞાની પુરુષ તે! સવ જ્ઞેય વસ્તુઓના મહેય અને ઉપાદેયને જાણે છે તેથી જ્ઞાની પુરુષને વિષે સર્વા શે વૈરાગ્યવિલાસરૂપ ધ—ગુણ પ્રાપ્ત હાય છે, રાગ અને દ્વેષરૂપી મેહ શા જ્ઞાની પુરુષથી ભિન્ન દૂર રહે છે અને તેથી ત્રણે કાલવતી સર્વ ક'ની જાળ નાશ પામે છે (પૂર્વીકૃત ।'ની નિર્જરા હાય છે, વમાને નવા બધા હાતે નથી અને ઉપયેગ આત્મસન્મુખ થવાથી ભવિષ્ય સબંધી નવે બુધ બધાતા નથી). તેથી કર્મરૂપી ઉપાધિથી રહિત થાય છે અને આત્માનુભવ રૂપી સમાધિમાં સ્થિર રહે છે. તેથી જ્ઞાની પુરુષને પ્રત્યક્ષ પૂર્ણ પરમહંસ કહીએ છીએ.
જ્ઞાન ભાન ભારત પ્રમાણ જ્ઞાનવત કહે, કરુણુાનિધાન અમલાન મેરા રૂપ; કાલસાં અતીત કર્યું ચાલસાં અભીત જોગ, જાલમાં અછત જાકી અહિંસા અનૂપ હૈ; મહા વિલાસ યહ જગતા વાસ મૈં તે, જગતસેાં શૂન્ય પાપ પુણ્ય અન્ય ગ્રૂપ હૈ; પાપ ક્રિને ક્રિયે ન કરે કરિ હૈ સે। કાન, યિકા વિચાર સુપનેકી દાર ધૂપ હૈ ૯૧ ૦૧૦
જ્ઞાનરૂપી સૂર્યના ઉદ્દય થતાં જ્ઞાની એમ સમજે છે કે મારું સ્વરૂપ તા કરુણાનિધાન અને નિળ છે, મૃત્યુથી અતીત છે અને કર્મ બંધના ભયથી રહિત છે, મન, વચન, કાયાના ચેાગની જાળથી અછત છે એવા મારા અદ્ભુત મહિમા છે, આ જગતમાં મારે
Page #253
--------------------------------------------------------------------------
________________
નિવાસ જણાય છે પણ તે તે મહિને વિલાસ છે, મારે વિલાસ નથી, મારું સ્વરૂપ તે જન્મ મરણથી રહિત છે, પુણ્ય અને પાપ તે મને અંધારા કૂવા સમાન ભાસે છે, આ પાપ કર્મ પૂર્વે કેણે કર્યું? ભવિષ્યમાં કેણ કરશે? વર્તમાને કેણ કરે છે? એમ ક્રિયાને વિચાર કરે ત્યારે જ્ઞાનીને સ્વમાવસ્થા સમાન આ બધું મિથ્યા જણાય છે. નિરભય નિરાકુલ નિગમ વેદ નિરભેદ,
જાકે પરકાશમેં જગત માઈતુ હૈ, રૂપ રસ ગંધ ફાસ પુગલકે વિલાસ,
તાસ દિવસ જાકે જસ ગાઈથતુ હૈ વિગ્રહસ વિરત પરિગ્રહસે ત્યારે સદા,
જામેં જોગ નિગ્રહકે ચિન્હ પાઈયતુ હૈ, સે હૈ જ્ઞાન પરમાણુ ચેતન નિધાન તાંહિ, અવિનાશી ઈશ માની શીશ નાઈતુ હૈ.
૧૦૬ અ૦ ૧૦ આત્મા નિર્ભય, શાશ્વત સુખી અને ભેદ રહિત જ્ઞાન ગમ્ય છે. તે જ્ઞાન જાતિના પ્રકાશમાં સર્વ જગત સમાય છે. રૂપ, રસ,ગંધ અને સ્પર્શ એ તે પુગલ દેહાદિને વિલાસ છે, આત્મા તે તેનાથી રહિત છે એમ સર્વ શાસ્ત્રો પ્રશંસાપૂર્વક કહે છે. આત્મા શરીરાદિથી વિરક્ત-રહિત છે, કલેશથી રહિત છે, પરિગ્રહથી સર્વદા ભિન્ન છે અને મન, વચન અને કાયાના યોગથી રહિતપણાના લક્ષણવાળે છે. એ ચેતનાત્મા જ્ઞાનાકાર છે, ચેતનપણાનું નિધાન છે. તે આત્માને અવિનાશી ઈશ્વર માની હું મસ્તક નમાવું છું, નમસ્કાર કરું છું. જિસે નિરભેદરૂપ નિચે અતીત હતા,
તૈસે નિરભેદ અબ ભેદ કૌન કહેગઢ દીસે કર્મ રહિત સહિત સુખ સમાધાન, '
પાયે નિજ થાન ફિર બાહિર ન વહેંગે,
Page #254
--------------------------------------------------------------------------
________________
- ૨૪૦
અકબÉ કદાચિ અપનો સ્વભાવ ત્યાગ કરિ, ' રાગ રસ ચિકે ન પર વસ્તુ ગહે, . અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયે, ' યાહી ભાતિ આગામી અનંત કાલ રહેશે.
ગા. ૧૦૭ અ. ૧ જેમ પૂર્વ કાલમાં સંસાર અવસ્થામાં પણ નિશ્ચયનયથી આત્મ દ્રવ્ય અભેદરૂપ હતું તેમ સમ્યફજ્ઞાન પ્રાપ્ત થતાં પ્રત્યક્ષ અભેદરૂપ જ રહે છે તેવા પરમાત્માને હવે કેણુ ભેદરૂપ કહેશે? જે આઠ કર્મ રહિત અને સહજસુખ સમાધિ સ્વરૂપ નિજ સ્થાનને પામ્યો છે. પુનઃ આ બાહ્ય મિથ્યા સંસારમાં ભમશે નહિ સમ્યકત્વ પામેલ મહાત્મા કદાચિત કેાઈ વખતે પણ પોતાના કેવળ જ્ઞાન સ્વભાવને ત્યાગીને, રાગદ્વેષમાં મગ્ન થઈ દેહાદિક પર વસ્તુઓને ગ્રહણ કરશે નહિ. આત્માને જે શુદ્ધ સમ્યફજ્ઞાન પ્રગટ વિદ્યમાન પ્રાપ્ત થયું તે જ પ્રકારે ભવિષ્યમાં પણ અનતકાળ પર્યરત રહેશે જબહીતે ચેતન વિભાવસે ઉલટિ આપ,
સમે પાય અપને સ્વભાવ ગહિ લીને હૈ, તબહીતે જે જે લેને એગ્ય સોસ સબ લીને,
જે જે ત્યાગ એગ્ય સો સે સબ છાંડિ દીને હૈ: લેકે ન રહી ઠેર ત્યાગવેકે નાહિ ઔર,
બાકી કહાં ઉબજુ કારજ નવીને હૈ, સંગ ત્યાગિ અંગ ત્યાગિ વચન તરંગ ત્યાગ, મન ત્યાગિ ભુહિ ત્યાગિ આપા શુદ્ધ કી હૈ.
ગા. ૧૦૮ અ. ૧૦ અનાદિ કાળથી આત્મા મિથ્યાત્વ ભાવરૂપ વિભાવ પરિણતમાં પરિણમી રહ્યો છે. તે જ્યારથી પલટાઈ અવસર પામી પોતાના સમ્યફભાવ રૂપ સ્વભાવને ગ્રહણ કરે છે ત્યારથી તેણે જે જે ગ્રહણ કરવા ગ્ય-નિજજ્ઞાન દર્શનાદિ સમ્યકુભાવ તે સર્વ ગ્રહણ કર્યું અને
,
જંગ ત્યા હો ઉભી કો નાહિદીનો હું
Page #255
--------------------------------------------------------------------------
________________
જે જે ત્યાગવા પર પૌગલિક રામદેવદિ રિયાભાવ વર્તે છે સિ ત્યાગી દીધું છે. તેને ક્યાંથી ગ્રહણગ્ય કઈ રહ્યું નહિ અને ત્યાગવા યોગ્ય કાંઈ બાકી રહ્યું નહિ, તે હવે નવીન શુ કાર્ય કરવાનું બાકી રહ્યું પરિગ્રહરૂપ સગો ત્યાગ કર્યો; શરીરાદિનું મમત્વ ત્યાગ્યું અને વચનના વિકલ્પો ત્યાગ્યા; મનના સંકલ્પ-વિકલ્પને ત્યાગ્યા, ઇકિય જનિત બુદ્ધિના નિર્ણયો તજીને નિજ આત્માને પર વસ્તુના ત્યાગથી શુદ્ધ કર્યો તે શુદ્ધાત્મા પુનઃ જન્મ ધારણ કેમ કરશે? અર્થાત એ પુનઃ સ સારમાં આવતા નથી. કરમ ચક્રમે ફિરત જગવાસી છંવ,
વહૈ રહ્યો બહિરમુખ વ્યાપત વિષમતા, અંતર સુમતિ આઈ વિમલ બડાઈ પાઈ.
પુદ્ગલસે પ્રીતિ ટૂટી છૂટી માયા મમતા શુદ્ધને નિવાસ કરે અનુભૌ અભ્યાસ લઈને,
ભ્રમભાવ છાંડ દીને ભીને ચિત્ત સમતા, અનાદિ અનંત અવિકલપ અચલ એસે,
પદ અવલંબિ અવેલેકે રામ રમતા. , -
ત્રણે લોકમાં કર્મરાજાનાં ચક્ર ફરે છે તેમાં આ જંગવાસી જીવ પણ કરી રહ્યો છે અને તેથી એની દષ્ટિ બહિર્મુખ-અંતર આત્માને ભૂલી દેહાદિક વિષયભોગો પ્રત્યે આસક્ત થઈ રહી છે અને ઇષ્ટ વિચગ અને અનિષ્ટ સાગથી એનાં પરિણામ આકુળવ્યાકુલ રહેવાથી વિષમભાવ અશુદ્ધતા એનામાં વ્યાપી ગઈ છે. જ્યારે એને અંતરમાં સમ્યફમતિ આવે છે. અને આત્મસ્વરૂપની નિર્મળ પ્રભુતાને પ્રાપ્ત થાય છે ત્યારે દેહાદિ પુદ્ગલ પર્યાની પ્રીતિ તૂટી જાય છે અને માયા અને મમતા મૂકાય છે; શુદ્ધ નયથી જેવુ આત્મસ્વરૂપ છે તેવા આત્મસ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય છે, આત્મા
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૨
નુભવમાં પુરુષાર્થ કરે છે, મિથ્યાભાવને ત્યાગ હેય છે અને ચિત્ત સમભાવમાં લીન થાય છે. અનાદિ, અનંત, નિર્વિકલ્પ અને શાશ્વત એવી નિશ્ચલ સ્વાભાવિક આત્મભૂમિકાનું અવલંબન કરી–પિતાના આત્મસ્વરૂપમાં વિલાસ કરતા રમતા રામ-આત્માને નિહાળે છે. આત્મારૂપ પ્રત્યક્ષ હોય છે.
રૂપ રસવંત મૂરતીક એક પુગલ,
રૂપ વિન ઔર અજીવ દ્રવ્ય દિધા હૈ. ચાર હૈ અમૂરતીક છવ ભી અમૂરતીક
યાહિતિ અમરતીક વસ્તુ ધ્યાન મુધા હૈ ઔર ન કબહૂ પ્રગટ આપ આપહીસ,
ઐસો થિર ચેતન સ્વભાવ શુદ્ધ સુધા હૈ, ચેતનકે અનુભૌ આરાધે જગ તેઈ જીવ, જિન્હકે અખંડ રસ ચાખવેકી સુધા હૈ.
ગા. ૧૧ અ. ૨ રૂપ, રસ, ગંધ અને વર્ણ યુક્ત હોવાથી એક પુદ્ગલ દ્રવ્ય મૂતિક છે. બાકીનાં ચાર અછવ દ્રવ્ય ધર્મ, અધર્મ, કાળ, અને આકાશ-પાદિ રહિત હેવાથી અમૂર્તિક છે એમ અજીવ તો બે પ્રકારે છે. ચાર અજીવ દ્રવ્યો અમૂર્તિક છે અને જીવ દ્રવ્ય પણ અમૂર્તિક છે તેથી અમૂર્તિક દ્રવ્યનું ધ્યાન વ્યર્થ છે કારણ કે અજીવ પણ અમૂર્તિક છે તે અન્ય દ્રવ્યના અવલંબનથી આત્મસ્વરૂપ કયારેય પણ પ્રગટ થતું નથી. આત્મા તો આત્માથી જ પ્રગટે છે–એવો ચેતન્યને શાશ્વત સ્થિર સ્વભાવ છે. તે સ્વભાવ જ શુદ્ધ અમૃતરસ છે. તે શુદ્ધ સ્વભાવરૂપ અમૃતરસથી જ ચિતન્ય પ્રગટ થાય છે. જગતમાં જે જીવને અખંડ એક આત્મરસનો આસ્વાદ લેવાની ભૂખ છે તે જ ચેતનાના અનુભવનું આરાધન કરે છે અર્થાત ચિતન્યભાવનાને અવલંબી ચિતન્યને પ્રગટ કરે છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
નિર્ચ નિહાd સ્વભાવ નહિ આતમા, * * આતમીક ધરમ પરમ પરકાસના, અતીત અનામત વર્તમાન કાલ જાકે, કે
કેવલ સ્વરૂપ ગુણ લેકલિક . ભાસના સોઈ જીવ સંસાર અવસ્થા માંહિ કરમકે,
કરતાસ દીસે લિયે ભરમ ઉપાસના, થહૈ મહામહકે પસાર યહૈ મિથ્યાચાર, યહૈ મૌ વિકાર યહ વ્યવહાર વાસના
ગા ૪ અ૦ ૧૦. નિશ્ચય નયથી વિચાસ્તાં આત્માને સ્વભાવ છે તે કૈવલ્યાદિ ઉત્કૃષ્ટ આત્મિક ગુણના પ્રકાશરૂપ છે. તે કૈવલ્ય ગુણમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ તથા લેક અને અલક પ્રત્યક્ષ ભાસ્યમાન છે તેથી કર્મ કર્તા નથી. તે જ છવ સંસાર અવસ્થામાં કર્મને કર્તા દેખાય છે તે અજ્ઞાન-મિથ્યાભાવનો અભ્યાસ છે. આ અજ્ઞાનરૂપ ભ્રમણ તે મહામહને વિસ્તાર છે, તે જ મિથ્યાચાર છે, તે જ ભવભ્રમણરૂપી વિકાર છે અને તે જ વ્યવહાર-આત્માના અશુદ્ધ ભાવની વાસના છે. એહ છહ દ્રવ્ય ઇનહીં હૈ જગત જાલ,
તામેં પાંચ જડ એક ચેતન સુજાન હૈ, કાજૂકી અનંત સત્તા કા ન મિલે કાઈ,
એક એક સત્તામે અનંત ગુણગાન હૈ, એક એક સત્તામું અને તમે પરજાય ફિરે, - એકમે અનેક ઈહિ ભાંતિ પરમાણુ હૈ, ચહૈ ચાઠાદ યહ સંતનકી મરયાદ, યહૈ સુખ પોષ યહ એક્ષકે નિદાન હૈ.
ગાર ૨૨ અ૦ ૯.
Page #258
--------------------------------------------------------------------------
________________
આ શક્ય છે. તેનાથી આ લેક થયેલ છે. તે છમાં પાંચ દ્રવ્ય જાહ-અજીવ છે અને એક ચેતન જ્ઞાનર્વત છે, પ્રત્યેકની અનંત સત્તા છે પણ તે બીજા દિવ્ય સાથે મળતી નથી. દરેક પોતપોતાની સત્તામાં રહે છે. તે દરેક વ્ય સત્તામાં અનંત ગુણ છે એમ કહેલ છે. એક એક સત્તામાં અનંત અવસ્થા પલટાય છે-અનંત પર્યાય છે એમ એક સત્તામાં અનેક ભેદ–અવસ્થા છે એ પ્રમાણભૂત છે. આ સ્યાદવાદ અભિપ્રાય છે, તે પુરુષોની મર્યાદા તેમનાં અપેક્ષિત વચને હેય છે, તે વચને આત્મિક સુખને પોષનાર છે અને મેક્ષ, પ્રાપ્તિનાં કારણ છે.
ચેતન મંડિત અંગ અખંડિત, શુદ્ધ પવિત્ર પદારથ મેરે, રાગ વિરોધ વિમેહ દશા, સમઝે ભ્રમ નાટક પુગલ કેરો , ભેગ સંગ વિગ વ્યથા, અવલંકિ કહે યહ કર્મજુ ઘેર; હૈ જિન્હકે અનુભૌ ઈહ ભાંતિ, સદા તિનકે પરમારથ ને.
ગા. ૧૭ અo , ' 'નિજ આત્મપ્રતિ દષ્ટિ કરી વિચારતા-પિતાનું અગ (સ્વરૂપ : ચેતનાયુક્ત છે, અખ ડિત છે. તે શુદ્ધ અને પવિત્ર પદાર્થ છે. રાગ, દેષ અને મેહની દશા એ સવે પૌલિક કર્મકૃત ભ્રમરૂપ નાટક છે. આ વિષયભોગના સોગ અને વિયોગની આકુલતા તે પૂર્વકના ઉદયે કર્મને ઘેરે છે. તે આત્માથી પર છે. આ જેને અનુભવ છે તેને પરમાર્થરૂપ મુક્તિ-સમીપ જ છે.
જ્યાં કલધૌત સુનારકી સંગતિ, ભૂષણ નામ કહે સબકાઈ, કચનતા નમિટી તિહી હેતુ, વહે ફિરિ ઔટિકે કંચન હાઈ: ત્યે યહ છવ અજીવ સાગ, ભયે બહુરૂપ હવે નહિ દેઈ, ચેતનંતા ન ગઈ કબહૂ તિહિ, કારણ બ્રહ્મ કહાવત ઈ. '
ગા. ૧૨, અ૦ ૯ જેમ સુવર્ણને સેની ઘડે છે ત્યારે તેને સર્વ જન આભૂષણ | કહે છે. પણ આભૂષણ કહેવાયાથી તેનું સુવર્ણ પણું જતું રહેતું નથી.
Page #259
--------------------------------------------------------------------------
________________
છે તે આપણને પુનઃ ભાંગી:ગાળી નાંખીએ સુવર્ણ જ થાય છે. , તેમ અચેતન-પરા જડના સાગથી અનેક પ્રકારનાને ધારણ • કરે છે છતાં ચેતન ચેતન જ રહે છે, અન્યરૂપ થતું નથી. તેનું ચૈતન્યપણું કઈ કાળે વિનાશ સમતું નથી તેથી તે ચેતન સર્વ અવ સ્થાને વિષે બ્રહ્મ કહેવાય છે. . !
ન્ય નટ એક ધરે બહુ ભેષ, કલા પ્રગટે જબ કૌતુક દેખે,
આપ લખિ અપની કરતુતિ, વહૈ નટ ભિન્ન વિલોક પે " - ઘટમેં નટ ચેતન રાવ, વિભાવ દશા ધરિ રૂપ વિસેખ, " લિ સુદૃષ્ટિ લખિ અપને પદ, દુદ વિચાર દશા નહિ લે.
• ગા. ૧૪. અ. ૯ કોઈ એક નટ અનેક પ્રકારના, વેષ ધારણ કરે છે અને વેશથી થતા આનદમાં દષ્ટિ રાખે છે ત્યાં સુધી નવા નવા વેષ ધરવાની કળા પ્રગટ કરતો રહે છે, પણ જ્યારે તે નટ પોતે પિતાના કર્તવ્યને–સ્વરૂપને દેખે છે ત્યારે તે પિતાને તે તે વેષથી ભિન્ન જાણે છે તેવી રીતે આ ચેતન નટ-શરીરમાં રહી તે રાગાદિ વિભાવદશાની અનેક અવસ્થાઓને ધારણ કરે છે પરંતુ જ્યારે પિતાની સુજ્ઞાન દષ્ટિ પામી પિતાના સ્વરૂપને ઓળખે છે ત્યારે રાગાદિક વિભાવ દશાને પિતાની જાણતો નથી. પિતાને પર રૂપ માનતો નથી. : પ્રથમ સુદષ્ટિ શરીરરૂપ કીજે ભિન્ન, , , તામે ઔર સક્ષમ શરીર ભિન્દ્ર માનિયે,
અષ્ટ કર્મ ભાવકી ઉપાધિ સેઈ કીજે ભિન, * - , , તાદ્રુમેં સુબુદ્ધિ વિલાસ ભિન્ન જાનિયે, તમે, પ્રભુ સેવન ધિરાજત અખંડપ,
વહે શ્રુત જ્ઞાનકે સમાણ મહીકા સાનિયે, વાહિકે ક્રિયા કરિ વાહિ ભગત જે . to Jyવડે દર સાધિકે ઐસી વિધિ હાનિશે.
Page #260
--------------------------------------------------------------------------
________________
. . પ્રથમ ભેદજ્ઞાનરૂપી સુષ્ટિથી આ શરીરને આત્માથી ભિન્ન જાણવું–માનવું, તેમાં તૈજસ અને કામણએ બે સૂક્ષ્મ શરીર છે તેને પણ પિતાથી ભિન્ન માનવા, આઠ કર્મ (દવ્યાકર્મ) અને તેની ઉપાધિ રાગદ્વેષાદિ ભાવકર્મ તેને પણ ભિન્ન માનવાં અને તે કર્મથી સુબુદ્ધિના પરિણામ–ભેદ વિજ્ઞાનને ભિન્ન જાણવું. તે ભેદ વિજ્ઞાન દષ્ટિમાં ચૈતન્ય પ્રભુ આત્મા અખંડરૂપે બિરાજે છે એમ શ્રુતજ્ઞાનના નય, નિક્ષેપ અને પ્રમાણથી હદયમાં સ્થિર કરવું, તે ચૈતન્ય પ્રશ્કને જ વિચાર કર, તેમાં જ લીન થા. તે પરમાત્મપદ સાધવા માટે હે જીવ! આ વિધિની ઉપાસના કર. અલખ અમૂરતી અરૂપી અવિનાશી અજ,
નિરાધાર નિગમ નિરંજન નિરંધ હૈ, નાનારૂપ ભેષ ધરે ભેષા ન લેશ ધરે,
ચેતન પ્રદેશ ધરે ચેતન્યા બંધ હૈ મેહ ધરે મહીસો બિરાજે તામેં હી ,
મહીસો ન તોલીસે ન રાગી નિરબંધ છે, એસે ચિદાનંદ યહિ ઘટમેં નિકટ તેરે, તાહિ તું વિચાર મન ઔર સબ ઘધ હૈ.
ગા. ૫૪ અ. ૮ - આ આત્મા અલક્ષ છે, અમૂતિક છે, અરૂપી છે, શાશ્વત છે, જન્મ રહિત છે, નિરાધાર-પરના આધારની જરૂર ન પડે તે છે, જ્ઞાનવંત છે અને અખંડ એક છે. વ્યવહાર દૃષ્ટિએ અનેક પ્રકારના વેષને ઘારણ કરે છે છતાં નિશ્ચયથી કઈ પણ વેષને ધારતો નથી, ચિતન્ય પ્રદેશમય છે અને નૈિતન્યને જ પૂંજ છે. આ આત્મા જ્યારે મેહ કરે છે ત્યારે મહી થઈ રહે છે, મનને વશ થાય છે ત્યારે મનરૂપ થઈ રહે છે પણ તે તે મોહરૂપ પણ નથી અને મને પણ નથી તે રોગી પણ નથી પણ તે બંધ રહિત અબંધ છે, એવા આ ચિદાનંદ આત્માં તાસ ઘટના અંતરમાં તારી સમીપ જ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૭ છે તેને હે મને વિચાર કર, અનુભવ કર. બીજી બધી તે નકામી દેડ છે. શુદ્ધ નય નિહચે અકેલા આપ ચિદાનંદ,
અપને હી ગુણ પરજાયકે ગહત હૈ, પૂરણ વિજ્ઞાનઘન સે હૈ વ્યવહાર માંહિ,
નવ તત્વરૂપી પંચ દ્રવ્ય રહા હૈ, પચ દ્રવ્ય નવ તત્વ જીવ ન્યારો લખિ,
સમ્યફ દરશ યહ ઔર ન ગહત હૈ, સમ્યફ દરશ જોઈ આતમ સાપ સોઈ, મેરે ઘટ પ્રગટા બનારસી કહત હૈ,
ગા. ૭ અ૦ ૧. શુદ્ધ નિશ્ચયનયથી એક એકલે પોતે ચિદાનંદમય આત્મા પિતાના જ ગુણ અને પર્યાયને ગ્રહણ કરે છે. એવો પરિપૂર્ણ વિજ્ઞાનઘન આત્મા છે તે વ્યવહારથી નવ તત્ત્વ અને પાંચ દ્રવ્યમાં રહેલે ભાસે છે પણ પાંચ દ્રવ્ય અને નવ તત્વ જુદાં છે અને આત્મા જુદે છે એવું જેને શ્રદ્ધાન થાય છે તેને સમ્યફદર્શન પ્રગટ હોય છે. એ સમ્યફવી આત્મા અન્ય પદાર્થને ગ્રહો નથી. સમ્યા ગ્દર્શન તે જ આત્મસ્વરૂપ છે અને તે આત્મસ્વરૂપ સમ્યકત્વ મારા અંતરમાં પ્રકાશમાન થયું છે એમ બનારસીદાસજી કહે છે. (૨૭) ૫૦ દાનતરાયના ઘાનતવિલાસમાંથી –
સવૈયા ૩૧ ચેતના સ્વરૂપ જીવ જ્ઞાનદષ્ટિમેં સદીવ,
કુમ્ભ આન આને ઘીવ ત્યૌ સરીરસૌ જુદા, તીનલેક માંહિ સાર સાસ્વત અખંડધાર,
મૂરતાઠક નિહાર નીરકૌં બુબુદા; સુહરુ૫ સુહરુ૫ એકરૂપ આપભૂત,
આતમા યહી અનુપ પોતિકી ઉદા,
Page #262
--------------------------------------------------------------------------
________________
: સ્વચ્છ આપને પ્રમાનિ રાગદેષ, મોહ -ભાની ;
ભિવ્ય જીવ તાહિ જાનિ છોડિ શોક ઔ સુદા. ૮૧, ,
આ આત્મા સદા ચૈતન્ય સ્વરૂપવંત છે, જ્ઞાનદષ્ટિથી જોતાં જેમ ઘડો જુદે છે અને તેમાં રહેલ ઘી તેનાથી જુદું છે, તેમ આ શરીરાદિ ભિન્ન છે અને તેમાં બિરાજેલ આત્મા પણ તેનાથી ભિન્ન છે. આત્મા તે ત્રણે લોકમાં એક સાર પદાર્થ છે. શાશ્વત છે અને અખંડ જ્ઞાન પ્રવાહવાળા છે મૂર્તિક પુદ્ગલ તે પાણીના પરપોટા સમાન અસાર અને વિનાશી છે. આત્મા શુદ્ધ સ્વરૂપ છે, બેધમય છે, એકરૂપ છે, પોતે ચૈતન્ય પ્રભુ છે, અનુપમ પરમ જ્ઞાન
તિ સદા ઉદયરૂપ પ્રકાશમાન છે. તે આત્મા પર કમથી રહિત શુદ્ધ છે. નિજસ્વરૂપવંત છે એમ માની રાગ દ્વેષ મહિને દૂર કર. હે ભવ્ય જીવ! એ આમ સ્વરૂપને ઓળખી અનુભવ કર અને હર્ષ અને શેઠને ત્યાગ કર.
ચેતનાસહિત જીવ તિહુંકાલ રાતે હૈ, - ગ્યાન દરસન ભાવ સદા જાસ લહિએ, રૂ૫ રસ ગંધ ફાસ પુદ્ગલકે વિલાસ,
મૂરતીક રૂપી વિનાસીક જડ કહિયે; યાહી અનુસાર પરદર્વકૌ મમત્ત હારિ,
અપનૌ સુભાવ ધારિ આપમાહિં રહિએ, કરિએ યહી ઈલાજ જાતેં હેત આપ કાજ,
રાગ દેષ મોહ ભાવક સમાજ દહિંએ. ૯૩ આ આત્મા ત્રણે કાળ ચેતના સહિત શેભે છે, જ્ઞાન અને દર્શનમય ભાવ સર્વદા તેમાં પ્રગટ પ્રકાશમાન છે. રૂપ, રસ, ગધ અને સ્પર્શ એ તે જડ–પુગલને વિલાસ–ગુણ છે. તે પુદ્ગલ તે મૂર્તિક, રૂપ અને વિનાશિક છે. એમ જાણી પર જડ દ્રવ્ય પ્રત્યેના મમતભાવ ત્યાગી, પિતાના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરી, પિતાના
Page #263
--------------------------------------------------------------------------
________________
માં જ સ્થિર થા. આ પ્રમાણે ઉપાચ કેર કે જેથી તારું કાર્ય આત્મા હિત થાય અને રાગ, દ્વેષ અને મેહના ભાવને સમૂહ બળી ભસ્મ થાય.
. . . . . ૬
સિંહાવલોકન . , ગ્યાની જાની ગ્યાનમેં, ન મેં વચન મન કાય,
કાયમ પરમારથ વિધે, વિર્ષ-રીતિ વિસરાય, વિર્ષ-રીતિ વિસરાય, રાય ચેતના વિચારે,
ચારે ક્રોધ વિસાર, સાર સમતા વિસતારે તારે ઔરનિ આપ, આપકી કૌન કહાની,
હાની મમતા–બુદ્ધિ, બુદ્ધિ અનુભૌતે ગ્યાની. ૬ જ્ઞાની ભેદ વિજ્ઞાનથી જાણે છે કે હું મન, વચન કાયારૂપ નથી, પરમાર્થ શુદ્ધ આત્મામાં સ્થિર થતાં વિષયવાસના દૂર થાય છે, વિષય ભેગાને ત્યાગ કરી ચૈતન્યભૂપ જ્ઞાની સ્વસ્વરૂપને વિચાર કરે છે, ચાર ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરે છે અને સાર રૂપ સમતાભાવને વિસ્તાર-પ્રકાશ કરે છે. તે જ્ઞાની જીવ પોતે ભવ્ય છોને આ સંસાર સમુદ્રથી તારે છે તે પછી તેમની પિતાની તો વાત જ શું કરવી? તે નિશ્ચયે તારે છે. જ્ઞાની સ્વાનુભવની બુદ્ધિથી શરીરાદિ પ્રતિની મમત્વ બુદ્ધિની હાનિ કરે છે. સહ સહ હેત નિત, સાંસ ઉસાસમંઝાર,
તાકૌ અરથ વિચારિ તીન લેકમેં સાર; તીન લોકમેં સાર, ધાર સિવ ખેત નિવાસી,
અષ્ટકમ સૌરહિત, સહિત ગુણ અષ્ટ વિલાસી ઐસી તૈસૌ આપ થાપ નિહચે તજિ સોહ, ,
અજપાજાપ સંભાર, સાર સુખ હું સહં. ૭ શ્વાસે શ્વાસમાં સતત-નિત્ય સિહ ગોહ” ધ્વનિ હોય છે. તેના અર્થને વિચાર કર કે જે ત્રણે લોકમાં સાર સ્વરૂપ છે. આઠ
Page #264
--------------------------------------------------------------------------
________________
કર્મથી રહિત, આઠ ગુણના વિલાસયુક્ત, સિદ્ધક્ષેત્રે બિરાજીત, ત્રણે લેકના સારભૂત એવા સિદ્ધસ્વરૂપને તુ નિશ્ચય કર. જેવો તે સિદ્ધાત્મા છે તેવો જ તું પતે છે એમ નિશ્ચયથી હૃદયમાં સ્થિર કર અને પર પદાર્થમાં પિતાપણાની માન્યતા રૂપ “સેતું”ને ત્યાગ કર. અને સિદ્ધ સમાન હું છું એ રૂપ “સોહને અજપા સતત જાપ જપ. આ જગતમાં સાચું સુખ તે સોહેં–સહનું-સ્વસ્વરૂપાનુભવનું છે. દરવ કરમ નેકરમૌ, ભાવકરમતિ ભિન્ન,
વિકલ્પ નહીં સુબુદ્ધકે, સુદ્ધ ચેતનાચિત્ન સુદ્ધ ચેતનાચિન્ન ભિન્ન નહિં ઉ ભોગ,
સુખદુખ દેહ મિલાપ, આપ સુદ્ધોપગમે; હીરા પાની માહિં, નાહિં પાની ગુણ વહૈ કબ,
આગ લગે ઘર જલે, જનહિં એક નભ દરબ. ૮ શુદ્ધ ચેતન્ય લક્ષણથી લક્ષિત સમ્યફ જ્ઞાનવંત આત્મા દ્રવ્ય કર્મ, કર્મ અને ભાવ કર્મથી ભિન્ન છે, અને સર્વ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ છે. શુદ્ધ ચૈતન્ય લક્ષણક્તિ આત્મા ભિન્ન છે અને કર્મના ઉદયરૂપ ભોગ તે ભિન્ન છે. કર્મ ઉદયમાં આત્મા નથી. સુખ. અને દુખ એ તે શરીરાદિના સંગથી ઉત્પન્ન કર્મનાં ફળ છે.આત્મા તે પોતે સ્વશુદ્ધ ઉપગ સ્વરૂપ છે. જેમ પાણુમાં પડેલ હીરે તે પાણીના ગુણને કયારેય પણ ગ્રહણ કરતો નથી, જેમ. અગ્નિ લાગવાથી ઘર બળે છે પણ ઘરમાં રહેલ આકાશ દ્રવ્ય બળતું નથી તેમ શરીરાદિના સંગમાં હોવા છતાં આત્મા આત્મસ્વરૂપે જ છેજે જન સૌ જીવ છે, જે મને સો જીવ,
જે દેખે સો જીવ હૈ, છ છવ સદીવ; છ છવ સદીવ, પીવ અનુભૌરસ પ્રાની,
આનદ મંદ સુબન્દ, ચંદ પૂરન સુખદાની; જે જે દીસે દવે, સર્વ છિન ભંગુર સોસ,
સુખ કહિ સકે ન કેઈ, હોઈ જા જાને જે. ૯
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
જે જાણે છે તે છવ છે, જે માને છે તે જીવ છે, જે દેખે છે તે જીવ છે, જે સદા જીવે છે તે છવ છે. જીવ સદા શાશ્વત છે તેના અનુભવ રસનું હે પ્રાણી! પાન કર. તે આત્મા સહજાનંદ સમૂહ છે, વંદન યેાગ્ય છે અને પૂર્ણ ચંદ્રના પ્રકાશ સમાન સુખને આપનાર છે. આ જે જે પદાર્થો જોવામાં આવે છે તે તે બધાં ક્ષણભંગુર-વિનાશી છે. તે પુગલ–જડ પદાર્થોમાં કઈ પણ સુખને કહી કે જાણે શકે એમ નથી. એ જેનું હેય તે જ જાણે સુખ આત્માનું છે અને તે સુખને આત્મા જ જાણે છે–અનુભવે છે. સબ ઘટમેં પરમાતમા, સૂની ઠૌર ન કઈ
બલિહારી વા ઘદકી, જા ઘટ પરગટ હેઈ, જા ઘટ પરગટ હોઈ, ધોઈ મિથ્યાત મહાલ
પંચ મહાવ્રત ધાર, સાર તપ તપે જ્ઞાનબલ; વિલ જત ઉદ્યોત, હેત સરવગ્ય દસા તબ,
દેહી દેવલ દેવ, સેવ ઠાન સુર નર સબ. ૧૦ પરમાત્મા–આત્મા, સર્વ શરીરોમાં વ્યાપી રહેલ છે. આખા , લકમાં કઈ પણ જગ્યા જીવ વિનાની-ન્ય નથી. પરંતુ તે દેહનું વિશેષપણું છે. ધન્યપણું છે કે જે દેહમાં પરમાત્મા પ્રભુ પ્રગટ થયા છે. જેના દેહમાં એ પરમાત્મા પ્રગટે છે તેને મિથ્યાત્વ રૂપી મહા. મલ ધોવાઈ જાય છે, તે પંચ મહાવ્રતને ધારણ કરે છે, સમ્યફ તપનું આચરણ કરે છે અને તેનું જ્ઞાન બળ વર્ધમાન થાય છે. એમાં અનુક્રમે કૈવલ્યજ્ઞાન પ્રકાશથતાં તે સર્વજ્ઞ દશાને પામે છે. દેહરૂપી દેવળમાં બિરાજમાન એ કૈવલ્ય પ્રગટ આત્મા તે દેવ છે. સર્વ દેવ. અને મનુષ્યો તે પરમાત્માની સેવા-ઉપાસના કરે છે. ' દાનત ચક્રી જુગલિયે, ભવનપતિ પાતાલ, • •
સુગઈક અહર્ષિદ્ર સબ, અધિક અધિક સુખ ભાલ; અધિક અધિક સુખ ભાલ, કાલ તિહું નત ગુનાકર ' '
Page #266
--------------------------------------------------------------------------
________________
એકસમ સુખ સિદ્ધઃ રિદ્ધ, પરમાતમપદધર ,
સોનિહચે તૂ આપા પાપ વિન કયોં ન. પિછાનત, ", દરસ ગ્યાન થિર શાપ, આપ આપ સુઘાનત., ૧૭
ઘાનતરાય કહે છે કે, ચક્રવતી, જુગલિયાં ભુવનપતિ, પાતાલ અને સ્વર્ગના દો, અહમિંદ એ બધાનું એક એકથી અધિક સુખ છે. તે બધાંના ત્રણ-કાળના અધિક અધિક સુખને અનંત ગુણું કરીએ તે સિદ્ધ ભગવાનની પરમાત્માની રિદિના એક સમયના સુખ સમાન થાય. તે સિદ્ધ પરમાત્મા નિશ્ચયથી તું છે. તે નિષ્પાપ એવા પ્રભુને તું કેમ ઓળખતા નથી? ઘાનતરાય કહે છે કે હે આત્મા! તારા દર્શન અને જ્ઞાન ઉપયોગને તું તારા સ્વસ્વરૂપમાં સમ્યફ ભાવે સ્થિર કર. (૨૮) ભૈયા ભગવતીદાસના બ્રહ્મવિલાસમાંથી -
કવિત્ત. ' 'જ્ઞાનમેં હૈ ધ્યાનમેં હૈ વચન પ્રમાણમે છે,
અપને સુથાનમેં હૈ તાહિ પહચારિ, : - ઉપજૈ ન ઉપજત મૂએ ન ભરત જોઈ,
ઉપજન મરન વ્યહાર તાહિ માનિર; * રાવસો ન રકસો હૈ પાની ન પક હૈ,.
, અતિ હી અટક હે તાહિ ની જનિરે, આપને પ્રકાશ કરે અષ્ટ કર્મ, નાશ કરે, ઐસી જાકી રીતિ યા તાહિ ઉર આનિર. ૧૩
' . પુણ્યપચીસિકા જે જ્ઞાનમાં છે, જે ધ્યાનમાં છે, જે વચનાત્મક પ્રમાણમાં છે અને જે પોતાના સ્થાનમાં જ છે તેને ઓળખે. જમવા છતાં જે જન્મતે નથી; ભરવા છતાં જે સર નથી, જન્મવું અને મરવું એ તે વ્યવહારથી મનાય છે. આત્મા, રાજ, સમાન નથી અને રંકે
Page #267
--------------------------------------------------------------------------
________________
સમાન પણ નથી, પણું સંમત નથી અને કાલવ સમાન પણ નથી, એ તો અકેલે પણ જૂનાધિકાનેથી, તેને સારી રીતે જાણે જે પિતાના સ્વરૂપને પ્રકાશ કરે છે અને આઠ કર્મને નાશ કરે છે. એવી જેની પદ્ધતિ છે તેને હૃદયમાં લાવો-તલ્પ થાઓ એમ. ભગવતીદાસજી કહે છે.
' ' . . " સવૈયા ૩ જૈસે વીતરાગ દેવ કહ્યો છે. સ્વરૂપસિદ્ધ, .
-તૈસો હી સ્વરૂપ મેરે યામે ફેર નહીં રહે. અષ્ટ કર્મ ભાવકી ઉપાધિ મેં કહ્યું નાહિં, '
અષ્ટગુણ મરે સો તૌ સદા મોહિ પાહિ હૈ, સાયક સ્વભાવ મેરે તિહું કાલ મેરે પાસ ,
ગુણ જે અનન્ત તે સદા મોહિ માહીં હું, એસે હૈ સ્વરૂપ મેરે તિહું કાલ સુદ્ધ રૂપ; } . . શાનદષ્ટિ દેખતે ન દૂછ પરછાહી હૈ. ૬
શત અષ્ટોત્તરી. શ્રી વીતરાગ પ્રભુએ જેવું સિદ્ધ સ્વરૂપ કહ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. તેમાં લેશ પણ ફેર નથીઆઠ, કર્મ ભાવની રાગદ્વેષાદિ. ઉપાધિ મારામાં કયાંય પણ નથી. આઠ ગુણ જ્ઞાનાદિ તે મારા છે અને તે તો સદા મારી પાસે જ છે. મારે જ્ઞાયક સ્વભાવ છે તે પણુ ત્રણે કાળ મારી પાસે જ છે. મારા અનંત ગુણ છે તે પણ સદા મારામાં જ છે. એવું કર્મથી ઉપાધિંથી રહિત શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળ મારું છે તે ભેદ વિજ્ઞાન દષ્ટિએથી વિચારતાં જણાય છે. અન્ય પુગાદિની છાયા–પરસ્વરૂપ મારામાં નથી. '
સયા ૩ર. કેવલ રૂપ મહા અતિ સુંદર, આપુ ચિદાનંદ શુદ્ધ વિરાજે, અન્તરદષ્ટિ ખુલે જબ હી તબ, આપુહીમેં અપને પદ છો,
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સેવ સાહિબ ક્રાઉન નહી જગ, કાહે કા ખેદ કરૈ કિલકાર્જ, અન્ય સહાય ન કાઉ તિહારે જી, અંત ચલ્યે. અપનાં પદ સાજૈ.ગા ૩૬ શતટાત્તરી.
કૈવલ્ય શુદ્ધ સ્વરૂપ અતિ ઘણું સુદર છે, તેમાં માત્ર શુદ્ધ ચિદાનંદ પાતે જ બિરાજે છે. જ્યારે અતર્દષ્ટિ પ્રકાશે છે ત્યારે પેાતાના આત્મામાં જ પેાતાનું આત્મપદ પ્રાપ્ત હેાય છે. આ દૃષ્ટિએ જોતાં જગતમાં કાઈ સેવક નથી ને કાઈ સ્વામી પણ નથી તે જગત શા માટે, શા કારણે ખેદ કરે છે? જ્યારે મૃત્યુ–અંત સમયે તું જાય છે ત્યારે અન્ય કેાઈ તારા સહાયક નથી. માત્ર તારું સ્વરૂપ જ તને સહાય કરનાર છે.
એ મન મૂઢ ! કહા તુમ ભૂલે હા, હંસવિચાર લગે પરાયા, યામેં સ્વરૂપ નહિ કહ્યુ તેરા જી, વ્યાધિકી પાટ બનાઈ હૈ કાયા; સમ્યકરૂપ સદા ગુણ તેરા સુ, ઔર ખની સબહી ભ્રમ માયા, દેખત રૂપ અનૂપ વિરાજત, સિદ્ધ સમાન જિનન્દ ખતાયા. ગા. ૪૭. શતમષ્ટાન્નુરી.
હે મન મૂઢ ! તું શું ભૂલી રહ્યો છે? આત્માને ભૂલી જઈ આ પર પુદ્ગલની છાયા પાછળ શુ` મગ્ન થઈ રહ્યો છે? આ પરમાં તારું શ પણ સ્વરૂપ નથી. કાયા તા વ્યાધિનું પાટલું છે. તારા તા શાશ્વત સમ્યક્ ગુણુ છે. ખીજાં મધુ. તે મિથ્યા ભ્રમની માયા છે. શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે તેવું સિદ્ધ સમાન, અનુપમ જ્ઞાને પ્રકા શિત તારું સ્વરૂપ છે તેને એળખ
ચેતન જીવ! નિહારઝુ અંતર,એ સખ હૈ” પરકી જડ કાયા, ઇંદ્ર માન જયાં મેઘઘટા મહિ', શોભત હૈ પે રહે નહિં છાયા, રૈન સમે સુપને જિમ દેખ તુ, પ્રાત ખંઢું સમ સૂંઠ બતાયા, ત્યાં નદિ નાવ સ ચેાગ મિલ્યેા તુમ, ચેતઃ ચિત્તમે' ચેતન રાયા.
ગા. ૪૮. અષ્ટાત્તરી.
Page #269
--------------------------------------------------------------------------
________________
હે ચેતનમય જીવ! તું તારા અંતરમાં દષ્ટિ કર, આ કાયાદિ સર્વ પર-જડ છે. વાદળાના સમૂહમાં ઈંદ્ર ધનુષ્ય શોભે છે પણ તેની છાયા રહેતી નથી-ક્ષણિક છે; રાત્રીના સમયે દેખેલ વM પ્રાત:કાળે મિથ્યા જણાય છે; નદી ઊતરવાની નાવડીમાં જેમ ઘણા માણસે ભેગા મળે છે અને પછી છૂટા પડી જ જાય છે તેમ આ શરીરાદિને સંયોગ તને મળે તે ક્ષણમાં વિનાશ પામશે. માટે હે ચિતન્ય ભૂપ! તું ચિત્તમાં ચેતી સાવચેત થઈ જા, સિહ સમાન ચિદાનન્દ જાનિકે, ચાપત હૈ ઘટકે ઉર બીચ, - વાકે ગુણ સબ વાહિ લગાવત; ઔર ગુણહિ સબ જનત કચ; જ્ઞાન અને વિચારત અંતર રાખત હૈ જિજ્ય કે ઉર સીંચ, ઐસે સમક્તિ શુદ્ધ કરતુ હૈ, તિનતે હેવત મેક્ષ નગીચ. ૯૩,
શત અષ્ટોતરી, જે આ ચિદાનંદ આત્માને સિદ્ધ સમાન સ્વરૂપવંત જાણી પિતાના અંતરમાં સ્થાપન કરે છે, આત્માના ગુણેને જ આત્મામાં જાણે છે તે સિવાયના પરના ગુણોને કાદવ સમાન મલિન કરનાર જાણે છે; અંતરમાં જ્ઞાન અનંત છે એમ વિચાર કરે છે અને તેને પિતાના હૃદયમાં સીંચી રાખે છે, તે સમ્યફને શુદ્ધ કરે છે અને તેથી નિશ્ચયે મુક્તિ સમીપ હોય છે.
સવૈયા ૩૨ જ ચિદાનન્દ નિજ રૂપકે સંભાર દેખે,
કૌન હમ કૌન કર્મ કહાંકે મિલાપ છે, રાગદોડ ભ્રમને અનાદિકે જમાયે હમેં,
તાતે હમ ભૂલ પર લાગ્યો પુણ્ય પાપ હૈ, રાગદેષ ભ્રમ યે સુભાવ તો હમારે નાહિં,
હમ તે અનત જ્ઞાન, ભાનસે પ્રતાપ હૈ, '
બાતમી માતાના ગતિ કરી
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૬ જૈસો સિત બસે તૈસે બ્રહ્મ યહાં લર્સ, તિ' કાલ શુદ્ધ રૂપ ભૈયાનિજ આપ હૈ. ગા -
મિથ્યાત્વ વિધર્વસન ચતુર્દશી 'જ્યારે ચિદાનંદ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે એમ વિચારે છે કે “ હું કોણ છું? આ કર્મ શું છે? આ સગ “કયાંથી થા? રાગદ્વેષ અને મેહરૂપ બ્રમે અનાદિકાળથી મને સંસારમાં પરિભ્રમણ કરાવ્યું તેથી હુ ભૂલ પડયો અને પાપ અને પુણ્ય એ બે મને વળગ્યાં છે. રાગદેવ બ્રમ–મેહ એ તે મારે સ્વભાવ નથી. હું તો સુર્ય સમાન અનંત પ્રતાપવાળે અનંતજ્ઞાન યુકત છું. જેવો સિદ્ધક્ષેત્રમાં સિદ્ધાત્મા છે તે જ આત્મ-બ્રહ્મ અહીં શામે છે. ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! તું પોતે ત્રણે કાળ શુદ્ધાત્મ સ્વરૂપ છે. જીવ તો અકેલે હે ત્રિકાલ તીનોલેકમણ,
જ્ઞાન પુજ પ્રાણ જાકે ચેતના સુભાવ હૈ, અસંખ્યાત પરદેશ પરિત પ્રમાન બન્યા,
અપને સહજ માહિં આપ હરાવ હૈ; રાગદેવ મેહ તે સુભાવમેં ન યાકે કહ્યું,
યહ તે વિભાવ પર સંગતિ મિલાવ હૈ, આતમ સુભાવ સૌ વિભાવસૌ અતીત સદા, ચિદાનંદ ચેતકે ઐસે મેં ઉપાય હૈ. ગા. ૧૦
મિથ્યાત્વ વિધ્વંસન ચતુર્દશી. આ ત્રણે લોકમાં ત્રણે કાળ આત્મા એક એકલે છે; જ્ઞાનને પુંજ એ તેને પ્રાણ છે, ચૈતન્યપણું એ એનો સ્વભાવ છે. અસં.
ખ્યાત પ્રદેશથી પરિપૂર્ણ પ્રમાણવંત છે; પોતાના સહજ શુદ્ધ સ્વભાવમાં પિતે સ્થિર છે. એના સ્વભાવમાં લેશ પણ રાગદેષ મહતું અસ્તિત્વ છે જ નહિ; રાગદ્વેષાદિ તે પર–જડના સોગથી ઉત્પન્ન
હરાવ
આ જ તો તે સભામે આ
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૭
વિભાવ ભાવ છે, આત્મા એક અખંડ છે; સ્વભાવ-વિભાવની કલ્પનાથી સદા રહિત છે; એમ વિચારવું-જાણવું એ ચિદાનંદ આત્મા પ્રગટ કરવાના ઉપાય છે.
છપ્પઈ: ઊરધ મધ અધ લેક, તાસમેં એક તિહું પન, કિસિલિન કેલ સહાય, વાહિ પુનિ નાહિં દુતિય જન; જે પૂરવ કૃત કર્મભાવ, નિજ આપ બંધ કિય, સો દુખ સુખ કયરપ, આજ અહિ થાન ઉદય દિય; તિહિ મધ્ય ન કે રખ સતિ, કર્મ વિલસંત તિમ, સબ જગત જીવ જગમેં ફિરત, શાનવત ભાષત ઈમ.
ગા. ૧૩. મિથ્યાત્વ વિધ્વસન ચતુર્દશી. ઊર્ધ્વ, મધ્ય અને અધો એ ત્રણ લોકમાં ત્રણ લક્ષણવાળે છતાં આત્મા એક છે. કેઈને કોઈ પણ સહાયક નથી. અન્ય કેઈ જન તેને છે જ નહિ. પોતે એક–એક જ છે, જે પોતે પૂર્વે કર્મ બાંધ્યાં છે, તે અત્યારે ઉક્યમાં આવી સુખ અને દુઃખ એ બે રૂપે રસ આપે છે. તેમાં કઈ રક્ષણ કરી શકતું નથી. જેવાં કર્મ હોય તેવાં સર્વ ભોગવે છે. આ પ્રકારે સર્વ જગતવાસી છવો ચૌદ રાજકમાં બ્રમ્યા કરે છે. એમ જ્ઞાનવંત જ્ઞાની પુરુષોએ ભાખ્યું છે.
સવૈયા ૩૧. આતમ અને પમ હૈ. દીસે રાગદ્વેષ વિના,
દેખે ભાગ્ય જીવ! તુમ આપમેં નિહારકે, કર્મ કે ન અંશ કે ભમ કે ન વશ કે,
જાકી સુદ્ધતાઈ ને ન ઔર આપ ટાર; જૈસો શિવ ખેત બસે તૈસે બ્રહ્મ ઇહાં સે, - ઈહાં ઉહાં ફેર નાહિં દેખિયે વિચાર,
Page #272
--------------------------------------------------------------------------
________________
૫૮
- જઈ ગુણ સિહ માહિ તેઈ ગુણ બ્રહ્મપાંહિ, સિદ્ધ બ્રહ્મ ફેર નાહિં નિશ્ચય નિરધારકે. ગા. ૨
સિદ્ધચતુર્દશી. હે ભવ્ય જીવ! તું તારા અંતરમાં નિહાળીને જે. આત્મા અનુપમ છે, રાગદ્વેષ રહિત છે. કઈ પણ કર્મને અંશ એનામાં નથી. મિથ્યા મોહ ભ્રમના બીજનું લેશ પણ અસ્તિત્વ એનામાં નથી. એ સંપૂર્ણ શુદ્ધ છે. તેના શુદ્ધ સ્વભાવમાં તેના પિતાના વિના કોઈ અન્ય પદાર્થ કે સ્વરૂપ નથી. જેવો શુદ્ધાત્મા સિદ્ધક્ષેત્રે બિરાજમાન છે, તે જ આત્મા–બ્રહ્મ અહીં શોભી રહ્યો છે. ત્યાંનામાં અને અહિંનામાં કાંઈ પણ ફેર નથી એ તું વિચારીને જે. જે જે ગુણે સિદ્ધાત્મામાં છે તે તે સર્વે આ આત્મા-બ્રહ્મની પાસે છે. સિદ્ધાત્મા અને આ આત્મા–બ્રહ્મમાં કોઈ ફેર નથી એ તુ નિશ્ચયથી નિરધાર કર.
છપ્પાઈઃ ત્રિવિધ કર્મતે ભિન્ન ભિન્ન પરરૂપ પરસતે, વિવિધ જગતકે ચિન્હ લખે નિજ જ્ઞાન દરસત વસે આપથલ માહિં, સિદ્ધસમ સિદ્ધ વિરાજહિ, પ્રગટહિ પરમ સ્વરૂપ, તાહિ ઉપમા સબ છાજહિ;
હવિધિ અનેક ગુણ બ્રહમહિં, ચેતનતા નિર્મલ લર્સ, તસપદ ત્રિકાલ વદત ભવિક, શુદ્ધ સ્વભાવહિ નિત બસે. ૬
સિદ્ધચતુર્દશી. આત્મા દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મ એમ ત્રણે પ્રકારના કર્મથી ભિન્ન છે. પરપૌગલિક સ્વરૂપના સ્પર્શથી ભિન્નનિજાત્મિક છે. જ્ઞાન-દર્શન ઉપયોગથી જગતના અનેક પ્રકારના પદાર્થોને જાણે દેખે છે, પિતાના સ્વરૂપ સ્થાનમાં જ નિત્ય રહે છે. સિદ્ધ સમાન અટલ અવિચલ પ્રકાશમાન છે. તે પ્રગટ પ્રત્યક્ષ પરમ સ્વરૂપ સર્વે ઉપમા ગ્ય છે એમ આ આત્મબ્રહ્મમાં અનેક ગણે છે. નિર્મળ ચૈતન્ય
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૯
'
જેનામાં પ્રગટ શાભે છે તેનાં ચરણારવિ'ધ ભવિક જીવે નિત્ય વન કરે છે અને તેથી નિજ શુદ્ધ સ્વભાવમાં નિત્ય સ્થિર થાય છે. જ્ઞાન ઉક્તિ ગુણ ઉતિ, મુક્તિ ભઈ ક્રમ કષાયે પ્રગટત પદ્મ સ્વરૂપ, તાહિ નિજ લેત, લખાયે; શ્વેત પરિગ્રહ ત્યાગ, હેત નિહથૈ નિજ માનત, જાનત સિદ્ધ સમાન તાહિ ઉર અંતર ઠાનત; સે। અવિનાશી અવિચલ દરખ, સર્વજ્ઞેય નાયક પરમ નિર્દેલ વિશુદ્ધ શાશ્વત સુસ્થિર, ચિદાનંદ ચેતન ધરમ. ગા. ૮ સિદ્ધ ચતુર્દશી. જે આત્મામાં જ્ઞાન પ્રકાશમાન છે, સમ્યકાદિ ગુણા પ્રગટ છે, ક કષાયેા નાશ પામ્યા છે અને પરમ શુદ્ધ સ્વરૂપ પ્રગટયુ છે, તે શુદ્ધ સ્વરૂપને જ પેાતાનુ જાણે છે, પરપરિગ્રહને ત્યાગે છે અને તેમાં જ નિશ્ચયથી પેાતાનું કલ્યાણુ માને છે, પેાતાને સિદ્ધ સમાન જાણે છે અને તે શુદ્ધ સિદ્ધ સ્વરૂપને જ પેાતાના હૃદયમાં સ્થાપે છે. તે ચિદાન દ આત્મા અવિનાશી છે, અવિચળ દ્રવ્ય છે, સર્વે જ્ઞેયને પરમ નાયક છે, નિર્મળ છે, વિશુદ્ધ છે, શાશ્વત છે, અતિ સ્થિર છે અને ચૈતન્ય ગુણુથી પરિપૂર્ણ છે.
સવૈયા–૩૧
વમન જ્ઞાન નહિં જ્ઞાન રસ પાઁચનમે ફમેન જ્ઞાન નહીં જ્ઞાન ક ૢ ગન્ધમે", રૂપમે ન જ્ઞાન નહી નાન ' ગ્રંથનમે, કેંદૂ
શબ્દમે ન જ્ઞાન નહીં જ્ઞાન કર્મ અન્ધમે; નતે અતીત કાઊ આતમ સ્વભાવ લસૈ, તહાં બસે નાન શુદ્ધ
ઐસા વીતરાગદેવ દ્દો હૈ પ્રકાશ ભેવ,
ચેતના બન્ધર્મ”,
જ્ઞાનવત પાવૈ તાહિ મૂઢ ધાવૈ ધ્વન્ધમેં, ગા. ૧.
સિદ્ધચતુર્દશી
Page #274
--------------------------------------------------------------------------
________________
- જ્ઞાન વર્ણમાં નથી, જ્ઞાન પાંચ ઇનિા વિષય ભેગના રસમાં નથી, જ્ઞાન સ્પર્શમાં નથી, જ્ઞાન કોઈ ગબ્ધમાં નથી, જ્ઞાન રૂપમાં નથી, જ્ઞાન કેઈ ગ્રંથમાં નથી, જ્ઞાન શબ્દમાં નથી, જ્ઞાન કર્મના બંધનમાં નથી, એ બધાથી રહિત-ભિન્ન એવો કોઈ આત્મસ્વભાવ છે ત્યાં શુદ્ધ ચૈતન્યના પુજમાં જ્ઞાન રહેલું છે. શ્રી વીતરાગ પ્રભુએ એ પ્રકાશ-જ્ઞાન સ્વરૂપ આત્મા કહ્યો છે. તેને જ્ઞાનવંત જ્ઞાની પુરુષ પામે છે, અજ્ઞાની મૂઢ, જન તો અન્ય પરસ્વરૂપમાં જ રમશુતા કરી રહ્યા છે. જહાં તેહિ ચલો હૈ સાથ તું તહાં કે ટૂંઢિ,
ઈહાં કહાં લેગનસ રહ્યો તૂ લુભાય રે, સંગ તેરે કૌન ચલે દેખ તૂ વિચાર હિયે,
પુત્ર કે કલત્ર ધન ધાન્ય યહ કાય રે જાકે કાજ પાપ કર ભરત હૈ પિંડ નિજ,
હવે હૈ કે સહાય તેરે ન જબ જાય રે, તહાં તૌ અકેલે તુ હી પાપ પુણ્ય સાથી દેય, સામે ભલે હેય સાઈ કીજે હંસ રાય રે. ગા ૯
પુણ્યપાપ જગમૂળ પચીસી. તારે જ્યાં જવું છે ત્યાંને સંગાથ . અહીં આ સંસારમાં શું મગ્ન થઈ રહ્યો છે ? હે જીવ! તું જરા વિચારીને જે તે ખરે આ પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, કાયા, એમાંથી કેરું તારી સાથે આવશે? આ બધાં જેને માટે પાપાચરણ કરી તું તારા આત્માને પાપથી ભરી દે છે તેમાંથી કઈ શું તું નરકે જઈશ ત્યારે તારી સાથે સહાયક થશે? ત્યાં તે તું એક જ છું. તારાં શુભાશુભ. કર્મ–પાપ અને પુણ્ય એ બે તારા સાથી છે. અને તે પ્રમાણે તું સુખ દુખ અનુભવીશ, હે ચેતન્ય ભૂપ! હવે એમાંથી તને યોગ્ય લાગે તે આચર,
Page #275
--------------------------------------------------------------------------
________________
આંખ દેખે રૂપ જહાં દૌડ તૂ હી લાગે તહાં,
સુને જહાં કાન તહાં તૂ હી સુન બાત હૈ, છમ રસ સ્વાદ ધરે તાદે તૂ વિચાર કરે,
નાક સૂધે બાસ તહાં તૂહી વિરભાત હૈ; ફર્સકી જુ આઠ જાતિ તહાં કહે કૌન ભાંતિ
જહાંતહાં તેરે નાવ પ્રગટ વિખ્યાત હૈ, ચાહી દેહ દેવલમે કેવલી સ્વરૂપ દેવ, તાકી કર સેવ મન કહ દૌડે જાતા હૈ. ગા. ૧૭
જિન ધર્મ પચીસીકા આંખ જ્યાં રૂપ જુવે છે ત્યાં તારે ઉપગનું જ દેહે છે, કાન જ્યાં શ્રવણ કરે છે ત્યાં તું જ તે વાત સાંભળે છે, જીભ જ્યાં રસાસ્વાદ કરે છે ત્યાં તે સ્વાદને વિચારનાર–જાણનાર તું જ છે, નાસિકા જ્યાં સૂવે છે ત્યાં તું જ વસે છે, આઠ પ્રકારના સ્પર્શ છે તે કયા પ્રકારને સ્પર્શ છે તે કહેનાર-જાણનાર તું જ છે. એમ સર્વ ઠેકાણે તારું જ નામ પ્રગટ જણાઈ આવે છે. બધે પ્રથમ તું જ છે. હે મન ! આ દેહરૂપી દેવળમાં બિરાજમાન કેવલ્ય સ્વરૂપ આત્મદેવની તું ઉપાસના-સેવા કર. બી જે અન્ય પદાર્થોમાં કયાં દેડયું જાય છે?
છNઈ. જે જાનહિંસે જીવ, જીવ વિન ઔર ન જાને જે માનહિંસ જીવ, જીવ વિન ઔર ન માને; જો દેખહિં સો જીવ, જીવ વિન ઔર ન દેખે, જે જીવહિં, સો જીવ, જીવ ગુણ યહ વિખે; મહિમા નિધાન અનુભૂત યુત, ગુણ અનંત નિર્મલ લગ્ન, સો જીવ દ્રવ્ય પેખત ભવિ, સિદ્ધ ખેત સહજહિં વસે.
ગા. -૧૪ સુબુદ્ધિ ચૌવીસી.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૨
જે જાણે છે તે જીવ છે, જીવે વગર અન્ય કઈ જાણી શકતું નથી; જે માને છે તે જીવ છે, જવ વગર અન્ય કોઈ માની શકતું નથી; જે દેખે છે તે જીવ છે, જીવ વિના અન્ય કઈ દેખી શકતું નથી; જે નિજ ચેતન પ્રાણુથી જીવે છે તે જીવ છે. એમ આ જીવના વિશેષ ગુણો છે. મહિમાનો ભંડાર, અનુભવ સ્વરૂપી, અનંત ગુણવંત, નિર્મળ, પ્રકાશમાન એવા આત્મદ્રવ્યને જાણતાં-જોતાં ભવિછવ સહજમાં સિદ્ધક્ષેત્ર મુક્તિને પામે છે.
છઠ્ઠો અધ્યાય
સહભુખ સાધન, સંસાર અસાર દુઃખમય છે, શરીર અપવિત્ર અને અસ્થિર છે, ઈનિ ભોગનું સુખ અખિકારી અને કૃષ્ણવર્ધક છે અને સહજ સુખ એ આપણું પિતાના આત્માને જ સ્વભાવ છે. આ આત્મા પોતાની ભિન્ન સત્તાને ધારી છે. પોતે એકલે જ કર્મના સયોગને વશ થઈ દુઃખસુખ ભોગવતે ભવભવમાં જન્મમરણ કરતો પરિભ્રમણ કરે છે. આ પોતાની કરણને પોતે જ જવાબદાર બને છે. કેઈ એના દુઃખમાં ભાગ પડાવી શકતું નથી લઈ શકતું નથી. આ આત્માને સ્વભાવ સંપૂર્ણ શુદ્ધ, જ્ઞાતાદષ્ટા, આનંદમય પરમશાંત અને નિર્વિકાર છે. સિદ્ધ ભગવાનના સમાન પ્રત્યેક આત્માને સ્વભાવ છે. સહજ સુખ જે પિતાની પાસે જ છે, પિતાને જ ગુણ છે તે પિતાને કેવી રીતે પ્રાપ્ત થાય? તે આ પ્રકરણમાં વિચારીશું. સહજ સુખનો અનુભવ આસ્વાદ જ જીવની વિષય સુખની તૃષ્ણના રોગને - શાંત કરવાને માત્ર એક જ ઉપાય છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
કઈ વસ્તુને સ્વાદ લેવા માટે એ જરૂરી છે કે સ્વાદ લેનાર જ્ઞાનપયોગ તે વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈ જાય અને તે અવસરે બીજી ચિંતાઓથી રહિત થઈ જાય તે વસ્તુ પ્રત્યે જ્ઞાનેપગની સ્થિરતા તે જ તે વસ્તુના સ્વાદને અનુભવ કરવામાં કારણ છે. જેમ સરેવરમાં મીઠું પાણી છે એમ જાણવા છતાં તે મીઠા પાણીને સ્વાદ તો ત્યારે જ આવશે કે જ્યારે પાણીને છવા ઇદિયથી સ્પર્શ થશે અને મતિ જ્ઞાનેપગ સ્થિર થઈ તેમાં એકાગ્ર થશે. જે કઈ બીજા કાર્ય તરફ ઉપયોગ આકૃતિ હશે તે પાણી પીતે છતાં તે પાણીને સ્વાદ ભાસશે નહિ. જે આપણે ઉપયોગ કે અન્ય કાર્યમાં હશે તે આપણને માંકડ કરડતો હશે તે પણ તેની વેદનાને અનુભવ થશે નહિ. જ્યારે ઉપયોગ સ્પશે દ્રિય ધારાએ તે કરડેલો સ્થાન પ્રતિ જઈ સ્થિર થશે ત્યારે વેદનાનું જ્ઞાન થશે. ચિત્ત ઉદાસ હેય તે ઉત્તમ વસ્ત્ર કે રત્નમય આભૂષણ પહેરવા છતાં સુખનું વેદના થતુ નથી, કારણ કે ઉપગ તેની સુંદરતા પ્રતિ ઉપયુક્ત નથી. જયારે ઉપયોગ તે વસ્ત્ર કે આભૂષણ પ્રતિ રાગ સહિત લવલીન થશે ત્યારે તેના સ્પર્શને સ્વાદ આવશે.
કચેરીએ જવાની ઉતાવળમાં ઘણીજ સુંદર ને રસવતી રસોઈ ખાધા છતાં તે પોતાના સ્વાદનું ભાન કરાવતી નથી કારણ કે ઉપ
ગ રસોઈ ખાવામાં વિલીન નથી કિંતુ વ્યગ્ર છે. એક વૈરાગ્યવંત સાધુના ગળામાં ઘણું સુગંધિત પુપની માળા નાંખવામાં આવે છે, તે પણ તે સાધુને ઉપગ રાગપૂર્વક તે માળાની સુગંધ લેવામાં ઉપયુકત થતું નથી તેથી તે સાધુને તે સુગંધના સુખનું વેદન થતું નથી.
એક ઘણુ જ સુંદર સ્ત્રીનું ચિત્રકઈ ગિની પીડાથી પીડાયેલા મનુષ્યની આંખો સામે લાવવામાં આવે છે, તે મનુષ્ય પીડાના અનુભવમાં લીન છે, તેના અંતરમાં રાગ સહિત તે ચિત્ર જોવામાં ભાવ
Page #278
--------------------------------------------------------------------------
________________
થતા નથી. તેથી તે સુંદર ચિત્ર જેવાને સ્વાદ તે વ્યગ્રચિત્ત રોગીને આવશે નહિ. એક પતિવ્રતા સ્ત્રી પતિના વિયોગથી આતુર-ચિંતાતુર બેઠી છે, તેની સમક્ષ અનેક પ્રકારે સુંદર સ્વરથી ગાયને ગાવામાં આવે છે, પરંતુ તેને જ્ઞાનપગ રાગ સહિત તેનું શ્રવણ કરતે નથી; તેના પ્રતિ ઉપગ જોડતી નથી તેથી ગાયન સાંભળવાનું સુખ તે દુખિત અબળાના અનુભવમાં આવતું નથી. આથી સિદ્ધ થાય છે કે ઈન્દ્રિય સુખ કે દુઃખનું ભાન ત્યારે જ થાય છે કે જ્યારે જ્ઞાનપગની સ્થિરતા હોય છે.
જેઠ માસના તડકામાં ઉઘાડા પગે એક મજુર ભાર લઈ કેટલાય ગાઊ ચાલ્યા જાય છે. તેને પગે દાઝવાનું દુઃખ હેતું નથી કારણ કે તેને ઉપયોગ પૈસા પેદા કરવામાં જ ઉલ્લસિત છે. તે તે પગની પીડા સરાગ ભાવથી અનુભવતો નથી. તે જ જેઠ માસના તડકામાં કઈ પૈસાદારને કે જે જોડા પહેર્યા વગર અને છત્રી એડ્યા વગર કોઈ વખત પણ બહાર નીકળતો નથી, તેને માત્ર દશ પગલાં પણુ ઉઘાડે પગે ચલાવવામાં આવે તો તે ઉપયોગને ત્યાં જ ઉપયુકત કરતે થકે ઘણું જ દુઃખ અનુભવ કરશે. એક સાધુ આત્મધ્યાનમાં તલ્લીન છે, ડાંસ, મચ્છર શરીર ઉપર ડંખ મારે છે, સાધુને લેશ પણ કષ્ટાનુભવ થતો નથી કારણ કે ઉપયોગ એ બાજુ છે નહિ, ધ્યાન ચલિત થતાં જ જેવો ઉપયોગ ત્યાં આવે છે કે તે સાધુ તે કરડવાની વેદનાનો અનુભવ કરે છે. '
તેવી રીતે સહજસુખ આત્મામાં છે, આત્માને સ્વભાવ છે તે એની પ્રાપ્તિનું એ સાધન છે કે પોતાને ઉપયોગ બધી બાજુથી હઠાવી એક પિતાના આત્મામાં જ સ્થિર કરે; આત્માના સ્વભાવના જ્ઞાનમાં સ્થિરતાથી સ્થિર થાય. જે સમયે ઉપગ પિતાના આત્માથી ભિન્ન સર્વે દ્રવ્ય અને ભાવથી હઠી પિતાના આત્માના જ શુદ્ધ ગુણેમાં રમણતા કરશે ત્યારે જ સહજ સુખનો સ્વાદ આવશે.
Page #279
--------------------------------------------------------------------------
________________
આ સ્વાદાનુભવ માટે આવશ્યક છે કે સહજસુખ જેનામાં છે તે આત્માને બરાબર રીતે-સમ્યફ પ્રકારે ઓળખવો જોઈએ. એ વિશ્વાસ કરવો જોઈએ કે આત્મા છે અને એને સ્વભાવ આ પ્રકારે છે અને એ વિશ્વાસપૂર્વક આત્માના જ્ઞાનમાંઉપયોગ સ્થિર કરો જોઈએ. આને રત્નત્રય માર્ગ કહે છે. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની એકતારૂપ રત્નત્રય માર્ગ તે સહજસુખનું સાધન છે.
આત્માનો સ્વભાવ શુદ્ધ, સિસમાન, જ્ઞાનાનંદ અને વીતરાગમય છે. આ પ્રકારે દઢ શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. આ દઢ શ્રદ્ધા સહિત આત્માના સ્વભાવનું જ્ઞાન જાણવાપણુ તે સમ્યગજ્ઞાન છે. અને આ શ્રદ્ધા સહિત જ્ઞાનમાં સ્થિર થવું તે સમ્યફ ચારિત્ર છે. આ ત્રણે આત્માથી ભિન્ન નથી-આત્મારૂપ જ છે, જેમ શ્રી મહાવીર સ્વામીનું શ્રદ્ધાન, મહાવીર સ્વામીનું જ્ઞાન અને મહાવીર સ્વામીનું ધ્યાન મહાવીરસ્વામીથી ભિન્ન નથી, ત્રણેનું લક્ષ્યબિંદુ એક મહાવીર સ્વામી છે. સુવર્ણનું શ્રદ્ધાન, સુવર્ણનું જ્ઞાન અને સુવર્ણનું ધ્યાન સુવર્ણ પ્રત્યયી જ છે, તેથી ભિન્ન નથી; તેથી આત્મા પોતે જ પિતાના માટે પોતે જ સહજસુખનું સાધન છે, અર્થાત આત્મા પિોતે જ પોતાના ધ્યાનથી સહજસુખ પામી લે છે. તેથી આત્માનું ધ્યાન કે આત્માને અનુભવ જ સહજસુખનું સાધન છે.
આ જ્ઞાનેપગ પાંચ ઇનિા વિષયમાં અને મનના વિચારોમાં પ્રેરાઈ રહે છે. તેને ત્યાંથી હઠાવી જ્યારે આત્મસ્થ કરાય છે ત્યારે જ આત્માનું ધ્યાન થાય છે. કેઈ એક મનુષ્ય એવા ઘરમાં બેઠો છે કે જે ઘરને છ બાજુએ બારણાં છે. તે આ બારણ દ્વારા એ સદા બહાર જ જેતે રહે છે. એક બારણું મૂકી બીજા બારણામાંથી, બીજું મૂકી ત્રીજામાંથી, તેને છોડી ચોથામાંથી; તેને છેડી પાંચમામાંથી, તેને મૂકી છઠ્ઠામાંથી. અને બીજા કઈ બારણામાંથી એમ એ બારણાઓમાથી બહાર જ જોયા કરે છે; કઈ વખત પણ તે બારણાઓમાંથી જોવાનું બંધ કરી પિતાના
Page #280
--------------------------------------------------------------------------
________________
ઘરમાં જ નથી. જે તે બારણામાંથી બહાર જવાનું બંધ કરી દે અને અંદર જુએ તો તેને તેના ઘરનું દર્શન થઈ જાય. પાંચ ઇકિયા અને મન એ છ બારણાં છે, તે દ્વારા એ જીવ બહાર જ જોયા કરે છે. રાતદિવસ તે ઇંદ્ધિ અને મનના વિષયમાં જ ઉપયોગને રમણ કરાવે છે. તેથી જીવને પોતાના આત્મસ્વરૂપનું દર્શન થતું નથી. જે. એક ક્ષણ માત્ર પણ તે ઇકિયાદિથી ઉપયોગ પાછો વાળી પિતાના અંતરમાં જુએ તે પિતાના આત્માના દર્શન થઈ શકે છે.
જેનું ધ્યાન કરવું છે તે પોતે જ છે, કેઈ અન્ય પદાર્થ નથીઆત્મા સિવાયના જે જે અન્ય પદાર્થ છે, ભાવ છે, પર્યાા છે તે પ્રત્યેથી ઉપયોગ જ્યારે પાછો વળશે ત્યારે જ આત્માને અનુભવ થઈ શકશે–થઈ જશે. સત્ય જ્ઞાનને સત્ય વૈરાગ્ય જ આત્મધ્યાનનાં સાધન છે.
આત્મા સ્વભાવે શુદ્ધ છે, વિભાવથી અશુદ્ધ છે એમ જાણવું એ સત્ય જ્ઞાન છે. મારા આત્માને આત્મા સિવાયના અન્ય કોઈ પણ પદાર્થ હિતકારી નથી; આત્મામાં જ આત્માની અતૂટ, અટલ અને ધુવ સંપત્તિ છે તેથી અન્ય કોઈ પદાર્થ પ્રતિ રાગ કરવાની જરૂર નથી એવી અનાસક્ત બુદ્ધિ થવી-રાગ રહિત થવું એ સાચે. વૈરાગ્ય છે. પિતાના આત્માને બે અપેક્ષાથી જાણ જોઈએ-એક નિશ્ચય નય, બીજે વ્યવહાર નય. જે દૃષ્ટિથી પદાર્થને મૂળ શુદ્ધ એક સ્વભાવ જોવામાં આવે છે, તે દષ્ટિ, અપેક્ષા, નય (Pointof view)ને નિશ્ચય નય કહે છે. જે દૃષ્ટિથી પદાર્થનું ભેદરૂપ સ્વરૂપ અને અશુદ્ધ સ્વભાવ જોવામાં આવે છે તે દષ્ટિ, અપેક્ષા, નયને વ્યવહાર નય કહે છે. અશુદ્ધ વસ્તુને શુદ્ધ કરવાને એ ઉપાય છે કે તે વસ્તુને નિશ્ચય નય અને વ્યવહાર નય બને અપેક્ષાઓથી યથાર્થ રીતે જાણવી.
આપણી પાસે એક મેલું કપડું છે. જ્યાં સુધી તેને નિશ્ચય નય’ તથા વ્યવહાર નય બનેથી ન જાણવામાં આવે ત્યાં સુધી સ્વચ્છ
Page #281
--------------------------------------------------------------------------
________________
કરવાને ઉપાય બની શકશે નહિ. નિશ્ચય નયથી કપડું સ્વભાવથી.
ત અને રૂનું બનેલું છે તેથી કત સ્વચ્છ છે. અર્થાત નિશ્ચયનયથી જતાં તે મેલું કપડુ–સ્વચ્છ દેખાય છે કારણ કે કપડું તે એવું અને એટલું જ છે. મેલ તે ઉપરથી લાગેલે ધૂમાડે છે. લાગેલી ધૂળ છે, કે લાગેલે પરસે છે, કપડાને સ્વભાવ ભિન્ન છે, મેલને સ્વભાવ ભિન્ન છે. મેલ છે તે કપડું નથી, કપડું છે તે મેલ નથી. તેથી ખરી રીતે–ભૂલમાં સ્વભાવમાં કપડું ત–વચ્છ છે. એ પ્રકારે કપડાને જેવું તે નિશ્ચય નયની દ્રષ્ટિ છે. વ્યવહાર નથી કપડું મેલું છે કારણ કે મલે સ્વચ્છતાને ઢાંકી દીધી છે કપડું મેલું દેખાય છે. મેલના સાગથી મલીનતા કપડામાં આવી રહી છે, ૫ડાની વર્તમાન અવસ્થા વિભાવરૂપ છે, અશુદ્ધ છે. બને દષ્ટિ અપક્ષાથી બને ભિન્ન વાતને જેવી ચોગ્ય છે. નિશ્ચય નયથી કપડું સ્વચ્છ છે એ સ્વભાવની દૃષ્ટિ પણ ચોગ્ય છે. વ્યવહાર નથી કપડું મેલું છે એ વિભાવની દષ્ટિ પણ યોગ્ય છે. જે કઈ માત્ર એક જ દષ્ટિને માને બીજી દષ્ટિને સર્વથા ન માને તે તે મેલાં કપડાંનું યથાર્થજ્ઞાનથશે નહિ. અને કપડું કયારે પણ સાફ કરી શકાશે નહિ.
જો કેઈ નિશ્ચયનયને પક્ષ ગ્રહી એમ જ માને કે આ કપડું સ્વચ્છ જ છે. ઉજળું જ છે, આ મેલું જ નથી, તે એવું માનવાવાળે સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરશે નહિ. એ જ પ્રકારે જે કઈ વ્યવહાર નયને પક્ષ ગ્રહી એમ જ માને કે આ કપડું મેલું જ છે, મેલું જ રહેવાને એને સ્વભાવ છે તો એવું માનવાવાળા પણ કે વખત કપડું સ્વચ્છ કરશે નહિ. એ બે દષ્ટિમાંથી એક જ દષ્ટિએ જેનાર-માનનારે કયારેય પણ કપડું સ્વચ્છ કરી શકતા નથી. જે
ઈ બંને દૃષ્ટિથી કપડાને જોશે કે આ કપડું સ્વભાવથી તે સ્વચ્છ છે, પરંતુ વર્તમાનમાં એની સ્વચ્છતાને મેલે ઢાંકી દીધી છે. મેલ તે ક્ય નથી, કપડું તે મેલ નથી, બને જુદા જુદા સ્વભાવવાળા છે. ત્યારે અવશ્ય મેલને કાઈ મસાલાના સાધનથી ધોઈ શકાય છે એવું
Page #282
--------------------------------------------------------------------------
________________
૮
અથાર્થ જ્ઞાન કેઈ એક બુદ્ધિમાનને થશે અને તે અવશ્ય કપડાને સ્વચ્છ કરી દેશે. એ પ્રકારે આ આત્મા બંને નથી જાણવાગ્ય છે. નિશ્ચય નયથી આ આત્મા તદ્દન ભિન્ન, એકલે, સિદ્ધ સમાન શુદ્ધ છે; જ્ઞાતા છે, દષ્ટા છે, નિર્વિકાર છે, વીતરાગ છે, અતિક છે, પરમાનંદમય છે, એનામાં કઈ મલિનતા કે અશુદ્ધતા છે નહિ નથી એને આઠ કર્મનું બંધન, નથી એને રાગદ્વેષ ધાદિ ભાવકર્મ કે નથી એને શરીરાદિ કર્મ. એને મન નથી, વચન નથી કે કાયા પણ નથી. એ તે એકાકી સ્વતંત્ર પરમ શુદ્ધ સ્ફટિકમણિના સમાન છે.. આ આત્મવ્યને નિજ સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે, નિજ તત્ત્વ છે. * વ્યવહાર નથી આ આપણે આત્મા કર્મબંધુ સહિત છે, પાપ પુણ્યવાળે છે. સુખ દુઃખને ભોગવે છે. ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે. ઈદિ અને મનથી બહુ જ અલ્પ જાણે છે. એ ઘણું વાતથી અજાણ અજ્ઞાની છે. વર્તમાનમાં પુગલના સંગે, જે એની અશુદ્ધ સાંસારિક અવસ્થા થઈ રહી છે એ વાતનું જ્ઞાન વ્યવહાર નય કે પર્યાય દષ્ટિદ્વારા જોવાથી થાય છે. બંને વાતે પિતપોતાની અપેનક્ષાથી સત્યાર્થ છે.
આત્માને સ્વભાવ શુદ્ધ છે, વિભાવ અશુદ્ધ છે. જે નિશ્ચય નયને પક્ષ ગ્રહણ કરી આત્માને સર્વથા શૂદ્ધ માની લે તે આત્માને શુદ્ધ કરવાને ક્યારેય પણ પ્રયત્ન થઈ શકશે નહિ. જે વ્યવહાર નયને પક્ષ ગ્રહણ કરીને આત્માને સર્વથા અશુદ્ધ માની લે તે પણ આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન થઈ શકશે નહિ. નિશ્ચય નયથી સ્વસ્વભાવે આત્મા શુદ્ધ હોવા છતાં વ્યવહારનયથી વિભાવમાં પરિણમી રહ્યો છે તેથી અશુદ્ધ છે, એ અશુદ્ધતા પુગલના સંચાગથી છે, -તેથી એ સાગને દૂર કરી શકાય છે એ ભાવ-સમજણ જ્યારે થશે ત્યારે જ આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન થઈ શકશે. આ જ આત્માનું સાચું જ્ઞાન છે. આત્માના સ્વભાવમાં રહેવું એ જ આત્માની
Page #283
--------------------------------------------------------------------------
________________
શોભા છે, એ સાચો વૈરાગ્ય છે. જે આત્મા સ્વભાવમાં છે તે એને કઈ વાતથી જાણવા-દેખવાની ચિંતા નથી, કેઈ છોધ, માન, માયા, કે લેભને કલેશ નથી, કેઈ તૃષ્ણ નથી, કે દુખ નથી, કેઈ વિકાર નથી, કેઈ, જન્મ મરણ નથી, સર્વદા પિતાના સ્વાભાવિક સહજસુખને અનુભવ છે. કર્મને સાગ તથા શરીરાદિને સંબંધ આત્માના ગુણોને ઘાતક છે, આત્માની શોભાને બગાડનાર છે, આત્માને આકુલતા, ખેદ અને શેક કરાવનાર છે.
આથી મારે એક પણ પરમાણું માત્ર પુગલનું પ્રયોજન નથી. નથી પાપ કે પુણ્યનું કઈ પ્રજન, નથી સંસારિક ક્ષણિક સુખ કે દુઃખનું કાંઈ પ્રયજન કે નથી મારે ઈદ્ધ, અહમિંદ્ર પદનું કે ચક્રવતી, વિદ્યાધર કે નરેદ્રના પદનું કાંઈ પ્રજન, કાઈપણ સાંસારિક અવસ્થા મારે માટે હિતકારી છે નહિ. સંસાર માત્ર નીરસ જણાય, સર્વે કર્મના સંગે ત્યાગવા ગ્ય-પર જણાય, નિજ સ્વભાવ સિવાયના સને અકાર્યકારી--સ્વભાવને વિકારી કરનાર જાણી સર્વથી રાગ, દ્વેષ ને મેંહને ત્યાગ કરી દેવો એ સાચે વૈરાગ્ય છે. સત્ય જ્ઞાન અને સત્ય વૈરાગ્ય સહિત આત્મધ્યાન કરવું એ રત્નત્રય ધર્મ છે. તે સહજ સુખનું સાધન છે.
જેમ મલિન કપડાને સ્વચ્છ કરવાને માટે કપડું સ્વચ્છ છે, મેલના સાગથી મેલું છે એવા સાચા જ્ઞાનની જરૂર છે, અને કપડાના સ્વભાવને ઢાંકનાર મેલની કોઈ જરૂર નથી, એ કપડા માટે અહિતકારી છે એવા સાચા વૈરાગ્યની જરૂર છે, એ સાચા જ્ઞાન અને સાચા વૈરાગ્યની સાથે સાથે કપડા ઉપર ધ્યાન આપવાની જરૂર છે ત્યારે કપડું સ્વચ્છ થાય છે. તેમ જ્ઞાન વૈરાગ્યની સાથે આત્માના ધ્યાનથી આત્મા શુદ્ધ થશે
જે કઈ સ્પડું સ્વચ્છ કરવાની ઈચ્છા હોવા છતાં, કપડા ઉપર મસા લગાવી આમ તેમ બીજે ધ્યાન રાખે, કપડા ઉપર
Page #284
--------------------------------------------------------------------------
________________
. ૨૭૦
ધ્યાન ન રાખે, એક ચિત્ત થઈ કપડાને બળપૂર્વક ધસે નહિ તે ક્યારે પણ કપડાને મેલ દૂર થશે નહિ અને કપડુ પણ સ્વચ્છ થશે નહિ. એવી રીતે ક્રાઈ સાચા જ્ઞાન અને વૈરાગ્યયુક્ત હેાવા છતાં વ્યવહાર ચારિત્રના મસાલા લઈને જો આત્માને શુદ્ધ કરવા ઇચ્છે, જપ, તપ કરે, સયમ પાળે પરંતુ ઉપયેગ એકાગ્ર ન કરે, આત્મામાં ધ્યાન ન લગાડે, આત્માનુભવ ન કરે તા કદાપિ આત્મા શુદ્ધ થશે નહિ.
આત્માને શુદ્ધ કરવાના અને સહજસુખ પ્રાપ્ત કરવાના ઉપાય એક માત્ર આત્મધ્યાન છે. જે ઉપાય સહજસુખ પ્રાપ્તિને છે તે જ ઉપાય આત્માને વળગેલા મેલ કાઢવાના છે. આત્માને રાગ દ્વેષ અને માહ ભાવાથી ના મેલના સચાગ હોય છે, અને વીતરાગ ભાવેાથી તે કમલ દૂર થાય છે, આત્મા કમલથી રહિત થાય છે. જેમ જેમ આત્મધ્યાન કરવામાં આવે છે, સત્ય જ્ઞાન અને સત્ય વૈરાગ્ય શુદ્ધાત્માના સ્વભાવમાં એકરૂપ લીનતા પામે છે તેમ તેમ વીતરાગતાના અંશ વમાન થતા જાય છે. આ જ ધ્યાનની અગ્નિ કમળને બાળી ભસ્મ કરે છે.
'
જે આત્મધ્યાનથી સહજસુખને સ્વાદ આવે છે તે જ આત્મધ્યાનથી આત્માના ક્રમ મેલ કપાય છે. એ જ આત્મધ્યાનથી આત્મવીય અધિક અધિક પ્રગટ હેાય છે. જેટલા જેટલેા અતરાય ક'ના મેલ આછે થાય છે તેટલું તેટલુ આત્મવીય (soul force) વધતું જાય છે. આત્મધ્યાનથી એક ખીજો આંતરિક ગુણ પ્રગટ થઈ જાય છે; તે ધૈર્ય (firmness સ્થિરતા) છે. ધૈય. એટલુ બધુ વધી જાય છે કે અચાનક સટા અને આપત્તિએ આવી પડવાથી પણ તે આકુલિત થતા નથી, તેને ક્રર્માના ઉદ્ભય માની સંતેષી રહે છે, અને આત્માને અવિનાશી અને અજરામર માને છે, સાંસા રિક આપત્તિઓથી આત્માનું કઈ પણ બગડતુ નથી એમ સમજે છે. મેાટા મેટા ઉપસ આવવા છતાં તે મેરુ પર્યંત સમાન અચળ રહે છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭,
જેમ સાકરની કણી એક ક્ષણવાર પણ જીભ ઉપર રહે તે તેટલે સમય પણ તે તેની મિઠાશનો સ્વાદ આપે છે, તેમ આત્માનું ધ્યાન બહુ જ અલ્પ સમય પણ રહે તોપણ તે સહજસુખને સ્વાદ આપે છે. એક મિનિટની સાઠ સેકંડ છે, તે સેકંડના સો ભાગ કરે. તે સોમા ભાગ જેટલો સમય પણ જો ઉપયોગ આત્મસ્થ થઈ જાય તો પણ સહજસુખ અનુભવમાં આવશે તેથી આત્મધ્યાનના અભ્યાસીએ સમતા ભાવપૂર્વક જેટલે સમય અખંડિત ધ્યાન થઈ શકે, આકુલતા ન થાય તેટલે સમય આત્મધ્યાન કરીને સંતોષ માન જોઈએ. મોટા મોટા શક્તિશાળી અને મોટા મેટા વીર વૈરાગ્યવાન પુરુષે પણ આત્માનું ધ્યાન સતત બે ઘડીની અંદરના સમય સુધી જ કરી શકે છે. બે ઘડી એટલે અડતાલીશ મિનિટ.
એક એ પણ વાત યાદ રાખવી જોઈએ કે આત્મધ્યાનને ‘ઉત્પન્ન કરનાર માતા સમાન આત્માના શુદ્ધસ્વરૂપની ભાવના છે. ભાવના ઘણા વખત સુધી કરી શકાય છે. ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન ઉત્પન્ન થાય છે તે ધ્યાન એક કે વધારે સમય સુધી તદ્દન એકાગ્ર રહે છે. ધ્યાન અવસરે મન, વચન અને કાયા એ ત્રણેને વ્યાપાર બંધ થઈ જાય છે, ચિંતવન હેતું નથી. આત્મસ્વરૂપમાં એવી રમણતા થઈ જાય છે કે જેમ કોઈ સુંદર રૂપ જોવામાં ઉપયોગ એકાગ્ર થઈ જાય છે. તે સમયે ધ્યાતાને એવો વિચાર પણ નથી હોત કે હું ધ્યાન કરું છું, કે આત્માને ધ્યાવું છું.” એ દશ એક એવી છે કે જેનું વર્ણન પણ થઈ ના શકે તે દશાને અદ્વૈત ભાવ કહે છે. ત્યાં એક આત્માને જ સ્વાદ વિકલ્પ કે વિચાર રહિત હેય છે આ સ્વાનુભવરૂપ આત્મધ્યાનને ઉત્પન્ન કરનાર આત્માની ભાવના જ છે. જેમાં દહીંને વલોવતાં વાવતાં માખણ નીકળે છે તેમ આત્માની ભાવના કરતાં કરતાં આત્મધ્યાન કે આત્માનુભવ થઈ જાય છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સત્ય જ્ઞાનને માટે આત્માને નિશ્ચયનય અને વ્યવહારનય. 'નેથી જાણવા જોઈએ. આ બે ષ્ટિએમાથી આત્માની ભાવના કરવા માટે નિશ્ચય નય દષ્ટિને ગ્રહણ કરવી જોઈએ, વ્યવહારનય દૃષ્ટિના વિષયને ધારણામા રાખવી જોઈએ—ભાવનામાં સન્મુખ લાવવી ના જોઈએ. જે સ્થાને જવું છે તે સ્થાને લઈ જનાર માગે ચાલવાથી તે સ્થાને પહેાંચી શકાય છે. શુદ્ધાત્માના અનુભવ પ્રાપ્ત કરવા છે માટે શુદ્ધાત્માના સ્વરૂપની જ ભાવના કરવી જોઈએ
નિશ્ચય નય જ આત્માને શુદ્ધ બતાવે છે-દેખાડે છે, તેથી હું શુદ્ધ છું, નિર્વિકાર છું, નાયક છું, પરમાનંદ છું, પરમાત્મરૂપ છુ એવી ભાવના વારવાર કરવી એ આત્માનુભવને જાગૃત કરનાર છે. જ્યારે આત્માનુભવ થાય છે ત્યારે એ ભાવના ભધ થઈ જાય છે. ત્યારે અદ્વૈત ભાવ, નિવિકલ્પ ભાવ, સ્વાત્મરમણુ ભાવ, એકાગ્ર ભાવ જ રહે છે. જ્યાં સુધી સ્વાનુભવ હાય છે ત્યાં સુધી નથી નિશ્ચય નયને પક્ષ કે વિચાર કે નથી વ્યવહાર નયને પક્ષ કે વિચારઆત્માનુભવ નયાતીત, વિકલ્પાતીત, અનિચનીય, અચિંતનીય, એક પરમાનદમય અમૃતને સમુદ્ર છે. આ સમુદ્રમાં સ્નાન કરતાં મગ્નલીન થવું એ આત્મધ્યાન છે.
આત્માનુભવ કે આત્મધ્યાન જ નિશ્ચય રત્નત્રય છે, નિશ્ચય મેાક્ષ માર્ગ છે. તેના બાહ્ય સાધનેમાં વ્યવહાર રત્નત્રય કે વ્યવહાર મેક્ષ માગ ઉપયાગી છે કે જેનું વર્ણન આગળ આવશે, અહીં આત્મધ્યાન કરવામાં કઈ જરૂરી નિમિત્ત કારણેાને બતાવી દેવાં યેાગ્ય છે. ધ્યાન કરનારને નિશ્ચયનય અને વ્યવહારનયથી આત્માની દૃઢ અને પાકી શ્રદ્દા હોવી જોઈશે તથા તેના મનમાં સાચું જ્ઞાન અને સાચા વૈરાગ્ય હોવા જોઈશે. તેવા જ્યાતા આત્મરસિક હાય છે, આનંદામૃત પીવાના પ્રેમી હોય છે. જેમ કાઈના ઘરમાં ઘણા મીઠાશવાળા રસ છે તે વારવાર એને પીને સ્વાદ અનુભવી સુખ ભાગવે છે, તેમ આત્મરસિક જેટલું વધારે આત્મધ્યાન થઈ શકે તેટલું :
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૭૩:
આત્મધ્યાન કરી આત્માના આનંદામૃત રસને સ્વાદ લે છે. આ ઘેર આપત્તિમય સંસારમાં રહેવા છતાં તે એક આત્માનંદને જ પ્રેમી બની જાય છે.
જે નિમિતોથી ધ્યાન થઈ શકે તે નિમિતોને તે અવશ્ય મેળવે છે. ધ્યાન કરનારે સમય, સ્થાન, મનશુદ્ધિ, કાયશુદ્ધિ, બેસવાનું આસન અને યોગાસનને ચગ્ય ઉપાય કરવો જોઈએ તથા તે વિધિનું સેવન કરવું જોઈએ કે જેથી ધ્યાન થઈ શકે ( ૧. દયાન કરવાનો સમય -અત્યંત પ્રાતઃકાળ સૂર્યોદયના પહેલાંથી સૂર્યોદયની પછી સુધીની છ છ ઘડી, ચાર ચાર ઘડી, બે બે ઘડીને છે. તે ઉત્તમ, મધ્યમ, જઘન્ય છે. અભ્યાસ કરનાર બને તેટલે વધારે સમય ધ્યાન કરી શકે તો ઠીક છે. જે બે ઘડી ધ્યાન કરવું હોય તે એક ઘડી સૂર્યોદયના પહેલાંથી લઈ એક ઘડી સૂર્યોદય પછી સુધી કરે. એ પ્રકારે મધ્યમ અને ઉત્તમ કરે. બપોરનો સમય અને સાંજને સમય મળીને ત્રણ વખત ત્રણ કાળ છે. મધ્યરાત્રીએ પણ એ પ્રમાણે ધ્યાન કરી શકાય છે. તે સિવાય જે સમયે મન ચેટે તે સમયે પણ ધ્યાન કરી શકાય છે. સર્વથી ઉત્તમ સમય પ્રાતઃકાળને છે. તે તદ્દન શાંત હેાય છે, વાતાવરણ શીતળ અને સુંદર હેવાથી અનુકૂળ હેાય છે.
૨. સ્થાન:-ધ્યાનને માટે સ્થાન પવિત્ર, શાંત અને ભ રહિત જોઈએ. જ્યાં સ્ત્રીઓના કે બાળકોના શબ્દ-ઘાટન સભલાય, પુરુષેની વાતો પણ શ્રવણે ના પડે; હવા અનુકૂળ હોય, બહુ ગરમી ના હોય કે બહુ ઠંડી ના હેય; જેટલું એકાંત હશે એટલું વધારે સારું ધ્યાન થઈ શકશે. પર્વતનું શિખર, પર્વતની ગુફા, વન, ઉપવન, નદી, સમુદ્ર તટ, નગર બહાર ઉદ્યાન કે ધર્મશાળા, શ્રી જિનમંદિરનું એકાંત સ્થાન, ધર્મશાળા કે ઉપાશ્રયનું એકાંત સ્થાન કે પિતાના ઘરનું એકાંત સ્થાન કે જ્યાં નિરકુળતા રહે એવું સ્થાન ધ્યાનને માટે શોધી લેવું જોઈએ,
Page #288
--------------------------------------------------------------------------
________________
ર૭૪
૩. મનની શુદ્ધિક–જેટલો સમય ધ્યાન કરવું હોય તેટલે સમય અન્ય સર્વ કાર્યોથી નિશ્ચિત થઈ જવું. જે કઈ કામ–બીજાની સંભાળ, રક્ષા કે પ્રબંધનું હોય તો તે બીજાને સોંપી દેવું, જેથી પિતાને કેઈ ચિંતા રહે નહિ. નિશ્ચિત થયા વગર ધ્યાનમાં મન ચુંટશે નહિ. જ્યા કાંઈ ભયનું નિમિત્ત હોય ત્યા નહિ બેસવું અથવા ભયનું કારણ સંભવિત હોય તે કઈ બીજા મનુષ્યને પિતાની સાથે રાખો કે જેથી તે રક્ષા કરે. ધ્યાતાના મનમાં આકુલતા હેવી જોઈએ નહિ. મનમાથી શોક, વિષાદ આદિ દૂર કરી એટલા સમયને માટે બધી વસ્તુઓ પ્રત્યેથી મનનું મમત્વ મૂકી ધ્યાન કરવા બેસવું.
૪ વચન શુદ્ધિ :-ધ્યાનમાં જેટલો સમય ગાળો હોય. તેટલા સમય મૌન રહેવું અને ધ્યાનને સહકારી મ કે પાઠ વાંચવા-વિચારવા પરંતુ કેઈ સાથે વાતચીત ના કરવી.
૫. કાય શુદ્ધિ બહુ ભૂખ ન હોય કે વધારે ખાધેલું ન હેય, શરીરમાં કાંઈ દઈ ન હય, મલમૂત્રની બાધા ન હોય, શરીર અંતરથી સ્વસ્થ હેય અને બાહથી પવિત્ર હેય; શરીર ઉપર જેટલાં ઓછાં વસ્ત્ર હોય તેટલું સારું. વસ્ત્રરહિતપણે પણ ધ્યાન કરી શકાય છે. ડાંસ, મચ્છર આદિની બાધા હોવા છતાં જેમ સ્થિરતા રહે તે અભ્યાસ કરવો જોઈએ. શરદીની બાધા સહન ન થાય તે વધારે વસ્ત્ર એાઢી લેવું, અંતરથી ને બાહથી શરીર નિરાકુલ રહે, શરીરના કારણથી મનમાં કોઈ વિક્ષેપ કે વિન્ન ન આવે એમ શરીરને રાખવું જોઈએ.
૬. આસન બેસવાનું ધ્યાન માટે કાઈ ઘાસનું આસન કે ચટાઈ કે પાટ કે પત્થર નક્કી કરી લેવું. જો એવું કાંઈ ન મળી શકે તે સ્વચ્છ પવિત્ર ભૂમિ ઉપર પણ ધ્યાન કરી શકાય છે.
૭. ચિગાસન – શરીરની સ્થિતિનું આસન) ધ્યાન કરવામાં પદ્માસન, અર્ધપદ્માસન કે કાત્સર્ગ એ ત્રણ આસન સુગમ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૫
છે અને બહુ ઉપયોગી છે. આસન લગાવવાથી શરીર સ્થિર રહે છે. શરીરની સ્થિરતાથી શ્વાસોચ્છવાસ સમપણે ચાલે છે, અને મન નિશ્ચળ રહી શકે છે. પલાંઠીવાળી એવી રીતે બેસવું કે બંને પગ જા ઉપર રહે. બે હાથની હથેળીઓ એક એકની ઉપર રાખવી, મસ્તક સીધું અને છાતી સીધી ટટાર રાખી એવી રીતે બેસવું કે દષ્ટિ નાસિકાના અગ્ર ભાગે સ્થિર રહે તે પદ્માસન છે. એક પગ જા ઘ ઉપર રાખી બીજો પગ જાંધ નીચે રાખો અને બીજું પદ્માસન સમાન કરવું તે અર્ધપદ્માસન છે, ઊભા રહી, બને પગ વચ્ચે આગળથી ચાર આગળ છેટું રાખી; બંને હાથ લટકતા રાખી ધ્યાન મગ્ન થવું તે કાત્સર્ગ છે. જે આસનથી ધ્યાન સ્થિર થઈ શકે તે આસનથી બેસી શકાય છે. ધ્યાન માટે બીજા વીરાસન, મયૂરાસનાદિ ઘણું આસન છે.
૮. ધ્યાન વિધિ –(૧) બહુ સરસ ને સીધી રીત એ છે કે પોતાના શરીરમાં વ્યાપેલ આત્માને શુદ્ધ જળની સમાન નિર્મળતાથી પૂર્ણ વિચારો અને મનને તે જળ સમાન નિર્મળ આત્મામાં મગ્ન રાખવું, જ્યારે મન મગ્ન ન રહી શકે, ત્યારે અહ, સહ, સિદ્ધ, અરહંત સિદ્ધ, આદિ મંત્રોચ્ચાર કરી અને પુનઃ મનને આત્મામાં મગ્ન કરવું. આ પ્રમાણે વારંવાર કરવું. અવારનવાર આત્માના સ્વભાવને પણ વિચાર કરો કે આ આત્મા પરમ શુદ્ધ જ્ઞાનાનંદમય છે.
(૨) બીજી વિધિ એ છે કે પિતાના આત્માને શરીર પ્રમાણ આકારવાળે, ફટિક મણિની મૂર્તિ સમાન નિર્મળ વિચારી તેના દર્શનમાં લય થઈ જવું. જ્યારે મન હઠી જાય ત્યારે મંત્રોચ્ચાર કરવો અને અવારનવાર-વખતે વખત આત્માને સ્વભાવ વિચારતા રહેવું,
(૩) ત્રીજી વિધિ એ છે કે પિસ્થ દયાન ધરવું કરવું. એની પાંચ ધારણાઓને ક્રમપૂર્વક અભ્યાસ કરી આત્માના ધ્યાન સુધી પહોંચી જવું. પાંચ ધારણાઓનું સ્વરૂપ –
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૬
• ' (અ) પાર્થિવી ધારણા: આ મધ્યલકને ત, નિર્મળ ક્ષીર સમુદ્રમય ચિતવન કરો. તેની મધ્યમાં તપાવેલા સુવર્ણના રંગ જેવું, એક હજાર પત્રોવાળું, જંબુદીપ સમાન એક લાખ એજન વિશાળ કમળ વિચારવું. તેની મધ્યમાંની કણિકાને સુમેરુ પર્વત સમાન પીળા વર્ણની વિચારવી. તે પર્વત ઉપર સફેદ રંગનું ઊંચું સિંહાસન છે એમ વિચારવું. વળી ધ્યાન કરતાં તે સિંહાસન ઉપર પિતે પદ્માસને બેઠા છે એમ વિચારવું. તાત્પર્ય એ છે કે હું સર્વ કર્મ મળને બાળી આત્માને શુદ્ધ કરું એમ વિચારવું-ચિંતવન કરવું. એ પાર્થિવી ધારણા છે.
(અ) આગ્નેયી ધારણા:–એ સિહાસન ઉપર બેઠા બેઠા એમ વિચારવું કે મારા નાભિમંડળની અંદર એક સેળ પાદડીનું, પૂર્ણ વિકસિત, નિર્મળ, વેત કમળ-(ઊર્ધ્વમુખ) ઉપરની તરફ મુખવાળું છે. તે સેળ પાદડી ઉપર નીચેના સોળ અક્ષરે પીળા રંગના. લખેલા છે એમ વિચારવું.
અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, ઝ, ઋ, લુ, છુ, એ ઐ, ઓ, ઔ, એ, અ..
તે કમળની વચમાં કર્ણિક ઉપર ચમકતા 35 અક્ષર વિચાર ૨. વળી આ નાભિકમળથી ઊંચે હૃદયમાં એક અધમુખ ઊંધું આક પાદડીનું કમળ વિચારવું. તેની પાંદડીઓ ઉપર જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનું સ્થાપન કરવાં. પછી વિચારવું કે નાભિ કમળની મધ્યમાં જે તે મંત્ર છે તેની રેફમાંથી ધૂમાડે નીકળે, પછી અગ્નિના તણખા ઉડ્યા, પછી જાળ નીકળી અને એ જાળ વધીને હદયના કમળને બાળવા લાગી. તે અગ્નિની શિખા મસ્તક ઉપર પણ આવી ગઈ અને શરીરની ચારે બાજુ તેની હદ ફેલાઈ ત્રિકોણાકાર બની ગઈ. ત્રણે બાજુઓ ૨ ૨ અગ્નિમય અક્ષરોથી વ્યાપેલ જુવે તથા ત્રણે ખૂણા આગળ એક એક અગ્નિમય સાથીઓ વિચાર વળી એવું
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૭
ચિંતવવું કે બહારનું ધુમાડા રહિત અગ્નિમંડળ શરીરને બાળી રહ્યું છે અને અંતરની અગ્નિશિખા આઠ કર્મોને બાળી રહી છે. બાળતાં. બાળતાં બધુ રાખ થઈ ગયું ત્યારે અગ્નિ શાંત થઈ ગઈ. આટલું ધ્યાન કરવું તે આનેિયી ધારણા છે.
(6) મારુતી ધારણ –તે ધ્યાતાએ ત્યાં બેઠાં બેઠાં વિચારવું કે અતિશય પવન વાય છે. વાદળાને તાણ રહ્યો છે. સમુદ્રને ક્ષેતિ કરી રહ્યો છે, દશે દિશાઓમાં ફેલાઈ રહ્યો છે. તે પવન મારા આત્માની ઉપર લાગેલી શરીર અને કર્મરૂપી રજને ઉડાવી રહ્યો છે. એવું ધ્યાન કરવું તે પવન-મારૂતી ધારણું છે.
(ખ) વારુણી ધારણા –તે ધ્યાતાએ વિચારવું કે મેટાં કાળાં વાદળની ઘટા છવાઈ ગઈ છે. તેમાંથી મોતીના દાણું સમાન પાણીનાં બિંદુઓ પડવા લાગ્યાં અને આકાશમાં અર્ધચંદ્રાકાર જળનું મડળ બની ગયુ. અને તેમાંથી પિતાના આત્મા ઉપર પાણી પડે છે અને એ પાણી બાકી રહેલ રજને ઈ નાખે છે એમ વિચારવું એ જલવારુણ ધારણા છે.
(ગ) તવરૂપવતી ધારણા-પુનઃ એ ધ્યાતાએ વિચારવું કે મારે આત્મા સર્વ કર્મોથી રહિત અને શરીરથી રહિત પુરુષાકાર સિદ્ધ ભગવાનની સમાન શુદ્ધ છે. એમ શુદ્ધાત્મામા તન્મય થઈ જવું. એ તત્ત્વરૂપવતી ધારણા છે.
(૪) ચોથી વિધિ એ છે કે પદની ધારાએ પદસ્થ ધ્યાન કરવું, એના અનેક ઉપાય છે. કેટલાક અહીં કહીશુ.
(8) ચકચકિત હંમંત્રરાજને નાસાગ્ર ઉપર અને ભ્રમરોના મધ્ય ભાગે સ્થાપિત કરી ચિત્તને રોકવુ. કેઈ વખત મન ચલિત થાય તે માત્ર બેલ અને અહનસિહનું સ્વરૂપ વિચારવુ.
(ખ)88 પ્રણવ મત્રને હદય કમળની મધ્યમાં ચકચકત વિચાર. ચારે બાજુ ૧૬ સોળ સ્વર અને ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ ત વર્ગ, ૫ વર્ગ અને ય લ વ શ ષ સ હ એ બધા વ્યંજનથી
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૮
વિંટળાયેલ વિચાર. કર્ણિકામાં ૧૬ સ્વર વિચારવા અને બાકીના અક્ષરે આઠ પાંદડી ઉપર વહેચી ધ્યાન કરવું. કઈ કઈ વખત નું ઉચ્ચારણ કરવું. કોઈ વખત પાંચ પરમેષ્ઠીના ગુણે વિચારવા.
(ગ) સ્થાનમાં કે હદય રથાનમા વેત રંગનું ચકચકિત આઠ પાંદડીનું કમલ વિચારવું. મધ્ય કણિકામાં સાત અક્ષર-બળા હરહંતા”—લખેલા વિચારવા ચાર દિશાની ચાર પાદડી ઉપર ક્રમથી “ો સિદ્ધાળે, પણ વરિયાળ, ઘમો વ્યાયા, નમો સ્ટોપ સલા” એ ચાર મંત્ર પદને સ્થાપન કરવા તથા ચાર વિદિશાની પાદડી ઉપર “સચરાય નમ, सम्यग्ज्ञानाय नमः: सम्याचारित्राय नमः, सम्यकतपसे नमः," એ ચાર મંત્રો સ્થાપન કરવા પછી કમથી એક એક પદ ઉપર મનને રોકી, કઈ કઈ વખત પદને ઉચાર કરી, કઈ વખત અરહંત આદિના રવરૂપને વિચાર કરી ધ્યાન કરવું.
(ધ) ન રગનું, આઠ પાદડીનું એક કમળ મુખમાં વિચારવું, એ આઠ પાદડી ઉપર કમથી આઠ અક્ષરો-“૩૦મા અહંતા ને સ્થાપન કરી એક એક અક્ષર ઉપર ચિત્ત રોકવું કઈ વખત મંત્રોચ્ચાર કરે, કેઈ વખત સ્વરૂપ વિચારવું.
(૬) આ કમળની વચ્ચેની કર્ણિકામા સળ સ્વરેને વિચારવા, તેની મધ્યમા હીં મંત્રને બિરાજિત કરે.
(૫) પાચમી રૂપસ્થ ધ્યાનની વિધિ એ છે કે સમવસરણમાં બિરાજિત, ધ્યાનમય સિહાસન ઉપર શોભિત, બાર સભા-પરખદાની મધ્યમાં બિરાજિત અને ઈટાદિકથી પૂજિત એવા તીર્થકર ભગવાનને ધ્યાવવા. એના ધ્યાનમય સ્વરૂપમાં દષ્ટિ સ્થિર કરવી. - (૬) છઠ્ઠી વિધિ રૂપાતીત ધ્યાનની છે. આમાં સીધા સિદ્ધ ભગવાનને શરીર રહિત; પુરુષાકાર શુદ્ધ સ્વરૂપી વિચારીને પોતે પોતાને તેના સ્વરૂપમાં લીન કરો.
Page #293
--------------------------------------------------------------------------
________________
શિ૭૮
ધ્યાનનું સ્વરૂપ શ્રી જ્ઞાનાર્ણવ ગ્રંથના અધ્યાય ૩૭,૩૮, ૩૯, ૪૦ માં સ્પષ્ટ વર્ણવેલું છે ત્યાંથી વિશેષ જાણવું, - જ્યારે ધ્યાન કરવામાં મન ના ગેટે અને ધ્યાનના સમય વિના પણ આત્મમનન કરવું હોય તે નીચે લખેલાં કાર્યો કરી શકાય છે. આ કાર્યો કરવામાં વચમાં વચમાં થોડા થોડા સમય વૃત્તિમાં આત્માને વિચાર આવતા રહેશે, ધર્મધ્યાન થયા કરશે.
૧. અધ્યાત્મિક વૈરાગ્યમયગ્ર શેને એકચિત્તથી વાંચવા-સાંભળવે. ૨. અધ્યાત્મિક પદને ગાવાં. ૩. જિનેન્દ્ર ભગવાનની વૈરાગ્યમય સ્તુતિ બેલવી. તેત્ર બેલવાં.
૪. જિનેકની ધ્યાનમય પ્રતિમાની સન્મુખ ઊભા રહી ધ્યાન કરવું અને એના સ્વરૂપને વિચાર કરતાં પૂજા કરવી, ભક્તિ કરવી, જલ, ચદન, અક્ષત, પુપ, નૈવેદ્ય, દીપ, ધૂપ અને ફળ એ આઠ પ્રકારનાં શુદ્ધ દ્રવ્યોને લઈ એની દ્વારા ભક્તિ કરી આત્માની ભાવના કરવી. આ આઠ દ્રવ્યની ભાવના ક્રમથી નીચે પ્રમાણે છે.
૧. જલ-હું જલ ચઢાવું છું. મારા જન્મ, મરણ, જરા, રોગ નાશ પામે.
૨. ચદન–હુ ચંદન ચઢાવું છું. મારે સંસાર આતાપ શાંત થાઓ.
૩. અક્ષત–હું અક્ષત ચઢાવું છું. મને અક્ષય ગુણોની પ્રાપ્તિ થાઓ.
૪ પુ—હું પુષ્પ ચઢાવું છું, મારો કામ-વિકાર શાંત થાઓ.
૫. નિવેદ્ય—હું નૈવેદ્ય ચઢાવું છું. મારે સુધારેગ શાંત થાઓ (મીઠાઈ, કેપ આદિ ચઢાવવું).
Page #294
--------------------------------------------------------------------------
________________
૮૦
૬. દીપ-હુ་દીપક ચઢાવું છું.. મારે મેહ અધકાર નાશ થાઓ.
૭. ધૂપુ. અગ્નિમાં ધૂપ ક્ષેપુ' છું. મારાં આ કર્મી
મળી જાઓ.
૮. ફળ ફળ ચઢાવુ* છું. મને મેક્ષ ફળ પ્રાપ્ત થાવ. પછી શ્રી જિનેની જયમાલ-સ્તુતિ ખેલવી. આ પૂજાથી પણ આત્મધ્યાન જાગૃત થાય છે.
જેમ મિઠાઈની ચર્ચા કરવાથી, મિઠાઈને વ્હેવાથી, મિઠાઈનું સ્મરણ કરવાથી સરાગ ભાવના કારણે મિઠાઈના સ્વાદ ચાખવા બરાબર સ્વાદ આવી જાય છે–મેાંમાં પાણી આવે છે; તેમ આત્માની ચર્ચા કરવાથી, આત્મધ્યાન કરવાથી, આત્માનુ સ્મરણ કરવાથી સહજસુખ સમાન સ્વાદ આવી જાય છે. આત્મભાવના થાય છે. સહજ સુખાભિલાષીને એવા સર્વ પ્રયત્ન હવ્યુ છે એવી સ સંગતિ "વ્યુ છે કે જેથી આત્મા ના મનન અને ધ્યાનમાં ઉપયાગ— રમણુતા કરી શકે અને આત્મા સિવાયની જગતની બધી પ્રપ ચ જાળાથી ઉપયાગ વિરક્ત થઈ શકે.
વાસ્તવમા અદ્વૈત આત્માનુભવ જ પ્રધાનતાએ સહજસુખનું સાધન છે. આ અનુભવની પ્રાપ્તિને માટે જે જે યત્ન કરવામાં આવે તે પણ પર પરાએ સહજસુખનું સાધન છે. જીવનને સફળ કરવાને માટે, કે'ટકપૂર્ણ આ સંસારમાં ગુલાબ સમાન મધુર અને સુખમય પ્રભાવશાળી જીવન વ્યતીત કરવાને માટે સહજસુખનુ સાધન અવસ્ય કવ્યુ છે. રત્નત્રય મા જ સહસુખનુ સાધન છે. હવે જૈના ચાર્ટએ આ વિષયમાં જે અમૃતવાણીની વર્ષા વરસાવી છે તે વાંચા–વિચારશ.
(૧) શ્રી કુંદકુંદાચાર્ય કૃત સમયસારમાંથી :~~
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૧
जीवो चरित्तदंसणणादि तं हि ससमयं जाणे । पुग्गल कम्मुवदेसट्ठियं च तं जाण परसमयं ॥ २ ॥
જ્યારે આ જીવ પેાતાના આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્દા, જ્ઞાન અને ચારિત્રની એકતારૂપ હેાય છે, સ્વાનુભવરૂપ હાય છે ત્યારે તેને સ્વસમય અર્થાત્ આત્મસ્થ જાણવે, જ્યારે પુદ્ગલકમ'ના ઉધ્યથી ચનારા રાગાદિ અને નર નારકાદિ પર્યાયામાં લીન રહે છે ત્યારે તેને પરસમય-આત્માથી બહાર–પરમાં રક્ત જાણુવા.
एयत्तणिछय गदो समओ, सव्वत्थ सुदरो लोगे । बंधका एयत्ते, तेण विसंवादिणी होदि || ३ ||
આ લેાકમા આ આત્મા પેાતાના એક શુદ્ધ સ્વભાવમાં સ્થિત થઈ સર્વત્ર સુદર ભાસે છે કારણકે એ પેાતાના સ્વભાવમાં છે. એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વભાવવાળા આત્મા હેાવા છતાં તેની સાથે ઢના બધ છે એવી વાત કરવી તે આત્માના સ્વરૂપની નિંદા છે.
णाझि भावणा खलु, कादव्वा दंसणे चरिते य । ते पुणु तिणि वि आदा, तम्हा कुण भावणं आहे ॥ ११ ॥
સમ્યગ્દર્શનમાં, સમ્વજ્ઞાનમાં અને સમ્યગ ચારિત્રમાં ભાવના કરવી જોઈએ. પરંતુ એ ત્રણે રત્નત્રય આત્માને જ સ્વભાવ છે. આત્મારૂપ જ છે. માટે એક આત્માની જ ભાવના કરી.
दंसणणाणचरिताणि, सेविदव्वाणि साहुणा णिचं । ताणि पुण जाण तिणिवि अप्पाणं चेत्र णिच्छयदो ॥ १९ ॥
સાધુ——સાધના કરનારે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સઙ્ગચારિત્રની સેવા નિત્ય કરવી જોઈએ. પરતુ નિશ્ચયથી એ ત્રણેય આત્મા જ છે, આત્માથી ભિન્ન નથી. માટે આત્માની ઉપાસના કરવી જોઈએ.
रत्तो बंधदि कम्म मुंचदि जीवो विरागसंपण्णो । एसो जिणोवदेसो तझा कम्मेसु मा रज्ज ॥ १५७ ॥
!
Page #296
--------------------------------------------------------------------------
________________
જે જીવે રાગી-આસો છે તે કર્મને બાધે છે; જે જીવ વિરાગી છે તે કર્મોને છોડે છે, એમ શી જિને ભગવાને ઉપદેર્યું છે. તેથી શુભાશુભ કર્મોમાં ૨જયમાન ના થાવ, આસક્ત ન થાય,
वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता । परमवाहिग जेण तेण ते होनि अण्णाणी ॥ १६० ॥
વ્રત અને નિયમોને ધારણ કરે તથા શીલ અને તપનું આચરણ કરે છતા જે પરમાર્થ-આત્માનુરાવથી બજારહિત હય, માત્ર
વ્યવહાર-બાવ ચાગ્નિમાં જ લીન છે, નિગ ચારિત્રથી ન્યા હેય તે તે જીવ અજ્ઞાની મિથ્યા દષ્ટિ છે
अप्पाणमप्पणोरू भिहण दोसु पुण्णपावजोग । दसणणाणम्हिठिनो इच्छाविरदो य अण्णामि ॥ १७७ ।। जो सव्वसंगमुको झायदि अपाणमप्पणो अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चितेदि एवत्तं ।। १७८ ।।
જે કઈ આત્મા પોતાના આત્માને પિતાના આત્માની દ્વારા પુણ્ય તથા પાપરૂપ મન, વચન અને કાયાના માર્ગેથી રાકી આત્મા સિવાયના સર્વ પરપદાર્થોની ઈછાને દૂર કરતાં પોતાના આત્માના દર્શન અને જ્ઞાન સ્વભાવમા રિચર થાય છે તથા સર્વ પરિગ્રહથી મુક્ત થઈ, સર્વ પ્રકારના મમત્વભાવને મૂકી, પિતાના આત્માધારા પિતાના આત્માને ધ્યાવે છે, દિવ્ય અને ભાવકર્મ અને શરીરાદિ નેકમને ધ્યાવતા નથી તે જ્ઞાની એક શુદાત્મ સ્વભાવનો અનુભવ પ્રાપ્ત કરે છે. તેના આનંદમાં મગ્ન થાય છે.
णाणगुणेहिं विहीणा एदं तु पदं वहूवि ण लहंति । तं गिह सुपदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ २२१ ॥
આત્મજ્ઞાન અને આત્માનુભવાદિ ગુણોથી રહિત એવા ઘણા છો જે નિજ સ્વાભાવિક આત્મપદને પામી શકતા નથી તે સમ્યફ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૩
એક નિજ સ્વભાવ પદને જે કર્મોથી છૂટવા ઈચ્છતા હોય તે. તું ગ્રહણ કર
कह सो धिप्पदि अप्पा पप्णाए सो दु धिप्पदे अप्पा । जह पप्णाए विभित्तो तह पण्णा एव चित्तव्वो ॥२९६।। पण्णाए चित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झपरेत्ति णादव्या ॥ ३१९ ॥
આત્માને કેવી રીતે ગ્રહણ કરી અનુભવ કરે? એવા મુમુક્ષના પ્રશ્નને આચાર્ય ભગવાન પ્રત્યુત્તર આપે છે–પ્રજ્ઞા, ભેદવિજ્ઞાન કે વિવેકભાવથી આત્માને ગ્રહણ કરે જોઈએ જે પ્રજ્ઞાથી આ આત્મા સર્વ રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ અને શરીરાદિ નેકમ તથા સર્વ અન્ય જીવ અને પુદગલાદિ દ્રવ્યોથી ભિન્ન જણાય છે તે જ પ્રજ્ઞાથી આભા ગ્રહણ કરવો જોઈએ. જેમ જે બુદ્ધિથી ચોખા અને છોતરાં ભિન્ન ભિન્ન જાણ્યા છે તે બુદ્ધિથી ચેખાને પ્રજનભૂત જાણી ગ્રહણ કરવામાં આવે છે તેમ જે વિવેકથી આત્માને પરથી ભિન્ન જાણ્યો છે તે વિવેકથી તે આત્માને ગ્રહણ કરવો જોઈએ. જેને પ્રજ્ઞાથી ગ્રહણ કરે છે તે જ્ઞાતા આત્મા હું જ નિશ્ચયથી છું, તેથી હુ પિતાનામાં જ સ્થિર થાઉં છું, તથા પિતાનાથી ભિન્ન જે સર્વ ભાવે છે તે બધા પર છે એમ જાણું છું, એમ જાણવું એ જ ઉચિત છે.
णवि एस मोक्खमग्गो पाखंडी गिहमयाणि लिंगाणि । दसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा विति ॥ ४३२ ।। जह्मा जहितु लिंगे सागारणगारि-एहि वा गहिदे । दसणणाणचरित्ते अप्पाणं जुज मोक्खपहे ॥ ४३३ ।। मुक्खपहे अप्पाणं ठवेहि वेदयहि झायहि तं चेव । तत्येव विहर णिश्च मा विहरसु अण्णदव्वेसु ॥ ४१२ ॥ નિશ્ચયથી સાધુને કે શ્રાવકને બાહ્ય વેષ-ચારિત્રનું ગ્રહણ એ
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૪
મેક્ષ માર્ગ નથી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રને શ્રી જિક ભગવાને મેક્ષમાર્ગ ક્વો છે. તેથી ગૃહસ્થ અને સાધુઓ ગ્રહણ કરેલ વેષનું મમત્વ છોડી પોતાના આત્માને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એકતારૂપ મેક્ષમાર્ગમાં થાપન કરો. આ સ્વાનુભવરૂપ મેક્ષમાર્ગમાં પોતાને રાખ, તેનું મનન કર, તેનું ધ્યાન કર અને તેમા જ રમણતા કર. પિતાના આત્મા સિવાયનાં બીજા દિવ્યાની ચિંતામાં લીન ન થા.
(૨) શ્રી કુંદકુ દાચાર્યના પંચાસ્તિકાયમાથી :सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । मोक्खस्स हवदि मागो भन्याणं लद्धबुद्धीणं ।। १०६ ॥ जस्स ण विजदि रागो दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो झाणमओ जायए अगणी ॥ १४६ ।।
આત્મજ્ઞાની (આત્મબુદ્ધિ પ્રાપ્ત) ભવ્ય જીવોને માટે રાગથી રહિત, સમ્યગ્દર્શન અને જ્ઞાનથી યુક્ત ચારિત્ર જ મેક્ષમાર્ગ છે.
જેના ભાવમાં રાગદ્વેષ અને મેહનુ વિદ્યમાનપણું નથી, મન, વચન અને કાયાની ક્રિયાઓ નથી, તેના ભાવમાં શુભ તથા અશુભ ભાવને દહન કરનાર સ્વાત્માનુભવરૂપી ધ્યાનમય અત્રિ ઉત્પન થઈ જાય છે, પ્રગટે છે. दसणणाणसमग्गं झाणं णो अण्गदव्वसंजुत्तं । जादि णिज्जरहेदू सभावसहिदस साधुस्स ॥ १५२ ॥
જે સાધુ પિતાના આત્માના સ્વભાવને જાણે છે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત આત્મરણતારૂપ ધ્યાન કે જેમાં આત્મા સિવાયના અન્ય દ્રવ્યને સંયોગ નથી તે ધ્યાન પ્રાપ્ત હોય છે. જે ધ્યાન કર્મોનાં ક્ષયનું કારણ હોય છે.
जो सव्वसंगमुको णण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियद सो सगचरियं चरदि जीवो ॥ १५८॥
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૫
જે જીવ સર્વ સંગથી રહિત થઈ એકાગ્ર ચિત્તથી સ્વભાવે કરી પિતાના આત્માને નિરંતર જાણે છે, દેખે છે તે જીવ સ્વચારિત્ર આત્માનુભવમાં આત્મધ્યાનમાં પ્રવર્તે છે. णिञ्चयणयेण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा । ण कुणदि किचिवि अण्णं ण मुयदि सो मोक्खमरगोत्ति ॥१६॥
નિશ્ચય નયથી કહ્યું છે કે જે આત્મા પોતાના રત્નત્રય સહિત -પ્રાપ્ત કરીને અન્ય કોઈ પણ પર દ્રવ્ય પ્રતિ લક્ષ આપતા નથી, પિતાના સ્વભાવને ત્યાગતો નથી; પોતે પોતાનામાં જ લીન–મગ્ન. રહે છે તે મોક્ષમાર્ગ છે.
जस्स हिंदयेणुमन्तं वा परदव्वम्हि विजदे रागो । सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरोवि ॥ १६७ ।।
જેના મનમાં અણુ માત્ર પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ છે તે સર્વ આગમને જાણવા છતાં પોતાના આત્માને જાણતા નથી. આત્મા તે. સર્વથી ભિન્ન એક શુદ્ધ શાયક સ્વભાવવત છે, તેનામાં રાગ, દ્વેષ મેહનું લેશ પણ હેવાપણું નથી.
तम्हा णिवुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो । सिद्धेसु कुणदि भत्ति णिव्वाणं तेण पप्पोदि ॥ १६९ ।।
તેથી સર્વ ઈચ્છાને ત્યાગ કરી, નિસંગ થઈ, મમત્વ રહિત થઈ જે ભવ્ય જીવ સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે છે–વીતરાગ થાય છે તે ભવસાગરને તરી જાય છે--નિર્વાણને પ્રાપ્ત હોય છે. સ્વાત્મરમણરૂપ વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે.
(૩) શ્રી કુંદકુંદાચાયત પ્રવચનસારમાથી – संपन्जदि णिन्वाणं, देवासुरमणुयरायविहवेहिं । जीवस्स चरित्तादो, दसणणाणप्पहाणादो ।। ६ ।। चारित्तं खलु धम्मो, धम्मो जो सो समो त्ति णिहिटो । मोहक्खोहविहीणो, परिणामो अप्पणो हि समो ॥ ७ ॥
રાજગરને તરી જ રિક્વરૂપની નિશાન
Page #300
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શન અને સમ્યફજ્ઞાનના પ્રધાનપણું સહિત ચારિત્રથી જીવન નિર્વાણ પ્રાપ્ત હોય છે, જ્યાં સુધી નિર્વાણ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે ઈદ, ચક્વતી, નરેદ્રાદિ વિભૂતિને પ્રાપ્ત થાય છે, તે ચારિત્ર એ જ ધર્મ છે. ધર્મ તે સમભાવ છે એમ કહેલું છે. રાગ, ઠેષ અને મહિના ક્ષેભથી રહિત આત્મામાં પરિણામ તે સમભાવ છે. તે સ્વાત્માનુભવ છે, ક્ષમાર્ગ છે. जीवो ववगदमोहो, उचलतो तचमप्पणो सम्मं । जहदि जदि रागदोसे, सो अप्पाणं लहदि सुद्धं ॥ ८१ ॥
મોહરહિત છવ પિતાના આત્માના સ્વભાવને સમ્યફ પ્રકારે જાણી જ્યારે રાગદ્વેષને છેડે છે ત્યારે તે આત્મા શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે. શુદ્ધાત્મામાં રમણતા કરે છે.
जो मोहरागदोसे णिहणदि उवलब्भ जोण्हमुवदेसं । સો સબૈજુવોઉં પરિ જળ વહેor || ૮૮ ||
જે શ્રી જિનેન્દ્રને ઉપદેશ પ્રાપ્ત કરી, સમજી રાગદ્વેષ અને મોહનો ત્યાગ કરે છે તે અતિ શીઘ્રતાથી સર્વ દુઃખથી રહિતપણું પ્રાપ્ત કરે છે, સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
णाहं होमि परेसिं ण मे परे सन्ति णाणमहमेको । इदि जो झायदि झाणे सो अप्पाणं हवदि झादा, ॥ ९९-२॥
હું કઈ પણ પરપદાર્થને નથી, તેમ કેઈ પરપદાર્થ મારા નથી, હું એક જ્ઞાનમય છું. આ પ્રકારે ધ્યાનમાં જે ધ્યાવે છે તે આત્માને ધ્યાતા હોય છે. આત્મધ્યાની છે. एवं णाणप्पाणं दसणभूदं अदिदियमहत्थं । धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्ध ।। १००-२॥
ધ્યાતા એમ જાણે છે કે હું પિતાના આત્માને એમ ધ્યાવું છું કે તે પરભાવથી રહિત શુદ્ધ છે, નિશ્ચય એકરૂપ છે, જ્ઞાનસ્વરૂપ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૭
"છે, દર્શનમય છે, પેાતાના અતીન્દ્રિય સ્વભાવથી એક મહાન પદા છે, પેાતાના સ્વરૂપમાં નિશ્ચળ છે તથા પરના આલંબનથી રહિત છે— સ્વાધીન છે. આ ભાવના આત્માનુભવને જાગૃત કરે છે.
जो खविमोहकलुसो विसयविरत्तो मणो णिरुभित्ता । समवद्विदो सहाबे सो अप्पाणं हवदि झादा ।। १०४-२ ॥
જે મેાહના મેલને ક્ષય કરી, ઇંદ્રિયાના વિષયેાથી વિરક્ત થઈ તથા મનને મુકી પેાતાના શુદ્ધ આત્મસ્વભાવમાં સમ્યક્ પ્રકારે સ્થિત થાય છે તે આત્મધ્યાની છે.
परमाणुपमाणं वा मुच्छा देहादिसु जस्स पुणो । विज्जदि जदि सो सिद्धि ण हदि सव्वागमधरो वि ।। ३९-३ ॥
જેને દેહાર્દિ પર પરમાણુ માત્ર પણ મૂર્છા-મમતા છે તે સ શાસ્ત્રને જાણવા છતાં પણ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી.
सम्मं विदिपदत्था चत्ता उवहिं बहित्थमज्झत्थं । विसयेसु णावसत्ता जे ते सुद्ध ति णिहिट्ठा || ९९ - ३ ||
सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सोच्चिय सिद्धो णमो तस्स ॥ ७४-३ ॥
જે સમ્યક્ પ્રકારે વાદિ પદાર્દને જાણે છે, હિરગ અને અંતર ગ પરિગ્રહને ત્યાગ કરે છે અને પાંચે ક્રિયાના વિષયામાં આસક્ત થતા નથી તે જીવને શુદ્ધ માક્ષમાગી કહ્યો છે. જે પરમ વીતરાગ ભાવને પ્રાપ્ત મેક્ષના સાધક પરમ યાગીશ્વર છે તેને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણની એકતારૂપ સાક્ષાત્ માક્ષમાગ રૂપ શ્રમણુપદ કહ્યુ છે. તે શુદ્દોપયાગીને અનંત દર્શાન અને અનંત જ્ઞાન પ્રગટ હેાય છે, તેને જ નિર્વાણ પ્રાપ્ત હોય છે, તે જ સિદ્ધ છે તેને વારંવાર નમસ્કાર હે !
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૮
(૪) શ્રી કુંદકુંદાચાર્યના ચરિત્ર પાહુડમાંથી – • एए तिण्णि वि भाषा वंति जीवस्स मोहरहियन्स । नियगुणमाराहतो अविरेण वि कन्म परिहरइ ॥ १९ ।।
જે હુ રહિત જીવ સભ્યદર્શન, રજ્ઞાન અને સમ્યક ચારિત્રય
ર ને ધારણ કરે છે અને પોતાના નિજાત્મિક શુદ્ધ ગુની આરાધના કરે છે તે શાગ્ર કર્મોથી છૂટે છે.
चारित्नसमारदो अप्पामु परं ण ईहए णाणी । पावइ अइरण मुहं अगोवनं जाण णिच्छयदो ॥ ४३ ॥
જે આત્મજ્ઞાન રૂપાચરણ ચરિત્રને ધારણ કરી પિતાના આત્મારાં પર વ્યને કચ્છતા થી અન કેવળ આત્મરાની હોય. છે–પર વ્યાં રાગદેવહુ કરતા નથી, તે જીવ શાસ્ત્ર અનુપમ સહખને પ્રાપ્ત કરે છે એમ નિયથી જાણે. •
(પ) શ્રી કુંદકુંદચાકૃત ભાષાંઈ– अप्पा अप्पम्मि रओ रायादिमु सयलदोसपरिचत्तो । संसारतरणहळू बमोति जिणेहिं णिविडं ॥ ८५ ॥
આત્રા રાગાદિ સર્વ દેને ત્યાગી પિતાના સ્વભાવમાં– આત્મામાં જ રમા કરે સંસાર સાગરથી તરવાને ઉપાય-ધર્મ છે એમ શ્રી જિદ્ર ભગવાને કહ્યું છે.
(૬) શ્રી કુંદકુંદાચાર્ય એશ પાહુડમાંથીઃजो देहे हिरवलो णिहंदो णिन्मनो णिरारंभो।
आइसहावे सुरओ जोई सो लहह णिव्वाणं ।। १२ ।। . જે ગી શરીર મખ્ય ઉદાસીન, રાગાદિદથી રહિત પર પદાર્થો પ્રત્યે અસ્તારહિત, આરંલ રહિત અને આત્મ હશાવમાં સમ્યક પ્રકારે લીન છે તે નિને પ્રાપ્ત હેય છે–પામે છે. सचे ऋताय मुन्नं गारवमयरायदोसवानोस् । लोययवहारविरदो अप्पा झापड झाणत्यो ।। २७ !!
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૯
ધ્યાનસ્થ ધ્યાતા સર્વ કષાયોથી મુક્ત થઈ, ગર્વ, મદ, રાગ દેષ અને વ્યાહ તથા લૌકિક વ્યવહારથી વિરક્ત થઈ પિતાના આત્માને ધ્યાવે છે.
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकजम्मि । जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे ॥ ३१ ।।
જે યોગી લેક વ્યવહારમાં સૂતા છે તે પોતાના આત્મકાર્ય વિષે જાગે છે; જે લેક વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્મ કાર્યને વિષે સુતા છે.
जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए । सो पावइ परमपयं झायंतो अप्पयं सुद्धं ॥ ४३ ॥
જે સંયમી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફરિત્ર એ ત્રણ રત્નત્રયથી સંયુક્ત થઈ પોતાની શક્તિ પ્રમાણે તપ આચરે છે, અને શુદ્ધાત્માને ધ્યાવે છે તે પરમપદ-મુક્તિને પામે છે. होऊण दिढचरित्तो दिवसम्मत्तण भावियमईओ। झायंतो अप्पाणं परमपयं पावए जोई ॥ १९ ॥
જે યોગી દઢ સમ્યક્ત્વની ભાવનામય થઈ દઢ ચારિત્રને પાને છે અને પિતાના શુદ્ધાત્માને ધ્યાવે છે તે પરમપદને પામે છે.
चरणं हवइ सधम्मो धम्मो सो हवइ अप्पसमभावो । सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो ॥ ५० ॥
ચારિત્ર એ આત્માને સ્વધર્મ છે, ધર્મ છે તે આત્માને સ્વભાવ-સમભાવ છે, તે સમભાવ સ્વભાવ તે છવના રાગદ્વેષ રહિત અનન્ય-પિતાનાં જ ભાવ-પરિણામ છે.
अप्या झायंताणं दंसणसुद्धीण दिढचरित्ताणं ।। होदि धुर्व णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥ ७० ॥ ૧૯
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૦
જેનું ચિત્ત વિષયથી વિરકત છે, જેનું સમ્યક્ત શુદ્ધ છે, જેના ચરિત્ર પરિણામ દઢ છે અને આત્માને ધ્યાવે છે તેને નિશ્ચયથી નિર્વાણ પ્રાપ્ત હેય છે. णिच्छयणयस्स एव अप्पा अप्पम्मि अपणे सुरदो। सो होदि हु मुचरित्तो जोई सो लहइ णिब्याणं ॥ ८३ ॥
નિશ્ચયનયની અપેક્ષાએ જે આત્મા આત્મામાં જ આત્મા માટે જ સમ્યફ પ્રકારે લીન થાય છે તે પ્રાપાચરણરૂપી ચારિત્રનું પાલન કરતાં ર્વાિણને પામે છે.
वेरग्गपरो साहू परदवपरन्मुहो य जो होदि । संसारमुहविरत्तो सगसुद्धमुहमु अणुरत्तो ॥ ११ ॥ गुणगणविहूसियंनो हयोपादेवणिच्छिओ साहू । झाणझयणे मुरदो सो पावइ उत्तम ठाणं ॥ १०२ ॥
જે સાધુ વૈરાગ્યવાન છે, પરવ્યાથી પરાગમુખ છે, સંસારના ક્ષણિક સુખથી હિરા છે, આત્માના સહજ શુદ્ધ સુખમાં અનુરા છે, ગુણોના સમૂહથી વિભૂષિત છે, ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગવા ચોગ્યના નિશ્ચય જ્ઞાનદંત છે, ધ્યાન અને આગમના અધ્યયન-સ્થાધ્યાયમાં લીન રહે છે તે ઉત્તમ સ્થાન મેક્ષને પામે છે. • () શ્રી હરિસ્વામીકૃત મૂલાચારની કાદશાનુપ્રેક્ષામાંથી –
जह धादू धनंतो मुझदि सो अग्गिणा दु संतत्तो । तवसा तहा विमुझदि जीवो कन्मे हि कणयं च ॥ ५६ ॥
જેમ સુવર્ણ ધાતુ અગ્નિથી તપાવ્યાથી મલ રહિત શુદ્ધ સુવર્ણ રૂપ પરિણત થઈ જાય છે તેમ આ જીવ તારૂપી અગ્નિથી કર્મસંલથી રહિત થઈ જાય છે. • णाणवरमारदजुदो सीलबरसमाधिसंजमुन्नलिहो । दहइ तवो भवर्वाज तणकट्ठादी जहा अग्गी ॥ ५७ ।।
જેમ અગ્નિ છે અને કષ્ટ આદિને બાળી દે છે તેમ આત્માધ્યાનરૂપી અગ્નિ ઉત્તમ આત્મજ્ઞાનરૂપી પવનથી વર્ધમાન થતી અને
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૯૧
શીલ, સમાધિ અને સયમદ્વારા પ્રજ્વલિત, સંસારના ખીજભૂત વાસના અને ક્રર્માને બાળી નાખે છે,
.
(૮) શ્રી વટ્ટરસ્વામીકૃત મૂલાચારની અનગાર ભાવના. दंतेंदिया महरिसी रागं दोसं च ते खवेदूणं । झाणोवजोगजुत्ता खवेंति कम्मं खविदमोहा ॥ ११५ ॥ જે મહામુનિ પ્રક્રિયાનું દમન કરનાર છે, તે ધ્યાનમાં ઉપયોગ સયુક્ત કરી, રાગદ્વેષને ક્ષય કરી અને સરમેહના નાશ કરી ક્રમેનિા ક્ષય કરે છે.
अट्ठविहकम्ममूलं खविदकसाया खमादिजुत्तेहिं । उद्धदमूलो व दुमो ण जाइदव्वं पुणो अत्थि ॥ ११६ ॥
જેમ વૃક્ષનું મૂલ ઊખડી જવાથી તે ફરી ઊગતુ' નથી તેમ આઠે પ્રકારનાં કર્મીના મૂલ કારણરૂપ કષાયને ક્ષમાદિ ભાવાથી યુક્ત થઈ જીવ ક્ષય કરે છે પછી પુનઃ ક્રમ બધાતા નથી.
जह ण चलइ गिरिरायो अवरुत्तरपुव्वद क्खिणेवाए । - વમત્તિવો નોની અમિવળ શાયરે શાળ ॥ ૨૨૮ ॥
જેમ સુમેરુ પર્યંત પૂર્વ, પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના પર્વનેાથી ચલાયમાન થતા નથી તેમ યેાગી નિશ્ચળપણે નિરંતર ધ્યાન કરે છે.
(૯) શ્રી વટ્ટકેરસ્વામીકૃત મૂલાચારના સમયસારમાંથી ઃ-~~-~ धीरो वइरागपरी थोवं हि य सिक्खिदूण सिज्झदि हु । णय सिज्यदि वेरम्गविहीणो पढिदूण सव्वसत्थाई ॥ ३ ॥
જે સાધુ ધીર છે, વૈરાગ્યવાન છે, તે થાડાં પણ શાસ્ત્ર શીયેા હાય છતાં સિદ્ધિને પામે છે પરતુ સર્વ શાસ્ત્રોના શીખનાર પણ વૈરાગ્ય રહિત હાય તા તે સિદ્ધિને પામતા નથી. भिक्खं चर वस रण्णे थोवं जेमेहि मा बहू जंप ! दुःखं सह जिण णिद्दा मेत्ति भावेहि हुँवेरगं ॥ ४ ॥
જે આત્માના સાધક સાધુ છે તેને આચાર્ય ભગવાન કહે છે ક્રુ ભિક્ષાથી ભાજન, દંર, એકાંત વનમા નિવાસ કર, થેાડા
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૯૨
આહાર લે, બહુ વાત ના કર, દુખને સહન કર, નિદ્રાને જ્ય કર, મૈત્રીભાવના અને સમ્યફ વૈરાગ્યની બરાબર ભાવના કર,
अव्यवहारी एको झाणे एयग्गमणो भवे निरारंभो । चत्तकसायपरिरगह पयत्तचेट्ठो असंगो य ॥ ५ ॥
ધ્યાની સાધુએ લેક વ્યવહાર તજવો જોઈએ, આત્મધ્યાનમાં એકાગ્ર ચિત્ત રાખવું જોઈએ, આરંભ કરવો જોઈએ નહિ, કષાય અને પરિગ્રહને ત્યાગવાં જોઈએ, આત્મધ્યાનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ, અને અસંગતા–મમત્વરહિત ભાવ રાખવા જોઈએ.
णाणविण्णाणसंपण्णो झाणझणतवोजुदो।। कसायगारवुम्मुक्को संसारं तरदे लहुं ॥ ७७ ॥
જે આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાનથી સંયુક્ત છે, આત્મધ્યાન, સ્વાધ્યાય અને તપમાં લીન છે અને કષાય ને અહંકારથી રહિત છે તે શીધ્ર સંસાર સમુદ્રને તરે છે મુક્તિ પામે છે.
(૧૦) શ્રી વદકરસ્વામીત મૂલાચારના બૃહત પ્રત્યાખ્યાનમાંથી –
આત્મધ્યાની ધ્યાનના પહેલાં એવી ભાવના ભાવે છે –
सम्मं मे सव्वभूदेसु वेर मज्झं ण केणवि । * લાલા વોરવિતા સમાëિ ડિઝણ છે ૪૨ છે.
સર્વ પ્રાણીઓ સાથે મારે સમભાવ રહે, કેઈની પણ સાથે મારે વૈરભાવ નથી; હું સર્વ આશાઓને ત્યાગી આત્મસમાધિને ધારણ કરું છું,
खमामि सव्वजीवाणं सव्वे जीवा खमंतु मे।। सित्ती मे सव्वभूदेसु वैरं मज्झं ण केणवि ॥ ४३ ॥
હું સર્વ જીવોને ખમાવું છું, સવે છે અને ક્ષમ. સર્વ જીવ સાથે મારે મૈત્રી રહે, કેાઈ સાથે પણ વેરભાવ ન રહે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૯૩
रायबंधपदोसं च हरिसं दीणभावयं । उस्सुगत्तं भयं सोगं रदिमरदिं च वोसरे ॥ ४४ ॥
સ્નેહબ ધ, ઠેષભાવના, હર્ષભાવના, કરૂણા ઉપજાવે તેવી દીનતા, ઉત્કંઠા, ભય, શક, રતિ અને અરતિ એ સર્વ વેરભાવનાના કારણ છે તેને હું બેડું છું. ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवढिदो । आलंवणं च मे आदा अवसेसाई वोसरे ॥ ४५ ॥
હું મમતા ભાવને ત્યાગ કરું છું, નિમમત્વ ભાવમાં સ્થિત થાઉં છું; હું માત્ર એક મારા આત્માનું જ આલંબન લઉં છું, અન્ય શેષ આલ બને ત્યાગ કરું છું, जिणवयणे अणुरत्ता गुरुवयणं जे करंति भावेण । असबल असंकिलिहा ते होंति परित्तसंसारा ॥ ७२ ।।
જે જિનવાણીમાં લીન છે, ગુરુની આજ્ઞાને ભાવથી આરાધે છે, જે મિયાત્વ અને સંકલેશ ભાવ રહિત–શુદ્ધ પરિણામવત છે તેને સ સાર અ૯પ થાય છે; અલ્પ કાળમાં સંસારથી મુક્ત થાય છે.
(૧૧) શ્રી સમતભદ્રાચાર્ય કૃત સ્વયભૂસ્તોત્રમાંથી – सुखाभिलाषानलदाहमूर्छितं मनो निजं ज्ञानमयामृताम्बुभिः । विदिध्यपरत्वं विषदाहमोहितं यथा भिषग्मन्त्रगुणैः स्वविग्रहं ॥४७॥
હે શીતલનાથ ભગવાન ! સંસાર સુખની ઇચ્છારૂપી અગ્નિની દાહથી મૂછિત મનને આપે આત્મજ્ઞાન રૂપી અમૃતના જલથી સિંચિત કરી શાંત કરી નાખ્યું છે જેમ વૈદ્ય વિષની વેદનાથી વ્યાકુલ શરીરને મંત્રના પ્રભાવથી વિષ ઉતારી શાત કરી નાખે છે कषायनाम्नां द्विपतां प्रमाथिनामशेषयन्नाम भवानशेषवित् । विशोषणं मन्मथदुर्मदामयं समाधिभैषज्यगुणैर्यलीनयन् ॥ ३७॥
હે અનંતનાથ સ્વામી ! આપે આત્માને કર્થના કરનાર, ઘાત કરનાર કષાય નામના વેરીને સંપૂર્ણપણે નાશ કરી કૈવલ્યજ્ઞાન-સર્વને
Page #308
--------------------------------------------------------------------------
________________
જાણનારને પ્રાપ્ત કર્યું છે તથા આત્માને શેષનાર કામદેવના મિથ્યા મદરૂપી રેગને આત્માની સમાધિરૂપી ઔષધિના ગુણોથી વિલય-નાશ કરી નાંખ્યો છે. વસ્તુતાએ આત્મધ્યાન જ શાંતિને ઉપાય છે. हुत्वा स्वकर्मकटुकप्रकृतीश्चतस्रो रत्नत्रयातिशयतेजसि जातवीर्यः । विभ्राजिषेसकलवेदविधेवि नेता व्यभ्रे यथा वियति दीप्तरुचिर्विवस्वान्
છે કુથુનાથ ભગવાન! આપે રત્નત્રયરૂપી તેજથી આત્મવીર્ય પ્રગટ કરીને આત્મધ્યાન દ્વારા ચાર ઘાતી કર્મોની કડવા વિપાકવંત પ્રકૃતિને બાળી નાખી છે. તેથી આપ અરિહંત કેવળી થયા છે. આપે સર્વ આગમના રહસ્યભૂત સમ્યકજ્ઞાનને પ્રકાશ કર્યો છે જેમ આકાશમાંથી વાદળાં હડી જવાથી સૂર્યને પ્રકાશ પ્રગટ થઈ જાય છે તેમ આપ જ્ઞાનાવરણાદિ કર્મોને નાશ થવાથી સૂર્ય સમાન સર્વ સ્વરૂપે પ્રગટ થયા છે. मोहरूपो रिपुः पापः कषायभटसाधन । दृष्टिसम्पदुपेक्षास्त्रैस्त्वया धीर पराजितः ॥ ९० ।।
હે અરનાથ ભગવાન! પરમ વીર! આપે ફોધાદિ કષાયરૂપી યોદ્ધાઓને રાજા અને મહા પાપી મેહરૂપી શત્રુને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતારૂપ આત્માનુભવના શસ્ત્રથી જીતી લીધું છે. તાત્પર્ય એ છે કે શુદ્ધાત્માનુભવ જ મોહને છતવાને ઉપાય છે.
आयत्यां च तदात्वे च दुःखयोनिर्निरूत्तरा। तृष्णा नदी त्वयोत्तीर्णा विद्यानावा विविक्तया ।। ९२ ॥
હે અરનાથ ભગવાન ! આપ આ લેક અને પરલોક એમ બને લેકમાં દુખેને આપનારી અને જેને પાર પામવો કઠિન છે એવી તૃષ્ણારૂપી નદીને વીતરાગતા સહિત આત્માનુભવરૂપી નાવમાં બેસી પાર પાડ્યા છે. અર્થાત રાગદ્વેષ રહિત આત્માનુભવ એ જ મોક્ષમાર્ગ છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૫
दुरितमलकलङ्कमष्टकं निरुपमयोगबलेन निर्दहन् । अभवदभवसौख्यवान् भवान् भवतु ममापि भवोपशांतये ॥ ११५ ॥
હે મુનિસુવ્રતસ્વામી! આપે આઠ ક્રરૂપી મલના લકને અનુપમ આત્મધ્યાનરૂપી અગ્નિથી બાળી ભસ્મ કરી નાખ્યુ છે, અને આપ અતી‘પ્રિય સહજસુખના ભેાતા થયા છે. આપના પ્રતાપથી આપની સમાન આત્મધ્યાન કરીને હું પણ મારા સસારને શાંત કરી નાખું, સહજસુખનું સાધન એક આત્મધ્યાન જ છે.
भगवानृपिः परमयोगदहनहुतकल्मषेन्धनम् । ज्ञानविपुलकिरणैः सकलं प्रतिबुध्य बुद्धः कमलायतेक्षणः ॥ १२१ ॥ हरिवंशकेतुरनवद्यविनयद्मतीर्थनायकः । शीतलजलधिरभवो विभवस्त्वमरिष्टनेमि जिनकुअरोऽजरः || १२२ ॥ |
હે અરિષ્ટનેમિ જિન તીર્થંકર ! આપે ઉત્તમ પરમ ચાગબળઆત્મધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી કંધનને બાળી નાખ્યાં, આપ જ પરમ ઐશ્વવત સત્ય ઋષિ છે. આપે કેવળજ્ઞાનના વિશાળ રિાથી આખા વિશ્વને જાણી લીધું' છે, આપ વિકસિત કમળ સમાન મૈત્રાવાળા છે, હરિવશની ધજા છે!, નિર્દોષ વિનય—ચારિત્ર અને સયમમય ધર્મતીના ઉપદેશા-પ્રવર્તાવનાર છે, શીલસમુદ્ર છે, સસા રથી રહિત છે, અજર છે! અને અવિનાશી છે. આ આત્માનુ ભવના મહિમા છે.
स्वयोगनिस्त्रिंशनिशातधारया निशात्य यो दुर्जयमोहविद्विषम । अवापदार्हन्त्यमचिन्त्यमद्भूतं त्रिलोकपूजातिशयास्पदं पदम् ॥ १३३ ॥
હે પાર્શ્વનાથ સ્વામી। આપે આત્મવી*-ધ્યાનરૂપી તલવારની તેજ ધારાથી દુર્ગંય માહરૂપી શત્રુને ક્ષય કરી નાખ્યા છે અને અચિત્ય, અદ્ભુત, ત્રણે લેાકના વાને પૂજ્ય એવુ અરહંતપદને પ્રાપ્ત કર્યું... છે. આ પણ આત્માનુભવના જ મહિમા છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
(૧૨) શ્રી શિવટી આચાર્યક્ત ભગવતી આરાધનામાંથી – दसणणाणचरितं, तवं च विरियं समाधिजोगं च । तिविहेणुवसंपजिय, सव्वुवरिल्लं कर्म कुणइ ॥ १९९७ ॥
જે સાધુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર, સમ્યકૃતપ, સમ્યફવીર્ય અને આત્મપરિણામની સ્થિરતારૂપ સમાધિગ એ બધાને મન, વચન અને કાયાના રોગની સ્થિરતાપૂર્વક આરાધે છેપ્રાપ્ત હોય છે તે સર્વોપરી ક્રિયા કરે છે. जिदरागो जिददोसो, जिदिदिओ जिदभओ जिदकसाओ। रदिअरदिमोहमहणो, झाणोवगओ सदा होइ ॥ १७९८ ॥
જેણે રાગદ્વેષને જીત્યા છે, ઇંદિને વશ કરી છે-જે જિતેદિય છે, નિર્ભય છે, કષાયને જીતે છે અને જે રતિ, અરતિ અને મેહને મંથન કરનાર છે તે સદા ધ્યાનમાં ઉપયુકત થઈ શકે છે. जह जह णिव्वेदुवसम-, वेरग्गदयादमा पवति । तह तह अव्भासयरं, णिव्वाणं होइ पुरिसस्स ॥ १८६२ ।।
જેમ જેમ નિવેદ-સંસાર પ્રતિ અરુચિ, ધર્મ પ્રતિ રુચિ ઉપશમ (કષાયની મંતા) વૈરાગ્ય, દયા, ઈદ્રિય સંયમ, વર્ધમાન થાય છે તેમ તેમ તે પુરુષને નિર્વાણ અતિ સમીપ-સન્મુખ આવે છે. वयरं रदणेसु जहा, गोसीसं चंदणं व गंधेसु । वेरुलियं व मणीणं, तह ज्ञाणं होइ खवयस ॥ १८९४ ॥
જેમ રત્નમાં હીર(વજીરત્ન) પ્રધાન છે, સુગંધી દ્રવ્યોમાંગશીર્ષ ચંદન પ્રધાન છે, મણિઓમા વૈડૂર્યમણિ પ્રધાન છે તેમ ક્ષપક-સમાધિમરણને ઈચ્છનાર) સાધુને સર્વ વ્રતોમા–તપમાં આત્મધ્યાન પ્રધાન છે.
झाणं कसायवादे, गव्मधरं मारुए व गव्भहरं । झाणं कायउण्हे छाही छाही व उण्हम्मि ॥ १८९६ ॥
Page #311
--------------------------------------------------------------------------
________________
*
૨૯૭
જેમ પ્રબળ પવનની બાધા દૂર કરવા માટે અનેક ઘરોમાં ગર્ભગૃહ (ય) સમર્થ છે તેમ કષાયરૂપી પ્રબળ પવનની બાધાથી બચવા આત્મધ્યાનરૂપી ગર્ભગૃહ સમર્થ છે. જેમ ઉનાળાના તાપમાં છાયા શાંતિ આપે છે તેમ કષાયના તાપમાં આત્મધ્યાનરૂપી છાયા શાંતિ આપે છે.
आणं कसायडाहे, होदि वरदहो व दाहम्मि । झाणं कसायसीदे, अग्गी अग्गी व सीदम्मि ॥ १८९७ ॥
આત્મધ્યાન કષાયરૂપી દાહને શાંત કરનાર ઉત્તમ સરોવર છે. આત્મધ્યાન કષાયરૂપી કડીને દૂર કરવાને શિયાળામાં અગ્નિ સમાન ઉપકારી છે. झाणं कसायपरच-कभए वलवाहणड्ढओ राया। परचकभए बलवा-हणड्ढओ होइ जह राया ॥ १८९८ ।।
જેમ પરચક–પરરાજાના ભયથી બલવાન વાહન ઉપર ચઢેલ રાજા પ્રજાની રક્ષા કરે છે તેમ કષાયરૂપી પરચકના ભયથી સમતાભાવરૂપી વાહન ઉપર આરૂઢ થયેલ આત્મધ્યાનરૂપી રાજા જીવની રક્ષા કરે છે.
झाणं कसायरोगे-, सु होइ विज्जो तिगिछदो कुसलो । रोगेसु जहा विज्जो, पुरिसस्स तिगिछओ कुसलो ॥ १८९९ ॥
જેમ રોગ ઉત્પન્ન થતાં પ્રવીણ વૈદ્ય રોગી મનુષ્યના રોગની ચિકિત્સાવા કરી રેગ દૂર કરે છે તેમ કષાયરૂપી રોગને મટાડવાને આત્મધ્યાન પ્રવીણ વૈદ્ય સમાન છે.
झाण विसयछुहाए, य होइ अछुहाइ अण्णं वा । झाणं विसयतिसाए, उदयं उदयं व तण्हाए ॥ १९०० ॥
જેમ સુધાની વેદનાને અન્ન દૂર કરે છે, જેમ તૃષાને શીતલ જળ મટાડે છે તેમ વિષયરૂપી સુધા અને તૃષાને મટાડવાને આત્મધ્યાન સમર્થ છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૮
(૧૩) શ્રી પૂજ્યપાદસ્વામીકૃત ઈષ્ટપદેશમાંથી – संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः । મામાનામવાલાભનૈવામન સ્થિત | ૨૨ //
* આત્મજ્ઞાની ધ્યાતાને ઉચિત છે કે ઇનિા સમુદાયને સંયમ કરી અને મનને એકાગ્ર કરી આત્મા જ દ્વારા આત્મામાં સ્થિત. પિતાના આત્માને ધ્યાવે.
अभवञ्चित्तविक्षेप एकांते तत्त्वसंस्थितिः । अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः ॥ ३६ ॥
મનમાં વિક્ષેપ ન થાય એવા એકાત સ્થળમાં બેસી આત્મતત્ત્વને યથાર્થ નિશ્ચય કરનાર યોગી ગબળથી પિતાના આત્મસ્વરૂપના ધ્યાનને અભ્યાસ કરે. यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । तथा तथा न रोचंते विपयाः सुलभा अपि ॥ ३७ ॥
જેમ જેમ ઉત્તમ આત્મતત્ત્વ યથાર્થ પણે સ્વાનુભવમાં આવે છે. તેમ તેમ સુલભ એવા ઈદ્ધિના વિષયો પણ રુચતા નથી. निशामयति निःशेपमिंद्रजालोपमं जगत् । स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ।। ३९ ॥
ધ્યાન કરનાર ધ્યાતા સર્વ જગતને ઈદ્રજાળના તમાસા સમાન. જાણે છે, આત્માના અનુભવની જ કામના રાખે છે. જે આત્માનુભવથી ઉપયોગ બીજા વિષય પ્રત્યે જાય છે તે પશ્ચાત્તાપ કરે છે.
ब्रुवन्नापि हि न बूते गच्छन्नापि न गच्छति । स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ॥ ४१ ॥
જે આત્મતત્વમાં સ્થિર થયા છે, તેમા જ જેની રમણતા. રહ્યા કરે છે તે તે સ્વભાવમાં એટલા મગ્ન-લીન રહે છે કે બેલતા. હેય છતાં જાણે બોલતા નથી, ચાલતા હોય છતાં ચાલતા નથી
Page #313
--------------------------------------------------------------------------
________________
જેતા હોય છતાં જોતા નથી. તે આત્માનંદના જ પ્રેમી રહે છે. અન્ય કાર્યમાં મન લગાવતા નથી.
आनंदो निर्दहत्युद्धं कर्मेधनमनारतं । न चासौ खिद्यते योगीबहिदुःखेष्वचेतनः ॥ ४८ ॥
યોગી આત્મધ્યાન ધ્યાવતાં એવા એકાગ્ર થઈ જાય છે કે શરીરને કેાઈ બાહ્ય દુખ આવી પડે તે પણ એને ગણતા નથી, જરા પણ ખેદ કરતા નથી, પણ પરમાનંદને અનુભવ કરે છે. આ સ્વાનુભવાદ ધ્યાનાનાની અગ્નિ નિરંતર પ્રજવલિત રહી ઘણા. કર્મો રૂપી ઈધનને બળી ભસ્મ કરી નાખે છે.
(૧૪) શ્રી પૂજ્યપાદવામી રચિત સમાધિશતકમાંથી – त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम् ॥ २७ ॥
બહિરાત્મ બુદ્ધિને ત્યાગી, આત્મસ્વરૂપના સુનિશ્ચયરૂપ. અંતરાત્મામાં સ્થિત થઈ સર્વ સંકલ્પ વિકલ્પ રહિત પરમાત્મ. સ્વરૂપની ભાવના કરવી જોઈએ. सोऽहमित्त्यात्तसंस्कारस्तस्मिन्भावनया पुनः । तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ॥ २८ ॥
“સાહ” (હું પરમાત્મ સ્વરૂપ છું) એ પદથી હું પરમાત્મા સ્વરૂપ છું એમ વારંવાર સંસ્કાર દઢ કરવાથી અને તે પરમાત્મા વરૂપની આત્મામા વાર વાર ભાવના કરવાથી તથા એ ભાવનાને. બહુ દઢ અભ્યાસ થવાથી યોગી આત્મસ્થિતિ–આત્મામા તમયતાને પ્રાપ્ત કરે છે.
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते स न निर्वाणं तप्त्वाऽपि परमं तपः ॥ ३३ ॥
જે શરીરાદિ પર પદાર્થોથી આ અવિનાશી આત્માને ભિન.
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૦
જાણતા નથી, અનુભવતા નથી તે તીવ્ર તપ તપે છતા નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી.
आत्मदेहान्तरझानजनिताह्लादनिर्वृतः ।
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ॥ ३४ ॥
જ્યારે ચેાગીને આત્મા અને દેહાદ પર પદાર્થોના ભેદ વિનાનથી આત્માનુભવના આનંદના રસાસ્વાદ પ્રાપ્ત હેાય છે ત્યારે કઠિન ધાર તપ વડે પૂર્વનાં પાપ ભાગવી લેતાં છતાં કાઈ પણ ખેદ થતા નથી.
रागद्वेपादिकलोरलोलं यन्मनोजलम् ।
स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ॥ ३५ ॥
જેવુ મનરૂપી જલ રાગદ્વેષાદિ રૂપી મેાજાથી ચંચલ નથી, તે આત્માના શુદ્ધ સ્વભાવ તત્ત્વના અનુભવ કરે છે, તે આત્મારૂપ છે; અન્ય કાઈ મનુષ્ય આત્માનુભવ કરી શકતા નથી.
व्यवहारे सुषुप्तो यः स जागर्त्यात्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुपुप्तश्चात्मगोचरे ॥ ७८ ॥
જે લૌકિક વ્યવહારમાં જૂના છે તે આત્માનુભવમાં જાગે છે. જે આ લૌકિક વ્યવહારમા જાગે છે તે આત્માનુભવમાં જૂના છે आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तर विज्ञानादभ्यासादच्युतो भवेत् ॥ ७९ ॥
જે શરીરાદિ પદાર્થાને બાહ્ય જાણે છે, આત્માને અંતરમાં “અવલકે છે, તે બંનેના સ્વરૂપને યથા જાણી આત્માના અનુભવને અભ્યાસ કરવાથી અચ્યુત-નિર્વાણને પામે છે.
यत्रैवाहितधी पुंसः श्रद्धा तत्रैव जायते ।
यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ॥ ९५ ॥
જે પદાર્થના બુદ્ધિથી જીવ નિશ્ચય કરે છે તે પદાર્થાંમાં તેને
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૧
શ્રદ્ધા ઉત્પન્ન હેય છે. જ્યાં શ્રદ્ધા ઊપજે છે ત્યાં મન લય પામે છેશ્રદ્ધા જ ધ્યાન-આત્મસ્થિતિનું બીજ છે. મિત્રામાનમુપાયામાં ઘરે મતિ તાદશઃ | वर्तिीपं यथोपास्य भिन्ना भवति ताशी ॥ ९७ ॥
જે આત્મા પિતાનાથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધાદિ શુભાની ઉપાસના–ધ્યાન કરે તે પણ તે દઢ અભ્યાસથી આત્માનુભવ પ્રાપ્ત કરી શુદ્ધમા થઈ જાય છે, જેમ દિવેટ પિનાનાથી ભિન્ન. દીપકને અડવાથી સ્વયં દીપક થઈ જાય છે. उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा । मथित्वात्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुः ॥ ९८ ।।
અથવા આ આત્મા પોતાના જ આત્માની ઉપાસના કરી પરમાત્મા થાય છે. જેમ વૃક્ષ પિતાની મેળે ઘસાઈને પોતે અગ્નિરૂપ. થઈ જાય છે. આત્માને અનુભવ ભિન્ન શુદ્ધાત્મા અને પિતાન. શુદ્ધ આત્માની ઉપાસનાથી એમ બંને રીતે થઈ શકે છે.
(૧૫) શ્રી ગુણભદ્રાચાર્યના આત્માનુશાસનમાથી - एकाकित्वप्रतिज्ञाः सकलमपि समुत्सृज्य सर्वसहत्वात् । भ्रान्त्याऽचिन्त्याः सहायं तनुमिव सहसालोच्य किंचित्सलनाः । सज्जीभूताः स्वकार्य तदपगमविधि बद्धपल्यङ्कबन्धाः । ध्यायन्ति ध्वस्तमोहा गिरिगहनगुहा गुह्यगेहे नृसिंहाः ॥ २५८ ।।।
મનુષ્યોમાં સિંહ સમાન-સિંહ એવા સાધુ, જેને એકાંતમાં રહેવાની પ્રતિજ્ઞા છે, જેણે સર્વ પરિગ્રહ-સંગને ત્યાગ કર્યો છે જે સર્વ પરિષહેને સહન કરનાર છે, જેને મહિમા અચિંત્ય છે, ભ્રાંતિના કારણે જેને સહાયરૂપ જાણ્યાં હતાં તેવાં આત્મસ્વભાવથી વિપરીત શરીરાદિની સહાયતા લેતાં હવે જે લજજા પામે છે. જે સ્વાર્થ આત્મહિત કાર્યમાં પ્રયત્નવાન છે, જેને શરીર પુનઃ પ્રાપ્ત
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૨
ન થાય એવી ભાવના છે, જે પલ્યકાસનથી સ્થિત છે, જેણે મોહને હણ નાખે છે, જે પર્વતની ભયાનક ગુફા આદિ ગુપ્ત સ્થાનમાં રહે છે, તે સાધુ આત્મસ્વરૂપનું ધ્યાન કરે છે. अशेषमद्वैतमभोग्यभोग्यं निवृत्तिवृत्योः परमार्थकोटथाम् । अभोग्यभोग्यात्मविकल्पबुद्धया निवृत्तिमभ्यस्यतु मोक्षकांक्षो ।२३५।।
આ સર્વ જગત પરમાર્થ–મેક્ષમાર્ગની અપેક્ષાએ ભોગવવા રોગ્ય નથી; સસાર માર્ગની પ્રવૃદ્ધિની અપેક્ષાએ ભોગવવા યોગ્ય છે. પરમાર્થ–મેક્ષની ઈચ્છા રાખનારે આ જગતની ભાગ્ય અને અભે
ગ્યની વિકલ્પ બુદ્ધિના ત્યાગને અભ્યાસ કર્તવ્ય છે. આ જગતને -અગ્ય જ જાણે કારણ કે આ સંસારના ભાગમાં લિપ્ત થવાથી સંસાર વધે છે અને વૈરાગ્યભાવથી મોક્ષ થાય છે.
तावद्दुःखाग्नितप्तात्माऽयापिण्ड इव सीदसि । નિર્વાસિનિનામોૌ જાવ ન નિમજ્જરિ રરર . '
જ્યાં સુધી નિર્વાણના આનંદરૂપી સમુદ્રમાં તુ પિતાને મગ્ન નહીં કરે ત્યાં સુધી હે ભવ્ય જીવ! તું લોખંડના ગરમ ગાળા સમાન આ સંસારનાં દુઃખોની અગ્નિથી સંતાપિત થઈને દુઃખ -ભોગવી રહ્યો છે તાત્પર્ય છે કે આત્મધ્યાન આત્મરમણુતાથી સર્વ સંતાપ મટી જાય છે. यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा
परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं
હતિ નિહાનિનો નિશ્ચિત ધ્યાત્મિતારો ૨૨ . , જે સાધુ યમનિયમમાં તત્પર છે, અંતરંગથી અને બાહ્યથી ઉપશાંત છે, પરપદાર્થોના મમત્વ રહિત છે, સમાધિ ભાવને પ્રાપ્ત છે, સર્વ જીવો પ્રત્યે અનુકમ્પાવાળા છે, શાસ્ત્રોક્ત , હિતકારક એ૯૫ મર્યાદિત આહાર કરે છે, નિદ્રાને જીતનાર છે, આત્મસ્વભાવનું રહસ્ય
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૩
જેણે નિશ્ચયપૂર્વક જાણ્યું છે તે આત્મરમણુતારૂપ ધ્યાનની એકાગ્રતાથી સર્વ કલેશ-દુઃખોની જાળને મૂળથી બાળી દે છે. * समधिगतसमस्ताः सर्वसावधदूराः
स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः । स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः
कथमिह न विमुक्त जनं ते विमुक्ताः ॥ २२६ ॥
જેણે સર્વશાસ્ત્રોના રહસ્યને જાણ્યું છે, જે સર્વ પાપ વ્યાપારથી દૂર છે, જેણે આત્મ કલ્યાણમાં જ ચિત્તને લીન કર્યું છે, સર્વ ઇનિા વિષયોને જેણે શાંત કર્યા છે, જેની વાણી સ્વ અને પર કલ્યાણકારી છે, જે સર્વ સંકલ્પ વિકલ્પથી મુક્ત છે એવા વિરા સાધુ મુક્તિના પાત્ર કેમ ના થાય? અવશ્ય થશે. हृदयसरसि यावन्निर्मलेप्यत्यगाधे
वसति खलु कपायग्राहचकं समन्तात् । श्रयति गुणगणोऽयं तन्न तावद्विशङ्क
समदमयमशेषस्तान् विजेतुं यतस्व ॥ २१३ ।। હે ભગ્ય! જ્યાં સુધી તારા નિમલ અને અગાધ હૃદયરૂપી સરોવરમાં કષાયરૂપી મગરઆદિ જલચરને સમૂહ વસે છે ત્યાં સુધી ગુણેને સમૂહ નિઃશંકપણે તારામાં પ્રવેશ કરી શકતું નથી. તેથી તું સમભાવ, ઇંદ્રિય વિષયોને સંયમ અને અહિંસાદિ મહાવો દ્વારા તે સર્વ કષાને જીતવાને પ્રયત્ન કર. मुहुः प्रसार्य सज्झानं पश्यन् भावान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥ १७७ ॥
આત્માને જાણનાર મુનિએ વારંવાર આત્મજ્ઞાનની ભાવના કરવી અને સમ્યફજ્ઞાને વધારીને જગતના પદાર્થોને જેમ છે તેમ જાણીને તે સર્વથી રાગદ્વેષને ત્યાગીને આત્માનું જ ધ્યાન કરવું.
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः ।। तस्मादच्युतिमाकांक्षन् भावजेज ज्ञानभावनाम् ॥ १७४ ॥
આત્મા જ્ઞાનસ્વભાવવંત છે, તે જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિ તે અવિનાશી મુક્તિ છે. તેથી મુક્તિને ઈચ્છે છે તેણે આત્મજ્ઞાનની ભાવના કરવી જોઈએ, ज्ञानं यत्र पुरःसरं सहचरी लज्जा तपः संवलम् વારિત્રે શિવિજ નિવેરાનમૂર્વઃ સ્વ ગુણા બા पंथाच प्रगुणं शमाम्बुवहुलः छाया दया भावना यानं तन्मुनिमापयेदभिमतं स्थानं विना विप्लवैः ॥ १२५ ॥
જેને સમ્યજ્ઞાન (સમ્યક્દર્શન સહિત) આગળ ચાલનાર માર્ગદર્શક છે, લજ્જા, વિનય મર્યાદાપૂર્વક વર્તન) જેની સાથે ચાલનાર સખી છે, તપ જેનુ ભાથુ છે, સમ્યફ ચારિત્ર જેની પાલખી છે, સ્વર્ગ જેનું વચમા વિશ્રાંતિ સ્થાન છે, આત્મિક ગુણ જેના રક્ષક છે, શાંતિમય જલના છંટકાવથી શીતળ, વિશાળ જેને માર્ગ છે, દયાની જેને છાયા છે, આત્મભાવના જેની ચાલ છે. આ પરિવાર જે પ્રાપ્ત હોય તે તે કઈ પણ ઉપદ્રવ વિના મુનિને અભિષ્ટ સ્થાને (મેસે) લઈ જાય છે. दयादमत्यागसमाधिसन्ततेः पथि प्रयाहि प्रगुणं प्रयत्नवान् । नयत्यवश्यं वचसामगोचरं विकल्पदूरं परमं किमप्यसौ ॥१०७ ।।
હે સાધુ ! તું ધ્યા, સંયમ, ત્યાગ અને આત્મરમણતા સહિત મેક્ષમામાં નિષ્કપટપણે પ્રયત્નશીલ થઈ પ્રયાણ કરે. આ માર્ગ તને અવશ્ય વચનથી અગોચર, વિકલ્પ રહિત, ઉત્કૃષ્ટ એવા મોક્ષ પદમાં લઈ જશે.
(૧૬) શ્રી દેવસેનાચાર્ય કૃત તત્વજારમાંથી – जं अवियप्पं तचं तं सारं मोक्खकारणं तं च । तं'णाऊण विसुद्धं झावह होऊण णिरगंथो ।। ९॥
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉo૫
નિર્વિકલ્પ આત્મતત્વ એ સારભૂત છે. મુક્તિનું કારણ છે તેને જાણીને અને નિર્ગથ થઈને તે વિશુદ્ધ નિર્મલ તત્વનું ધ્યાન કર.
रायादिया विभावा बहिरंतरउहवियप्प मुतणं । । । एयग्गमणो झायहि णिरंजणं णियअप्पाणं ॥ १८ ॥
રાગદેષ આદિ વિભાવ ભાવે તથા બાહા અને અંતરની સર્વ મન, વચન અને કાયાના વિકલ્પને ત્યાગી એકાગ્ર ચિત્ત થઈને તું તારા નિર જન શુદ્ધ નિજાત્માનું ધ્યાન કર.
जह कुणइ कोवि भेयं पाणियदुद्धाण तकजोएण। णाणी व तहा भेयं करेइ वरझाणजोएण ॥ २४ ॥ झाणेण कुणउ भेयं पुग्गलजीवाण तह य कम्माणं । घेत्तव्यो णियअप्पा सिद्धसरुवो परो बंभो ॥ २५ ॥ मलरहिओ गाणमओ णिवसइ सिद्धीए जारिसो सिद्धो। તારસો તેહુથો પરમો મો સુચવ્યો રહું !
જેમ કેઈ પિતાની તર્કબુદ્ધિથી પાણી અને દૂધ મળેલું હેવા છતાં પાણી અને દૂધને જુદાં જાણે છે તેવી રીતે જ્ઞાની ઉત્તમ અને સૂક્ષ્મ ભેદ વિજ્ઞાનના બળથી આત્માને અને શરીરાદિ પર પદાર્થોને જુદાં જાણે છે. આત્મધ્યાનના બળથી જીવ પુદ્ગલ, ને કર્મોના ભેદ પાડી નિજ આત્માને ગ્રહણ કરવો જોઈએ જે નિશ્ચયથી સિદ્ધસ્વરૂપ પરમબ્રહ્મ છે. જેવા કર્મમલથી મુક્ત જ્ઞાનમય સિહ ભગવાન સિહ ગતિમાં બિરાજે છે તેવો જ પરમબ્રહ્મ આત્મા આ શરીરમાં પણ બિરાજિત છે એમ જાણવું જોઈએ, અનુભવ કરવો જોઈએ, रायहोसादीहि य डहुलिज्जइ णेव जस्स मणसलिलं । सो णियतच पिच्छइ ण हु पिच्छइ तस्स विवरीओ ॥ ४०॥ सरसलिले थिरभूए दीसइ णि रु णिवडियंपि जह रयणं ।। मणसलिले थिरभए दीसइ अप्पा तहा विमले ॥ ४१ ॥ ૨૦
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૬
જેનું મનરૂપી જલ રાગાદિ વિભાવભાવથી ચંચળ થતું નથી તે પોતાના આત્માના તત્વને અનુભવ કરી શકે છે. તેનાથી વિપરીત હોય તે કઈ સ્વાનુભવ કરી શકતો નથી. જ્યારે સરેવરનું પાણું સ્થિર હોય છે ત્યારે તેમાં પડેલ રતન ચોખું જણાય છે–દેખાય છે તેમ નિર્મળ મનરૂપી જલ જ્યારે સ્થિર હોય છે ત્યારે આત્માનું દર્શન તેમાં થાય છે. दसणणाणचरितं जोई तस्सेह णिच्छयं भणियं । जो वेयइ अप्पाणं सचेयणं सुद्धभावढं ॥ ४५ ॥
જે કઈ શુદ્ધ ભાવમાં સ્થિર, ચેતનસ્વરૂપ પોતાના આત્માને અનુભવ કરે છે તે યોગીને નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર હોય છે એમ કહ્યું છે. सयलवियप्पे थक्के उप्पजह कोवि सासओ भावो । sો પૂળો સાવો મોરથ જ શરણં તો શું છે ઘર |
સર્વ સંકલ્પ વિકલ્પ રોકાઈ જવાથી રોગીના અંતરમાં એક એ શાશ્વત શુદ્ધભાવ પ્રગટે છે કે જે આત્માને સ્વભાવ છે અને તે જ મોક્ષનું કારણ, મોક્ષ માર્ગ છે.
(૧૭) શ્રી યોગેન્દ્રાચાર્ય કૃતગારમાંથી – जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण । सो झायंतहँ परमपउ लम्भइ इक-खणेण ॥ १९ ॥
શ્રી જિન–શુદ્ધાત્માનું સ્મરણ કરે, તે જિનનું જ ચિંતવન કરે, તે જિનનું જ શુદ્ધ મનપૂર્વક ધ્યાન કરે, તે જિન ભગતનું ધ્યાન કરવાથી એક ક્ષણમાં પરમપદ-મેક્ષની પ્રાપ્તિ થશે. जइ णिम्मल अप्पा मुणइ वयसंजमसंजुत्तु । तउ लहु पावइ सिद्धिसुहु इउ जिणणाहहँ उत्तु ॥ ३० ॥
જે વ્રત અને સંયમથી સંયુક્ત થઈ નિર્મળ શુદ્ધાત્માની ભાવના
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ભાવે છે તે શીધ્ર સિદિસુખને પામે છે એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે.
जे परमाव चएवि मुणी अप्पा अप्प मुणति । केवलणाणसरूप लइ ते संसारु मुंचति ॥ ६३ ॥
જે મુનિ રાગાદિ પરભાવોને ત્યાગી આત્મા વડે આત્માને અનુભવ કરે છે તે કેવળ જ્ઞાનસ્વરૂપને ૫ મી સંસારથી મુક્ત થાય છે. जह सलिलेण ण लिप्पियइ कमलणिपत्त कया वि । तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्पसहावि ॥ ९१ ॥
જેમ કમળનાં પત્ર કયારે પણ પાણુથી લેપાતાં નથી તેમ આત્મસ્વભાવમાં રમણ કરનાર આત્મા કયારે પણ કર્મોથી બંધાતો નથી, લેપાત નથી
(૧૮) શ્રી નાગસેનાચાર્યકૃત તત્ત્વાનુશાસનમાંથી – निश्चयनयेन भणितखिमिरेभिर्यः समाहितो भिक्षुः । नोपादत्ते किंचिन्न च मुञ्चति मोक्षहेतुरसौ ॥ ३१ ।। यो मध्यस्थ पश्यति जानात्यात्मानमात्मनात्मन्यात्मा । हगवगमचरणरूपस्स निश्चयान्मुक्तिहेतुरिति जिनोक्तिः ॥ ३२ ।।
નિશ્ચયનયથી જે ભિક્ષુ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર એ રત્નત્રય સહિત થઈ નથી કાંઈ ગ્રહણ કરેતો કે નથી કોઈ ત્યાગ, પિતાનામાં જ પોતે લીન થાય છે તે જ મોક્ષનો હેતુ છે–મેક્ષમાર્ગ છે. જે કઈ વીતરાગી–મધ્યસ્થ ઉદાસીન આત્મા આત્માને આત્મ વડે આત્મામાં જ દેખે છે, જાણે છે તે સમ્યગ્દર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમે છે તે નિશ્ચય મેક્ષમાર્ગ છે એમ જિનેશ્વરનું વચન છે. આત્મધ્યાનથી વ્યવહાર અને નિશ્ચય બંને પ્રકારને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. તેથી બુદ્ધિમાન આત્માએ પ્રમાદ ત્યાગી હમેશ આત્મધ્યાનને અભ્યાસ કર્તવ્ય છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૮
• स्वात्मानं स्वात्मनि स्वेन ध्यायेत्स्वस्मै स्वतो यतः। । षट्कारकमयस्तस्माद्ध्यानमात्मैव निश्चयात् ॥ ७४ ॥
આત્મધ્યાની ધ્યાતા આત્મા પિતાના આત્માને પિતાના આત્મામાં પોતાના આત્મા વડે પિતાના આત્માને માટે પિતાના આત્માથી ધ્યાવે છે. વસ્તુતઃ નિશ્ચયથી છ કારકમય આ આત્મા જ ધ્યાનસ્વરૂપ છે. संगत्यागः कषायाणां निग्रहो व्रतधारणं । मनोऽक्षाणां जयश्चेति सामग्री ध्यानजन्मने ॥ ७५ ।।
સર્વ સંગ પરિત્યાગ–અસંગપણું, કષાયેનો નિગ્રહ, વ્રત ધારવા તથા મન અને ઈદ્રિયને જય એ ચાર વસ્તુ ધ્યાનની ઉત્તમ સામગ્રી છે. संचितयन्ननुप्रेक्षाः स्वाध्याये नित्यमुद्यतः । जयत्येव मनः साधुरिन्द्रियार्थपराङ्मुखः ॥ ७९ ॥
જે સાધુ ઇદ્રિના વિષયથી વિમુખ થઈ–વૈરાગ્યવંત થઈ અનુપ્રેક્ષાઓનું ચિતવન કરતાં નિત્ય સ્વાધ્યાયમાં ઉદ્યમિત રહે છે તે મનને જીતી લે છે. स्वाध्यायः परमस्तावज्जयः पंचनमस्कृतेः । पठनं वा जिनेन्द्रोक्तशास्त्रस्यैकाग्रचेतसा ।। ८० ॥
ઉત્તમ સ્વાધ્યાય એ પાંચ પરમેષ્ટિ ભગવાનના નમસ્કાર મંત્રને જાપ છે અથવા એકાગ્ર ચિત્તથી જિનેશ્વર કથિત શાસ્ત્રનું વાંચન છે. स्वाध्यायाद्धयानमध्यास्तां ध्यानात्स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्यायसंपत्त्या परमात्मा प्रकाशते ॥ ८१ ।।
સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન અવસ્થામાં પ્રવેશ કર-સ્થિર થવું જોઈએ; ધ્યાનમાં સ્થિર ન રહેવાય તો સ્વાર્ષીયમાં મન લગાડવું. એમ ધ્યાન અને સ્વાધ્યાયની પ્રાપ્તિથી જ પરમાત્મસ્વરૂપ પ્રકાશમાન થાય છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩eટ
दिधासुःखं परं ज्ञात्वा श्रद्धाय च यथास्थिति । છે. વિયાચનથિત્યાત થવાતુ પરથg || ૨૪૩ | - ધ્યાનના ઈચ્છક આત્મા, આત્મા અને પૂરતું જેમ છે તેમ યથાર્થ સ્વરૂપ જાણું શ્રદ્ધા કરે. પછી પરને અકાર્યકારી જાણું ત્યાગે અને એક પિતાને જ જાણે અને દેખે. यथा निर्वातदेशस्थः प्रदीपो न प्रकंपते । तथा स्वरूपनिष्ठोऽयं योगी नैकाप्रयमुज्झति ॥ १७१ ॥
જેમ પવનરહિત સ્થાનમાં રહેલ દીવ ચંચલ થતું નથી તેમ નિજાત્મ સ્વરૂપમાં સ્થિર-લીન યેગી એકાગ્રતાને છેડતા નથી.
पश्यन्नात्मानमैकाग्रयात्क्षपयत्यार्जितान्मलान् । निरस्ताहंममीभावः संवृणोत्यप्यनागतान् ॥ १७८ ॥
જે અહંકાર અને મમકાર ભાવને ત્યાગ કરી એકાગ્ર મનથી આત્માને અનુભવ કરે છે તે આગામી કમેને સંવર કરે છે અને પૂર્વના સંચિત કર્મમલની નિર્જરા કરે છે.
येन भावेन यदू पं ध्यायत्यात्मानमात्मवित् । तेन तन्मयतां याति सोपाधिः स्फटिको यथा ॥ १९१ ॥
આત્મજ્ઞાની જે ભાવથી જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ભાવથી તે સ્વરૂપમાં તે પ્રમાણે તન્મય થઈ જાય છે. જેમ ફટિકમણિ પાસે જે પ્રકારના રંગની ઉપાધિ હેય તે દ્વારા તે તન્મય થઈ જાય છે.
(૧૯) શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરુષાર્થસિહયુપાયમાંથી:विपरीताभिनिवेशं निरस्य सम्यग्व्यत्रस्य निजतत्त्वम् । यत्तस्मादविचलनं स एव पुरुषार्थसिद्धयुपायोऽयम् ॥ १५ ॥
રાગ, દ્વેષ, મોહ આદિ વિપરીત અભિનિવેશને દૂર કરી તથા સમ્યફ પ્રકારે નિજતત્ત્વ–આત્માને નિશ્ચય કરી પિતાના આત્મામાં જ રિથર થઈ–તેનામાંથી ચલાયમાન ન થવું તે જ મેક્ષ પુરુષાર્થની સિદ્ધિને ઉપાય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧૦
दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः । स्थितिरात्मनि चारित्रं कुत एतेम्यो भवति बन्धः ॥ २१६ ।।
પિતાના આત્મતત્વનો દઢ નિશ્ચય તે સમ્યગ્દર્શન છે, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને પિતાના આત્મામાં જ સ્થિતિ તે સમ્યફચારિત્ર છે. આનાથી બધ કેમ થાય? છૂટાય જ,
(૨૦) શ્રી અમૃતચદ્રાચાર્ય કૃત તત્વાર્થસારમાંથી – पश्यति स्वस्वरुपं यो जानाति च चरत्यपि । दर्शनज्ञानचारित्रत्रयमात्मैव स स्मृतः ॥८॥
જે પિતાના આત્મસ્વરૂપની શ્રદ્ધા કરે છે, જાણે છે અને અનુભવ કરે છે તે આત્માને દર્શન–શાન ચારિત્રરૂ૫ આત્મા કહ્યો છે.
(૨૧) શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર કલશમાંથી – उदयति न नयश्रीरस्तमेति प्रमाण
कचिदपि च न विद्मो याति निक्षेपचक्रं । किमपरमभिध्मो धाग्नि सर्वकषेऽस्मिસનુમવમુખતે મારિ દૈતમે . ક. ૨
સવ તેજેને મંદ કરનાર આત્માની જ્યોતિને અનુભવ જાગૃત થાય છે ત્યારે તેની લક્ષ્મી ઉદયમાં આવતી નથી. પ્રમાણેના વિકલ્પ અસ્ત થઈ જાય છે અને નિક્ષેપને સમૂડ પણ કયાં ચાલ્યા જાય છે તે હું જાણતો નથી. અધિક શું કહેવું? આત્માનંદ સિવાય અન્ય કાંઈ પ્રકાશિતું નથી.
भूतं भांतमभूतमेव रभसान्निर्भिद्य बंधं सुधीयद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥गा. १२अ. १॥
Page #325
--------------------------------------------------------------------------
________________
જ્યારે કોઈ ભેદ જ્ઞાની, મહાત્મા પિતાના આત્માથી ભૂત ભાવિ અને વર્તમાન, કર્મ અને રાગાદિ ભાવબંધને ભિન્ન કરી અને બળપૂર્વક પુરુષાર્થ કરી મહિને દૂર કરી અંતરંગમાં જુએ છે ત્યારે તેને જે આત્મદેવ પ્રગટ છે, નિશ્ચય છે, કર્મકલંકરૂપી કાદવથી, સદા રહિત છે, અવિનાશી છે અને જેને મહિમા આત્માનુભવથી જણાય છે, તે સ્વાભદેવ સાક્ષાત અનુભવમાં આવે છે. कथमपि समुपात्तत्रित्वमप्येकताया
अपतितमिदमात्मज्योतिरुद्रच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिह्नम् न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः॥ गा.२० अ. १॥
સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર એ ત્રણ રત્નની અપેક્ષાએ ત્રણપણું હોવા છતાં જે આત્મતિ પોતાના એક સ્વભાવથી નિશ્ચલ છે, શુદ્ધરૂપ પ્રકાશમાન છે, અનંત ચૈતન્યના ચિન્હવત છે તેને હું નિરંતર અનુભવ કરું છું. શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ એ મારો સ્વભાવ છે અને તે સ્વાનુભવ સિવાય પ્રાપ્ત થઈ શકતી નથી. त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेकः
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम् ॥ २२-१ ।।
હે જગતના છો! અનાદિ કાળથી તમારી સાથે રહેલ મોહને હવે તે ત્યાગે, અને આત્મરસિક મહાત્માઓને પ્રિય એવા આત્માના પ્રગટ શુદ્ધ જ્ઞાનનો આસ્વાદ લે કારણ કે આ આત્મા કયારેય પણ કઈ પણ પ્રકારે અનાત્માની સાથે એકભાવને પ્રાપ્ત થઈ શકતું નથી.. अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भवभूतः पार्श्ववर्ती मुहूर्तम् ।
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૨
પૃથ, વિન્ટર સ્થં સમાવી *
ચંસિ જિતિ મૂલ્ય સામો | ૨૨–| હે ભાઈ! કેઈપણ પ્રકારે--મરી જઈને (મરણુઓ થઈને) પણ આમતત્વને જિજ્ઞાસુ પ્રેમી થા અને આ શરીરાદિ સર્વ મૂર્તિક ‘પદાર્થોને બે ઘડી માટે નિકટવત પાડોશી થઈ જા–તેને પિતાનાથી ભિન્ન જાણુ અને આત્માને અનુભવ કર; જેથી તે પોતાના આત્માને સ્વસ્વરૂપમાં વિલાસ કરતે પરદવ્યથી ભિન્ન અવકી આ શરીરાદિ મૂર્તિક પદાર્થોની સાથે એકત્વપણને મોહ શીઘ છેડી દઈશ. विरम क्रिमपरेणाकार्यकोलाहलेन
स्वयमपि निभृतः सन् पश्य पण्मासमेकं । हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो * . નનુ મિનુષધિરિ હિં નોદિવઃ || રૂ૪–૨ II
હે ભવ્ય' આ વ્યર્થ અન્ય કોલાહલ કરવાથી શું લાભ? તેનાથી તું વિરામ પામ, અને તે પોતે છ માસ સુધી તે એક ચૈતન્યમાત્ર વસ્તુ આત્મતત્વનું નિશ્ચિત થઈ મનન કર. તે તેથી તારા હૃદયરૂપી સરોવરમાં પુદ્ગલથી ભિન્ન જ્યોતિવંત આત્મારામની શું પ્રાપ્તિ થશે નહિ? અવશ્ય થશે. निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
भवति नियतमेपां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ॥ ४-५ ॥ • ભેદવિજ્ઞાનની શક્તિથી નિજાત્માન મહિનામાં રત આત્માને શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ અવશ્ય હોય છે. સર્વ અન્ય પદાર્થોથી હિંમેશાં દૂર રહેનારા મહાત્માઓને જ સ્વાનુભવ પ્રાપ્ત થતાં સર્વ કર્મોથી મુક્તિ પ્રાપ્ત હોય છે, જેને ક્યારેય પણ ક્ષય-અંત થતો નથી.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૩
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः પૌતે પરિચિત્ર ચૈતન્યધાતુ . , . " , શુદ: સમરત, સ્થાચિમા મેતિ ! – ' . “ હે અન્ય પુ અનાદિ સંસારથી પ્રત્યેક શરીરમાં રાગી અને ઉન્મત્ત થઈ જે પદમાં નિદ્રાધીન થઈ રહ્યા છે તે પદ તમારું નથી, તે તમારું પદ નથી, એ યથાર્થ રીતે સમજે. અહીં આવે, અહીં આવે, તમારું પદ છે તે છે કે જ્યાં ચૈિતન્ય ધાતુમય આત્મા દ્રવ્યકર્મ અને ભાવકર્મ બંનેથી રહિત શુદ્ધ પિતાના આત્મિક રસથી પૂર્ણ સદા સ્થાયિભાવને પ્રાપ્ત કરે છે. सिद्धान्तोऽयमुदात्तचित्तचरितर्मोक्षार्थिमिः सेव्यता शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथालक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि
૬ , ૮ ૨૮ના • ઉજજવલ દઢ ચિત્તથી ચારિત્ર ધારણ કરનાર મેક્ષાથી મહાત્માઓએ આ સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ કે હું તો સર્વદા એક શુદ્ધ ચૈતન્ય માત્ર જોતિ છું અને જેટલા નાના પ્રકારના ભિન્ન લક્ષણવત રાગાદિ ભાવ પ્રતિભાસે છે તે રૂપ હું નથી, તે મારા નથી કારણ કે તે સર્વ પરદ્રવ્ય છે.
समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी। ' ' विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथाऽवलंबे
છે જ. ૨૬ , ૧ ૨૨૧ છે હું શુદ્ધ નિશ્ચયનું અવલંબન લઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ સંબંધીના સર્વ કમેને ત્યાગ કરી મોહ (મિથ્યાત્વ) રહિત થઈ નિર્વિકાર ચૈતન્ય માત્ર આત્માનું જ અવલંબન ગ્રહું છુ
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૪
एको मोक्षपथो य एव नियतो हग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच तं चेतति । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विदति ।। गा. २४०॥
જ. ? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આ જ એક મોક્ષ માગ છે. જે કેઈ નિશદિન તેમાં જ સ્થિત થાય છે, તેનું જ મનન કરે છે, તેને જ અનુભવ કરે છે, તેમાં જ નિરંતર વિચરે છે અને અન્ય દ્રવ્યને સ્પર્શ પણ નથી કરતા તે નિત્ય ઉદયરૂપ શુદ્ધ આત્માને શીસ્પણે અવશ્ય પ્રાપ્ત કરે છે ये ज्ञानमात्रनिजभावमयीमकंपां
भूमि अयन्ति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ॥२० परिशिष्ट ॥२६॥ જે મહાત્મા ઈપણ પ્રકારે મેહને દૂર કરી આ નિશ્ચય જ્ઞાન માત્ર આત્મિકભાવની ભૂમિકાને આશ્રય લે છે તે મેક્ષના સાધકપણને પામી સિદ્ધ થાય છે. અજ્ઞાની આ આત્મભાવ ભૂમિકાને નહિ પામવાથી સંસારમાં ભ્રમણ કર્યા કરે છે.
(રર) શ્રી અમિતગતિ આચાર્યના સામાયિક પાઠમાંથી – न सन्ति बाह्या मम केचनार्था, भवामि तेषां न कदाचनाहम् । इत्थं विनिश्चित्य विमुच्य बाह्य, स्वस्थः सदा वं भव भद्र
મારા આત્માથી બાહ્ય-અન્ય જે કાઈ પદાર્થો છે તે મારા નથી, કે હું ક્યારેય પણ તેમને નથી. એ નિશ્ચય કરી સર્વ બાહ પદાર્થોનો મેહ ત્યાગી હે ભદ્ર ભવ્ય જીવ! તું તારા આત્મામાં સદા લીન થા, તેથી મુક્તિની પ્રાપ્તિ થશે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૫
आत्मानमात्मन्यवलोक्यमानस्त्वं दर्शनज्ञानमयो विशुद्धः । एकाग्रचित्तः खलु यत्र तत्र, स्थितोपि साधुर्लभते समाधिम्
હે ભવ્ય! તું તારા આત્મામાં જ આત્માને નિહાળતાં દર્શન જ્ઞાનમય વિશુદ્ધ એકાગ્રચિત્તવાળે થઈ જા, કારણ કે જે સાધુ નિજાત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિત થાય છે તે જ ગમે તે સ્થળે આત્મસમાધિને પામે છે. सर्व निराकृत्य विकल्पजालं संसारकांतारनिपातहेतुम् । विविक्तमात्मानमवेक्ष्यमाणो निलीयसे त्वं परमात्मतत्त्वे ॥ २९ ।।
સંસારમાં રખડાવનાર સર્વ રાગાદિ વિકલ્પજાળને દૂર કરી જે તે સર્વથી ભિન્ન એવા શુદ્ધાત્માને અનુભવ કરે તે તું અવશ્ય. પરમાત્મતવમાં લીનતા પ્રાપ્ત કરશે.
(૨૩) શ્રી અમિતગતિકૃત તત્ત્વભાવનામાંથી– येषां काननमालयं शशधरो दीपस्तमश्छेदकः ।। भैक्ष्यं भोजनमुत्तमं वसुमती शय्या दिशस्त्वम्बरम् ॥ संतोषामृतपानपुष्टवपुषो निर्धूय कर्माणि ते । धन्या यांति निवासमस्तविपदं दीनैर्दुरापं परैः ॥ २४ ॥
જે મહાત્માઓનું ઘર તે વન છે, અધિકારનાશક દીપક તો ચંદ્રમા છે, ઉત્તમ ભેજન તે ભિક્ષા છે, શય્યા તે પૃથ્વી છે, દશ દિશાઓ તે વસ્ત્ર છે, સંતોષરૂપી અમૃતના પોષણથી જેનું શરીર પુષ્ટ છે તે ધન્ય પુરુષ કર્મોને ક્ષય કરી દુખારહિત અને અન્ય દિન પુરુષોને અપ્રાપ્ય એવા મોક્ષસ્થાનને પામે છે.
अभ्यस्ताक्षकषायवैरिविजया विध्वस्तलोकक्रियाः । बाह्याभ्यंतरसंगमांशविमुखाः कृत्वात्मवश्यं मनः ॥ ये श्रेष्ठं भवभोगदेहविषयं वैराग्यमध्यासते । ते गच्छन्ति शिवालयं विकलिला बुध्वा समाधि बुधाः ॥ ३६ ।।
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૬
જે મહાત્માઓએ ઈદ્રિયવિષય અને કષાયરૂપી વૈરીઓને જીવવાને અભ્યાસ કર્યો છે, લૌકિક વ્યવહાર દૂર કર્યો છે, જે બાહ્ય તેમ અત્યંતર પરિગ્રહના અશમાત્રથી પણ વિમુખ છે, જેમણે પિતાનું મન પિતાને વશ કર્યું છે, જે સંસાર, શરીર અને ભોગ સંબંધી ઉત્તમ વૈરાગ્યને પ્રાપ્ત થયા છે તે જ્ઞાની મહાત્માઓ આત્મસમાધિલીનતાનો અનુભવ કરી શરીરાદિ કર્મથી રહિત થઈ મોક્ષસ્થાનમાં જાય છે.
शूरोऽहं शुभधीरहं पटुरहं सर्वाधिकश्रीरहं । मान्योऽहं गुणवानहं विभुरहं पुंसामहं चाग्रणीः ॥ इत्यात्मन्नपहाय दुष्कृतकरी त्वं सर्वथा कल्पनाम् ।। शश्वद्ध्याय तदात्मतत्त्वममलं नश्रेयसी श्रीर्यतः ।। ६२ ।।
હે આત્મન ! હું શરીર છું, હું સુમતિવંત છું, હું ચતુર છું, હું સર્વથી અધિક ધનવાન છું, હું માનનીય છું, હું ગુણવાન છું, હું સમર્થ છું, હું પુરમાં પ્રધાન છું, એ પ્રકારની પાપખલ કરનારી કલ્પનાઓને સર્વથા ત્યાગી તું નિર્મલ આત્મસ્વભાવનું ધ્યાન કર જેથી નિર્વાણ લક્ષ્મી તને પ્રાપ્ત થાય. लब्ध्वा दुर्लभभेदयोः सपदि ये देहात्मनोरंतरम् । दग्ध्वा ध्यानहुताशनेन मुनयः शुद्धेन कर्मेधनम् ॥ लोकालोकविलोकिलोकनयना भूत्वा द्विलोकार्चिताः । पंथानं कथयति सिद्धिवसतेस्ते संतु नः सिद्धये ॥ ९४ ॥
જે મુનિ દુર્લભતાથી પમાય એવા શરીર અને આત્માના ભેદને શીધ્ર પ્રાપ્ત કરી, શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઇંધનને બાળી, લેક અને અલકને દેખનાર દેવળ જ્ઞાનરૂપી નેત્રને પામે છે તથા આ લોક અને પરલોકના પૂજ્ય થાય છે, તે મહાન પરમાત્મા મેક્ષરૂપી નિવાસને માર્ગ ઉપદેશે છે. તે તમારી સિદ્ધિને માટે થાઓ!
(૨૪) શ્રી પદ્મનંદિમુનિકૃત ધર્મોપદેશામૃતમાંથી –
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૭
वचनविरचितैवोत्पद्यते भेदबुद्धि
हगवगमचरित्राण्यात्मनः स्वं स्वरूपम् । अनुपचरितमेतञ्चतनैकस्वभावं
व्रजति विषयभावं योगिनां योगदृष्टेः ॥ ७९ ॥ સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્ર એવી ભેદરૂપ મેક્ષમાની બુદ્ધિ વચતેથી રચેલી છે, વાસ્તવમાં આ રત્નત્રય આત્માને સ્વસ્વભાવ છે. ગીગદષ્ટિઠારા આ ચેતનમય એક સ્વસ્વભાવને અનુભવ કરે છે.
(૨૫) શ્રી પદ્મદિમુનિરચિત એકવસતિમાંથી – दर्शनं निश्चयः पुंसि वोधस्तद्वोध इष्यते ।। स्थितिरत्रैव चारित्रमितियोगः शिवाश्रयः ॥ १४ ॥
શુદ્ધાત્માને નિશ્ચય તે સમ્યગ્દર્શન છે, શુદ્ધાત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે, શુદ્ધાત્મામાં સ્થિતિ તે સમ્યફચારિત્ર છે. તે ત્રણેનાં . અભેદ રૂપ પરિણામ–એકતા તે મોક્ષમાર્ગ છે. " મેન હિ ચૈતન્ય નિરોડથવા कोऽवकाशो विकल्पानां तत्राखण्डैकवस्तुनि ।। १५ ॥
અથવા શુહનિશ્ચયનયથી એક ચિતન્ય એજ મેક્ષમાર્ગ છે. અખંડ વસ્તુ આત્મામાં ભેદરૂપ વિકલ્પને અવકાશ ક્યાં છે? ,
साम्यमेकं परं कार्य साम्यं तत्त्वं परं स्मृतम् । 'साम्यं सर्वोपदेशानामुपदेशो विमुक्तये ॥ ६ ॥
ઉત્તમ સમતા એ જ એક ઉત્કૃષ્ટ કર્તવ્ય છે. ઉત્તમ સમતા એ જ એક ઉત્કૃષ્ટ તત્વ કહ્યું છે. ઉત્તમ સમતા એ જ સર્વ ઉપદેશોમાં સારરૂપ ઉપદેશ એક્ષને માટે પ્રરૂપેલ છે.
साम्यं सद्बोधनिर्माणं शश्वदानंदमंदिरम् ।। । । સાર્ચ સુદામનોરુપ દ્વારા મોક્ષના ૭ છે , ' ' સમતાભાવ એ જ સમ્યજ્ઞાનનું નિર્માણ કરનાર છે. સમતાભાવ
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જ સાઢી કીમત
શાશ્વત આત્માનંદનું ધામ છે. સમતાભાવ શુદ્ધાત્માને સ્વભાવ છે. સમતાભાવ મેક્ષધામનું એક કાર છે.
साम्यं निश्शेषशास्त्राणां सारमाहुर्विपश्चितः । સાચું કર્મકાવવા રવાનાયતે | ૬૮ છે.
સમતાભાવ સર્વ શાસ્ત્રોનું રહસ્ય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. સમતાભાવ કર્મરૂપી મેટા વૃક્ષને બાળનાર દાવાનલ છે. આ સમતાભાવ આત્મધ્યાનથી પ્રગટે છે.
हेयञ्च कर्मरागादि तत्कार्यश्च विवेकिनः । उपादेयं परंज्योतिरुपयोगैकलक्षणम् ।। ७५ ।।
રાગાદિ ઉપજાવનાર કર્મ તથા રાગાદિભાવ જે તેનાં કાર્યો છે એ સર્વ જ્ઞાનીએ ત્યાગવા ગોગ્ય છે. માત્ર એક ઉપયોગ લક્ષણે સ્કુરિત પરમ ચૈતન્ય જ્યોતિમય આત્મા ગ્રહણ કરવા યોગ્ય છે.
(૨૬) શ્રી પદ્મનદિમુનિકૃત સબંધચોદયમાંથીઃतत्त्वमात्मगतमेव निश्चितं योऽन्यदेशनिहितं समीक्षते । वस्तु मुष्टिविधृतं प्रयत्नतः कानने मृगयते स मूढधीः ॥९॥
આત્મતત્ત્વ નિશ્ચયથી આત્મામાં જ છે. જેમ મૂઢબુદ્ધિવાળા પુરુષ પિતાની મૂડીમાં રાખેલી વસ્તુ પ્રયત્નપૂર્વક વનમાં શોધે છે તેમ આત્મતત્ત્વને અન્ય બાહ્ય સ્થાનમાં શોધનાર તે મૂઢ છે.
संविशुद्धपरमात्मभावना संविशुद्धपदकारणं भवेत् । सेतरेतरकृते सुवर्णतो लोहतश्च विकृती तदाश्रिते ॥ २० ॥
સભ્યપ્રકારે વિશુદ્ધ પરમાત્માની ભાવના સમ્યફ શુદ્ધપણું કારણ થાય છે. અશુદ્ધ આત્માની ભાવના અશુદ્ધપદનું કારણ થાય છે. જેમ સેનામાંથી સોનાનું પાત્ર બને છે અને લોખંડમાંથી લેખંડનું પાત્ર બને છે. •
वोधरूपमखिलैरुपाधिभिर्वर्जितं किमपि यत्तदेव नः । • नान्यदल्पमपि तत्त्वमीदशं मोक्षहेतुरिति योगनिश्चयः ॥२५॥
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૯
સ રાગાદિ ઉપાધિથી રહિત જે એક જ્ઞાનરૂપતત્ત્વ છે 'તે અમારું તત્ત્વ છે. અન્ય કાઈ લેશ પણ અમારુ· તત્ત્વ નથી એવે ચેાગીએના નિશ્ચય મેાક્ષનું કારણ છે.
1
निश्चयावगमनस्थितित्रयं रत्नसंचितिरियं परात्मनि । योगदृष्टिविषयीभवन्नसौ निश्चयेन पुनरेक एव हि ॥ ३० ॥ .
પરમાત્માના સ્વરૂપમાં સમ્યગ્દ"ન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર આ ત્રણે રત્નાના સચય છે. પણ નિશ્ચયથી ચેાગીઓની ચેાગષ્ટિના વિષયભૂત આત્મા એક જ છે.
सत्समाधिशशलाञ्छनोदयादुल्लसत्यमलबोधवारिधिः । योगिनोऽणुसदृशं विभाव्यते यत्र मनमखिलं चराचरम् ||३३||
આત્મધ્યાનરૂપી ચક્રમાના ઉદ્દયથી નિર્મળ જ્ઞાનરૂપી સમુદ્ર ઉલ્લસે છે; તે જ્ઞાન સમુદ્રમાં યાગીને આ ચરાચરરૂપ સર્વાં જગત સમાઈ ગયેલા એક અણુ જેટલું દેખાય છે—પ્રતિભાસે છે. શુદ્ધ જ્ઞાનમા એવી શક્તિ છે કે જેમાં આવા અન તલાક હોય તેા પણુ દેખાય. जल्पितेन बहुना किमाश्रयेद् बुद्धिमानमलयोगसिद्धये । साम्यमेव सकलैरुपाधिभिः कर्मजालजनितैर्विवर्जितम् ॥ ४१ ॥
વધારે શુ કહેવુ? નિર્દેષ ધ્યાનયોગની સિદ્ધિને માટે બુદ્ધિમાનને ચેાગ્ય છે કે સ કર્યું જાળથી ઉત્પન્ન રાગાદિ ઉપાધિથી રહિત સમતાસાવના આશ્રય કરે. અંગીકાર કરે.
(૨૮) શ્રી પદ્મન દિમુનિકૃતનિશ્ચયપ ચાશમાંથી सम्यक्सुखबोधदृशां त्रितयमखण्डं परात्मनोरूपम् । तत्तत्र तत्परो यः स एव तल्लब्धिकृतकृत्यः ॥ १३ ॥
સમ્યક્ષુખ, જ્ઞાન અને દંન એ ત્રણેય અખંડ પરમાત્માને સ્વભાવ છે. તેથી જે ક્રેાઈ પરમાત્મામાં લીન છે તે સત્ય સુખ જ્ઞાન અને દર્શનને પામી કૃતકૃત્ય થઈ જાય છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
30.
हिंसोज्झित एकाकी सर्वोपद्रवसहो वनस्थोऽपि । । । . तरुरिख नरो न सिध्यति सम्याबोधाहते जातु ॥ १६ ॥
જે સમ્યફાન ન હોય તે મનુષ્ય કદાપિ મેક્ષને સાધી શક નથી. જોઈએ તે એ હિંસારહિત થઈ એકાકી સર્વ ઉપદ્રવને સહન કરતે વનમાં વૃક્ષ સમાન ઊભે રહેને? ' '
(२८) श्री मुलायात सरसभुश्ययमाथी:संगादिरहिता धीरा रागादिमलवर्जिताः । शान्ता दान्तोस्तपोभूषा मुक्तिकांक्षाणतत्पराः ॥ १९६ ।। मनोवाकाययोगेषुः प्रणिधानपरायणाः । वृत्ताढया ध्यानसम्पन्नास्ते पात्रं करुणापराः ॥ १९७ ॥
જે પરિગ્રહાદિથી રહિત છે, ધીર છે, રાગદ્વેષાદિ કમળથી રહિત છે, શાંત-કષાયથી રહિત છે, દાંત-ઈદ્રિયવિજ્યા છે, તપસ્વી છે, મુક્તિની ઈચ્છામાં તત્પર છે, મન, વચન અને કાયા એ ત્રણે ઉત્તમપાત્ર મુનિ છે.
आतरौद्र परित्यागाद् धर्मशुक्लसमाश्रयात् । जीवः प्राप्नोति निर्वाणमनन्तसुखमच्युतं ॥ २२६ ॥
આર્વ અને રૌદ્ર ધ્યાનના ત્યાગથી અને ધર્મધ્યાનને શુકલધ્યાનને અગીકૃત કરવાથી જીવ અનંત સુખમય અવિનાશી નિર્વાણને प्रास हरे छे.
आत्मा वै सुमहत्तीर्थ यदासौ प्रशमे स्थितः । यदासौ प्रशमो नास्ति ततस्तीर्थनिरर्थकम् ॥ ३११ ॥ शीलवतजले स्नातुं शुद्धिरस्य शरीरिणः । । मन तु स्नातत्य तीर्थेषु सर्वेष्वपि महीतले' ॥ ३१२ ॥ । रागादिवर्जितं स्नानं ये कुर्वति दयापरा.। । तेषां निर्मलता योगैर्न च स्नातस्य वारिणा"। ३१३ ॥
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૧
आत्मानं स्नापयेन्नित्यं ज्ञाननीरेण चारुणा । येन निर्मलतां याति जीवो जन्मान्तरेष्वपि ॥३१४|| આ આત્મા જ્યારે કષાયાદિ રહિત શાંતભાવે સ્થિત હેાય છે ત્યારે તે મહાન ઉત્તમ તીર્થ છે. જે આત્મામાં શાંતિ નથી તે તે તીથ યાત્રા નિરર્થક છે. શીલ અને વ્રતરૂપી જલમાં સ્થાન કરવાથી દેહધારી આત્માની શુદ્ધિ થાય છે પરંતુ આાખી પૃથ્વી ઉપરના તી'ની નદીઓમાં સ્નાન કરવાથી થઈ શકતી નથી. જે કાઈ યાવત રાગદ્વેષાદિ ભાવાને ત્યાગી આત્માના વીતરાગભાવમાં સ્નાન કરે છે તેને ધ્યાનની નિર્મળતા પ્રાપ્ત હોય છે, માત્ર પાણીથી નાહવાથી પવિત્રતા આવતી નથી. આત્મજ્ઞાનરૂપી જલથી આત્માને નિત્ય સ્નાન કરાવવુ જોઈએ જેથી જીવતે જન્મે′જન્મનાં પાપ ધાવાઈ નિમલત્તા આવે છે. અને પરભવમાં પણ સાથે જાય છે.
(૨૯) શ્રી શુભચદ્રાચાર્ય કૃતજ્ઞાનાવમાંથી
मोह हिमपात स्वीकतु संयमश्रियम् । छेत्तुं रागद्द्रुमोद्यानं समत्वमवलम्ब्यताम् ॥१-२४||
હૈ આત્મન્ ! માહરૂપી અગ્નિને ઓલવવા માટે, સૌંયમરૂપી લક્ષ્મીને સ્વીકારવા માટે અને રાગરૂપી વૃક્ષેાના સમૂહને છેદવાને માટે સમભાવનુ અવલંબન લે.
विरज्य कामभोगेषु विमुच्य वपुषि स्पृहाम् । समत्वं भज सर्वज्ञज्ञानलक्ष्मीकुलास्पदम् ||३ - २४||
આત્મન ! મલેાગથી વિરક્ત થા. શરીરની સ્પૃહાને ત્યાગ. કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીના કુળના ધરરૂપ સમભાવને ભજ, ધારણ કર. સમભાવથી અરિહંત પદ પ્રાપ્ત થાય છે.
૨૧
साम्यसूर्यांशुभिर्भिन्ने रागादितिमिरोत्करे ।
प्रपश्यति यमी स्वस्मिन्स्वरूपं परमात्मनः ॥५- २४॥
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સંયમી સમતાભાવરૂપી સૂર્યનાં કિરણોથી રાગાદિ અંધકારના સમૂહને જ્યારે નષ્ટ કરી નાંખે છે ત્યારે તે પોતાના આત્મામાં જ પરમાત્મસ્વરૂપને અવલેકે છે.
साम्यसीमानमालम्व्य कृत्वात्मन्यात्मनिश्चयम् । पृथक् करोति विज्ञानी संश्लिष्टे जीवकर्मणी ॥६-२४॥
ભેદ વિજ્ઞાની મહાત્મા સમતાભાવની સીમાને પ્રાપ્ત કરી અને પિતાના આત્મામાં આત્માનો નિશ્ચય કરી અનાદિકાળથી મળેલાં જીવ અને કર્મને ભિન્ન જુદાં કરે છે.
भावयस्व तथात्मानं समत्वेनातिनिर्भरम् । ૨ ચચા પરામ્ય પૃચર્ચમ્ I૮–૧૪મા
હે આત્મન ! તુ પિતાના આત્માની સમતાભાવની સાથે એવી અતિ દઢ ભાવના કર કે જેથી પદાર્થોના સમૂહને રાગદ્વેષથી જવાનું બંધ થઈ જાય.
ભાશ સથો વિપશ્ચત્તે ચાત્ત્વવિદ્યા: સર્ચ ક્ષMITI म्रियते चित्तभोगीन्द्रो यस्य सा साम्यभावना ॥११-२४॥
જેનાથી આશાઓ શીધ્ર નાશ પામે છે, અવિદ્યા-અજ્ઞાન ક્ષણમાં ક્ષય થઈ જાય છે અને ચિત્તરૂપી સપ મરણ પામે છે તે સમતાભાવના છે.
साम्यमेव परं ध्यानं प्रणीतं विश्वदर्शिभिः । तस्यैव व्यक्तये नूनं मन्येऽयं शास्त्रविस्तरः ।।१३-२४॥
સકલ વિશ્વને જેનાર સર્વ સમતાભાવને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે, તેને પ્રગટ કરવા માટે સર્વશાસ્ત્રને વિસ્તાર છે એમ હું માનું છું.
तनुत्रयविनिर्मुक्तं दोषत्रयविवर्जितम् । यदा वेत्त्यात्मनात्मानं तदा साम्ये स्थितिर्भवेत् ॥१६-२४।। જ્યારે ચગી પિતાના આત્માને ઔદારિક તૈજસ અને કાર્પણ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૩
એ ત્રણ શરીથી રહિત અને રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ થી રહિત આત્માદ્વારા જાણે છે ત્યારે સમભાવમાં સ્થિત હોય છે. अशेषपरपर्यायैरन्यद्रव्यैर्विलक्षणम् । निश्चिनोति यदात्मानं तदा साम्यं प्रसूयते ॥१७-२४॥
જે સમયે આ આત્મા સર્વ પરના પય અને પરથી પતે વિલક્ષણ છે એવો નિશ્ચય કરે છે તે સમયે આત્મભાવ ઊપજે છે.
सौधोत्संगे स्मशाने स्तुतिशपनविधौ कर्दमे कुङ्कमे वा
पल्यंके कण्टकाग्रे हदि शशिमणौ चर्सचीनांशुकेषु । शीर्णाङ्के दिव्यनार्यामसमशमवशाद्यस्य चित्तं विकल्पैनालीढं सोऽयमेकः कलयति कुशलः साम्यलीलाविलासं
જે મહાત્માનું ચિત્ત મહેલને અને સમશાનેને જોઈ, કાઈ સ્તુતિ કે નિંદા કરે, કોઈ કાદવ કે કેસર છેટે, પલંગ પરની શવ્યા કે કાંટાની શય્યા ઉપર સૂવાનું મળે, પાષાણ કે ચંદ્રમણિ પાસે પડેલાં હોય, ચર્મ કે ચીનાઈ રેશમી વસ્ત્રોની ભેટ આપે, દુર્બળ કે સુંદર સ્ત્રીને જેવાં છતાં અપૂર્વ શાંત ભાવના પ્રતાપથી રાગદ્વેષરૂપ વિકલ્પને સ્પર્શ કરતું નથી તે નિપુણ મુનિ સમતાભાવના આનંદને અનુભવ કરે છે. यस्य ध्यान सुनिष्कम्पं समत्वं तस्य निश्चलम् । . नानयोर्विद्धयधिष्ठानमन्योऽन्यं स्याद्विभेदतः ॥गा. २ अ. २५॥
જેનું ધ્યાન સુનિશ્ચળ છે તેને સમભાવ પણ નિશ્ચળ છે, એ બનેનું અધિષ્ઠાન-આધાર પરસ્પર ભેદરૂપ નથી પણ એ બેને પરસ્પર આધાર છે. ધ્યાનને આ બનેમાં એકને આધારે જ બીજું છે એમ અધિષ્ઠાન સંબંધ નથી પરંતુ પરસ્પર એકબીજાને મદદરૂપ છે. એટલે ધ્યાનને આધાર સમભાવે છે, સમભાવને આધારે ધ્યાન છે,
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૨૪
साम्यमेव न सद्धयानास्थिरी भवति केवलम् । शुद्धचत्यपि च कधिकलंकी यन्त्रवाहकः ॥गा. ३ अ. २५॥
સમ્યફ આત્મધ્યાનથી કેવળ સમભાવ જ સ્થિર થતું નથી પણ આ શરીરરૂપી યંત્રને સ્વામી જીવ જે કર્મોના સમૂહથી મલિનકલંકી છે તે પણ શુદ્ધ થઈ જાય છે.
भवज्वलनसम्भूतमहादाहप्रशान्तये । शश्वद्धयानाम्बुधेधीरैरवगाहः प्रशस्यते ॥गा. ६ अ. २५॥
સંસારરૂપી અગ્નિથી ઉત્પન્ન મહાદાહની પ્રશાંતિને માટે ધીર વીર પુરુષોએ ધ્યાનરૂપી સમુદ્રમાં સ્નાન કરવાનું પ્રશસ્યું છે.
ज्ञानवैराग्यसंपन्नः संवृतात्मा स्थिराशयः । मुमुक्षुरुद्यमी शान्तो ध्याता धीरः प्रशस्यते ॥गा. ३ अ. २७।
ધર્મધ્યાનના ધ્યાતા તે હેાય છે કે જે સમ્યજ્ઞાન અને વૈરાગ્યથી પૂર્ણ હેય. ઈદ્રિય અને મનને વશ કરનાર સંવરાત્મક હોય, સ્થિર અભિપ્રાયવંત હય, મેક્ષ ઈચ્છક હેય, પુરુષાર્થી હોય, શાંતભાવનો ધારી હેય અને ધીર હેય. ध्यानध्वंसनिमित्तानि तथान्यान्यपि भूतले । न हि स्वप्नेऽपि सेव्यानि स्थानानि मुनिसत्तमैः ॥ ३४-२७ ।।
પૂર્વોક્ત સ્થાન કહ્યાં તેવાં અન્ય જે જે સ્થાને ધ્યાનને વિઘકારક છે તે સર્વ સ્થાને ધ્યાની મુનિઓએ છેડી દેવાં જોઈએ, એવા સ્થાને સ્વને પણ સેવવાં યોગ્ય નથી. यत्र रागादयो दोषा अजस्रं यान्ति लाघवम् । તવૈવ વતિ સાથ્વી વ્યાજ વિરપત . ૮. ૨૮
જ્યાં બેસવાથી રાગાદિ દે શીઘ હીનતાને પામે ત્યાં સાધુઓં બેસવું યોગ્ય છે. ધ્યાન માટે આનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. दारुपट्टे शिलापट्टे भूमौ वा सिकतास्थले । समाधिसिद्धये धीरो विदध्यासुस्थिरासनम् ।। ९-२८ ॥
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૫
ધીરપુરુષે ધ્યાનની સિદ્ધિને માટે કાષ્ઠના આસન ઉપર, પત્થરના આસન ઉપર, ભૂમિ ઉપર કે રેતીના સ્થાનમાં ભલે પ્રશ્નાર આસન સ્થિર જમાવવુ”.
पर्यकमर्द्धपर्यकं वज्रं वीरासनं तथा । સુણાનિ—પૂર્વે જ ચોલ્લઈ સભ્યતઃ ॥ ૧. ૧૦ ૦ ૨૮ ॥
૧ પાસન, (પદ્માસન, ) (૨) અર્ધ પર્યં “કાસન, (૩) વજ્ર સન, (૪) વીરાસન, (૫) સુખાસન, (૬) કમલાસન અને (છ) કાયેાસ[સન એ સ્થાનને ચેાગ્ય આસને કલા છે. स्थानासनविधानानि ध्यान सिद्धिर्निबन्धनम् ।
नैकं मुक्त्वा मुनेः साक्षाद्विक्षेपरहितं मनः ॥ गा. २० अ. २८ ॥ ધ્યાનની સિદ્ધિને માટે સ્થાન અને આસનનુ વિધાન કર્યુ છે, તે બેમાંથી એક ન હેાય તા પણ મુનિનુ ચિત્ત સાક્ષાત્ ક્ષેાભરહિત થતુ નથી.
पूर्वाशाभिमुखः साक्षादुत्तराभिमुखोऽपि वा । પ્રસન્નવનનો ધ્યાતા ધ્યાનાને પ્રશસ્યતે ॥ ૨૨-૨૮ ॥
ધ્યાની મુનિ જો ધ્યાનના સમયે પ્રસન્ન મન પૂર્વક સાક્ષાત્ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મુખ રાખી ધ્યાન કરે તેા તે પ્રશ’સનીય છે.
'
अथासनजयं योगी करोतु विजितेन्द्रियः ।
मनागपि न खिद्यन्ते समाधौ सुस्थिरासनाः ॥ ३०-२८ ॥
ઇંદ્રિયાને જીતનાર મહાત્મા ચેાગી આસનના પણુ જય કરે છે. ધ્યાનસમાધિના સમયે જેનું ઉત્તમ પ્રકારે સ્થિર આસન છે તે લેશ પણ ખેદ પામતા નથી.
नेत्रद्वन्द्वे श्रवणयुगले नासिकाभ्रे ललाटे ।
वक्त्रे नाभौ शिरसि हृदये तालुनि भ्रूयुगान्ते ॥ ध्यानस्थानान्यमलमतिभिः कीर्तितान्यत्र देहे ।
तेष्वेकस्मिन्विगतविषयं चित्तमालम्बनीयं ॥ १३-३० ॥
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૬
નિર્મળ મતિવંત મહાત્માઓએ ધ્યાન સમયે ચિત્તને સ્થિર કરવા માટે દશ સ્થાન કહ્યાં છે. ૧ નેત્ર યુગલ, ૨ કર્ણ યુગલ, ૩ નાસિકાગ્રભાગ, ૪ કપાળ, ૫ મુખ, ૬ નાભિ, છ મસ્તક, ૮ હૃદય, ૯ તાલુ, ૧૦ બે ભ્રમર વચ્ચેનો મધ્યભાગ. આ બધામાંથી કોઈપણ એક સ્થાને મનને વિષયરહિત કરી સ્થિર કરવું ઉચિત છે. તેમાં કયાંય હ8 કે હૈ મંત્રનું સ્થાપન કરી ધ્યાનને અભ્યાસ કરી શકાય છે.
सोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रामा लीयते परमात्मनि ॥ ३८-३१ ॥
આત્મા જ્યાં પરત્માસ્વરૂપમાં તન્મયતાથી લીન થઈ જાય છે તે સમરસીભાવ છે, તે એકીકરણ છે, તે જ આત્મધ્યાન છે. ज्योतिर्मयं ममात्मानं पश्यतोऽत्रैव यान्त्यमी । ક્ષ રાહુચર્તિને નારિ રોડ બિયો રમે છે રૂર–રૂર છે
ધ્યાતા વિચારે છે કે હું પોતાને જ્ઞાનજાતિમય જોઉ . તેથી મારા રાગાદિ ક્ષય થઈ ગયા છે. તેથી નથી કેઈ મારો શત્રુ કે નથી કઈ મારે મિત્ર.
आत्मन्येवात्मनात्मायं स्वयमेवानुभूयते । अतोऽन्यत्रैव मां झातुं प्रयास. कार्यनिष्फलः ॥ ४१-३२॥
આ આત્મા આત્મામાં જ આત્મા વડે સ્વયમેવ અનુભવ કરી શકાય છે. તેનાથી અન્ય સ્થાને આત્માને જાણવાનો પ્રયત્ન નિષ્ફળ છે.
स एवाहं स एवाहमित्यभ्यस्यन्ननारतम् । वासनां दृढयन्नेव प्राप्नोत्यात्मन्यवस्थितिम ।। ४२-३२ ॥
હું તે છું. હું તે પરમાત્મા છું એવા પ્રકારને નિરતર અભ્યાસ કરતો પુરુષ આ સંસ્કારને દઢ કરતાં કરતાં આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. આત્મધ્યાન જાગૃત થાય છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૭ .
शरीराद्भिन्नमात्मानं शृण्वन्नपि वदन्नपि । तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ।। ८५-३२ ॥
શરીરથી આત્મા જુદે છે એવું સાંભળવા છતાં અને ખેાલવા છતાં પણ જ્યાં સુધી તે ખનૈના ભિન્નત્વના અભ્યાસ દૃઢ થતા નથી ત્યાં સુધી દેહથી મમતા મુકાતી નથી; મુક્તિ થતી નથી.
अतीन्द्रियमनिर्देश्यममूर्त कल्पनाच्युतम | चिदानंदमयं विद्धि स्वस्मिन्नात्मानमात्माना ।। ९९-३२ ॥
હે આત્મન્ ! આત્માને આત્મામાં જ આત્મા વડે તું જાણુ કે હુ આત્મા અતીન્દ્રિય છું, વચન ગાયર છું, અમૂત છું, મનની ૫નાઓથી રહિત છું તથા ચિદાનંદમય છું,
इत्यविरतं स योगी पिण्डस्ये जातनिश्वलाभ्यासः । शिवसुखमनन्यसाध्यं प्राप्नोत्यचिरेण कालेन ।। ३१-३७ ॥
પિડસ્થ ધ્યાનમાં જેને અવિરત નિશ્ચલ અભ્યાસ થઈ ગયા. છે તે ધ્યાની ચાગી ધ્યાનથી સાધ્ય જે મુક્તિસૌપ્યું તેને શીઘ્ર અલ્પ ઢાળમાં પામે છે.
वीतरागस्य विज्ञेया ध्यानसिद्धिर्ध्रुवं मुनेः ।
केश एव तदर्थ स्याद्रागार्चस्येह देहिनः ।। ११४- ३८ ॥
વીતરાગી મુનિને ધ્યાનની અવસ્ય સિદ્ધિ હૈાય છે, પરંતુ રાગથી પીડિત પ્રાણીને ધ્યાન દુઃખરૂપ જ હાય છે.
अनन्यशरणं साक्षात्तत्संलीनैकमानसः । तत्स्वरुपमवाप्नोति ध्यानी तन्मयतां गतः ॥ ३२- ३९ ॥
જે ધ્યાની મુનિ વીતરાગનુ અનન્ય શરણ ગ્રહી તેના સ્વરૂપમાં સાક્ષાત્ મનને લીન કરે છે, તે તે સ્વરૂપમાં તન્મયતા પામી તે સ્વરૂપરૂપ થઈ જાય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
વર૮
एष देवः स सर्वज्ञः सोऽहं तद्रूपतां गतः । तस्मात्स एव-जान्योऽहं विश्वदर्शीति मन्यते ॥४३-३९ ॥
ધ્યાન કરનાર જે સમયે સર્વજ્ઞસ્વરૂપ પિતાને દેખે છે તે સમયે એવું માને છે કે જે સર્વ દેવ છે તે સ્વરૂપને હું પામે છું; તેથી તે સર્વને જેનાર હું છું, હું અન્ય નથી એમ માને છે. त्रैलोकयानन्दबीजं जननजलनिघेर्यानपात्रं पवित्रं,
लोकालोकप्रदीपं स्फुरदमलशरश्चन्द्रकोटिप्रभाढयम् । कस्यामप्यप्रकोटौ जगदखिलमतिक्रम्य लब्धप्रतिष्ठं ।
देवं विश्वकनाथं शिवमजमनधं वीतरागं भजस्व ॥४६-३९॥
હે મુનિ ! તું વીતરાગદેવનું ધ્યાન કર, જે વીતરાગદેવ ત્રણે લોકને આનંદનું કારણ છે, સંસારસમુદ્ર તરવાને જહાજ છે, પવિત્ર છે, કાલેક પ્રકાશક છે, કરડે નિર્મળ શરદ્દ ચદ્રમાની કુરાયમાન પ્રભાથી અધિક પ્રભાવંત છે, સર્વ જગતનું ઉલ્લઘન કરી દેઈ પ્રધાન કેટિમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત છે, (ત્રણે જગતમાં વીતરાગ જેવું ઉત્તમ કંઈ નથી) આ જગતના એક નાથ છે, આનંદ સ્વરૂપ છે, અજન્મા છે અને પાપરહિત છે. इतिविगतविकल्पं क्षीणरागादिदोषं
विदितसकलवेद्यं त्यक्तविश्वप्रपंचम् । शिवमजमनवचं विश्वलोकैकनाथं
परमपुरुषमुञ्चर्भावशुद्धया भजस्व ॥ गा. ३१ अ. ४० ।। હે મુનિ ! આ પ્રકારે વિકપાતીત, રાગાદિ દેથી મુક્ત, સર્વને જાણનાર જ્ઞાતા, લેકના સકલ પ્રપોથી શૂન્ય, સુખસ્વરૂપ અજન્મા, કર્મરહિત, જગતના એક અદ્વિતીય સ્વામી, પરમપુરુષ પરમાત્માને ઉત્તમ શુદ્ધ ભાવપૂર્વક ભજ. आत्मार्थे श्रय मुश्च मोहगहनं मित्रं विवेक कुरु। . वैराग्यं भज भावयस्व नियतं भेदं शरीरात्मनोः ॥ .
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૯
धर्मध्यानसुधासमुद्रकुहरे कृत्वावगाहं परं । पश्यानन्तसुखस्वभावकलितं मुक्तेर्मुखाम्भोरुहम् ॥ २-४२ ॥
હે આત્મન ! તું તારા આત્માર્થને આશ્રય કર. મોહરૂપી વનનો ત્યાગ કર. ભેદવિજ્ઞાનરૂપ વિવેકને મિત્ર કર. વૈરાગ્ય પ્રાપ્ત કર. નિશ્ચયપણે શરીર અને આત્માના ભેદની ભાવના કર, આ પ્રકારે ધર્મધ્યાન રૂપી અમૃતના સમુદ્રના મધ્ય ભાગમાં અવગાહન કરી અનંતસુખથી પરિપૂર્ણ મુક્તિના મુખકમલને જે.
(૩૧) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકકૃત તત્ત્વજ્ઞાન તરંગિણીમાંથી – क यांति कार्याणि शुभाशुभानि क यांति संगाश्चिदचित्स्वरूपाः । क यांति रागादय एव शुद्धचिद्रूपकोऽहं स्मरणे न विनः ॥८-२||
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું એવું સ્મરણ કરતાં ન જાણે શુભાશુભ કાર્યો ક્યાય ચાલ્યાં જાય છે, નથી ખબર કે ચેતન અચેતન પરિગ્રહ કયાં ભાગી જાય છે, તથા નથી જણાતું કે રાગાદિ દે કયાં વિલય થઈ જાય છે. मेरुः कल्पतरुः सुवर्णममृतं चिंतामणिः केवलं ।।
साम्यं तीर्थकरो यथा सुरगवी चक्री सुरेन्द्रो महान् ॥ भूभृद्भधातुपेयमणिधीवृत्तातगोमानवा
मत्येष्वेव तथा च चिंतनमिह ध्यानेषु शुद्धात्मनः ॥९-२॥
જેમ પર્વતમાં મેરુ શ્રેષ્ઠ છે, ક્ષેમાં કલ્પવૃક્ષ ઉત્તમ છે, ધાતુઓમાં જેમ સુવર્ણ કિંમતી છે, પીવા પદાર્થોમાં અમૃત ઉત્તમ છે, મણિઓમાં ચિંતામણિ રત્ન ઉત્તમ છે, જ્ઞાનમાં કેવળ જ્ઞાન ઉત્કૃષ્ટ છે, ચારિત્રમાં સમતાભાવ શ્રેષ્ઠ છે, આખ-સમ્યફવીમાં તીર્થકર મહાન છે, ગામા સુરધેનુ ઉત્તમ છે, મનુષ્યોમાં ચક્રવતી પ્રધાન છે તથા દેવોમાં ઈદ મહાન છે તેમ સર્વે ધ્યાનમાં શુદ્ધચિપ આત્માનું ધ્યાન સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૦
तं चिदूपं निजात्मानं स्मर शुद्धं प्रतिक्षणं । यस्य स्मरणमात्रेण सद्यः कर्मक्षयो भवेत् || १३ -२ ॥ હે આત્મન ! તુ' ચૈતન્યસ્વરૂપ શુદ્ધ નિાત્માનું પ્રતિક્ષણ સ્મરણ કર, જેના સ્મરણ માત્રથી તરત ના ક્ષય થાય છે. संग विमुच्य विजने वसंत गिरिगह्वरे । शुद्धचिद्रूपसंप्राप्त्यै ज्ञानिनोऽन्यत्र निःस्पृहाः || ५ - ३ || જ્ઞાનીપુરુષો અન્ય સવ ઇચ્છાએ ત્યાગી, પરિગ્રહથી મુક્ત થઈ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનને માટે એકાંત-નિર્જન સ્થાન કે પર્વતની ગુફાએમાં વાસ કરે છે. कर्मागाखिलसंगे निर्ममतामातरं विना । शुद्धचिद्रपसद्ध्यानपुत्रसूतिर्न जायते ॥ ११३ ॥
સ કર્યાંથી, શરીર અને સર્વ પરિગ્રહ પ્રત્યે નિ મત્યરૂપી માતા વિના શુદ્ધ ચૈતન્યરૂપના સત્ય ધ્યાનરૂપી પુત્રની ઉત્પત્તિ થઈ શક્તી નથી.
नाहं किंचिन्न मे किंचिद् शुद्धचिपकं विना । तस्मादन्यत्र में चिंता वृथा तत्र लयं भजे ॥ १०-४ ॥
શુદ્ધ ચિદ્રુપ વિના અન્ય હુ* કાંઈ નથી કે નથી અન્ય કાઈ મારુ, તેથી ખીજાની ચિંતા કરવી વ્યર્યાં છે એમ જાણી હું એક શુદ્ધ ચિષમાં લીન થાઉં છું.
रागाद्या न विधातव्याः सत्यसत्यपि वस्तुनि ।
ज्ञात्वा स्वशुद्धचिद्रूपं तत्र तिष्ठ निराकुलः ॥ १०६ ॥
નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણી તેમાં સ્થિર થાવ અને નિરાકુલ રહે. અન્ય સત્ અસત્ કાઈ પદાર્થોમાં રાગદ્વેષાદ્ધિ ભાવે કરવા ઉચિત નથી.
चिद्रपोऽहं स मे तस्मात्तं पश्यामि सुखी ततः । भवक्षितिर्हितं मुक्तिर्निर्यासोऽयं जिनागमे ॥ ११-६ ॥
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૧
હું ચૈતન્ય સ્વરૂપ છું, તેથી હુ તેને દેખું છું અને તેથી હું સુખી છું. તેનાથી સ'સારને નાશ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એ જિનાગમનુ રહસ્ય છે.
स्वात्मध्यानामृतं स्वच्छ विकल्पानपसार्य सत् । पिबति क्लेशनाशाय जलं शैवालवत्सुधीः ।। ४-८ ॥
પાણીની તરસની પીડા દૂર કરવા માટે શુદ્ધિમાન પુરુષ સેવાળને ખસેડી પાણી પીએ છે તેમ જ્ઞાની પુરુષા સર્વ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરી માત્ર નિર્મળ આત્મધ્યાનરૂપી અમૃતનુ પાન કરે છે, नात्मध्यानात्परं सौख्यं नात्मध्यानात्परं तपः नात्मध्यानात्परो मोक्षपथः कापि कदाचन ।। ५-८ ॥
આત્મધ્યાનથી ઉત્તમ ફ્રાઈ સુખ નથી, આત્મધ્યાનથી ઉત્તમ ફ્રાઈ તપ નથી અને આત્મધ્યાનથી ઉત્તમ અન્યત્યારેય પણ કાઈ સ્થળે પણ મેાક્ષમા નથી. આત્મધ્યાન જ સર્વાંત્કૃષ્ટ સુખ, તપ અને મેાક્ષમાગ છે.
भेदज्ञानं प्रदीपोस्ति शुद्धचिद्रूपदर्शने । अनादिजमहामोहतामसच्छेदनेऽपि च ।। १७-८ ॥
ભેદવિજ્ઞાન શુદ્ધ ચિલ્પના દર્શનને માટે અને અનાદિ કાળના, મહામાહ-મિથ્યાત્વરૂપી અધકારને દૂર કરવાને માટે દીવા છે. शुद्धचिद्रूपसद्ध धानादन्यत्कार्यं हि मोहजं । तस्माद् बंधस्ततो दुःखं मोह एव ततो रिपुः ॥ २१९ ॥
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના સમ્યક્ ધ્યાન શિવાયના અન્ય સવે કાર્ડ મેાહથી ઉત્પન્ન થયેલાં મેાહનાં છે, તેનાથી છે, બધથી દુઃખ થાય છે તેથી મેાહ જ જીવને શત્રુ છે.
ના બધ
निर्ममत्वं परं तत्त्वं ध्यानं चापि व्रतं सुखं । शीलं स्वरोधनं तस्मान्निर्ममत्वं विचितयेत् ॥ १४- १० ॥
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૩૨
વિપણાને સતિ સાવ
-૨તા વિના
સર્વ પરપદ–તેના પર્યાયાદિનાં મમત્વને ત્યાગ-નિમમતાએ ઉત્કૃષ્ટ તત્વ છે, તે ઉત્કૃષ્ટ ધ્યાન છે, તે જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે, તે જ ઉત્તમ સુખ છે, તે જ શીલ છે, અને તે જ ઈદ્રિયનિગ્રહ છે. માટે નિર્મમત્વપણાને સદા વિચાર કરે. रत्नत्रयाद्विना चिद्रूपोपलब्धिर्न जायते ।। यथर्द्धिस्तपसः पुत्री पितुर्वृष्टिर्बलाहकात् ॥३-१२ ॥
જેમ તપ વિના રિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પિતા વિના પુત્રીની ઉત્પત્તિ થતી નથી, અને વાદળ વિના વર્ષની વૃષ્ટિ થતી નથી તેમ રત્નત્રય વિના શુદ્ધ ચિપ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. दर्शनज्ञानचारित्रस्वरूपात्मप्रवर्तनं । युगपद् भण्यते रत्नत्रयं सर्वजिनेश्वरैः ।। ४-१२ ॥
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણેનું એક સાથે નિજાત્માનું પરિણમન તેને શ્રી જિને ભગવાન રત્નત્રય ધર્મ કહે છે. यथा बलाहकवृष्टेर्जायते हरितांकुराः । तथा मुक्तिप्रदो धर्मः शुद्धचिपचिंतनात् ॥१०-२४॥
જેમ વાદળાની વૃષ્ટિથી લીલા અંકુરે ફૂટે છે તેમ શુદ્ધ ચેતન્યસ્વરૂપના ચિંતવનથી ધર્મ મેક્ષને આપનાર થાય છે, મુક્તિદાયક હર્મની વૃદ્ધિ થાય છે. संगत्यागो निर्जनस्थानकं च तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः । निर्बाधत्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः ॥
_ . ૮ . ૨૬ il પરિગ્રહને ત્યાગ–અસંગભાવ, નિર્જન એકાંતસ્થાન, આત્મહત્વનું જાણવાપણું, સર્વચિંતાઓથી મુક્તપણું, બાધારહિતપણું, મન, વચન અને કાયાના યોગોનું શોધન-ગુપ્તિ એ મુનિઓને મુક્તિ માટેના ધ્યાનની સિદ્ધિના હેતુઓ કહ્યા છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૩
(૩૨) પ. બનારસદાસજીરચિત બનારસીવિલાસ માંથી –
સવૈયા ૩૧. પૂરવ કરીમ દહૈ; સરવનું પદ લહૈ,
• ગહૈ પુણ્યપથ ફિર પાપ ન આવના, કરનાકી કલા જાગે કઠિન કષાય ભાગે;
લાગે દાનશીલ તપ સફળ સુહાવના; પાવે ભવસિદ્ધ તટ ખેલે મેક્ષાર પટ;
શર્મ સાધ ધર્મકી ધરામે કરે ધાવના, એતે સબ કાજ કરે અલખ અંગ ધરે, ચેરી ચિદાનંદકી અકેલી એક ભાવને. ૮૬
સુમુકાવલી. પૂર્વેના સંચિત કર્મને બાળી નાખે છે; સર્વજ્ઞપદ પ્રાપ્ત કરે છે, પુણ્યમાર્ગ નું ગ્રહણ કરે છે; પાપમાર્ગમાં પુનઃ આવતું નથી, સત્ય
અનુક પાનું સ્વરૂપ પ્રગટે છે, અનંતાનુબંધી આદિ બળવાન કષા નાશ પામે છે, દાન, શીલ અને તપ સફળ અને સારાં લાગે છે. સંસારસમુદ્રના કિનારાને પામે છે, મેક્ષના બારણાના કમાડ ખુલે છે, સુખને સાધનાર ધમરૂપી પૃથ્વીમાં જીવ શીધ્ર પ્રવેશ પામે છે, એ સર્વ કામ કરે છે તે એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ધારણ કરે છે. ચિદાનંદાત્માની દાસી એક માત્ર આત્મભાવના છે. ભાવના આત્માને આધીન છે. પ્રશમકે પાષા અમૃતકી ધારા સમ;
જ્ઞાનવન સીંચકે નદી નીર ભરી હૈ, ચંચલ કરણ મૃગ બાંધકે વાણુરાસી;
કામદાવાનલ નાસા મેઘ ઝરી હૈ; પ્રબલ કષાયગિરિ ભજવે 'વજ ગદા,
ભૌ સમુદ્ર તારકે પૌઢી મહા તરી છે :
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૪
મેક્ષપથ ગાહકે વેશરી વિલાયતકી, ઐસી શુદ્ધ ભાવના અખંડ ધાર ઢરી હૈ. ૮૭
સુક્તમુક્તાવલી. શુદ્ધાત્મ ભાવના કષાયના ઉપશમસ્વરૂપ પ્રશમ ભાવને પુષ્ટિદાયક અમૃતની ધારા સમાન છે, જ્ઞાનરૂપી વનને સિંચવાને પાણીથી છલોછલ ભરેલી નદી સમાન છે, ચંચલ ઈદ્રિયરૂપી હરણીને બાંધવાને જાળ સમાન છે, કામરૂપી દાવાનલને બુઝાવવાને વરસાદના ઝાપટા સમાન છે, અતિ બળવાન કષાયરૂપી પર્વતને ભેદવાને વજમય ગદા સમાન છે, સંસાર સમુદ્રને તારવાને માટી નાવ સમાન છે, મુક્તિમાર્ગ કાપવાને ઉત્તમ વિદેશી અશ્વ સમાન છે, એવી શુદ્ધાત્માની ભાવનાની અખંડ પ્રવાહ૩૫ પરિણતિ આવી છે.
કવિત આલશ ત્યાગ જાગ નર ચેતન,
બલ સંભાર મત કરહુ વિલંબ ઈહાં ન સુખ લવલેશ જગતમહિં,
નિબ વિરષ લગે ન અંબા તાત તુ અંતર વિપક્ષ હર,
કર વિલક્ષ નિજ અક્ષકદબ; ગહ ગુન જ્ઞાન ઐઠ ચારિતરથ, દેહુ મેષ મગ સન્મુખ બંબ ૩
(૩) સુમુક્તાવલી. હે ચેતનપ્રાણી! પ્રમાદ ત્યાગી જાગૃત થા. તારી આત્મશક્તિને નિહાળ. લેશ પણ વિલંબ ના કર. આ સંસારમાં લેશ પણ સુખ નથી. લીંબડાના વૃક્ષને આમ્રફળ આવતાં નથી, તેથી તારા અંતરના શત્રુરૂપ વિપર્યાસ-મિથ્યાત્વને દૂર કર અને ઇકિયેના સમૂહની ઉપેક્ષા કર, તેને જ્ય કર. સમ્યજ્ઞાન ગુણની પ્રાપ્તિ કર, ચારિત્રરૂપ રથ ઉપર આરૂઢ થા અને મોક્ષમાર્ગ સન્મુખ દષ્ટિ કરી આગળ ધસ.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૫
સવૈયા ૨૩, ધીરજ તાત, ક્ષમાજનની, પરમારથ મીત, મહારુચિ માસી, શાન સુપુત્ર, સુતા કરુણા, મતિ પુત્રવધૂ સમતા અતિભાસી ઉદામ દાસ વિવેક સહેદર, બુદ્ધિ કલત્ર શુભદય દાસી; ભાવ કુટુંબ સદા જિનકે હિંગ, મુનિકે કહિયે ગ્રહવાસી. ૭
કુટકર કવિતા. ધીરજ પિતા છે, ક્ષમા માતા છે, પરમાર્થ આત્મહિત કાર્ય મિત્ર છે, આત્માનુભવ અભ્યાસમાં અતિ રુચિ માસી છે, સમ્યજ્ઞાન સુપુત્ર છે, અનુકંપ પુત્રી છે, સન્મતિ પુત્રવધૂ છે, સમતા વિવેક ભાતા છે, સુબુદ્ધિ સ્ત્રી છે, પુરુષાર્થ દાસ છે, પુણ્યદય દાસી છે, એ પ્રકારે ભાવકુટુંબ જેની સન્મુખ સદા હાજર છે તે મુનિને આ પ્રકારે ગ્રહવાસી પણ કહેવાય. (૩૩) પં. બનારસીદાસજીકૃત સમયસારનાટકમાંથી –
સયા ૩૧ રેસે રવિ મંડલ ઉદે મહિ મંડલમેં,
આપ અટલ તમ પટલ વિલતુ હૈ: તૈસે પરમાતમ અનુભૌ રહત જે,
તે કહું દુવિધા ન કહું પક્ષપાત છે; નયકે ન લેસ પખાનકે ન પરસ,
નિક્ષેપકે વસકે વિધ્વંસ હેત જાતુ હે; જે જે વસ્તુ સાધક છે તે તહીં બાધક હૈ, બાકી રાગદકી દશાકી કેન બાત હૈ
ગા. ૧૦ અ. ૧ . જેમ સૂર્યને ઉદય થતાં પૃથ્વીમાં તેનું તેજ પ્રકાશ અચલપણે ફેલાય છે અને અંધકારને પડદે વિલય થાય છે તેમ જ્યાં સુધી
Page #350
--------------------------------------------------------------------------
________________
જીવને પરમાત્મસ્વરૂપને અનુભવ રહે છે ત્યાં સુધી કોઈપણ પ્રકારની દિવિધા-સંકલ્પ વિકલ્પ, દ્વતપણું, અશાંતિ નથી કે પક્ષપાત પણ નથી. અનુભવમાં નયને લેશ નથી, પ્રમાણને પ્રવેશ નથી અને નિક્ષેપના વંશને ક્ષય થતો જાય છે, આ નય, પ્રમાણ અને નિક્ષેપ જે વસ્તુની સિદ્ધિ કરવાને માટે સાધન હતા તે વસ્તુ સિદ્ધ થયા પછી અનુભવમાં બાધ–વિક્ષેપકારી છે માટે અનુભવમાં નય, પ્રમાણ કે નિક્ષેપ નથી, બાકી રાગદ્વેષરૂપ દશા તે બાધક જ છે એની તે શું વાત કરવી? રાગદ્વેષ જાય તે જ અનુભવ થાય, રાગદ્વેષ અનુભવમાં બાધક છે.
કવિત્ત. સતગુરુ કહે ભવ્યજીવનિસ, તેરહ તુરત મહકી જેલ, સમક્તિરૂપ ગહે અપને ગુણ, કરહુ શુદ્ધ અનુભવ ખેલ, પુદગલપિડ ભાવરાગાદિક, ઇનસો નહીં તિમારે મેલ; એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જૈસે ભિન્ન તેય અરુ તેલ,
૧૨ અ૦૧, શ્રી સદગુરુ ભગવાન ભવ્યજીવને કહે છે કે “હે ભવ્ય જીવ! તું શીઘ મેહના બંધનને તોડી નાખ. સમ્યક્ત્વસ્વરૂપ જે તારે પિતાને સ્વભાવ છે તે ગ્રહણ કર. અને શુદ્ધાત્માના અનુભવને ખેલ કર. આ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ કર્મ અને રાગદ્વેષાદિ ભાવકર્મ એ તે પુગલનો સમૂહ છે તેથી તેમની સાથે તારે મેળ શી રીતે થાય? તારે અને એને સંબંધ નથી. એ તે જડ છે અને પ્રગટ એટલે રૂપી છે, તું તે ચૈતન્યમય છે અને ગુપ્ત એટલે અરૂપી છે. જેમ પાણી અને તેલ બને ભિન્ન છે તેમ આત્મા અને જડ એ બંને ભિન્ન છે એમ જાણ,
** સવૈયા ૨૩ મા. શુદ્ધ નતમ આતમકી, અનુભૂતિ વિજ્ઞાન વિભૂતિ હૈ સાઈ; વસ્તુ વિચારત એક પદારથ, નામકે ભેદ કહાવત રાઈ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૭
યૌ* સરવંગ સદા લખિ આપુર્ત્તિ, આતમધ્યાન કરૈ જબ કોઈ; મેતિ અશુદ્ધ વિભાવદશા તથ્ય, સિદ્ધ સરૂપી પ્રાપતિ હાઈ;
ગા ૧૪ અ૦ ૧
શુદ્ઘનયથી આત્માને અનુભવ કરવા તે જ વિજ્ઞાનની સપત્તિજ્ઞાનસપત્તિ છે. વસ્તુ અપેક્ષાએ વિચારીએ તે આત્મા અને જ્ઞાન ભિન્ન ભિન્ન નથી. એક વસ્તુ છે. આત્મા ગુણી છે, જ્ઞાનગુણુ છે એમ ગુણી અને ગુણ એ નામના ભિન્નત્વથી ભેદ કહેવાય છે, પરંતુ જો સ પ્રકારે આત્માને ગુણી અને ગુણુ સ્વરૂપ જાણી સ‘પૂર્ણપણે આત્માને ઓળખી આત્માનું ધ્યાન કરે છે, તે તેને અશુદ્ધ વિભાવશા દૂર થઈ સિદ્ધ સ્વરૂપની સ્વભાવદશાની પ્રાપ્તિ હોય છે.
સવૈયા ૩૧.
ખનારસી કહે ભૈયા સભ્ય સુના મેરી સીખ, હૃદ એકદૂ' મુદ્દત મિથ્યાત્વા વિઘ્ન'સ હા,
જ્ઞાના ગાય અરેંસ હંસ ખાજ લીજિયે, વાહીકા વિચાર વા ધ્યાન યહ કૌતુહલ,
ભાંતિ કૈસેઠ કે ઐસા કાજ કીજિયે;
ચેાંહી ભરી જનમ પરમ રસ પીજિયે; તજિ ભવવાસા વિલાસ સવિકાર રૂપ,
અંતરિ મેહા અન`તાલ ચેિ. ગા. ૨૪ અ૦ ૧.
ખનારસીદાસ કહે છે કે હે ભાઈ ! મારી શિખામણ સાંભળ. ફ્રાઈ પણ પ્રકારે ગમે તેમ કરી એવુ` કા` કર કે જેથી એક મુદ્ભુત માટે મિથ્યાત્વના નાશ થાય અને સમ્યજ્ઞાનના અશ પ્રગટે કે જેથી હંસ જે આત્મા તેની ઓળખાણુ તુ કરી લે, આત્મા એળખે એટલે તેના જ વિચાર કર, તેનું જ ધ્યાન કર અને તેમાં જ વિલાસ ક્રીડા કર. એ પ્રકારે જીવનભર એ પરમ અમૃતરસનું પાન કરે ત્યારે આ
૨૨
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સંસારવાસના ફેરા અને રાગદ્વેષ આદિ વિકારોથી તું છૂટીશ અને મેહનો નાશ કરી સિદ્ધ થઈ. સિદ્ધગતિમાં અનંતકાળ વાસ કર, ભૈયા જગવાસી લૂં ઉદાસી હૈકે જગતસીં,
એક છ મહીના ઉપદેશ મેરે માન રે; : ઔર સંકલ્પ વિકલ્પ વિકાર તજિ,
ઠિકે એકંત મન એક ઠેર આન રે; તેરે ઘટ સરતામેં તૂહી વહે કમલ વાકે,
તુહી મધુકર બહૈ સુવાસ પહિચાન રે; પ્રાપતિ ન હૈ હૈ કછુ એસા તું વિચારતા હૈ,
સહી હૈ હૈ પ્રાપતિ સરૂપ હિ જાન રે. શ્રી ગુરુ ઉપદેશ છે કે હે ભાઈI જગતવાસી છવ! તું જગતના કાર્યો–ભાવથી ઉદાસીન થઈ, એક છ માસ સુધી મારે ઉપદેશ માન્ય કર, તું વિષય, કષાય, આર્તરૌદ્ધ ધ્યાન, સંકલ્પ વિકલ્પ એ બધા વિકારેને તજી એકાંતમાં બેસી તારા ચિત્તને એકાગ્ર કર. તારા દેહરૂપી સરોવરમાં તુજ નિર્મળ કમળ થા અને તે કમળમાં તુજ ભ્રમર થઈ તારા પિતાના સ્વસ્વભાવ૫ સુગ ધને જાણ, તેમાં જ લીન થા, મગ્ન થા અને તેને જ અનુભવ કર. શું તું એમ વિચારે છે કે મને કોઈ પ્રાપ્તિ થશે નહિ? પણ એમ માન નહિ, નિશ્ચયથી તને સ્વસ્વરૂપની પ્રાપ્તિ થશે. તે સ્વસ્વભાવ અનુભવ તેજ સ્વરૂપ છે એમ નક્કી જાણ, ભેદજ્ઞાન આરાસ દુફાર કરે જ્ઞાની જીવ,
આતમ કરમ ધારા ભિન્ન ભિન્ન ચર્ચ; • અનુભૌ અભ્યાસ લહે પરમ ધરમ ગહે,
કરમ મરમ ખજાને બલિ મરચું, ૬ “ચાંહિ મેક્ષ મગ ધાવે કેવલ નિકટ આવે,
પૂરણ સમાધિ લહે પરમકે પરચે,
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૯
• ભય નિરધર વાહિ કર ન કછુ ઔર, * ઐસે વિશ્વનાથ તાહિ બનારસિ અચે.
ગા. ૩ અ ૦ ૯ જ્ઞાની આત્મા ભેદવિજ્ઞાનરૂપી કરવતથી આત્મા અને કર્મ બંનેની બે ફાડ કરે છે અને બંને ફાડને જુદી જુદી જાણે છે. આત્માના અનુભવને અભ્યાસ કરી શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરે છે, અને કર્મના સમૂહને ખજાને ખોલી–સત્તામાના કર્મોની ઉદીરણા કરી બધાંય કર્મને ખપાવી નિર્ભર કરે છે. આ પ્રકારે મોક્ષના માર્ગમા દોડે છે, પ્રગતિ કરે છે, અને તેથી કૈવલ્યવાન સમીપ આવે છે. પરિપૂર્ણ પરમ આત્માને પરિચય કરી પૂર્ણ નિરાકુળતા પામે છે. તે ભવભ્રમણના બંધનને તોડી નિબંધ થાય છે, તેને કંઈ કરવાનું બાકી રહેતું નથી-કૃતંકૃત્ય છે એવા વિશ્વનાથ-શુદ્ધ આત્મદેવ તેને બનારસીદાસ વદે છે–પૂજે છે. જામેં લેક વેદ નહિ થાપના ઉછેર નહિ, “
પાપ પુન્ય ખેદ નાંહિ ક્યિા નહિ કરી : જામેં–રાગ દ્વેષ નહિ જામેં બ ધમેક્ષ નહિ, -
જામેં પ્રભુ દાસ ન આકાશ નીહિ ધરની, જામેં કુલ રીતિ નહિ, જામે હાર છત નહિ,
જામેં ગુરુ શિષ્ય નાંહિ વિષય નહિ ભરમી, આશ્રમ વરણ નાંહિ કાકા સરણ નહિ, ઐસી શુદ્ધ સત્તાકી સમાધિ ભૂમિ વરની.
ગા. ૨૪ અo ૯ શુદ્ધાત્માના સ્વરૂપમાં લૌકિક સુખ દુઃખને અનુભવ નથી, સ્થાપના નથી કે ઉચ્છેદ નથી, પાપ અને પુણ્યનો ખેદ નથી, ક્રિયાનું કરવાપણું નથી, રાગદ્વેષ નથી, બંધમેક્ષ નથી, સ્વામિત્વ દાસત્વ નથી, આકાશ કે પૃથ્વી નથી, કુલની રીતિ નથી, હાર જીત
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪૦
નથી, ગુરુપણું કે શિષ્યપણું નથી, વિષયોને ભંડાર નથી, કઈ આશ્રમ જાતિ કે વર્ણ નથી, કોઈ પરનું શરણુ નથી. શુદ્ધાત્માની સમાધિ-અનુભવ ભૂમિકાનું સ્વરૂપ એવું વર્ણવ્યું છે.
સવૈયા ૨૩, જે કબધું યહ જીવ પદારથ, ઔસર પાય મિથ્યાત્વ મિટાવે; સમ્યફ ધાર પ્રવાહ વહે ગુણ, જ્ઞાન ઉરે સુખ ઊરધ ધાવે; તે અભિઅંતર દર્વિત ભાવિત, કર્મ કલેશ પ્રવેશ ન પાવે; આતમ સાધિ અધ્યાતમકે પથ, પૂરણું વહે પરબ્રહ્ના કહાવે.
ગા. ૪ અ ૦ ૬ જે કયારેય પણ આ જીવ દ્રવ્ય સમય પામી કાળ પામી મિથ્યાત્વને નાશ કરે છે અને સમ્યક્ત્વ ગુણની પરિણતિમાં પરિણમે છે તે જ્ઞાન ગુણ ઉદય થાય છે અને જીવ ઊર્વક (મુક્તિ) સન્મુખ ગમન કરે છે. તે જ્ઞાનના પ્રભાવથી અભ્યતર વ્યકર્મ અને ભાવકને કલેશ લેશપણ પ્રવેશ કરી શકતો નથી. તેથી આત્માની શુદ્ધિ પામી,અધ્યાત્મપથ આત્માનુભવને અભ્યાસ કરી આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ કરે છે તે પરબ્રહ્મ કહેવાય છે. ભેદિ મિથ્યાત્વ સુ વદિ મહારસ, ભેદ વિજ્ઞાનકળા જિનિ પાઈ, જે અપની મહિમા અવધારત, ત્યાગ કરે ઉરસ જુ પરાઈ; ઉહત રીત વસે જિનકે ઘટ, હેત નિરંતર જોતિ સવાઈ તે મતિમાન સુવર્ણ સમાન, લગે તિનકે ન શુભાશુભ કાંઈ,
ગા. ૫ અ ૬ જે મિથ્યાત્વને ભેદી, ઉપશમના મહારસને અનુભવી ભેદ વિજ્ઞાનની કલાને પ્રાપ્ત થયા છે, જે ભેદવિજ્ઞાનથી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરી જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ નિજ મહત્તાને ધારણ કરે છે, અને અંતરમાંથી પરદેહાદિક સાથેની મમતાને ત્યાગ કરે છે, ઉચ્ચદશાને પામવાની રીત-અનુક્રમે વર્ધમાન થઈ શુદ્ધ પરિણામ સંયમની શ્રેણિ
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧
જેના અંતરમાં વસી છે તેથી આત્મજ્ઞાનની જોતિ વિશેષ વિશેષ પ્રકાશ થઈ છે, તે ભેદજ્ઞાની જીવ સુવર્ણ સમાન છે. જેમ સેનાને કાટ ના લાગે તેમ તેને શુભ કે અશુભ કર્મનું કલંક લાગતું નથી, સહજ સંવરરૂપ હોય છે.
| સવૈયા-૧૧ જિન્હ સુદષ્ટિએ અનિષ્ટ ઈષ્ટ દેહ સમ,
જિન્હો આચાર સુવિચાર શુભ ધ્યાન હૈ સ્વારથ ત્યાગ જે લગે છે. પરમાર,
જિક વનિમેં નફા હૈ ન ન્યાન ; જિલ્ડકે સમઝમે શરીર ઐસે માનીયત,
ધાનકી છીલક કૃપાણકીસી મ્યાન હૈ પારખી પદારથ સાખી ભ્રમ ભારથકે,
તે સાધુ તિનહીકે યથારથ જ્ઞાન હૈ, ૪૫-૩ જેની સમ્યગ્દષ્ટિમાં ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થ બને સમાન છે. શુભ ધ્યાનની પ્રાપ્તિ એ જ જેને આચાર અને વિચાર છેજે વિષય સુખાદિ સ્વાર્થને ત્યાગી પરમાર્થ માર્ગને ગ્રહણ કરે છે, જેના વેપારમાં છે અને પેટ નથી, જેમ ધાન અને ઉપરનાં છેતરાને અને તલવાર અને ઉપરના મ્યાનને સંબંધ છે તેવો સંબંધ આત્માને શરીર સાથે છે એમ જેની સમજણમાં છે, જીવ અને અજીવ પદાર્થને ઓળખનાર છે, મિથ્યાત્વના ભ્રમનું મહાભારત યુદ્ધ ચાલી રહ્યું છે તેને સાક્ષી છે, તે જ સાધુ છે અને તેને જ યથાર્થ જ્ઞાન છે.
| સવૈયા–૨૪. કાજ વિના ન કરે જિય ઉદ્યમ, લાજ વિના રણમાંહિ ન જ ડીલ વિના ન સ પરમાર, સીલ વિના સત ન અપ તેમ વિના ન લહે નિચે પદ, પ્રેમ વિના રસ રીતિ ન બૂઝે ધ્યાન વિના ન મનકી ગતિ, જ્ઞાન વિના શિવ પથ ન સૂઝે.
ગા. ૨૩ અ. ૭
Page #356
--------------------------------------------------------------------------
________________
“આ લેકમાં પ્રોજન વિના કેઈ ઉદ્યમ કરતું નથી, આબરુ, કીર્તિ વિના કઈ રણસંગ્રામમાં લડતું નથી, અંતરના ખરા ભાવ વિના પરમાર્થ આત્માર્થ સાધી શકાતો નથી, શીલ-શાંતિ વિના સત્યની પ્રાપ્તિ થતી નથી, નિયમ-સયમ વિના નિશ્ચયપદ મુક્તિ પ્રાપ્ત ન થાય, પ્રેમ વિના આનંદરસ ઊપજે નહિ. ધ્યાન વિના મનની ગતિ (ચચલતા) સ્થિર થતી નથી તેમ સમ્યજ્ઞાન વિના શિવપંથઆત્માનુભવ સુઝત નથી. જ્ઞાન ઉદૈ જિન્હેંકે ઘટ અંતર, જોતિ જગી મતિ હેત ન મૈલી; બાહિજ દષ્ટિ સિટી જિન્હકે હિય, આતમ ધ્યાનકલા વિધિ ફેલી; જે જડચેતન ભિન્ન લખે, સુવિકે લિયે પરખ ગુણ શૈલી તે જગમેં પરમારથ જાનિ, રહે રૂચિ માનિ અધ્યાતમ શૈલી.
ગા. ૨૪ અ. ૭ સમ્યજ્ઞાન જેના અંતરમાં પ્રકાશ્ય છે તેની આત્મજ્યોતિ જાગૃત રહે છે અને બુદ્ધિ મલિન હોતી નથી. જેના હૃદયમાંથી શરીરાદિની મમતારૂપ બાયદષ્ટિ ક્ષય પામી છે તેનો આત્મધ્યાન કરવાની કળાને વિસ્તાર થાય છે. ભેદવિજ્ઞાની વિવેકી જ્ઞાની જડ અને ચૈતન્યને ભિન્ન ભિન્ન જાણે છે અને તે બંનેના ગુણોની પરીક્ષા કરે છે. તે રત્નત્રય પરમાર્થને જાણે છે, તેને રુચિપૂર્વક ગ્રહે છે અને અધ્યાત્મશૈલી આત્માનુભવની માન્યતા કરે છે એ જ્ઞાનનો મહિમા છે.
| સવૈયા–8. આચારજ કહે જિન વચન વિસ્તાર,
અગમ અપાર હૈ કોંગે હમ કિતને; . બહુત બેલવે ન મકસુદ ચુપ ભલે,
બેલિયેસે વચન પ્રોજન હૈ જિતને; નાનારુપ જલ્પનસો નાના વિકલપ ઉકે,
તાતે જે કારિજ કથન ભલે તિતને;
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૩
શુદ્ધ પરમાતમાકે અનુભી અભ્યાસ કીજે, . | યેહી ક્ષિપથ પરમારથ હૈ ઇતને. ૧૨૪-૧૦
આચાર્ય કહે છે કે “હે શિષ્ય! જિન ભગવાનનાં વચનને વિસ્તાર અગમ અને અપાર છે. હું કેટલો કહી શકીશ? વધારે બેલવાની મારી શક્તિ નથી માટે મૌન રહેવું સારું છે અને બેલીએ તે જેટલું પ્રયોજન હેય તેટલું વચન બેસવું. વધારે બેલવાથી વધારે વિકલ્પો ઉઠે છે તેથી જેટલું કાર્ય હેય તેટલું બેલવું એ યોગ્ય છે. શુદ્ધાત્માના અનુભવને અભ્યાસ કરે, એ જ મેક્ષને માર્ગ છે અને પરમાર્થ આત્માનું કલ્યાણ કરનાર પણ એ જ છે. જે જીવ દરવરૂપ તથા પરયાયરૂપ,
દેશ પ્રમાણ વસ્તુ શુદ્ધતા ગહત હૈ જે અશુદ્ધ ભાવનિકે ત્યાગી ભયે સરવા,
વિષેસ વિમુખ છે. વિરાગતા ચહત હૈ, જે જે ગ્રાહ્યભાવ ત્યાજ્યભાવ દેહ ભાવનિક,
અનુભૌ અભ્યાસ વિષે એકતા કરત હૈ , તેઈ જ્ઞાન ક્રિયાકે આરાધક સહજ મેક્ષ
મારગ કે સાધક અબાધક મહત હૈ, ૩૫-૧૨ જે છવદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બને નયથી વસ્તુ (આત્મા)નું શુદ્ધ સ્વરૂપ જાણે છે, રાગદ્વેષ અશુદ્ધભાવોને સર્વથાપણે ત્યાગે છે, વિષયસુખેથી વિરકત થઈ વીતરાગભાવમાં પ્રવર્તે છે, જે જે ગ્રહણ કરવા ચોગ્ય અને ત્યાગવા યોગ્ય ભાવે છે તે બંનેને આત્માના અનુભવના અભ્યાસમા પરરૂપ જાણી તે વિકલ્પથી રહિત થઈ આત્માનુભવમા એકાગ્રતા કરે છે તે જ્ઞાની જ્ઞાન અને ક્રિયા (શુદ્ધાત્માનુભવ)ના આરાધક છે તેથી સ્વાભાવિક મુક્તિમાર્ગને સાધે છે. તેમને કર્મની બાધા પુનઃ હેતી નથી તેથી અબાધક છે એવા તેમને મહિમા છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૪૪
(૩૪) ૫૦ ઘાનતરાયજીકૃત ઘાનતવિલાસમાંથીઃ
સવૈયા-ર૩, કર્મ સુભાશુભ જે ઉદયામત, આવત હૈ જબ જાનત જ્ઞાતા; પૂરવ ભ્રામક ભાવ કિયે બહુ, સે લ મહિ ભયૌ દુખદાતા; સો જાપ સ્વરૂપ નહીં મમ, મેં નિજ શુદ્ધ સુભાવહિં રાતા; નાસ કરૌ પલમેં સબક અબ, જાય બસોં સિવખેત વિખ્યાતા.
જ્ઞાની આત્મા એમ જાણે છે કે શુભાશુભ કર્મોને ઉદય આવે છે તે પૂર્વે મિથ્યાત્વના ભ્રમરૂપ ઘણુ ભાવેનું ફળ છે. જે મને દુઃખ આપનાર થયું છે. તે જડ પૌગલિક છે, મારું સ્વરૂપ નથી, હું તે નિજાત્માના શુદ્ધ સ્વભાવમાં જ રક્ત છું. હવે એ સર્વે કર્મોને ક્ષણ માત્રમાં ક્ષય કરી પ્રસિદ્ધ મેક્ષધામમાં જઈ વાસ કરે. સિદ્ધ હુએ અબ હે ઈ જુ હોઈગે, તે સબ હી અનુભૌ ગુનસેતી; તા વિન એક ન જીવ લહૈ શિવ, ઘર કરી કિરિયા બહુ તી; ન્ય તુષમાહિં નહીં કનલાભ, દિયે નિત ઉદ્યમકી વિધિ જેતી, પૌં લખિ આદરિયે નિજભાવ, વિભાવ વિનાસ ક્લા સુભ એતી. કદ
જે સિદ્ધ થયા, થાય છે અને થશે તે સર્વે શુદ્ધાત્માનુભવરૂપી ગુણથી સંયુક્ત થવાથી થયા છે. તે શુદ્ધાત્માનુભવ વિના કેઈપણ એક જીવ કેટલાક પ્રકારની ઘણી તીવ્ર ક્રિયાઓ કરતાં છતાં પણ મુક્તિને પામી શકશે નહિ. જેમ હંમેશાં અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં ખાલી છોતરામાંથી દાણાની પ્રાપ્તિ થઈ શકતી નથી તેમ આત્માનુભવ વિના જીવની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. એમ જાણીને નિજ શુદ્ધાત્મભાવની ઉપાસના કરવી જોઈએ અને પરભાવ-વિભાવને વિનાશ કરવો જોઈએ, આ સારી વિધિ છે.
સવૈયા ૩૧. જગતકે નિવાસી જગહીમે રતિ માનત હૈ,
મેખકે નિવાસી મેખહીમેં ઠહરાયે હૈ:
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૫
જગક નિવાસી કાલ પાય મેખ પાવત હૈ,
મેખકે નિવાસી કભી ગમેં ન આયે હૈ, એતૌ જગવાસી દુખવાસી સુખરાશી નાહિં,
વે તૌ સુખરાશી જિનવાની બતાયે હૈ: તત જગતવાસનૈ ઉદાસ હૈઈ ચિદાનંદ,
રત્નત્રયપંથ ચલે તે સુખી ગાયે હૈ. ૭૩ સંસારમાં વસેલા છે સંસારમાં જ આનંદ માને છે, મોક્ષમાં વસેલા છમોક્ષમાં જ આનંદમાને છે. સંસારના છો કાળ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે પણ મેક્ષમાં વસેલ છો કયારેય પણ સંસારમાં આવ્યા નથી. જગતનિવાસી જીવો દુઃખમાં વસેલા છે, સુખથી યુક્ત નથી. સિદ્ધાત્મા તે અનંત સૌખ્યથી ભરપુર છે એમ શ્રી જિન ભગવાનની વાણીમાં પ્રકાશેલ છે તેથી આ સંસારવાસથી ઉદાસીન થઈ જે ચિતન્યસ્વરૂપ આત્મા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયના ભાગે ગમન કરે છે તેને સુખી કહ્યો છે. યાહી જગમાહિ ચિદાન આપ લત છે,
ભરમ ભાવ ધરે હરે આતમસકતક અષ્ટકર્મક્ષ જે જે પુગલકે પરિનામ,
તિન સપ માનિ માનત સુમતકી; જાહી સમે મિથ્યા મેહ અધિકાર નાસિ ગયી,
ભયૌ પરગાસ ભાન ચેતનકે તતક; તાહીસર્સ જાની આપ આપ પર પરરૂપ,
ભાનિ ભવ–ભાંવરિ નિવાસ મેખગતો. ૭૪ આ સંસારમાં ચૈતન્ય સ્વરૂપે આત્મા દારુ પીધે હેય તેમ મદમાં ડેલે છે, પરિભ્રમણ કરે છે, મિથ્યાભાવને ધારણ કરે છે અને તેથી આત્મવીર્યની હાનિ કરે છે. આઠકમરૂપ જે જે પુગલના પર્યા છે તેને પિતાનું સ્વરૂપ માને છે, અને તે માન્યતાને સુમતિ
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪૬
માને છે, એ મિથ્થામહનો અંધકાર જે સમયે વિલય થાય છે અને આત્મિક ચિંતન્ય તત્વરૂપી સૂર્યને પ્રકાશ થાય છે તે સમયે આત્મા આત્મસ્વરૂપને આત્મસ્વરૂપ જાણે છે અને પરસ્વરૂપને પરસ્વરૂપરૂપ જાણે છે અને આ સંસારરૂપ ચક્રાવાને દૂર કરી એ મેક્ષધામમાં વાસ કરે છે, રાગદેષ મેહભાવ છવકૌ સુભાવ નહિ,
જીવઠૌ સુભાવ શુદ્ધ ચેતન વખાનિય; દર્વ કર્મ પતે તૌ ભિન્ન હી વિરાજત હૈ,
તિનકો મિલાપ કહે છે કરિ માનિયે, એસો ભેદ જ્ઞાન જાકે હિરદે પ્રગટ ભયૌ,
અમલ અબાધિત અખાડ પરમાનિય સોઈ સુવિચછન મુક્ત ભયૌ તિહુકાલ,
જાની નિજ ચાલ પરચાલ ભૂલિ ભાનિ. ૭૫ ગદ્વેષ આદિ મેહના ભાવો છે; આત્માને સ્વભાવ નથી. આત્માને સ્વભાવ તો શુદ્ધ ચેતનામય કહ્યો છે. કર્મરૂપ જે પગલા દ્રવ્ય તે તે જીવથી પ્રગટ ભિન્ન રહેલ છે, તો આત્મા અને પુદ્ગલનું એકત્વ કેવી રીતે માની શકાય? આ પ્રકારે બનેના ભિન્નત્વનું ભેદ વિજ્ઞાન જેના અંતરમાં પ્રકાશ્ય છે તે અમલ, અખંડ અને અબાધિત પ્રમાણુ યેગ્ય છે; તે સુવિચક્ષણ આત્મા જેણે પિતાની આત્મ સ્વરૂપની પરિણતિ અનુભવી છે અને પરપુગલની પરિણતિને પિતાની માનવાની ભૂલ ભાગી છે તે ત્રણે કાળને માટે મુક્ત થયો છે. ' ' .
અશેક ઈદ ' રાગભાવ ટારિક સુદષિક વિડારિકે
- સુ મોહભાવ ગારિકે નિહારિક ચેતનામ, કર્મક પ્રહારિકે સુ ભર્મભાવ ડારિકે, - , સુચદષ્ટિ દારિદે વિચાર સુદ્ધતા લઈ,
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૭
શનભાવ ધારિકે સુ દષ્ટિક પસારિક,
લખી સરુપ તારિકે, અપાર સુદ્ધતા ખઈ; મત્તભાવ મારિકે સુ મારભાવ ારિ,
સુખક નિહારિ વિહારક વિદા દઈ ૭૯ , રાગભાવને ક્ષય કરી, દ્વેષભાવ વિલય કરી, મોહભાવને ગાળી નાખી, ચિતન્યમય આત્માને નિહાળી, કર્મને ફૂટી, મિથ્યા ભ્રમભાવને ધી, પુગલ પર્યાયદષ્ટિ–ચર્મદષ્ટિને છેદીને શુદ્ધાત્માને વિચાર કર્યો છે, સમ્યગનભાવને ધારી, સમ્યગ્દર્શનભાવને પ્રકાશ કરી યથાતથ્ય સ્વરૂપને ઓળખી અનુભવી અનાદિકાળની અપાર મૂઢતાને દૂર કરી છે, અહ ભાવ અને મમત્વભાવને ક્ષય કરી, કામભાવને. સમાવી દઈ, વિલય કરી મુક્તિનાં દર્શન કરી સંસારના પરિભ્રમણને. વિદાય આપી છે. સુદ્ધ આતમા નિહારિ રાગદેષ મોહ ટારિ,
ધ માનવંક ગારિ લેભ ભાવ ભાનુરે; પાપપુન્યૌ વિડારિ સુહભાવક સંભારિ,
ભર્મભાવક વિસારિ પર્મભાવ આનું રે; ચર્મદષ્ટિ તાહિ જારિ શુદ્ધદષ્ટિક પસારિ,
દેહનેહક નિવારિ સેતધ્યાન છાનું રે; જાગિ જાગિ સિન છાર ભવ્ય મોખક વિહાર,
એક વારકે કહે હજાર બાર જાનું રે. * શુદ્ધાત્મસ્વરૂપને જોઈ, રાગ દ્વેપ મેહ આદિજાને ટાળી ક્રોધ માન, માયા અને લેભ એ ચાર કષાયને ગાળી નાખે. પાપ અને પુણ્ય બનેને નાશ કરી, શુદ્ધાત્મભાવને પામી, મિથ્યા ભ્રમભાવને ભૂલી જઈ પરમ આત્મિકભાવને પ્રાપ્ત થાઓ. જે ચર્મદષ્ટિ છે તેને બાળી વાંખી, આત્માની દૃષ્ટિને વિકાસ કરી, શરીરના મમત્વને દૂર કરી. શુકલધ્યાનના સ્થાનને પ્રાપ્ત થાઓ. હે ભવ્ય! આ નિદ્રાને ત્યાગ.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૮
કર અને જાગૃત થા ! જાગૃત થા! અને મેક્ષના માર્ગને રસ્તે છે. આ એક વખત કહેલ શિખામણને હજારવાર કહેલ જાણજે.
છwઈ. જપત શુદ્ધપદ એક, એક નહિ લખત જીવ તન; તનક પરિગ્રહ નહિ, નહિં જર રાગ દેવ મન; મન વચન તન થિર ભૌ, ભયૌ વૈરાગ અખંડિત
ખંડિત આસવાર, ધારવર પ્રભુ મંડિત; મડિત સમાધિસુખ સહિત જબ, જબ કપાય અરિગન ખપત; ખપ તનમમ નિરમા નિત નિત તિનકે ગુણ ભવિ જપત. ૯૧
જે એક શુદ્ધાત્મિકપદને જાપ કરે છે, જે આ શરીર અને આત્માને એક જાણતા નથી, જેને લેશ પણ પરિગ્રહ નથી, જેના ચિત્તમાં રાગદોષ નથી, જેના મન વચન કાયા સ્થિરત્વને પામ્યાં છે, જે અખંડ વૈરાગ્યમય છે, જેણે આવકાર-કમને આવવાનાં કારણેને નાશ કર્યો છે, જે સવરદ્વારથી વિભૂષિત છે, સહજ આત્મિક રમણ તાના સુખથી જે શોભાયમાન છે, કપાયરૂપી શત્રુસમૂહ જેણે ક્ષય કર્યો છે, દેહમમત્વ જેણે ખપાવી દીધું છે, નિરંતર નિર્મમત્વભાવમાં સ્થિર છે તે પ્રભુના ગુણોનું ભવ્ય છે નિત્ય સ્મરણ કરે છે, જાપ કરે છે.
સયા-ર૩. જિનકે ઘટમેં પ્રગટ પરમાર, રાગવિધ હિચે ન વિચારે; કરકે અનુભૌ નિજ આતમકૌ, વિપયા સુખસૌ હિત મૂલ નિવારે હરિકે મમતા ધરિકે સમતા, અપનૌ બલ રિજુ કર્મ વિડારે જિનકી યહ હૈ કરતતિ સુજાન, સુપતિરે પર જીવન તારે, ૯૨
જેના અંતરમાં આત્મભાવ પ્રકા છે, રાગદ્વેષની પીડા જેના હૃદયમાં નથી, નિજાત્માને જેણે અનુભવ કર્યો છે, ઈદ્રિના વિષયમાં
Page #363
--------------------------------------------------------------------------
________________
3x8
સુખ હિતકારી છે એવી દષ્ટિ જેણે તેડી નાખી છે, જેણે મમત્વભાવને ત્યાગ કરી સમતાભાવને ધારણ કર્યો છે, નિજાત્મવીર્યને. ફેરવી કર્મને સંહાર જેણે કર્યો છે, એવું જેનું કાર્ય છે તે સમ્યજ્ઞાની છે એમ જાણ, તે મહાત્મા પિતે આ સંસાર સમુદથી તરે છે અને અન્ય છ ને તારે છે.
સવૈયા-૩૧. મિથ્યાભાવ મિથ્થા લખૌ ગ્યાનભાવ ગ્યાન લખૌ,
કામગ ભાવનસૌ કામ જેરજારિકે, પરક મિલાપ તજ આપનપૌ આપ ભજન,
પાપપુન્ય ભેદ છેદ એકતા વિચારિકે; આતમ અકાજ કરે આતમ સુકાંજ કરે,
પાવે ભવપાર મેક્ષ એતૌ ભેદ ધારિકે; યાત દૂ કહત હેર ચેતન ચેતૌ સબેર,
મેરે મીત હે નિચીત એ તૌ કામ સારિક. ૦૪ મિથ્યાત્વના ભાવેને મિથ્યા ભ્રમરૂપ જાણું, સમ્યજ્ઞાનના ભાવેને સમ્યફરપ જાણુ, કામ-તૃષ્ણના જેને તેડી વિવિષય ભોગના ભાવેને નાશ કર. પરવસ્તુઓ સાથે સંગ અને એકત્વ બુદ્ધિને ત્યાગ કર. નિજ શુદ્ધાત્માની ભાવના કર પાપ અને પુણ્ય એ બને એક પૌદ્ગલિક કર્મીના પરિણામે છે એમ એના ભેદનું છેદન કર. બને છે, જાણ ત્યાગ, આત્મા જ અહિત કરનાર છે અને આત્મા જ હિત કરનાર છે એ ભેદને જાણ નિજહિત કાર્ય કર કે જેથી ભવને અંત થાય અને મુકિની પ્રાપ્તિ થાય. તેથી હે ચેતન! કહું છું કે વિચાર કરીને તું સવેળાએ ચેત. હે મારા મિત્ર! આટલું કાર્ય કરીને નિશ્ચિત થા.
છપ્પઈ: મિથ્યાદિષ્ટી છવ, આપક રાગી મને, મિથ્યાદિષ્ટી છવ, આપકી હેલી જાને
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૫૦
મિથ્યાદટી છવ, આપ રેગી ; મિથ્યાદિષ્ટી ઇવ, આપકી ભોગી રે; જે મિથ્યાદિષ્ટી જીવસે,સુદ્ધાતમ નાહીં લહે;
ઈ જ્ઞાતા જે આપ, સાકા તૈસા ગહે. ૧૦૬ મિથ્યાદષ્ટિ પુદ્ગલને અને આત્માને એક જાણનાર જીવ પિતાના આત્માને રાગી માને છે. મિથ્યાદષ્ટિ જીવ પોતાના આત્માને હેપી જાણે છે, મિથ્યાષ્ટિ જીવ પિતાના આત્માને રોગી જાણે છે, મિથ્યાદષ્ટિ જીવ પોતાના આત્માને ભોગી સમજે છે; જે મિથ્યાષ્ટિ જીવ છે તે આત્માના સ્વરૂપને પામતો નથી. જે પિતાના આત્માને જેમ છે તેમ યથાર્થ ગ્રહણ કરે છે–જાણે છે, તે સમ્યજ્ઞાની જ્ઞાતા છે.
સવૈયા–૩૧ ચેતનકે ભાવ દેય ગ્યાન ઓ અગ્યાન જોય,
એક નિજભાવ જો પરતિપાત હે; તાતે એક ભાવ ગહ દુજ ભાવ મૂલ દડ,
જાતે સિવપદ હો યહી કિ બાત હૈ; ભાવકો દુખા જીવ ભાવહીસોં સુખી હેય,
ભાવહીકો ફરિ રે મેખપુર જાત હં યહ તે નીક પ્રસંગ લેક કહે સરપંગ,
આગહીકી દીધો અંગ આગ હી સિરાત હૈ. ૧૦૭ આત્માના એ ભાવ છે. એક જ્ઞાનરૂપ, બીજે અજ્ઞાનરૂપ. એક જ્ઞાનરૂપ ભાવ તે આત્માને નિજભાવ છે, બીજો અજ્ઞાનરૂપ ભાવ પર પુદગલના સંગે ઉત્પન્ન થયેલો વિભાવ છે. તેથી એક આત્માના. જ્ઞાનગુણને ગ્રહણ કરે અને બીજા અજ્ઞાનભાવતું મૂળ બાળી ભમ કરે કે જેથી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે અને એમ કરવું એ જ રોગ્ય છે. ભાવથી જ જીવ દુઃખ પામી દુઃખી થઈ રહ્યો છે અને ભાવથી જ જીવ સુખ પામી સુખી હોય છે. ભાવને જ પલટાવી નાંખ
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૧
વાથી છવ નિર્વાણનગર પ્રતિ જાય છે. તે કહે છે કે આ સંપૂર્ણ સુદર પ્રસંગ છે. અગ્નિ અંગને બાળે છે અને તે જ અગ્નિથી ટાઢ દૂર થાય છે, તપાય છે. બાર બાર કહે પુનસિકત દેષ લાગત હૈ,
જાગત ન છવ તૌ સેયૌ મેહ જગમેં આતમાસે તી વિમુખ ગહૈ રાગ દેષરૂપ,
પંચ ઇન્દ્રીવિષ સુખ લીન પગપગમેં , પાવત અનેક કષ્ટ હેત નાહિં અચ્છનષ્ટ,
મહાપદ ભિષ્ટ ભયો ભમે સિપ્ટ મગમે; જાગિ જગવાસી તૂ ઉદાસી હુવેકે વિષયસૌ,
લાગિ સુદ્ધ અનુભૌ પ આવે નહિ જગમે. ૧૧૭ વારંવાર કહેવાથી પુનરુક્તિને દેષ લાગે છે છતાં હું જીવી તું મોહનિદ્રામાં સુતે છે તે કેમ જાગતો નથી? આત્મભાવથી વિપરીત રાગદ્વેષ વિભાવને ગ્રહણ કરે છે, અને ડગલે પગલે પાંચ ઈદ્રિયોના વિષયભોગના સુખમાં મગ્ન રહે છે. અને તેથી અનેક પ્રકારના દુખોને તું પ્રાપ્ત થાય છે અને તારાં આઠ કર્મ નાશ થતાં નથી. આત્માના સ્વભાવરૂપી મહાપદથી ભ્રષ્ટ થઈ આ સંસારના માર્ગમાં ભ્રમણ કરે છે. હે જગતવાસી જીવ! તું પાંચ ઇકિયાના વિષય સુખેથી ઉદાસીન થઈ જાગૃત થા અને શુદ્ધાત્માના અનુભવમાં લીન થા કે જેથી પુનઃ આ સંસારમાં તારે આવવું પડે નહિ, (૩૫) પં. ભૈયા ભગવતીદાસજીકૃત બ્રહ્મવિલાસમાંથી - સયા-૩૧
: - કર્મ કરિયા સે તૌ જાને નહિ કેસે કર્મ,
ભરમમેં અનાદિહી કે કરમેં કરતું છે; કર્મ કે જયા ભૈયા સો તૌ કર્મ કરે નાહિ, | ' ધર્મમાંહિ તિહું કાલ ધરમે ધરતું છે;
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૫૨
દુનકી જાતિપાતિ લચ્છન સ્વભાવ ભિન્ન, દૂન એકમેક ન એકમેક હાઈ ઢાઈ વિચરતું હૈ; જા દિનાતે ઐસી દૃષ્ટિ અન્તર દિખાઈ દઈ, તા દિનાતે આપુ લખિ આાપુ હીં તરતુ હું. (શત અષ્ટાતરી)
જે કર્મના કરનાર છે તે પાતે તા જાણતેા નથી કે ફર્મ કેવાં એ? શું સ્વરૂપ છે? અનાદિકાળથી મિથ્યાભ્રાંતિના હેતુથી ક્રમેર્યા કર્યા કરે છે. ભૈયા ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! કર્મને જે જાણે છે તે તેા ક્રમ કરતા નથી, ત્રણે કાળ આત્મ સ્વભાવરૂપ ધર્મમાં જે રહે છે, અને તેમાં જ લીન થઈ તે દૃષ્ટારૂપ રહેછે. કર્મની અને આત્માની જાતિ, પંક્તિ, લક્ષણ અને સ્વભાવ ભિન્ન ભિન્ન છે. તે બંને કયારેય પણ એકપણાને પામી પરિણમતાં નથી, બંને સદા ભિન્ન જ છે, એવી દૃષ્ટિ જે દિવસથી અતરમાં પ્રકારો તે દિવસથી તે આત્માને ઓળખે છે, જાણે છે, અનુભવે છે અને આત્મા જ એની દૃષ્ટિમાં રમી રહે છે. તેથી આ સ*સારમાંથી પૈાતે તરી પાર ઊતરે છે.
જમતે અપના જિઉ આપુ લખ્યા, તખતે જી મિટી દુવિધા મનજ઼ી; ચેઢું સીતલ ચિત્ત ભયે, તબ હી સબ, છાંડ ઈ મમતા તનકી, ચિંતામણિ જખ પ્રગટયા ધરમે, તબ ટૌન જી ચાહિ કરે ધનકી; જો સિદ્ધમેં આપુમે ફેર ન જાન સેા, યેાં પરવાહ કરે જનકી. ૩૫ (અષ્ટાત્તરી)
જ્યારથી પેાતાના આત્માએ પેાતાના આત્મસ્વરૂપને જાણ્યુ ત્યારથી મનની દુવિધા સ‘કલ્પ વિકલ્પ અશાંતિ મટી ગઈ અને તેથી એ પ્રકારે ચિત્ત શીતળીભૂત થયું, ત્યારે શરીરાદિની સર્વ મમતા છૂટી ગઈ. ઘરમાં ચિંતામણિ પ્રગટે તા ક્રાણુ ધનની ઈચ્છા કરે? જે સિદ્ધ ભગવાનના આત્મસ્વરૂપમાં અને પેાતાના આત્મસ્વરૂપમાં
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૩
તફાવત કે ભિના જાણતા નથી તે પછી આ જગતના મનુષ્યની શા માટે પરવાહ કરે !
ધ્રુવલ રૂપ મહા અતિ સુંદર, આપ્ ચિદાન દ શુદ્ધ વિરાજે; અન્તરદૃષ્ટિ ખુલૈ જબ હી તબ, આપુહીમે અપનેા પદ છાજે; સેવ સાહિબ ક્રાઉ નહી જગ, માહેશ્વા ખેદ કર કિ જૈ; અન્ય સહાય ન ક્રાઉ તિહારે જી, અત ચલ્યે! અપને પદ સાજૈ.૩૬ (શતઅષ્ટોત્તરી)
આત્માનુ” શુદ્ધ કૈવલ્યસ્વરુપ મહાન અને અતિ નિજસ્વભાવથી સુદર છે. ત્યાં ચૈતન્યસ્વરૂપ આત્મદેવ સ’પૂર્ણ શુદ્ધપણે બિરાજી રહેલ છે. જ્યારે જીવની "તરદૃષ્ટિ પ્રગટે છે ત્યારે નિાત્મભાવને વિષે જ પેાતાના આત્મા પ્રકાશી રહે છે, આ જગતમાં કાઈ સ્વામીએ નથી ફ્રાઈ સેવક્રય નથી તેા પછી શા માટે અને શુ કરવા ખેદ કરે છે? મરણ સમયે જવાનુ થશે ત્યારે અન્ય કાઈ તારા સહાયક નથી માત્ર તારા પેાતાના આત્મા જ તને સહાયક છે.
જખલે રાગદ્વેષ નહિ જીતય, તખલાં મુક્તિ ન પાવૈ કાઈ, જખલાં ક્રાપ્ત માન મન ધારત, તખલાં સુગતિ મ્હાત હાઈ; . જબલાં માયા લાલ વસે ઉર, તબલાં સુખ સપને નહિ''કાઈ, એ અરિજીત ભયે જો નિલ, શિવસ પતિ વિલસતુ હૈ સાઈ, ૪૫ શતઅષ્ટોતરી
જ્યાં લગી રાગ અને દ્વેષને જીત્યા નથી ત્યાં સુધી કાઈપણુ જીવ મેાક્ષ પામે નહીં. જ્યાં લગી ચિત્તને વિષે કાષ અને માન છે ત્યાં લગી સુગતિને જીવ માંથી પામે? જ્યાં સુધી માયા અને લાભ અતરમાં રહેલાં છે ત્યાં સુધી સ્વપ્ને પણ લેશ સુખ હાય નહિ. આ બધા શત્રુઓને છતી જે જીવ નિમાઁલ–શુદ્ધ થાય છે તે મુક્તિપદની સ્ પત્તિને પામી વિલાસ કરે છે.
૨૩
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૫૪
સયા-. પંચનસાં ભિન્ન રહે કચન જો કાઈ તજે,
પંચ મલીન હેય જાકી ગતિ ન્યારી છે; કંજનકે કુલ ર્યો સ્વભાવ કીચ એ નાહિ,
નસે જલમાંહિ ન ઊર્ધતા વિસારી છે; અંજનક અંશ જાકે વંશમેં ન દઇ દીખ,
શુદ્ધતા સ્વભાવ સિદ્ધરૂપ સુખાકારી છે; જ્ઞાનકે સમૂહ ગાન ધ્યાનમેં વિરાજિ રો, જ્ઞાનદષ્ટિ દેખ બિયા” એ બદાચારી છે;
(શત અષ્ટોત્તરી) જગતના જીવની ગતિથી અન્ય આત્મપ્રતિ ગમન કરનાર જેની ગતિ છે તે પાંચ દિવ્યના વિષયસુખેથી લેપાત નથી, ભિન્ન રહે છે. જેમ સુવર્ણ કાટ ચઢતું નથી તેમ તેને આત્મા લેશ પણ મલિનતા પામતું નથી. જેમ કમળના ફૂલને એ ફૂલસ્વભાવ છે કે કાદવને પશે નહિ અને જલમાં રહેવા છતાં પણ જલથી ઊંચું જ રહે, ઊંચા રહેવાના સ્વભાવને ત્યાગતું નથી. તેમ આત્મા કે આત્માના વંશમાં– પ્રદેશ કે પર્યાયમાં લેશ પણું પરકર્મના કલંકનું હેવાપણું કે સ્પર્શપણું જણાતું નથી. તે તે શુદ્ધ નિર્મલ સ્વભાવવંત, સિદ્ધસમાન સ્વરૂપવંત અને અનંત સૌખ્યથી પૂર્ણ છે. અનંતજ્ઞાનનો સમૂહ આત્મા જ્ઞાનની તન્મયતામાં જ પ્રકાશી રહ્યો છે. ભગવતીદાસજી કહે છે કે હે ભાઈ! ભેદવિજ્ઞાન દૃષ્ટિથી, પરરૂપ દેઈ કાળે થતો નથી અને સદા સર્વદા પિતાના ચૈતન્ય સ્વભાવમાં જ રહે છે એવા શુદ્ધ બ્રહ્મચારી નિરંજન આત્મદેવને તમે નિહાળે ચિદાનંદ ભૈયા વિરાજત હૈ ઘટમાંહિ,
તાકે રૂપ લખિ કે ઉપાય કછુ કરિયે; અષ્ટ કર્મ જાલકી પ્રકૃત્તિ એક ચાર આઠ,
Page #369
--------------------------------------------------------------------------
________________
સુપ
તામે છૂ તેરી નાહિ અપની ન રિચે; પૂરવર્ક બંધ તેરે તેઈ આઈ ઉર્દૂ હાંડુિં, નિગુણ શકતિસાં તિન્હ ત્યાગ સિદ્ધસમ ચેતન સ્વભાવમે વિરાજત છે. વાકા ધ્યાન ધરુ અર કાહુસાં ન રિચે.
તરિયે;
પર્ક (શતન્નોત્તરી)
ભગવતીદાસ કહે છે કે, હે ભાઈ! ચૈતન્યસ્વરૂપ આત્મા આ દેહમાં ખિરાજેલ છે તેના સ્વરૂપને એળખવાના કોઈ તા ઉપાય કરી આઠ ૪ રૂપી જાળની ૧૪૮ પ્રકૃતિએ છે તેમાથી ક્રાઈણ તારી નથી, તેને તું તારી પેાતાની માની ના લે. પૂર્વે તે જે કમેર્રી ખાંધ્યાં છે તે અત્યારે તને ઉધ્યમાં આવ્યાં છે, તેને તારી નિાત્મ વી શક્તિને ફેરવીને ત્યાગ કર અને સંસાર સમુદ્રને તરી જા. સ્વભાવની અપેક્ષાએ આ ચૈતન્યાત્મા સિદ્ધસમાન સ્વરૂપવંત છે. તેનું તું ધ્યાન ધર અને કાઈથી પણ ભય ના પામ
એક શીખ મેરી માનિ આપ હી તૂ. પહિચાનિ,
જ્ઞાન ઢંગ ચણુ આને વાસ ખાÝ થા; અનંત ખલધારી હૈ જી હલકા ન ભારી હૈ,
મહામ્રહ્મચારી હૈ ા સાથી નાંહિ જરકા; આપ મહા તેજવંત ગુણુકા ન એર અંત,
જાકી મહિમા અનત જો નાહિ વરો; ચેતના રસ ભરે ચેતન પ્રદેશ બરે,
૫૭
ચેતના ચિહ્ન કરે સિદ્ધ પાતરા. (શતકોસી
1
હે ભદ્ર ! તું મારી એક શિખામણુ માન. તારા પેાતાના સ્વરૂપને આળખ. સમ્યગ્દાન દશ ન ચારિત્રના થડને લાવીને રાપ. આત્મા અન તવીય વાન છે, આત્મા હલકેાય નથી ને ભારેય નથી. આત્મા મહા
Page #370
--------------------------------------------------------------------------
________________
૩પ૬
બ્રહ્મચારી છે, આત્મા પુગલને સાથી નથી, આત્મા મહાન જ્ઞાનમયી તેજવત છે, અનંત ગુણવત છે, આત્માની મહત્તા અનંત છે, આત્મા સમાન કોઈ અન્ય ઉત્તમ નથી,ચૈતન્યાનુભવરસથી પરિપૂર્ણ ચૈિતન્યમય સર્વ પ્રદેશવંત, ચૈતન્યલક્ષણથી સંયુક્ત એવા સિદ્ધ ભગવતે કર્મ પટલ આદિ ભેદને દુર કર્યો છે.
રેખતા, અર્થે ભરમકે ત્યારસે દેખ કયા ભૂલતા,
દેખિ તુ આપમેં જિન આપને બતાયા હૈ અંતરકી દષ્ટિ બેલિ ચિદાનંદ પાઈયેગા,
બાહિરકી દષ્ટિ પૌગલીક છાયા હૈ, ગનીમનકે ભાવ સબ જુદે કરિ દેખિ તૂ,
આગે જિન દંઢા તિન ઇસી ભાંતિ પાયા હૈ છે એબ સાહિબ વિરાજતા હૈ દિલબીચ, સચ્ચા જિસકા દિલ હૈ તિરીકે દિલ આયા હૈ. ૬૦
(શતઅષ્ટોત્તરી) શ્રી જિનેશ્વરે જે તારું સ્વરૂપ કહ્યું છે તે તું જે, મિથ્યા બ્રાંતિના તેરથી તું કયાં ભૂલે છે તે જરા વિચાર અંતરદષ્ટિ ઊઘાડી જરા જે, તને ચૈતન્યસ્વરૂપાત્મા પ્રાપ્ત થશે. બાહ્યદષ્ટિથી જોશે તે આ બધી પુગલની છાયા પર્યાય દેખાશે. મનના બધા ભા તારાથી જુદા છે, વિભાવરૂપ છે એમ જાણી તું તને જે. આજ વિધિથી જેણે આત્મસ્વરૂપની ખેાજ કરી છે તે પામ્યા છે. એ નિષ્કલંક આત્મારામ સાહેબ હૃદયની મધ્યમાં બિરાજે છે. જેનું અંતઃકરણ સાચું છે તેના અંતઃકરણમાં આવ્યા છે.
સવૈયા-૩૧ દેવ એક દેહરમેં સુંદર સુ૫ બન્યો, , જ્ઞાનકે વિલાસ જાકે સિહ સમ દેખિયે; ,
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૭.
સિદ્ધ કીસી રીતિ લિયે કાદ ન પ્રીતિ કિયે,
પૂરવકે બંધ તેઈ આઈ ઉદે પેખિયે, વર્ણ ગંધ રેસ ફાસ જામેં કછુ નહિ ભયા, ,
સદા અબંધ પાહિ ઐસે કરિ લેખિયે , અજર અમર ઐસે ચિદાનંદ જીવ નાવ, અહે મન મૂઢ તાહિ મણે કર્યો વિશેખિયે. ૬૯
(શતઅષ્ટોત્તરી) આ દેહરૂપી મંદિરમાં એક આત્મદેવ સમ્યફસ્વરૂપે સુશોભિત બિરાજી રહ્યો છે, જેના અનત જ્ઞાનના વિલાસ સિદ્ધ સમાન છે એમ જાણો. સિદ્ધ ભગવાનની સમાન કેઈપણ સાથે પ્રીતિ સ્નેહબંધન ના કરે. પૂર્વે બાંધેલાં કર્મો ઉદય આવ્યાં છે એમ જાણે. હે ભાઈ! વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ કાઈપણ આત્મામાં છે જ નહિ, એ તે સદા સર્વદા અસંગ જ છે એવા આત્માને તે પ્રકારે યથા તથ્ય ઓળખ. આ ચૈતન્યસ્વરૂપ આનંદમય આત્માનાં તે સદા અજર અમર એવાં નામ છે. છતાં તે મૂઢ મનવાળા માનવી! તે આત્માનું મૃત્યુ થાય છે એમ કેમ માને છે? નિશદિન ધ્યાન કરે નિહ સુલ્તાન કરે,
કર્મ નિદાન કરે આવે નહિ ફેરિ; મિથ્યામતિ નાશ કરે સમ્યક ઉજાસ કરે,
ધર્મ કે પ્રકાશ કરે શુદ્ધ દષ્ટિ હેરિ; બ્રહ્મ વિલાસ કરે આતમનિવાસ કરે,
દેવ સબ દાસ કરે મહામહ જેરિક; અનુભી અભ્યાસ કરે થિરતામેં વાસ કરે, મેક્ષસુખ રાસ કરે કહ્યું તેહિ ટેરિ. ૯૪
(શતઅષ્ટોત્તરી) રાત્રિદિવસ આત્માનું જ ધ્યાન કરે. નિશ્ચયથી સમ્યજ્ઞાનને
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૫૮
નિશ્ચય કરે, કમેને ક્ષય કરે કે જેથી કર્મો પુનઃ આવવા પામે નહિ અને આત્માને પુનઃ સ સારમાં આવવું થાય નહિ. જીવ અને પુદ્ગલને એક માનવાપ મિથ્યામતિનો વિનાશ કરે. આત્મશ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનને પ્રગટ કરે. શુદ્ધાત્મદષ્ટિને પ્રાપ્ત કરી આત્મધર્મને પ્રકાશ કરે. આત્મામાં જ રમણતા કરે, આત્મામાં જ સ્થિરતા કરે, મહામહને હણું બધાય દેવને દસ બનાવે. દેવને પૂજવા ચોગ્ય બને, સર્વ મેહ ક્ષય થતાં કૈવલ્ય પ્રગટે છે ત્યારે દેવતાઓ દાસ થઈ તેની ભક્તિ, સેવા, આજ્ઞા ઉઠાવે છે. આમાના અનુભવને અભ્યાસ કરે, સ્થિરતાસ્વરૂપ આત્મચારિત્રમાં નિવાસ કરે. હે ભવ્ય! હું તને પિકારી પોકારી કહું છું કે મુક્તિસુખમાં રમણ વિલાસ કરે.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૯.
સાતમે અધ્યાય.
સમ્યગ્દર્શન અને તેનું મહાગ્ય,
આટલી વાત તે કહેવાઈ ચૂકી છે કે આ સંસાર અસાર છે, દેહ અપવિત્ર અને ક્ષણિક છે, ઈન્દ્રિોના ભોગ અખિકારક અને નાશવંત છે. સહજસુખ આત્માને સ્વભાવ છે, તથા તે સહજ સુખનું સાધન એક આત્મધ્યાન છે, એને રત્નત્રયધર્મ પણ કહે છે. એમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તેનું વિશેષ વર્ણન ઉપયોગી જાણીને કરવામાં આવે છે, કારણ કે આત્મજ્ઞાનને મુખ્ય હેતુ સમ્યગ્દર્શન જ છે, સમ્યગ્દર્શન વિના જ્ઞાન ઉજ્ઞાન છે, ચારિત્ર, કુચારિત્ર છે, સમ્યગદર્શન વિના સર્વ સાધન મિથ્યા છે. જેમ મૂળ વિના વૃક્ષ હેતું નથી, પાયા વિના મકાન બનતું નથી, એકડા વિનાનાં મીડાની કંઈ કિંમત હૈતી નથી તેમ સમ્યફવ વિના કોઈ પણ ધર્મક્રિયાને યથાર્થ કહી શકાતી નથી.
સમ્યગ્દર્શન વસ્તુતાએ આત્માને એક ગુણ છે. એ આત્મામાં સદા કાળ રહે છે. સંસારી આત્માની સાથે કમેને સચોગ પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી છે. એ કમાં એક મેહનીય કર્મ છે. તેના બે ભેદ છે દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. દર્શન
હનીયના ત્રણ ભેદ છે. મિથ્યાત્વકર્મ (મિથ્યા મોહનીય) સમ્ય મિથ્યાત્વકર્મ (મિશ્રમેહનીય) અને સમ્યક્ત્વમેહનીય કર્મ (સમ્યક્ત્વ પ્રકૃતિ). જે કર્મના ઉદયથી સમ્યગદર્શન ગુણનું વિપરીત પરિણમન થાય, મિથ્યાદર્શનરૂપ થાય, જે વડે આત્મા કે અનાત્માનું ભેદવિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે મિથ્યાત્વકાર્ય છે. જેના ઉદયથી સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનના મિશ્ર પરિણામ થાય તે કર્મને સમ્યગમિથ્યાત્વ
Page #374
--------------------------------------------------------------------------
________________
_પથી
આ વાતથી વાયા. લોકો
જયાં સુધી
આ કમેન
ઓષધ આ
અથવા મિશ્રમ કહે છે. જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે, કોઈ દેલ મલ કે અતિચાર લાગે તેને સમ્યફવાહનીય કહે છે,
ચારિત્ર મેહનીય કર્મમાં ચાર અનંતાનુબંધી કષાય કર્મ છે, જેના ઉદયથી દીર્ઘકાળ સ્થાયી કઠિનતાથી મટે તેવાં ક્યાય પરિણામ થાય છે. જેમ પત્થરમાં કોતરેલી લીટી કઠિનતાથી મટે છે, તેવા અનંતાનુબ ધી કષાય (ક્રોધ, માન, માયા, લેભ) છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જેને અત્યાર સુધી સમ્યક્ત્વ થયું નથી, તેના સમ્યગ્દર્શન ગુણને મિથ્યાત્વકર્મ અને ચાર અનતાનુબંધી કષાયોએ ઢાંકી રાખ્યો છે. જ્યાં સુધી તે ઉદયમાંથી ખસે નહિ, ત્યાં સુધી સમ્યગ્દર્શનગુણ પ્રગટ થઈ શકતો નથી. આ કર્મોના આક્રમણને હઠાવવા માટે વ્યવહાર સમ્યગ્દર્શનનું સેવન જરૂરી છે. જેમ ઔષધ ખાવાથી રોગ જાય છે, તેમ વ્યવહાર સમ્યગ્દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગ્દર્શનને પ્રકાશ થાય છે અને સિધ્યા રોગ જાય છે.
જેમ રોગીને આ વાત જાણવાની જરૂર છે કે હું મૂળમાં કે છું, રોગ કયા કારણથી થયા છે અને રોગને દૂર કરવાને છે ઉપાય છે. તેવી રીતે આ સંસારી જીવને આ વાત જાણવાની જરૂર છે કે પોતે મૂળમાં કે છે, શાથી તે અશુદ્ધ થઈ રહ્યો છે અને તેને શુદ્ધ થવાને શું ઉપાય છે. જેમ નૌકામાં પાણી આવતું હોય તે એ વાત જાણવાની જરૂર છે કે શા કારણથી નૌકામાં પાણી ભરાય છે અને કેવી રીતે નૌકાને છિદ્ધરહિત અને પાણીરહિત કરવામાં આવે, કે જેથી તે સમુદ્રને પાર પામી શકે, તેવી રીતે આ સંસારી જીવને આ વાત જાણવાની જરૂર છે કે તેને પુણ્ય પાપકર્મને બંધ શાથી થાય છે, નવા બંધને રોકવાને અને જૂના બંધને કાપવાને શું ઉપાય છે કે જેથી તે કર્મ રહિત થઈ જાય. જ્યાં સુધી એવું જ્ઞાન નથી હોતું કે આ કપડું શા કારણથી મેલું છે અને તે મેલને ધોવાને કયા પદાર્થોની જરૂર છે, ત્યાં સુધી તે કપડું શુદ્ધ
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬
કરી શકાતું નથી. તેવી રીતે જ્યાં સુધી આ આત્માના અશુદ્ધ થવાના કારણનું અને શુદ્ધ થવાના ઉપાયનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકતો નથી. આ પ્રયજનભૂત વાતને કે તને સમજાવવા માટે નિર્ચ થ આચાર્યોએ સાત તત્ત્વ બતાવ્યાં છે અને તેની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કર્યું છે. તે સાત તાવ આ પ્રકારે છે – ૧. જીવ તવ ચેતના-લક્ષણવંત છવ છે, સંસાર અવસ્થામાં
તે અશુદ્ધ છે. ૨. અજીવ તવ –(૧) જીવને વિકારનું કારણ પુદ્ગલ, (૨) ધર્મ
સ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, () આકાશ
અને (૫) કાલ એ પાંચ ચેતનારહિત અછવા
દ્રવ્ય આ જગતમાં છે. -૩, આસવ તવ –કમેને આવવાનાં કારણને અથવા કર્મોના
આવવાને આસવ કહે છે. ૪ બંધ તત્વ –કને આત્માની સાથે બંધાવાનાં કારણને
કર્મોના બંધને બધા કહે છે, ૫, સંવર તત્ત્વ-કર્મોના આવવાને રોકનારાં કારણે અથવા
- કર્મોનું આવવું રોકાઈ જવું તેને સંવર કહે છે. છે. નિર્જરા તત્ત્વ –કર્મોના કેઈ અશે ક્ષયનાં કારણને અથવા
કર્મોના કેઈ અંશે ક્ષયને નિર્જરા કહે છે. ૭મેક્ષ તત્ત્વ સર્વ પ્રકારે કર્મોથી છૂટી જવાનાં કારણને
અથવા સશે કર્મોથી પૃથફ થવાને મેક્ષ કહે છે. આ વિશ્વ જીવ અને અજીવ અર્થાત છદ્રવ્યને–જીવ, પુગલ ધર્મ, અધર્મ, આકાશ, કાલ એને સમુદાય છે. પુદ્ગલેમાં સુમજાતિની કર્મવગણ છે, અથવા કર્યસ્ક ધ છે. તેના સાગથી આત્મા અશુદ્ધ થાય છે આસવ અને બંધ તત્વ અશુદ્ધતાનાં કારણને બતાવે
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૬૨
છે. સંવર અશુદ્ધતાને રોકવા અને નિર્જરા અશુદ્ધતાને દૂર કરવાને ઉપાય બતાવે છે, મોક્ષ બ ધરહિત શુદ અવસ્થાને બતાવે છે. આ સાત તત્ત્વ ઘણું ઉપયોગી છે, તેને બરાબર જાણ્યા વિના આત્માને કર્મરૂપ રોગ મટી શકતો નથી. આ સાત તત્તની સાચી શ્રદ્ધા વ્યવહાર સમ્યગ્દર્શન છે, તેના મનનથી નિશ્રય સમ્યફદર્શન થાય છે. એટલા માટે એ નિશ્ચય સમ્યકત્વ થવામાં બાહ્ય નિમિત્ત કારણ છે. અંતરંગ નિમિત્ત કારણ અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ કર્મને ઉપશમ થવો કે દબાઈ જવું તે છે.
જીવ અને અજીવ તત્વ, જીવ અને અજીવ તત્તમાં ગર્ભિત છ દ્રવ્યો સરૂપ છે, સદાથી અને સદા રહેવાવાળા છે. તેમને કેઈએ બનાવ્યા નથી, તેમને કદી નાશ થવાને નથી. આ વાત પ્રત્યક્ષ પ્રગટ છે કે આપણી ઈન્દ્રિયોદ્વારા પ્રગટ જાણવા યોગ્ય પુગલ દ્રવ્ય છે. તેની પરીક્ષા કરવામાં આવે તે સિદ્ધ થાય કે તે સત છે, અવિનાશી છે, કદી નાશ થઈ શકતું નથી. એક કાગળને જોઈએ તો પુદ્ગલસ્ક ધ છે. તેને બાળી દેવામાં આવે તે રાખ થઈ જાય, રાખને ક્યાંક નાંખી દેવામાં આવે તે બીજી રાખમાં મળી જશે, એ રાખને કેાઈ શૂન્ય કરી શકશે નહિ. એક સુવર્ણની વીંટીને વિચાર કરી તેને તોડીને વાળી બનાવવામાં આવે, વાળી તોડીને કંઠી બનાવવામાં આવે, કંઠી તેડીને નાકની નથ બનાવવામાં આવે, નથ તેડીને કડું બનાવવામાં આવે. ગમે તેટલી દશા પલટાઈ જાય તો પણ સુવર્ણ પુગલને કદી પણ નાશ નહિ થાય. માટીને એક ઘડો છે. તે ઘડે. ભાગી નાખવામાં આવે તે મોટા દીકરાં બની જાય. ઠીકરાને ભાગી નાખીએ તે નાના ટુકડા બની જશે, તેને દળી નાખીએ તો બારીક ભૂકી થઈ જશે. ભૂકીને ફેંકી દઈએ તો માટી ભેગી મળી જશે. માટીની ગમે તેટલી અવસ્થાઓ પલટાય તે પણ માટીરૂપ મુગલસ્કંધને.
Page #377
--------------------------------------------------------------------------
________________
નાશ થશે નહિ. જગતમાં પુગલોને એકત્ર કરીને મકાન બનાવે છે. જ્યારે મકાનને તેડે છે ત્યારે પુગલ ઈંટ, ચૂનો, લાકડું, લોઢું અલગ થઈ જાય છે. વિચારતાં પણ એ દેખવામાં આવશે અથવા પ્રત્યક્ષઅનુભવમાં આવશે કે જગતમાં દશ્ય પદાર્થ છે તે પુગલના મેળાપથી થાય છે. જ્યારે તે બગડે છે ત્યારે પુગલને ધ વિખરાઈ જાય છે. એક પરમાણુને પણ લેપ થઈ જતો નથી. મકાન, વાસણ, કપડાં, ખુરસી. મેજ, કલમ ખડીઓ, કાગળ, પુસ્તક, બાજ, પલંગ પાલખી, ગાડી, મોટર, રેલગાડી, પં શેત્રુંજી, ફાનસ, સાકળ, આભૂષણ આદિ પુદગલની રચના છે, તે તૂટે છે તે અન્ય દશામાં થઈ જાય છે. આપણું આ શરીર પણ પુદગલ છે, પુગલના સ્ક ધોના મેળાપથી બન્યુ છે. જ્યારે મડદું થઈ જાય છે ત્યારે પુગલના. સકંધ શિથિલ પડી જાય છે, વિખરાઈ જાય છે, બાળી નાખે છે ત્યારે કેટલાક પવનથી ઊડી જાય છે, કેટલાક પડી રહે છે. પુગમાં એ દેખવામાં આવે છે કે તે અવસ્થાઓ પલટાતાં છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે. એ માટે સતનું લક્ષણ એ છે કે જેમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય એ ત્રણે સ્વભાવ એક જ સમયે હેય. દરેક પદાર્થની અવસ્થા સમયે સમયે પલટાય છે. સ્થૂલ બુહિમા ઘણી વાર પછી પલટાતી માલૂમ પડે છે. એક નવું મકાન બનાવવામાં આવ્યું છે તે તે જ ક્ષણથી જૂનું થતું જાય છે. જયારે વર્ષ બે વર્ષ વીતી જાય ત્યારે સ્થળમાં જ થઈ રહ્યું છે. એક મિઠાઈ તાજી બની છે, એક દિન પછી વાસી ખાવાથી સ્વાદ તાજીની અપેક્ષાએ બદલાયેલે માલૂમ પડે છે. તે એકદમ બદલાયો નથી, બનવાના સમયથી જ બદલાતો આવ્યો છે, એક બાળક જન્મ સમયે નાને હેય છે. ચાર વર્ષ વીત્યા પછી મેંટ થઈ જાય છે તે એકદમ મોટા થઈ ગયે નથી. તેની દશાનું પલટાવું નિરંતર થતું રહ્યું છે, તે બાળક દર સમયે વધતો ચાલ્યા આવ્યો છે. જૂની અવસ્થાને નાશ થઈને નવી અવસ્થાની ઉત્પત્તિ
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૬૪
થવી તેને જ પલટવું અથવા પરિવર્તન કહે છે. કહેત કપડાને જે સમયે રંગમાં બન્યું તે જ સમયે શ્વેતપણું પલટાઈ રંગવાળુ થયું.
તપણને વ્યય અને રંગીનપણને ઉત્પાદ થયો. ચણાના દાણાને હથેળીમાં મસળવામાં આવે ત્યાં ચણાની દશા નાશ પામી ચૂરાની દશા બની જાય છે. કેમ કે અવસ્થાનું પલટાવું થતું હોવા છતાં પણ જે દ્રવ્યની અવસ્થા પલટાય છે તે દ્રવ્ય તે કાયમ રહે છે. એટલા માટે ઉત્પાદ વ્યય ધૌવ્ય સતનું લક્ષણ કરવામાં આવ્યું છે. પર્યાય પલટાય છે તે અપેક્ષાએ ઉત્પાદ વ્યયપણું અને મૂળ વ્ય કાયમ રહે છે તે અપેક્ષાએ ધ્રુવપણું સિદ્ધ છે, એટલા માટે દ્રવ્યને નિત્ય અનિત્યરૂપ ઊભયરૂપ કહેવાય છે. દિવ્ય સ્વભાવથી નિત્ય છે, દશા પલટાય છે તે અપેક્ષાએ અનિત્ય છે. જે દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્યપણું ન હોય અથવા નિત્ય અનિત્યપણું ન હોય તે કઈ દ્રવ્ય કઈ પણ કામ આપી શકે નહિ. જે દ્રવ્ય સર્વથા નિત્ય જ હોય તે તે તેવું ને તેવું જ રહે, જે સર્વથા અનિત્ય હેય તે ક્ષણભરમાં નાશ થઈ જાય. જે તે કાયમ રહે નહિ તે તેનાથી કંઈ કામ નીકળે નહિ; જો સેનું એકપણે જ કાયમ રહે, તેનાથી કડું વાળી, કંઠી, અંગૂઠી ન બને તે તે વ્યર્થ જ કરે, તેને કેઈપણ ખરીદે નહિ. જે સુવર્ણ અનિત્ય હેય, કાયમ રહે નહિ તે પણ તેને કોઈ ખરીદે નહિ, તેમાં કાયમ રહેવાની તથા બદલાવાની શક્તિ એક જ સાથે છે અથવા તે એક જ સમયે નિત્ય અનિત્ય ઉભયરૂપ છે તે જ તે કાર્યકારી થઈ શકે છે.
તે ઉત્પાદ વ્યય ધ્રૌવ્યપણું સતનું લક્ષણ સયદ્રામાં હોય છે જીવોમાં પણ છે. જેમ કે કેઈ ફોધી થઈ રહ્યો છે, જ્યારે દેધને નાશ થાય છે ત્યારે ક્ષમા કે શાંતભાવનો જન્મ થાય છે અને આત્મા ધ્રૌવ્યરૂપ જ રહે છે. કેઈ આમાને ગણિતમાં સરવાળા કરવાનું જ્ઞાન નહોતું. અર્થાત્ સરવાળાના નિયમનું અજ્ઞાન હતું. જ્યારે સરવાળા
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૫
કરવાના નિયમનું જ્ઞાન થયું ત્યારે અજ્ઞાનને નાશ થયો અને જ્ઞાનને જન્મ થયો, આ અવસ્થાઓ પલટાઈ છતા આત્મા તે જ કાયમ રહ્યો. આ પ્રમાણે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય આત્મામાં પણ સિદ્ધ છે. એક આત્મા ધ્યાનમાં મગ્ન છે, જે ક્ષણે ધ્યાન ખસ્યું તે ક્ષણે ધ્યાનની દશાને નાશ થયે અને ધ્યાનરહિત વિકલ્પદશાને જન્મ થયે, અને જીવ તે જ રહ્યો છે, અશુદ્ધ છોમાં તથા પુગમાં અવસ્થાએનુ પલટાવું અનુભવમાં આવે છે, તેથી ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય લક્ષણની સિદ્ધિ થાય છે. પરંતુ શુદ્ધ જીવમા અથવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ કે કાળમાં કેવી રીતે આ લક્ષણની સિદ્ધિ કરાય. વસ્તુને સ્વભાવ જ્યારે અશુદ્ધ જીવ કે પુગલમાં સિદ્ધ થયે છે ત્યારે તે પલટવાને સ્વભાવ તેમાં પણ જાણુ જોઈએ. શુદ્ધ દ્રવ્યમાં કઈ પર દ્રવ્યનું એવું નિમિત્ત નથી કે જે દ્રવ્યને મલિન કરી શકે. એટલા માટે એમાં વિભાવ કે અશુદ્ધ પર્યાય થતા નથી શુદ્ધ સદશ પર્યાયે સ્વાભાવિક હોય છે. જેમાં નિર્મળ જલમાં તરગે. નિર્મલ જ હોય છે તેમ શુદ્ધ દ્રવ્યમાં પર્યાયે નિર્મલ જ હોય છે.
દ્રવ્યોના છ સામાન્ય ગુણ -સર્વ છદ્રમા છગુણ સામાન્ય છે. સર્વમાં હોય છે. (૧) અસ્તિત્વ ગુણ–જે શક્તિના નિમિત્તથી દ્રવ્યને કદી નાશ ન થાય તેને અસ્તિત્વગુણ કહે છે. (૨) વસ્તૃત્વ ગુણ-જે શક્તિના નિમિત્તથી વસ્તુ કોઈ કાર્ય કરે, વ્યર્થ ન હોય તેને વસ્તુત્વગુણ કહે છે, જેમ પુદગલમાં શરીરાદિક બનાવવાની અર્થ ક્રિયા (પ્રજનભૂત ક્રિયા છે) (૩) દ્રવ્યત્વગુણ –જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય ધ્રુવ રહેવા છતાં પણ પલટાતું રહે તેમાં પર્યા થતા રહે તેને દ્રવ્યત્વગુણુ કહે છે, જેમ પુદગલ માટીથી ઘડો બન. (૪) પ્રમેયત્વગુણ-જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય કેઈના જ્ઞાનને વિષય થાય તેને પ્રમેયત્વગુણ કહે છે. (૫) અગુરુલઘુત્વગુણ-જે શક્તિના નિમિત્તથી એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થઈ જાય, એક
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૬
-ગુણુ ખીજા ગુણુરૂપ ન થઈ જાય અથવા એક દ્રવ્યમાં જેટલા ગુણ હાય તેટલા જ રહે, ન ફ્રાઈ ઘટે કે ન ફ્રાઈ વધે. તેને અનુરુલઘુત્ત ગુણુ કહે છે. (૬) પ્રદેશત્વ ગુણુ—જે શક્તિના નિમિત્તથી દ્રવ્યને કાઈને કાઈ આકાર અવશ્ય હૈાય તેને પ્રદેશવગુણુ કહે છે. આકાર વિના કાઈ વસ્તુ હાઈ શકતી નથી. આકાશમાં જ વસ્તુ રહે છે તે જેટલા ક્ષેત્રને રોકે છે તે તેના આકાર છે. છએ દ્રવ્યામાં પાતપેાતાના આકાર છે. પુદ્ગલ મૂર્તિક છે, તેના આકાર પણ મૂતિક છે. સ્પર્શી, રસ, ગંધ, વ`મય છે. શેષ પાંચ દ્રવ્ય અમૂતિક છે, તેના આકાર પણ અમૂતિક છે.
છ ચાના વિશેષગુણ :-જે ગુણ એ એક દ્રવ્યમાં જ હાય, -ખીજા દ્રવ્યમાં ન હોય, તેને વિશેષ ગુણુ કહે છે. જીવનાં વિશેષ ગુણુ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સમ્યક્ત્વ, ચારિત્ર આદિ છે. પુદ્ગલના વિશેષ ગુણ—સ્પ, રસ, ગંધ, વ છે. ધદ્રવ્યને વિશેષ ગુણગતિ કરનારાં જીવ અને પુદ્ગલેાને ઉદાસીનરૂપથી ગતિમાં સહકારી થવુ તે છે. અશ્વ દ્રવ્યને વિશેષ ગુણુ—સ્થિતિ કરનારાં જીવ અને પુદ્ગલને સ્થિતિમાં ઉદાસીનપણે સહાય કરવી તે છે. આકાશ દ્રવ્યના વિશેષ ગુણુ-સવ દ્રવ્યેાને અવકાશ કે જગા દેવી તે છે કાલદ્રવ્યને વિશેષ ગુણ——સ દ્રવ્યાની અવસ્થા પલટાવામાં સહાયકારી થવું તે છે.
છ દ્રવ્યના આકાર:-જીવને મૂળ આકાર લેાકાકાશ પ્રમાણ અસખ્યાત પ્રદેશી છે, આકાશ એક અખંડ દ્રવ્ય અનંત પ્રદેશી છે. તેની મધ્યમાં જ્યાં જીવાદિ દ્રવ્યેા છે તે ભાગને લેાકાકાશ કહે છે. તેને જો પ્રદેશરૂપ ગજથી માપવામાં આવે તે! આ લાક અસખ્યાત પ્રદેશી છે. એટલે જ મેાટા મૂળમાં જીવ છે. એક અવિભાગી પુદ્ગલ પરમાણુ જેટલા આકાશને રોકે છે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહે છે તથાપિ આ જીવ જે શરીરમાં રહે છે તેટલું મોટું પેાતાનું દેહપ્રમાણ મોપ કરીને રહે છે. નામના ઉદયથી તેનામાં સઢાચ વિસ્તારશક્તિ કામ કરે છે, જેથી શરીર પ્રમાણુ સંકુચિત કે વિસ્તૃત થઈ જાય છે.
Ο
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૬
પુદ્ગલના સ્કંધ અનેક આકારના ગેળ, ચોરસ, ત્રિકેણ, મેટા નાના બને છે. એક પરમાણુને એક પ્રવેશ માત્ર આકાર છે. ધર્મ અને અધર્મદ્રાવ્ય બંને કાકાશ પ્રમાણુ વ્યાપક છે. આકાશને અનન્ત આકાર છે. કાલાણું અસંખ્યાત કાકાશના પ્રદેશોમાં એક એક અલગ અલગ છે. કદી મળતા નથી, એટલા માટે એક પ્રદેશ માત્ર દરેક કાલાણને આકાર છે.
છ દ્રવ્યોની સંખ્યા -ધર્મ, અધર્મ, આકાશ એક એક દ્રવ્ય છે, કાલાણું અસંખ્યાત છે, જીવ અનંત છે, પુગલ અનંત છે.
પાંચ અસ્તિકાય:--જે દ્રવ્યને એકથી અધિક પ્રદેશ છે તે અસ્તિકાય કહેવાય છે. કાલને એક જ પ્રદેશ હોય છે. કાલને છોડીને શેષ પાંચ દિવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અસ્તિકાય છે.
જીવ દ્રવ્યનાં નવ વિશેષણ -(૧) જીવવાવાળે છે, (૨) ઉપયોગવાળો છે, (૩) અર્તિક છે, (૪) કર્તા છે. (૫) ભક્તા છે, (૬) શરીર પ્રમાણ આકારધારી છે, (૭) સસારી છે, (૮) સિદ્ધ પણ થઈ જાય છે, (૯) સ્વભાવથી અગ્નિની જ્વાલાની માફક ઉપર જવાવાળો છે. એને વિસ્તાર નીચે પ્રમાણે છે –
તેનું કથન કરતી વખતે નિશ્ચયનય તથા વ્યવહારનયને ધ્યાનમાં રાખવા જોઈએ. જે અપેક્ષાએ વસ્તુને મૂળ નિજ સ્વભાવ જાણે. જાય તે નિશ્ચયનય છે. શુદ્ધ નિશ્ચયનય શુદ્ધ સ્વભાવને અને અશુદ્ધ નિશ્ચયનય અશુદ્ધ સ્વભાવને બતાવે છે. વ્યવહારનય તે છે કે જે પરપદાર્થને કઈમાં આજે પણ કરીને તેને પરરૂપ કહે, જેમ જીવને ગેરે કહે, ને તે શરીર છે. અહીં શરીરને આરોપ છવમાં કરીને સાગને બતાવવાવાળા વ્યવહારનય છે. કેઈવાર કયાંક અશુદ્ધ નિશ્ચયનયને પણ વ્યવહારનય કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનય શુદ્ધ સ્વભાવને જ બતાવે છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૮
(૧) જીવ તત્વ–નિશ્ચયનયથી છવના અવિનાશી પ્રાણુ, સુખ, સત્તા, ચેતન્ય અને બોધ છે. અર્થાત સ્વાભાવિક આનંદ સતપણું સ્વાનુભવ તથા જ્ઞાન છે. વ્યવહારનયથી છને દશ પ્રાણ હોય છે, તેના વડે એક શરીરમાં પ્રાણી છવતું રહે છે અને તેના બગડવાથી તે શરીરને છોડી દે છે. તે પાંચ સ્પર્શનાદિ ઈન્દ્રિા , મનબળ, વચનબળ, કાયદળ, આયુષ્ય, અને શ્વાસોચ્છવાસ એમ દશ પ્રાણ છે.
(૧) એકેન્દ્રિય જીવરૂપ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિને ચાર પ્રાણુ હોય છે. સ્પશન ઈન્દ્રિય, કાયદળ, આયુષ્ય અને શ્વાસ
વાસ. (૨) ઈયળ આદિ બેઈનેિ છ પ્રાણું હોય છે—રસના ઈન્દ્રિય અને વચનબળ અધિક હોય છે. (૩) કીડી આદિ ત્રિીન્દ્રિયછાને નાક અધિક હોય છે, સાત પ્રાણ હેાય છે. (૪) માખી આદિ ચતુરિન્દ્રિય જીને આખ અધિક મળીને આઠ પ્રાણ હોય છે. (૫) મનરહિત પચેન્દ્રિય સમુદ્રના કેઈ સાપ આદિને કર્ણ સહિત નવ પ્રાણ હોય છે. (૬) મનસહિત પચેન્દ્રિ, દેવ, નારકી, માનવ, ગાય, ભેંસાદિ પશુ, માછલી, મયુરાદિને દશ પ્રાણ હોય છે.
(૨) ઉપગવાળે–જેના દ્વારા જાણવામાં આવે તેને ઉપયોગ કહે છે. તેના બાર ભેદ છે –મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન એમ જ્ઞાનોપગના આઠ ભેદ છે; દર્શને પગના ચાર ભેદ છેચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. આ બાર ઉપયોગ વ્યવહારનયથી ભેદરૂપે કહેવાય છે. તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવાશે એના વડે સંસારી છની એાળખાણ થાય છે. આત્મા અમૂર્તિક પદાર્થ છે. તે શરીરમાં છે કે નહિ તેનું જ્ઞાન આ વાત દેખીને કરાય છે કે કઈ પ્રાણ સ્પર્શનું જ્ઞાન રાખે છે કે નહિ, રસને રસના વડે ગંધને નાક વડે, વર્ણને આંખ વડે, શબ્દને કણ વડે જાણે છે કે નહિ અથવા મનથી વિચાર કરે છે કે નહિ. મડદામાં આ બાર ઉપચાગ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૮
માંથી કઈ પણ ઉપયોગ હેતો નથી. કારણ કે ત્યાં ઉપયોગને ધરનારે આત્મા રહ્યો નથી. નિશ્ચયનયથી વસ્તુતાએ શાને પગના આભેદ પણ નથી અને દર્શને પગના ચાર ભેદ પણ નથી. શાનપયોગ અને દર્શને પગ એક એક જ છે. તે આત્માના સહજ સ્વાભાવિક ગુણ છે. કર્મના સંબંધથી બાર ભેદ થઈ જાય છે, એટલા માટે નિશ્ચયથી આત્માને ઉપયોગ શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન છે. . . .
(૩) અમૂર્તિક-નિશ્ચયનયથી જીવમાં નથી કેઈ સ્પર્શ, લૂખ, ચીકણું, હલકે ભારી, ઠ, ગરમ, નરમ કે કઠણ, નથી કેાઈ રસ ખાટો, મીઠ, તીખે, કહો, કે કસાયલે, નથી કે ગંધ, સુગંધ કે દુધ નથી કોઈ વર્ણ સફેદ, લાલ, પીળા, લીલે કે કાળે. એટલા માટે મૂર્તિક પુદ્દગલથી ભિન્ન અમર્તિક ચિદાકાર છે. વ્યવહારનયથી આ જીવને મૂર્તિક કહેવાય છે. સંસારી જીવની સાથે મૂર્તિક કર્મ પુદગલને. મેળાપ દૂધ અને પાણીની માફક એક ક્ષેત્રાગારૂપ છે. જીવને કાઈ પણ પ્રદેશ શુદ્ધ નથી. સર્વાગ પુગલ સાથે એકમેક છે. તેથી તેને મૂર્તિ કહેવાય છે. જેમ દૂધ સાથે મળેલા પાણીને દૂધ અને રંગથી મળેલાને રંગ કહેવાય છે તેમ મૂર્તિક પુગલ સાથે મળેલા જીવ પણ મૂર્તિક કહેવાય છે.
(૪) કર્તા છે-આ આત્મા નિશ્ચયનયથી પિતાના જ જ્ઞાન દર્શનાદિગણના પરિણામને કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી અથવા સવભાવથી આ આત્મા રાગાદિ ભાવને કર્તા નથી. કેમકે એ એને સ્વાભાવિક ભાવ નથી. એ ઔપાધિક ભાવ છે. જ્યારે કર્મોનો ઉદય હેાય છે, મેહનીય કર્મને વિપાક હોય છે ત્યારે ક્રોધના ઉદયથી ક્રોધભાવ; માનના ઉદયથી માનભાવ, માયાના ઉદયથી માયાભાવ, લભના ઉદયથી લભભાવ અથવા કામ કે વેદના ઉદયથી કામભાવ એવી રીતે થઈ જાય છે કે જેવી રીતે સ્ફટિકમણિની નીચે લાલ, પીળુ, કાળું કૂલ રાખવાથી સ્ફટિક લાલ, પીળું, કાળું દેખાય છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
300
તે સમયે સ્ફટિકને સ્વચ્છ સફેદ રંગ ઢંકાઈ જાય છે. આત્મા સ્વય' સ્વભાવથી એ વિભાવાના કર્તા નથી, એ નમિત્તિક ભાવ છે—થાય છે, મઢે છે, ફરી થાય છે, કેમકે એ સયાગથી થતા ભાવ છે. એટલા માટે અને અશુદ્ધ નિશ્રયથી આત્માના ભાવ કહેવાય છે. અથવા આત્મા અશુદ્ધ નિશ્ચયથી તેનેા (વિભાવાને) કર્તા કહેવાય છે. એવા ભાવેશ થવાથી આત્મા અપવિત્ર, આધુલિત, દુ:ખમય થઈ જાય છે. આત્માને પવિત્ર, નિરાકુળ, સુખમય સ્વભાવ વિપરીતપણે પલટાઈ જાય છે. માટે તેમ થવુ* ષ્ટ'ષ્ટ નથી. તેવા ન થવું એ જ આત્માને હિતકારક છે. જેમ માટી રય મેલી, વિસ સ્વભાવી છે માટે માટીના સયે।ગથી પાણી પણ મેલુ‘ અને વિસ સ્વભાવવાળું થઈ જાય છે તેમ મેાહનીય કર્માંના રસ અધવા અનુભાગ મિલન ફ્લુરૂપ કે આકુળતારૂપ છે તે માટે તેના સયાગથી આત્માના ઉપયોગ પણ મલિન, ક્લુષિત કે આકુલિત થઈ જાય છે. એ ભાવાનું નિમિત્ત પામીને કવણારૂપ સૂક્ષ્મ પુદ્ગલ જે લેાકમાં સર્વત્ર ભરપૂર છે. તે ખે ચાઈને સ્વયં આવીને બંધાઈ જાય છે. જ્ઞાનાવરણાદિરૂપ થઇને ક' નામને ધારણ કરે છે, જેમ ગરમીનુ નિમિત્ત પામીને પાણી સ્વયં વરાળરૂપે બદલાઈ જાય છે તેમ ક્રવા સ્વયં મુખ્ય કે પાપ કર્મરૂપ બધાઈ જાય છે. આ 'ધ પણ પૂર્વ વિદ્યમાન કાણુ શરીર સાથે થાય છે. વસ્તુતાએ આત્મા સાથે થતા નથી. આત્મા એ ઢના (કાર્માણુ) શરીર સાથે એવી રીતે રહે છે કે જેવી રીતે આકાશમાં ધુમાડા અથવા ધૂળક્રાટ ફેલાઈ જાય ત્યારે આકાશની સાથે માત્ર સંયોગ થાય છે. અથવા એક ક્ષેત્રાવગાહરૂપ સબબ થાય છે. આત્માએ કર્મ બાંધ્યાં નથી, કર્મ સ્વયં આવીને બંધાયાં છે. આત્માના શુદ્ધ ભાવ કેવળ નિમિત્ત છે તેા પણ વ્યવહારનયથી આત્મા પુદ્ગલકમેના ર્તા અથવા બાંધવાવાળા કહેવાય છે, એવી રીતે જ કુંભારને ઘડાને મનાવનાર, સેાનીને કડાનેા બનાવનાર, સ્ત્રીને રસાઈ અનાવનારી, લેખકને પત્ર લખવાવાળા, દરજીને કપડાં સીવનાર, કારી
:
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૧
ગરને મકાન અનાવનાર કહેવાય છે. નિશ્ચયથી ઘડાને બનાવનારી માટી છે, ઠંડાને બનાવનાર સેતુ છે, રસાઈને બનાવનાર અન્ત પાનાદિ સામગ્રી છે, પત્રને લખવાવાળી સાહી છે, કપડાને સીવનાર દ્વારા છે. કુંભારાદિ ધ્રુવળ નિમિત્ત માત્ર છે. જે વસ્તુ પાતે કારૂપ કું થાય છે તેને તેના કર્તા કહેવાય છે, કર્તા મ` એક જ વસ્તુ હાય છે. દૂધ જ મલાઈરૂપ પરિણમ્યું છે તેથી મલાઈનેા કર્યાં દૂધ છે. સુવ જ ડારૂપ પરિણુમ્યું છે. તેથી કડાને કર્તા સુવર્ણ છે. માટી જ ઘડારૂપ પરિણમી છે તેથી ઘડાના કર્યાં માટી છે. કર્તાના ગુણુ સ્વભાવ તેનાથી બનેલા કાર્યમાં હેાય છે. જેવી માટી તેવા ઘડે, જેવું સા" તેવું કર્યું, જેવુ" દૂધ તેવી મલાઈ, જેવુ... સતર તેવુ. તેનાથી ખનેલું કાપડ નિમિત્ત ત્હ કાઈક કાર્યાનાં અચેતન જ હોય છે, ક્રાઈટ કાર્યાનાં ચેતન કે ચેતન-અચેતન ખતે હાય છે. ગરમીથી પાણી વરાળરૂપ થઈ જાય છે, વરાળથી મેઘ થાય છે. મેધ સ્વય પાણીરૂપ થઈ જાય છે, એ સ કાર્ટમાં નિમિત્ત કર્તા અચેતન જ છે, હવા શ્વાસરૂપ થઈ જાય છે, એમાં નિમિત્ત કર્તા ચેતનના યાગ કે ઉપયાગ છે. અથવા કવણા કરૂપ થઈ જાય છે તેમાં નિમિત્તકર્તા ચેતનના ચેાગ કે ઉપચાગ છે. માટીને ઘડેા બને છે એમા નિમિત્ત કુંભારને ચેાગ ઉપયાગ છે તથા ચાઢ આદિ અચેતન નિમિત્ત પણ છે. રસાઈ અને છે તેમાં નિમિત્ત કર્તા સ્ત્રીના ચાગ ઉપયાગ છે તથા ચૂલા, વાસણ આદિ અચેતન નિમિત્ત પણ છે. જ્યાં ચેતન નિમિત્તત્ત્ત ઘટ, પત્ર, વાસણ ભેજનાદિ બનાવવામાં થાય છે ત્યાં વ્યવહારનયથી તેને ઘટ, પટ, વાસણ કે ભેાજનાદિના કર્તા કહેવાય છે.
જો નિશ્ચયથી વિચાર કરવામાં આવે તે શુદ્ધ આત્મા ાઈ પણ કાર્યના નિમિત્ત કર્તા પણ નથી. જ્યાં સુધી સંસારી આત્માની સાથે ક્રર્માના સચાગ છે, અથવા ક્રર્માંના ઉદય વર્તે છે ત્યાં સુધી આત્માના મન, વચન, કાયયેાગ પ્રવર્તીતા (ચ'ચળ) રહે છે અથવા જ્ઞાનયેાગ અશુદ્ધ હોય છે, રાગદ્વેષ સહિત કે કષાયસહિત હાય છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૭ર
એ જ રોગ અને ઉપયોગ નિમિત્તાક્ત છે, એનાથી કર્મ બંધાય છે. એનાથી ઘટાદિ બને છે. કુંભારે ઘ બનાવ્યો એમ કહેવાય છે, પણ ઘડો બનાવવાને મનમાં સંકલ્પ કર્યો, શરીરને હલાવ્યું અને રાગ સહિત ઉપયોગ કર્યો તેથી કુંભારને યોગ ઉપગ જ ઘડાને નિમિત્તકર્તા છે, આત્મા નહિ, સીના મને રસેઈ બનાવવાનો સંકલ્પ ક, વચનથી કોઈને કાઈ લાવી રાખવાનું કે ઉઠાવી જવાનું કહ્યું, કાયાથી કઈ લાવી લઈ ગઈ, રાગવાળી જ્ઞાનકિયા કરી તેથી ગા અને ઉપયોગ જ રસોઈ નિમિત્તકર્તા છે. સ્ત્રીને શુદ્ધ આત્મા નિમિત્તકર્તા પણ નથી. યોગ અને ઉપયોગ આત્માના વિભાવ છે. એટલા માટે અશુદ્ધ નિશયથી તેને કર્તા આત્મા કહેવાય છે, શુદ્ધ નિશ્ચયથી આત્મા મન, વચન, કાયયોગનો તથા અશુદ્ધ ઉપગને કર્તા નથી યદ્યપિયેગશક્તિ-કર્મ આકર્ષણ-શકિત આત્માની છે પરંતુ તે કર્મોના ઉદયથી જ મન વચન કાયદ્વારા કામ કરે છે કર્મને ઉદય ન હોય તે કંઈપણ હલન-ચલનરૂપ કામ ન થાય. અશુદ્ધ સરાગ ઉપયોગ પણ કષાયના ઉદયથી થાય છે તે આત્માને રવાભાવિક ઉપયોગ નથી. નિશ્ચયનયથી આત્મામાં નથી રોગનું કાર્ય કે નથી રાગપરૂપ ઉપગનું કાર્ય. એટલા માટે શુદ્ધ નિશ્ચયનયથી આ આત્મા કેવળ પિતાના શુદ્ધ ભાવને જ કર્તા છે; પરભાન નથી તે ઉપાદાન કે મૂળ કર્તા, કે નથી તે નિમિત્ત કર્તા. સ્વભાવના પરિણમનથી જે પરિણામ કે કર્મ થાય છે તે પરિણામ કે કર્મને તે ઉપાદાન કર્તા કહેવાય છે. જ્ઞાનસ્વરૂપી આત્મા છે માટે શુદ્ધ જ્ઞાનેપગને જ તે ઉપાદાન કર્તા છે. અજ્ઞાની જીવ ભૂલથી આત્માને રાગાદિને કર્તા, સારાં ખોટાં કામને કર્તા અથવા ઘટપટ આદિનો કર્તા માનીને અહંકાર કરીને દુઃખી થાય છે. હું કર્તા છું, “હું કતાં છું એવી બુદ્ધિથી જે પોતાનાં સ્વાભાવિક કર્મ નથી તેને પિતાના જ કર્મ માનીને રાગદ્વેષ કરીને કષ્ટ પામે છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩
જ્ઞાની જીવ કેવલ શુદ્ધ જ્ઞાન પરિણતિને જ પેાતાને કર્તા માને છે. તે માટે સ પરભાવેના કે પરકાર્ડ્સના હું ર્તા છું એવા અહંકારને કરતા નથી. જો શુભરાગ થાય છે તે તેને પણુ મદ કષાયના ઉદય જાણે છે. ને અશુભ રાગ થાય છે તે તેને પશુ તીવ્ર કષાયના ઉદ્દય જાણે છે, પણ પેાતાના સ્વભાવ જાણતા નથી, વિભાવ જાણે છે. વિભાવને રાગ, વિકાર કે ઉપાધિ માને છે અને એવી ભાવના રાખે છે આ વિભાવ ન હોય તેા ઠીક, વીતરાગ ભાવમા જ પરિણમન હોય તે સારુ. જેમ બાળક રમવાના પ્રેમી હાય છે, તેને માતા પિતા કે ગુરુના ડરથી ભણવાતું કામ કરવુ પડે છે, તે ભણે છે પણુ તેના પ્રેમી નથી, પ્રેમી રમતને જ છે, તેમ જ્ઞાની છવ વીતરાગ આત્મિક શુદ્ધ ભાવના પ્રેમી છે. પૂર્વે બાધેલાં ક્રમે ના ઉદયથી જે ભાવ થાય છે તે અનુસાર મન, વચન, કાય, વર્તે છે. અને તે પસંદ કરતા નથી. કર્માંના વિકાર અથવા નાટક સમજે છે અને જેમ ખાળક ભણવા પ્રત્યે વૈરાગી (ઉદાસીન) છે તેમ નાની વૈરાગી છે. જ્ઞાની આત્મા, આસક્તિ રહિત હેાવાથી, પાપકાર કરતાં છતાં પાતાને ર્માં માનતા નથી. મન, વચન, કાયાનું ઢાÖમાત્ર જાણે છે. જો તે ગૃહસ્થ હેાય, કુટુમ્બને પાલતા હાય તા પણ તે પાલવાનો અહંકાર કરતા નથી. નાની સ" વિભાવાને કૃત જાણીને તેનાથી અલિપ્ત રહે છે. એક પેાતાના આત્મિક વીતરાગ ભાવાના જ પેાતાને કર્તા માને છે.
સમ્યગ્દર્શનના અપૂર્વ મહિમા છે, જે કાઈ નાની આત્માને પરભાવનો અકર્તા સમજશે તે એક દિન સાક્ષાત્ અકર્તા થઈ જશે. તેના યેાગ અને ઉપયોગની "ચળતા મટી જશે ત્યારે તે સિદ્ધ પરમાત્મા થઈ જશે. આ તત્ત્વની એવી મતલખ લેવી ચાગ્ય નથી કે જ્ઞાની સરાગ કાર્ટને ઉત્તમ પ્રકારે નથી કરતા, ભગાડી દેવારૂપે કરતા હશે, પણુ એમ નથી. જ્ઞાની મન, વચન, કાયાથી સ કા યથા ચાગ્ય ખરેખર કરતા છતાં પણ હું કર્તા છું એવી મિથ્યા અહ’બુદ્ધિ કરતા નથી. આ સવાઁ લૌકિક પ્રપચને ક`ના વિકાર જાણે
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૭૪
છે, પોતાનો સ્વભાવ માનતા નથી. કદાચિત અજ્ઞાનીની અપેક્ષાએ જ્ઞાની કુટુંબનું પાલન, જપ, તપ, પૂજા, પાઠ, વિષયાગ આદિ મન, વચન, કાયાનાં શુભઅશુભ કાર્ય ઉત્તમ પ્રકારે કરે છે, પ્રમાદ કે આળસથી કરતા નથી, તે પણ હું કર્તા છું એવા મિથ્યાત્વથી દૂર રહે છે. જેમ નાટકમાં પાત્ર નાટક ભજવતે છતાં તે નાટકના ખેલને ખેલ જ સમજે છે. તે ખેલમાં કરેલાં કાર્યોને પિતાના મૂલ સ્વભાવ૨૫ ગણતો નથી. નાટકને પાત્ર ખેલ દેખાડતી વખતે જ પિતાને રાજા કહે છે. તે સમયે પણ પિતાની મૂળ પ્રકૃતિને ભૂલતા નથી અને ખેલની પછી તે પિતાના મૂળરૂપે જ વર્તન કરે છે. બ્રાહ્મણને પુત્ર પિતાને બ્રાહ્મણ માનતો હોવા છતાં ખેલમાં રાજાને પાઠ ઘણું ઉત્તમ રીતે ભજવે છે છતાં હું રાજી થઈ ગયા એમ માનતો નથી. સંસારને નાટક સમજીને વ્યવહાર કરવો એ જ્ઞાનીને સ્વભાવ છે. સંસારને પિતાનું જ કાર્ય સમજવું, અને વ્યવહાર કરવો તે અજ્ઞાનીને સ્વભાવ છે. એટલા માટે અજ્ઞાની સંસારને કર્તા છે, જ્ઞાની સંસારના કર્તા નથી. અજ્ઞાની સંસારમાં ભ્રમણ કરશે. જ્ઞાની સંસારથી ત્વરાથી મુકત થઈ જશે. તે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં સંસાર કાર્યોને આત્માનું કર્તવ્ય માનતા નથી, કષાયના ઉદયવશ લાચારી ભર્યું કાર્ય જાણે છે.
(૫) ભોક્તા છે—જેવી રીતે નિશ્ચયનયથી આ જીવ પિતાના સ્વાભાવિક ભાવને કર્તા છે તેવી રીતે તે પિતાના સ્વાભાવિક જ્ઞાનાનંદ કે સહજસુખને ભોક્તા છે. અશુદ્ધ નિશ્ચયનયથી હું સુખી, હું દુ:ખી એ રાગદ્વેષરૂપ વિભાવને ભોક્તા છે, વ્યવહારનયથી પુણ્ય પાપ કર્મોના ફળને ભોક્તા છે. હું સુખી, હું દુઃખી એ ભાવ
હનીય કર્મના ઉદયથી થાય છે. રતિ કષાયના ઉદયથી સાંસારિક સુખમાં પ્રતિભાવ અને અરતિ કષાયના ઉદયથી સાંસારિક દુઃખમાં અપ્રીતિભાવ થાય છે. આ અશુદ્ધભાવ કર્યજનિત છે. માટે સ્વભાવ નહિ પણ વિભાવ છે. આત્મામાં કર્મસંયોગથી આ ભાવ થાય છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૫
ત્યારે આત્માનંદના સુખાનુભવના ભાવ ઢંકાઈ જાય છે, એટલા માટે એમ કહેવાય છે કે એશુદ્ધ નિશ્ચયનયથી તે સુખ દુઃખને એક્તા છે. ભોજન, વસ્ત્ર, ગાવું, બજાવવું, સુગંધ, પલંગ આદિ બાહ્ય વસ્તુઓને ભોગ તથા સાતાદનીય અસાતાદનીય કર્મને ભેગ વસ્તુતાએ પુગલની દ્વારા પુદ્ગલને થાય છે. જીવમાત્ર તેમાં રાગભાવ કરે છે તેથી ભોક્તા કહેવાય છે. ત્યાં પણ મન, વચન, કાયાધારા યોગ તથા અશુદ્ધ ઉપયોગ જ પરપદાર્થને ભેળવવામાં નિમિત્ત છે. જેમાં એક લાડુ ખાવામાં આવ્યું. લાડુ પુદ્ગલને તે મુખરૂપી પુગલથી ચાવીને ખાધે, જીવાનાં પુગલ દ્વારા રસનું જ્ઞાન થયું. લાડુને ભેગ શરીરરૂપી પગલે કર્યો. પેટમાં પવનઠારા પહોંચે. જીને પિતાના અશુદ્ધભાવઈન્દ્રિયરૂપી ઉપયોગથી જાણ્યું તથા ખાવાની ક્રિયામાં વેગને કામમાં લીધે.
જે વૈરાગ્યસહિત જાણે તે ખાવાનું સુખ ન માને. જ્યારે રાગસહિત ખાય છે ત્યારે સુખ માની લે છે. એટલા માટે લાડુનો ભોગ આ છ કર્યો એ માત્ર વ્યવહારનયનું વચન છે. છ કેવળ માત્ર ખાવાના ભાવ ર્યા અથવા ગની પ્રવૃત્તિ કરી કે યોગશક્તિને પ્રેરિત કરી. એવી રીતે સુંદર વસ્ત્રોએ શરીરને શોભિત કર્યું, આત્માને નહિ. ત્યારે આ જીવ પિતાના રાગભાવને લીધે હું સુખી થયે. એમ માની લે છે. એક ઉદાસ મુખવાળી પતિના પરદેશગમનથી દુખી સ્ત્રીને સુદર વસ્ત્રાભૂષણ પહેરાવવામાં આવે તે શરીર શોભિત. થઈ જાય પરંતુ તે રાગરહિત છે, તેનો રાગભાવ તે વસ્ત્રાભૂષણમાં નથી તેથી તેને તે સુખનો અનુભવ નહિ થાય. એટલા માટે આ વાત જ્ઞાનીઓએ સ્વાનુભવથી કહી છે કે સંસારના પદાર્થોમાં સુખ કે દુખ મેહરાગદ્વેષથી થાય છે. પદાર્થ તે પિતાના સ્વભાવમાં જ હોય છે, એક જગ્યાએ પાણી વષી રહ્યું છે, ખેડુત તે વરસાદ દેખીને સુખી થઈ રહ્યો છે તે સમયે માર્ગમાં છત્રી વગર ચાલનાર એક સુદર વસ્ત્ર પહેરેલે માનવ દુઃખી થઈ રહ્યો. નગરમાં રગેની
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૭૬
વૃદ્ધિ થતાં રોગી દુઃખી થાય છે, અજ્ઞાની લેભી વૈદ્ય-ડૉકટર સુખી થાય છે. એક જ રસોઈમાં જમવાવાળા બે પુરુષ છે. જેને ઈચ્છાનુ. કુળ રસાઈ મળી છે તે સુખી થઈ રહ્યો છે, જેની ઈચ્છાથી વિરુદ્ધ રસંઈ છે તે દુખી રહ્યો છે. જેવી રીતે પુગલને ર્તા પુગલ છે તેવી રીતે પુગલને ઉપભોગ કર્તા પુદગલ છે. નિમિત્ત કારણ છવનો રોગ અને ઉપગ છે. શરીરમાં શરદી થઈ, શરદીનો ઉપભોગ પુગલને થયે, પુદગલની દશા પલટાઈ, જીવને શરીર ઉપર મમત્વ છે. રાગ છે, તેથી તેણે શરદીની વેદનાને દુઃખ માની લીધું. જ્યારે ગરમ કપડું શરીર ઉપર ઓઢયુ, શરીરે ગરમ Wડાને ઉપગ કર્યો. શરીરની દશા પલટાઈ, ત્યારે રાગી છ સુખ માની લીધું. સ્ત્રીને ઉપભોગ પુરુષનું અંગ, પુરુષનો ઉપગ સ્ત્રીનું અંગ કરે છે. પુદ્ગલ જ પુક ગલની દશાને ફેરવે છે. રાગભાવથી રાગી સ્ત્રી પુરુષ સુખ માની લે છે. એટલે વિશેષ રાગ તેટલું વિશેષ સુખ કે તેટલું જ વિશેષ દુખ થાય છે. એક માનવને પુત્ર ઉપર બહુ જ અધિક રાગ છે. તે પુત્રને દેખીને અધિક સુખ માને છે, તે પુત્રને વિગ થઈ જાય છે ત્યારે તેટલું જ અધિક દુઃખ માને છે. જે જ્ઞાની એમ સમજે છે કે હું વસ્તુતાએ શુદ્ધ આત્મદ્રવ્ય છું, મારું નિજ સુખ મારે સ્વભાવ છે, હું તે જ સાચા સુખને સુખ સમજું છું, તેને ભોગ મને હિતકારી છે, તે સંસારથી વૈરાગી હોવા છતાં જેટલા અંશે કષાયને ઉદય છે તેટલા અંશે બાહ્ય પદાર્થોના સંગ વિચગમાં સુખ દુખ માને છે પણ અજ્ઞાનીની અપેક્ષાએ તે માનવું કેટિગણું ઓછું હોય છે.
જનને સારી રીતે ખાતાં છતાં પણ રસના ઇન્દ્રિયથી રસનાસ્વાદને જાણે છે, અથવા તૃપ્તિ પણ માને છે, છતાં રસના ઈન્દ્રિય જનિત સુખ પ્રત્યે અલ્પરાગને કારણે તેને અ૫ જ (તુચ્છ) માને છે. તેવી રીતે ઇચ્છિત પદાર્થ ખાવા નહિ મળતાં અ૫રાગને લીધે અલ્પ જ દુખ માને છે. વસ્તુ સ્વભાવ એ છે કે જીવ સ્વભાવથી સહજસુખને જ ભક્તા છે. કષાયના ઉદયથી જે વિભાવભાવ થાય
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૦૭
'
છે તેને લીધે જીવ પોતાના આછા કે વધારે ' ક્ક્ષાયના પ્રમાણમાં પેાતાને સુખ કે દુઃખના ભેક્તા માની લે છે. હુ ભાતા છું' એ વચન શુદ્ધ નિશ્ચયનયથી અસત્ય છે, પણુ કષાયના ઉદયથી થતા રાગભાવ ભાતા છે. આત્મા ભ્રાતા નથી. આત્મા રાગભાવને ભેટતા અશુદ્ધ નિશ્ચયથી કહેવાય છે એમ માનવુ સમ્યગજ્ઞાન છે. પરવસ્તુને કે કર્માના આત્માને ભોક્તા કહેવા બિલકુલ વ્યવહારનયથી છે. જેમ આત્મા ઘટપટાદિના કર્તા વ્યવહારનયથી કહેવાય છે, તેમ માતા પણ વ્યવહારથી કહેવાય છે.
ક્રર્માના ઉજ્ય જ્યારે થાય છે, ત્યારે મને અનુભાગ ક્રે રસ પ્રગટ થાય છે; તે જ કના ઉપભાગ છે, તે કર્મના ઉદયને પાનામા માનીને જીવ પેાતાને સુખી દુઃખી માની લે છે. સાતાવેનીયન ઉદય થતાં સાતાકારી પદાર્થના સબંધ થાય છે. રતિ નાકષાયથી આ! રાગી જીવ સાતાના અનુભવ કરે છે અર્થાત્ રાગસહિત જ્ઞાને પયેાગને સુખ માની લે છે, અસાતાવેદનીયના ઉદયથી અસાતાકારી પદાર્થાના સખધ થાય છે; જેમકે શરીરમાં વાગે છે, તે વખતે અતિ કષાયના ઉદયસહિત જીવ દ્વેષભાવના કારણે પેાતાને દુઃખી માની લે છે. વસ્તુતાએ કર્મી પુદ્ગલ છે તે કર્મના ઉદય અથવા રસ કે વિપાક પણ પુદ્ગલ છે. ઘાતીય કર્મના ઉદ્ય જીવના ગુણાની સાથે વિકારક થઈને ઝળકે છે. અધાતીય ક્રમાંના રસ જીવથી ભિન્ન શરીરાદિ પરપદાર્થો ઉપર થાય છે. જેમકે જ્ઞાનાવરણના વિપાકથી જ્ઞાનનું એ થવું, દર્શનાવરણના ઉદયથી અેનનું આછું થવું, મેાહનીયના ઉદથથી વિપરીત શ્રદ્ધા કે ક્રોધાદિ ષાયેાનુ થવુ, અતરાયના ઉદ્દેશ્યથી આત્મબળનુ આછું' થવું, આયુના યથી શરીરનું કાયમ રહેવુ", નામના ઉદયથી શરીરની રચના હેાવી, ગાત્ર ૪'ના ઉદયથી ઊંચી કે નીચી લેાકમાન્ય કે લેાકનિન્દ્ર શા થવી, વેદનીયના ઉદયથી સાતાકારી કે અસાતાકારી પદાર્થાના સાગ થવે. શુનયે જીવ
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પિતાના સહજસુખને જ ભોક્તા છે; પરને ભોક્તા અશુદ્ધનય કે વ્યવહારનયથી જ કહેવાય છે.
(૬) શરીરપ્રમાણુ આકારધારી છે–નિશ્ચયનયથી જીવને આકાર લોકપ્રમાણુ અસંખ્યાત પ્રદેશ છે. તેનાથી કદી ચૂત કે અધિક થતા નથી. જીવ અમૂર્તિક પદાર્થ છે, તેથી તેના નથી ટુકડા થઈ શકતા કે નથી તે કેઈની સાથે જોડાઈને મોટો થઈ શકતો. તથાપિ જેમ જીવમાં કર્મને આકર્ષણ કરવાવાળા ગશક્તિ છે તેમ તેમાં સંકેચ વિસ્તારરૂપ થવાની શક્તિ પણ છે. જેમ યોગાશક્તિ શરીર નામકર્મના ઉદ્યથી કામ કરે છે તેમ સંકેચ વિસ્તાર શક્તિ પણ શરીર નામકર્મના ઉદયથી કામ કરે છે. જ્યાં સુધી નામકર્મને ઉદય રહે છે ત્યાં સુધી આત્માના પ્રદેશ સંકુચિત થાય છે કે ફેલાય છે. જ્યારે નામકર્મ નાશ થઈ જાય છે ત્યારે આત્મા અંતિમ શરીરમાં જે હોય છે તે જ રહી જાય છે. તેને સંકેચ વિસ્તાર બંધ થઈ જાય છે.
એક મનુષ્ય જ્યારે મરે છે ત્યારે તરત જ બીજા ઉત્પત્તિ સ્થાન ઉપર પહોંચી જાય છે. વચમાં જતી વખતે એક સમય, બે સમય કે ત્રણ સમય લાગે છે ત્યાં સુધી પૂર્વ શરીરની માફક આત્માને આકાર બની રહે છે. જ્યારે ઉત્પત્તિ સ્થાન પર પહોંચે છે ત્યારે ત્યાં જેવા પુદ્ગલને ગ્રહણ કરે છે તેના સમાન આકાર નાનો કે માટે થઈ જાય છે. પછી જેમ જેમ શરીર વધે છે તેમ આકાર ફેલાતો જાય છે. શરીરમાં જ આત્મા ફેલાયો છે બહાર નહિ, એ વાતને. અનુભવ વિચારવાનને થઈ શકે છે. આપણને દુખ કે સુખનો અનુભવ શરીરમાં જ થાય છે, શરીરથી બહાર નહિ. જો કોઈ માનવના આખા શરીરમાં આગ લાગે અને શરીરની બહાર પણ આગ હાય તે તે માનવને આખા શરીરમાંની આગની વેદનાનું દુઃખ થી શરીરની બહારની આગની વેદના થશે નહિ. જે આત્મા શરીરના
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૯
કેઈ સ્થાનપર હોય, સર્વ સ્થાનપર વ્યાપક ન હોય તે જે સ્થાન પર જીવ હેાય ત્યાં જ સુખદુઃખનો અનુભવ થાય. સવગે ન થાય. પરંતુ થાય છે સર્વાગે, તેથી છવ શરીરપ્રમાણુ આકારધારી છે. કેઈપણ ઇન્દ્રિયદ્વારા મને પદાર્થનો રાગ સહિત ભોગ કરવામાં આવે છે. સર્વાગે સુખનો અનુભવ થાય છે. શરીરમમાણ રહેવા છતાં નીચે લખેલાં સાત પ્રકારનાં કારણથી આત્મા ફેલાઈને શરીરથી બહાર જાય છે અને પાછો શરીર પ્રમાણુ થઈ જાય છે. આ અવસ્થાને સમુદ્દઘાત કહે છે.
(૧) વેદના –શરીરમાં દુખના નિમિત્તથી આત્મપ્રદેશ કાંઈક બહાર નીકળે છે.
(૨) કષાય – ધાદિ કષાયના નિમિત્તથી પ્રદેશ બહાર નીકળે છે.
(૩) મારણતિક –મરણની ડીવાર પહેલાં કઈક જીવને પ્રદેશ ફેલાઈને જ્યાં જન્મ લેવાને છે ત્યાં સુધી પહોંચે છે, સ્પર્શ કરીને પાછા આવે છે, પછી મરણ થાય છે.
(૪) વૈકિયિક –ક્રિયિક શરીરધારી પોતાના શરીરથી ભિન્ન ખીજાં શરીર બનાવે છે, તેમા આત્માને ફેલાવીને તેનાથી કામ લે છે.
(૫) તૈજસ–(૧) શુભ તૈજસ-ઈક તપસ્વી મુનિને યાક દુર્ભિક્ષ કે રોગને સંચાર દેખીને દયા આવી જાય ત્યારે તેના જમણા
સ્ક ધમાંથી તૈજસ શરીરની સાથે આત્મા ફેલાઈને નીકળે છે. તેનાથી કષ્ટ દૂર થઈ જાય છે.
(૨) અશુભ તૈજસ–ઈ તપસ્વીને ઉપસર્ગ પડવાથી કે આવી જાય, ત્યારે તેને ડાબા અંધથી અશુભ તૈજસ શરીરની સાથે આત્મા ફેલાય છે અને તે શરીર કપના પાત્રને (જેના પ્રત્યે મુનિને ક્રોધ ઊપજે હોય તેને) ભસ્મ કરી દે છે તથા તે તપસ્વી પણ ભસ્મ થઈ જાય છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૮૦
. ( આહારક –ાઈ દિધારી મુનિના મસ્તકથી આહારક શરીર બહુ સુંદર પુરુષાકાર નીકળે છે, તેની સાથે આત્મા ફેલાઈને
જ્યાં કેવલી કે શ્રુતકેવલી હેય છે ત્યાં સુધી જાય છે, દર્શન કરીને પાછું આવે છે, તેથી મુનિના સંશય મટી જાય છે.
(૭) કેવલ –ઈ અરિહંત કેવલનું આયુષ્ય અલ્પ હોય છે, અને બીજે કર્મોની સ્થિતિ અધિક હોય છે, ત્યારે આયુની બરાબર બધાં કર્મોની સ્થિતિ કરવા માટે આત્માના પ્રદેશોલેકવ્યાપી થઈ જાય છે.
() સંસારી છે–સામાન્ય રીતે સંસારી જીવના બે ભેદ છે. સ્થાવર, રસ. એકેન્દ્રિય પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વનસ્પતિકાયના ધારક પ્રાણિયોને સ્થાવર કહે છે. તથા બે ઈધ્યિથી પચેડ્યિા પર્યત પ્રાણિયોને ત્રસ કહે છે. વિશેષમાં ચૌદ ભેદ પ્રસિદ્ધ છે, જેને જીવસમાસ કહે છે. જીવોના સમાન જાતીય સમૂહને સમાસ કહે છે.
ચૌદ છવસમાસ –૧ એકેન્દ્રિય સૂક્ષ્મ એવાં પ્રાણી આખા લેકમાં ભર્યા છે કે જે કોઈને બાધક નથી, તેમ કેઈથી બાધા પામતા નથી, સ્વયમરે છે. ૨-એકેન્દ્રિય ખાદર જે બાધા પામે છે અને બાધક છે. ૩-%ીદ્રિય, ૪–ત્રીયિ, ૫-ચતુરિન્દ્રિય, ક–પંચેન્દ્રિય અસંસી (મન વગરના) ૭ પચેન્દ્રિય સંસી, એ સાત સમૂહ કે સમાસ પર્યાપ્ત તથા અપર્યાપ્ત એમ બે પ્રકારના હેય છે. એવી રીતે ચૌદ છવસમાસ છે,
પર્યાપ્ત અપર્યાપ્ત–જ્યારે આ જીવ પેઈ યોનિમાં પહોંચે છે ત્યારે ત્યાં જે પુદ્ગલેને ગ્રહે છે તેમાં આહાર, શરીર, ઈન્દ્રિય શ્વાસોચ્છવાસ, ભાષા, મન બનવાની શક્તિ અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર)થઈ જાય છે તેને પર્યાપ્ત કહે છે. જેને આ શક્તિની પૂર્ણતા અવશ્ય થવાની છે, પરંતુ જ્યાં સુધી શરીર બનવાની શક્તિ પૂર્ણ નથી થઈ શક્તી ત્યાં સુધી તેને નિત્યપર્યાપ્ત કહે છે. જે છમાંથી કઈ પર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી અને એક શ્વાસ(નાડીનું ધબકવું)ના અઢારમા ભાગમાં મરી જાય છે તેને ધ્યપર્યાપ્ત કહે છે. છ પર્યાપ્તિ
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૧
આમાંથી એકેન્દ્રિય જીવોને આહાર શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ ચાર હોય છે. બે ઇન્દ્રિયથી અણી પંચેન્દ્રિય સુધીનાને ભાષાસંહિત પાંચ હેય છે. સંજ્ઞી પંચેન્દ્રિયને બધી છએ હેાય છે. પુદગલોન. ખલભાગ (કઠણ ભાગ) કે રસરૂપ કરવાની શક્તિને આહાર પર્યાપ્તિ કહે છે,
સંસારી જીવની એવી અવસ્થાઓ હેય છે કે જ્યાં શેધવાથી તે મળી શકે તે ચૌદ હોય છે જેને માર્ગણ કહે છે.
ચૌદ માગણાઓ –ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંસી આહાર. એના વિશેષ ભેદ આ પ્રકારે છે
(૧) ચાર ગતિ –નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ. (ર) ઈન્દ્રિય પાંચ – સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર
(૩) કાય છે–પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય.
(૪) યોગ ત્રણ –મન, વચન, કાય, અથવા પંદરયોગ-સત્ય મન, અસત્યમન, ઉભયમન, અનુભયમન, સત્ય વચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન, ઔદારિક, ઔદારિક મિશ્ર, કિયિક, વેક્રિયિકમિશ્ર, આહાર, આહારક મિશ્ર, કામણ. જે વિચાર કે વચનને સત્ય કે અસત્ય કાંઈ ન કહેવાય તેને અનુભય કહે છે. મનુષ્ય તિર્યચેના
સ્કૂલ શરીરને ઔદારિક કહે છે. એને અપર્યાપ્ત અવસ્થામાં ઔદ્યારિકમિગ કહે છે. પર્યાપ્ત અવસ્થામાં ઔદારિયોગ હોય છે. દેવોનારકિયોના સ્કૂલ શરીરને કિયિક કહે છે. એને અપર્યાપ્ત અવસ્થામાં ક્રિ યિક મિશ્રયોગ હોય છે, પર્યાપ્ત અવસ્થામાં વૈઝિયિયોગ હોય છે. આ હરિક સમુદ્દઘાતમાં જે આહારક શરીર બને છે તેની અપર્યાપ્ત અવસ્થામાં આહારક મિશ્રગ હેય છે, પર્યાપ્ત અવસ્થામાં આહારકગ હેય છે. એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરતી વખતે વચમાંની વિગ્રહગતિમાં કાર્માણચોગ હેય છે જેના નિમિત્તથી આત્માના પ્રદેશ
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૮૨
સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય. તેને યોગ કહે છે. પંદર પ્રકારના એવા યોગ છે. એક સમયમાં એક ચોગ હોય છે.
(૫) વેદ ત્રણ –સ્ત્રીવેદ, પુવેદ, નપુંસક–જેનાથી કમથી પુરુષભોગ, સ્ત્રીભગ કે ઉભય ભેગની ઈચ્છા થાય.
(૬) કષાય ચાર–ધ, માન, માયા લોભ.
(૭) જ્ઞાન આઠ–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય, કેવલ અને કુમતિ, કુકૃતિ, કુઅવધિ.
(૮)સંયમ સાત –સામાયિક, છેદે પસ્થાપન, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસાપરાય, યથાખ્યાત, દેશસંયમ, અસંયમ.
(૯) દશન ચાર–ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ.
(૧) વેશ્યા છ– કૃષ્ણ, નીલ, કાપત, પીત્ત, પદ્મ, શુકલ કપાયાના ઉદયથી અને મન, વચન, કાયાના ચલનથી જે ભાવ શુભ કે અશુભ થાય છે તેને બતાવવાવાળી છ લેશ્યાઓ છે, પહેલી ત્રણ અશુભ છે, શેષ શુભ છે. ઘણું જ ખટાભાવ અશુભતમ કૃષ્ણલેસ્યા છે. અશુભતર નીલ છે, અશુભ કાપત છે. ઘેડા શુભ ભાવ પીતલેસ્યા છે, શુભતર પદ્મ છે, અને શુભતમ શુકલ છે.
(૧૧) ભવ્ય બે –જેને સમ્યકત્વ થવાની ગ્યતા છે તે ભવ્ય, જેની યોગ્યતા નથી તે અભવ્ય છે.
(૧૨) સમ્યક્ત્વ છ–ઉપશમ,ક્ષપશમ ક્ષાયિક, મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર. એનું સ્વરૂપ નીચે જણેલા ગુણસ્થાનકના મથાળામાં જુ.
(૧૩) સંગી બે—મનસહિત સંશી, સનરહિત અસંસી
(૧૪) આહાર બે–આહાર, અનાહાર. જે સ્થૂલ શરીરને બનવા ચોગ્ય પુગલને ગ્રહણ કરવું તે આહાર, ન ગ્રહણ કરવું તે અનાહાર છે.
સામાન્ય દષ્ટિથી આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૩
મળી આવે છે. જેમ દષ્ટાંત માખી અને મનુષ્યનું લઈએ તે આ પ્રમાણે મળી આવશે.
માખીને
માનવને. ૧ | તિર્યંચગતિ
મનુષ્યગતિ ઈન્દ્રિય ચાર
ઇન્દ્રિય પાંચ ૩] ત્રસકાય
ત્રસ કાય ૪, વચન અને કાય
મન, વચન અને કાય ૫ | નપુંસક વેદ
સ્ત્રી, પુરુષ, કે નપુસક ૬. કષાય ચારે
કષાષ ચારે ૭ કુમતિ કુશ્રુત
| આઠેય જ્ઞાન હોઈ શકે છે અસયમ
| સાતેય સમય હેઈ શકે છે | ચહ્યું અને અચક્ષુદર્શન ચારેય દર્શન હેઈ શકે છે કૃષ્ણ, નીલ, કાપત લેસ્યા | છએ લેસ્યાઓ હોઈ શકે છે ભવ્ય કે અભવ્ય કેાઈ ભવ્ય કે અભવ્ય કોઈ મિથ્યાત્વ
| છએ સમ્યફવ હોઈ શકે છે અસંસી
સંશી ૧૪ | આહાર કે અનાહાર આહાર કે અનાહાર
ચૌદ ગુણસ્થાન :-સંસારમાં મગ્ન થઈ રહેલાં પ્રાણી જે માર્ગ ઉપર ચાલતાં શુદ્ધ થઈ જાય છે તે માર્ગની ચૌદ સીડીઓ છે. એ સીડીઓને પાર પામીને આ જીવ સિદ્ધ પરમાત્મા થઈ જાય છે. એ ચૌદ વર્ગ કે દરજજા છે. ભાવની અપેક્ષાએ એક બીજાથી ઊંચા ઊંચા છે. મેહનીય કર્મ તથા મન, વચન, કાય ચોગાના નિમિત્તથી
Page #398
--------------------------------------------------------------------------
________________
આ ગુણસ્થાન બન્યાં છે. આત્મામાં નિશ્ચયનયથી તે નથી. અશુદ્ધ નિશ્ચયનય અથવા વ્યવહારનયથી એ ગુણસ્થાન આત્મામાં કહેવાય છે, મેહનીયકર્મના મૂલ બે ભેદ છે. એક દર્શનમેહનીય, બીજુ ચારિત્ર મેહનીય દર્શન મોહિનીના ત્રણ ભેદ છે. મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ અને સમ્યફત મેહનીય. એનું કથન આ અધ્યાયની શરૂઆતમાં થઈ ગયું છે. ચારિત્ર મેહનીયના પચીસ ભેદ છેઃ
ચાર અનંતાનુબંધી કૅધ, માન, માયા, લેભ-દીર્ઘકાળ સ્થાયી, કાઠનતાથી મટે તેવા, જેના ઉદયથી સમ્યગુર્શન કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થતું નથી તેના હઠવાથી પ્રગટ થાય છે તે
ચાર અપ્રત્યાખ્યાનાવરણ કષાય–કેટલોક કાળ રહે તેવા ક્રોધાદિ, જેના ઊદયથી એક દેશ શ્રાવકનું ચારિત્ર ગ્રહણ કરી શકાતું નથી તે.
ચાર પ્રત્યાખ્યાનાવરણ કષાય–જે ક્રોધાદિના ઉદયથી મુનિને સંયમ ગ્રહણ કરી શકાતું નથી.
ચાર સંજ્વલન ક્રોધાદિ તથા નવનેકષાય–ને =નહિ જેવાઅલ્પકષાય હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય,જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ–એના ઉદયથી પૂર્ણ ચારિત્ર (યથાખ્યાત) થતું નથી.
ચૌદ ગુણસ્થાનકેનાં નામ:– ૧) મિથ્યાત્વ, (૨) સાસાદન (૩) મિશ્ર, (૪) અવિરત સમ્યકત્વ, (૫) દેશવિરત, (૬) પ્રમાવિરત, (૭) અપ્રમતવિરત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂત્મસાપરાય, (૧૧) ઉપશાંતમૂહ, (૧૨) ક્ષીણુમેહ, (૧૩) સોગ કેવલી જિન, (૧૪) અયોગ કેવલી જિન. * (૧) મિથ્યાત્વ ગુણસ્થાન–જયાં સુધી અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વકમો ઉદય ચાલુ હોય છે ત્યાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાન રહે છે. આ શ્રેણિમાં છવ સંસારમાં લિપ્ત ઇન્દ્રિયોને દાસ બહિરાત્મ, આત્માની શ્રદ્ધા રહિત, અહંકાર મમકારમાં ફસેલ રહે છે શરીરને જ આત્મા માને છે. પ્રાયે સંસારી છેવ આ શ્રેણિમાં હોય છે
Page #399
--------------------------------------------------------------------------
________________
આ શ્રેણિથી છવ તત્વજ્ઞાન પામીને જ્યારે સમ્યગદષ્ટિ થાય છે, ત્યારે અનતાનુબંધી ચાર કષાય તથા મિથ્યાત્વકર્મને ઉપશમ કરીને ઉપશમ સમ્યગ્દષ્ટિ થાય છે. આ ઉપશમ અર્થત ઉદ્યને દબાવી દેવું તે એક અંતમુહૂર્તથી અધિક થતું નથી. ઉપશમ સમ્યફત્વના વખતમાં મિથ્યાત્વકર્મનાં પુગલના ત્રણ વિભાગે થઈ જાય છે-મિથ્યાત્વ, સમ્યગુમિથ્યાત્વ અને સમ્યફ મેહનીય. અંતમુહૂર્ત પૂરું થતાં પહેલાં જે એકદમ અનંતાનુબંધી કષાયને ઉલ્ય આવી જાય તે મિથ્યાત્વનો ઉદય ન થાય ત્યાં સુધી આ જીવ, ઉપશમ સમ્યફથી પામેલા અવિરત સમ્યક્ત્વગુણસ્થાનથી પડીને, બીજા સાસાદન ગુણસ્થાનમાં રહે છે. જો કદાચિત મિથ્યાત્વને ઉદય આવ્યો તે ચોથેથી એકદમ પહેલા ગુણસ્થાનમાં આવી જાય છે. જે સમ્યગૃમિથ્યાત્વને ઉદય આવે તો એથેથી ત્રીજા મિશ્રગુણસ્થાનમાં આવી જાય છે. જે ઉપશમ સમ્યકત્વને સમ્યક્ત્વ મેહનીયને ઉદય આવી જાય તે ઉપશમ સમ્યકત્વને બદલે ક્ષાપશમ કે વેદક સમ્યકત્વ થઈ જાય છે. ગુણસ્થાન ચોથું જ રહે છે.
(૨) સાસાદને ગુણસ્થાન –ાથેથી પડવાથી થાય છે. પછી મિથ્યાત્વમાં નિયમથી આવી પડે છે. અહીં ચારિત્રની શિથિલતાના ભાવ હેય છે.
(૩) મિશ્રગુણસ્થાન –ચોથેથી પડવાથી અથવા પહેલેથી ચડવાથી પણ થાય છે. અહીં સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્ર પરિણમ દૂધ અને ગાળના મિશ્ર પરિણામના જેવા થાય છે. સત્ય અસત્ય બને શ્રદ્ધા મિશ્ર રૂપે હોય છે. અંતર્મુહૂર્ત રહે છે. પછી પહેલામાં આવે છે કે ચેથામાં ચઢી જાય છે.
(8) અવિરત સમ્યકત્વ:–આ ગુણસ્થાનમાં ઉપશમ સમ્યફથી અંતર્મુહૂર્ત રહે છે. ક્ષપશમ સમ્યફી વધારે પણ રહે છે. જે અનંતાનુબંધી કષાય અને દર્શન મેહનીયની ત્રણે પ્રકૃતિઓને
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ક્ષય કરી દે છે તે ક્ષયિક સમ્યક્ત્વી થાય છે. ક્ષાયિક સમ્યફ કદી છૂટતું નથી. ક્ષપશમ સમ્યફમાં સમ્યકત્વ મોહનીયના ઉદયથી મલિનતા થાય છે. આ શ્રેણિમાં આ જીવ મહાત્મા કે અંતરાત્મા થઈ જાય છે, આત્માને આત્મારપ જાણે છે. સંસારમેંકર્મનું નાટક સમજે છે. અતીન્દ્રિય સુખને પ્રેમી થઈ જાય છે. ગૃહવાસમાં રહેતાં, અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ કે વિદ્યાકર્મથી આજીવિકા કરે છે, રાજ્યપ્રબન્ધ કરે છે, અન્યાયી શત્રુના દમનને અર્થે યુદ્ધ પણ કરે છે. તે વ્રતોને નિયમરૂપે પાલતો નથી, માટે એને અવિરત કહે છે. તથાપિ એનાં ચાર લક્ષણ હોય છે. (૧) પ્રશમ–શાંતભાવ, (૨) સંગ-ધર્માનુરાગ-સંસારથી વૈરાગ,(૩) અનુકંપાદિયા (૪) આસ્તિકય-આત્મા અને પરલેકમાં વિશ્વાસ. આ શ્રેણિવાળાને એ લેસ્યાઓ હોઈ શકે છે. સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, દેવ, નારકી આ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. આ દશા મેક્ષમાર્ગનું પ્રવેશ દ્વાર છે. એ પ્રવેશભૂમિકા છે. આ ગુણસ્થાનને કાળ ક્ષાયિક કે ક્ષપશમની અપેક્ષાએ ઘણે છે.
(૫) દેશવિરત-જ્યારે સમ્યફવી જીવને અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય હેતું નથી અને પ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષપશમ કે મદ ઉદય હેાય છે ત્યારે શ્રાવકનાં વ્રતને પાળે છે. એક દેશ હિંસા, અસત્ય, ચેરી, કુશીલ અને પરિગ્રહથી વિરક્ત રહે છે. પાંચ અણુવ્રત તથા સાત શીલને પાળતાં સાધુપદની જ ભાવના ભાવે છે. આ ચારિત્રનું વર્ણન આગળ કરાશે. આ ગુણસ્થાનમાં રહેતાં શ્રાવક ગૃહકાર્યને કરે છે અને ધીરે-ધીરે ચારિત્રની ઉન્નતિ કરતાં કરતાં સાધુપદમાં પહોંચે છે. એને કાળ છેડામાં શેડે અંતમુહૂર્ત અને વધારેમાં વધારે જીવનપર્યત છે. આ શ્રેણિને પંચેન્દ્રિય સંજ્ઞી પશુ તથા મનુષ્ય ધારણ કરી શકે છે. છઠ્ઠાથી માંડી નીચે જણાવેલાં બધાં ગુણસ્થાન મનુષ્યને જ હોય છે.
(૯) પ્રમતવિરત: જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉપ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૭
શમ થઈ જાય છે ત્યારે અહિંસાદિ પાંચ મહાવ્રતોને પાલનાર મહાવતી મહાત્મા થઈ જાય છે. હિંસાદિને પૂર્ણ ત્યાગ છે તેથી મહાવતી છે. તથાપિ આ ગુણસ્થાનમાં આહાર, વિહાર, ઉપદેશાદિ કરાય છે તેથી પૂર્ણ આત્મસ્થ હોતા નથી, અને કંઈક પ્રમાદ છે. તેથી તેને પ્રમતવિરત કહે છે, એને કાલ અતિમુહૂતથી અધિક નથી.
(૭) અપ્રમત્તવિરત –જ્યારે મહાવ્રતી થયાનસ્થ થાય છે, બિલકુલ પ્રમાદ હેત નથી ત્યારે આ શ્રેણિમાં હોય છે. એને કાલ પણ અંતર્મુહૂર્તથી અધિક નથી. મહાવ્રતી ફરી ફરી આ છઠ્ઠાથી સાતમા ગુણસ્થાન આવત, ચઢતો રહે છે. હિડાળાની માફક છટ્ટેથી સાતમે અને સામેથી છ જવું આવવું, આઠમે ન જાય ત્યાં સુધી થયા કરે છે.
આઠમા ગુણસ્થાનથી બે શ્રેણિયે છે–એક ઉપશમ શ્રેણિ, બીજી ક્ષપકશ્રેણેિ, જ્યાં કષાયોને ઉપશમ કરવામાં આવે, ક્ષય કરવામાં ન આવે, તે ઉપશમ શ્રેણિ છે, જ્યાં કષાયને ક્ષય કરવામાં આવે તે ક્ષેપકણિ છે. ઉપશમ શ્રેણિ આઠમા, નવમા, દશમા અને અગીઆરમા ગુણસ્થાનક સુધી હોય છે પછી નિયમથી ધીમે ધીમે પડીને સાતમામાં આવી જાય છે. ક્ષપકશ્રેણિનાં પણ ચાર ગુણસ્થાન છે. આઠમુ, નવમુ દશમું અને બારમું. ક્ષપકવાળે ૧૧માને સ્પર્શ કરતું નથી, બારમાંથી તેરમામાં જાય છે.
(૮) અપૂર્વકરણ – અહીં ધ્યાની મહાવતી મહાત્માના અપૂર્વ ઉત્તમ ભાવ હોય છે, શુકલ ધ્યાન હોય છે, અંતર્મુહૂર્તથી અધિક કાળ નથી.
(૯) અનિવૃત્તિકરણ –અહીં ધ્યાની મહાત્માના બહુ જ નિર્મળ ભાવ હેય છે, શુકલ ધ્યાન હેય છે. ધ્યાનના પ્રતાપથી સૂમ લેભ સિવાયના સર્વ કષાચાને ઉપશમ કે ક્ષય કરી દે છે. કાળ અંતર્મુહૂર્તથી અધિક નથી.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૮૮
(૧૦) સૂક્ષ્મસાપરાય:-અહીં ધ્યાની મહાત્માને એક સૂમ લોભને જ ઉલ્ય રહે છે, તેનો સમય પણ અંતમુહૂર્તથી અધિક નથી.
(૧૧) ઉપશાતમેહજ્યારે મેહકમ બિલકુલ દબાઈ જાય છે ત્યારે આ અવસ્થા અંતર્મુહૂર્ત માટે થાય છે. યથાખ્યાત ચારિત્ર અથવા આદર્શ વિતરાગતા પ્રગટ થાય છે.
(૧૨) ક્ષીણમેહ –મેહને બિલકુલ ક્ષય, ક્ષપકશ્રેણિદ્વારા ચઢતાં, દશમા ગુણસ્થાનમાં થઈ જાય છે ત્યારે ત્યાંથી (દશમામાંથી) સીધે અહીં આવીને અંતર્મુહૂર્ત ધ્યાનમાં સ્થિર થાય છે. શુકલ ધ્યાનના બળથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અંતરાયકર્મને નાશ કરી દે છે અને કેવલજ્ઞાનને પ્રકાશ થતાં અરિહંત પરમાત્મા કહેવાય છે. ગુણસ્થાન તેરમુ થઈ જાય છે.
(૧૩) સગી કેવલી જિન:–અરિહંત પરમાત્મા ચાર ઘાતિયાં કર્મોને ક્ષય થવાથી અનતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતદાન, અનંતલાભ, અનંતોગ, અનંતઉપભોગ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિક ચારિત્ર એ નવ કેવલ લબ્ધિઓથી વિભૂષિત થઈ જન્મપર્યત આ પદમાં રહે છે, ધર્મોપદેશ દે છે, વિહાર કરે છે, ઈન્દ્રાદિ ભક્તજન તેમની બહુ ભક્તિ કરે છે.
(૧) અાગી કેવલી જિન–અરિહંતના આયુષ્યમાં અ, છે, ઉ, બ, લૂ એ પાંચ હસ્વ (સ્વર) અક્ષરના ઉચ્ચાર કરવા જેટલા વખત બાકી રહે ત્યારે આ ગુણસ્થાન હોય છે. આયુષ્યના અંતમાં બાકીનાં અઘાતીય કર્મ આયુ, નામ, ગોત્ર, વેદનીયને પણ નાશ થઈ જાય છે અને એ આત્મા સર્વ કર્મ રહિત થઈને સિદ્ધ પરમાત્મા થાય છે. જેમ શેકેલા ચણું ફરી ઊગતા નથી, તેમ સિદ્ધ પણ ફરી સંસારી થતા નથી. ચૌદ છવસમાસ, ચૌદમાગણ, ચૌગુણસ્થાન, એ સર્વે વ્યવહાર કે અશુદ્ધનયથી સંસારી છનાં હેય છે. જીવ સમાસ એક કાલનાં એક જીવને એક જ હેય, વિગ્રહગતિને સમય
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૯
અપર્યાપ્તમાં ગભિત છે. માગણા ચૌદેય એક સાથે હેય છે જે આગળ દેખાડી ચૂક્યા છીએ, ગુણસ્થાન એક જીવને એક સમયમાં એક જ હોય,
(૮) સિદ્ધ –સર્વ કર્મ રહિત સિદ્ધ પરમાત્મા જ્ઞાનાનંદમાં મગ્ન રહેતા આઠ કર્મોના નાશથી આઠ ગુણ સહિત શોભાયમાન રહે છે. એ આઠ ગુણ આ પ્રમાણે છે:-શાન, દર્શન, સમ્યક્ત્વ, વય, સમત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ, અવ્યાબાધત્વ, અર્થાત સિહોમાં અતીનિયપણું છે, ઈન્દ્રિયોથી ગ્રહણયોગ્ય નથી. જ્યાં એક સિદ્ધ વિરાજિત છે ત્યાં અન્ય અનેક સિદ્ધ અવગાહ પામી શકે છે, એમાં કઈ નીચઊંચપણું નથી. એમાં કોઈ બાધા કરી શકતું નથી. તે લેના અગ્રભાગમાં લેકશિખર ઉપર સિદ્ધક્ષેત્રમાં સ્થિર થાય છે.
(૯) ઉદર્વગમન સ્વભાવ –સર્વ કર્મોથી રહિત થવાથી સિદ્ધનો આત્મા સ્વભાવથી ઉપર જાય છે. જ્યાં સુધી ધર્મદ્રવ્ય છે,
ત્યાં સુધી જઈને અંતે સ્થિર થઈ જાય છે. અન્ય સંસારી કર્મબદ્ધ આત્માઓ એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે ચાર વિદિશાઓ છોડીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એ દિશાઓદ્વારા સીધા કે ઘુટા ખાઈને જાય છે, ખૂણામાં ત્રાંસા જતા નથી. સર્વ છાની સત્તા ભિન્ન ભિન્ન રહે છે. કોઈની સત્તા કોઈ અન્યની સાથે મળી શકતી નથી. જીવની અવસ્થાના ત્રણ નામ પ્રસિદ્ધ છે-બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. પહેલા ત્રણ ગુણસ્થાનવાળા જીવ બહિરાત્મા છે. અવિરત સમ્યકત્વ ચોથેથી માંડીને ક્ષીણમેહ બારમા ગુણસ્થાન પર્વત છવ અંતરાત્મા કહેવાય છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનવાળાસકલ અથવા દેહધારી પરમાત્મા કહેવાય છે. સિદ્ધ, શરીર એટલે કલરહિત-નિકલ પરમાત્મા કહેવાય છે. તત્વજ્ઞાનીને ઉચિત છે કે બહિરાત્માપણું છોડીને અંતરાત્મા થઈ જવું અને પરમાત્મપદ પ્રાપ્તિનું સાધન કરવું. આ જ એક માનવનું ઉચ્ચ ધ્યેય
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૯.
હેવું જોઈએ. આ જીવ પિતાના જ પુરુષાર્થથી મુક્ત થાય છે. કેઈની માત્ર પ્રાર્થના કરવાથી મુક્તિનો લાભ મળતો નથી. *
અછવમાં પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ ગર્ભિત છે. સ્પર્શ, સ, ગંધ, વર્ણમય પુદ્ગલના બે ભેદ થાય છે–પરમાણુ અને સ્કંધ. અવિભાગી પુગલના ખંડને પરમાણુ કહે છે. બે અથવા અનેક પરમાણુઓ મળીને જે વર્ગણ બને છે તેને સ્કંધ કહે છે, ઔધોના ભેદ છે. પણ તેના છ મૂળ ભેદ જાણવા યોગ્ય છે.
છ ઔધ ભેદ –ણૂલસ્કૂલ, સ્થૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મણૂલ, સૂલમ, સૂક્ષ્મસૂક્ષ્મ, જે સ્કંધ કઠણ છે, ખંડ થાય ત્યારે બીજી વસ્તુના સાગ વિના મળી શકે નહિ તેવા છે તેને સ્થૂલસ્થૂલ કહે છે. જેમ લાકડી, કાગળ, વસ્ત્ર આદિ. જે અંધ પ્રવાહી છે અલગ કરતાં છતાં ફરી ભેગાં મળી જઈ શકે જેમ પાણી, સરબત, દૂધ આદિ, તેને
સ્થૂલ કહે છે. જે સ્કંધ દેખવામાં સ્કૂલ દેખાય, પરંતુ હાથથી ગ્રહણ ન થઈ શકે તેને સ્થૂલચૂક્ષ્મ કહે છે જેમ તડકે, પ્રકાશ, છાયા. જે સ્કંધ દેખાવમાં ન આવે પરંતુ અન્ય ચાર ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તેને સૂક્ષ્મણૂલ સ્કંધ કહે છે, જેમ હવા, શબ્દ, ગધ, રસ, જે
સ્કંધ બહુ પરમાણુઓને સ્કંધ હોય પરંતુ કાઈ ઈન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે તેને સુકમ કેધ કહે છે. જેમ ભાષાવર્ગ તૈજસવર્ગણ, મનાવણ, કાર્માણવણ આદિ જે સ્કંધ સર્વથી સૂક્ષ્મ હોય, જેમ કે બે પરમાણુને સ્કંધ હેય, તેને સૂક્ષ્મ ધ કહે છે.
જીવ અને પુદગલને સંગ જ સંસારી આત્માની અવસ્થાઓ છે. સર્વ પુગલનો જ વિસ્તાર છે. જે પુદ્ગલને જુદું કરે તો દરેક જીવ શુદ્ધ દેખાય તેથી શુદ્ધ નિશ્ચયનયથી સર્વ જીવ શુદ્ધ છે. સંસારમાં જીવ અને પુદગલ પોતાની શક્તિથી ચાર કામ કરે છે. ચાલવું, સ્થિર રહેવું, અવકાશ પામો, અને બદલાવું. દરેક કાર્ય ઉપાદાન અને નિમિત્ત એ બે કારણથી થાય છે. જેમ સેનાની અંગુઠીનું
Page #405
--------------------------------------------------------------------------
________________
કા
ઉપાદાન કારણ સેતુ' છે પરંતુ નિમિત્ત કારણ સેાની અને તેનાં આજાર વગેરે છે. તેવી રીતે ચાર કામેાતુ ઉપાદાનકારણુ જીવ પુદ્ગલ છે, નિમિત્ત કારણુ ખીજા' ચાર દ્રવ્યેા છે. ગમનમાં સહકારી ધ છે, સ્થિતિમાં સહકારી અધમ છે, અવકાશમાં સહકારી આકાશ છે, બદલવામાં સહકારી કારણ કાલદ્રવ્ય છે. સમય, આવલી, પળ આદિ નિશ્ચય કાલના પર્યાય છે, તેને વ્યવહારસાલ કહે છે. જ્યારે એક પુદ્ગલને પરમાણુ મંદગતિથી એક કાલાણુ એળગીને નિકટવર્તી કાલાજી ઉપર જાય છે ત્યારે સમય પર્યાય પૈદા થાય છે. એ સમચેાથી આવલી ઘડી આદિ કાળ બને છે. જો આ છએ દ્રવ્યે એક સ્થાન ઉપર રહે છે અને એક ખીજાને સહાયતા દે છે છતાં મૂલ સ્વભાવમાં ભિન્ન ભિન્ન કાયમ રહે છે, કદી મળી જતાં નથી. કદી છતાં સાત થઈ જતાં નથી કે પાંચ થઈ જતાં નથી.
આસ્રવ અને અન્ય તત્ત્વ
કાણુ શરીરની સાથે જીવન પ્રવાહની અપેક્ષાએ અનાદિ, તથા કેમ પુદ્ગલના મળવા અને છૂટવાની અપેક્ષાએ સાદિ સ ખ ધ છે. કાણુ શરીરમાં જે કર્મ બધાય છે તેને બધાવવાવાળા આસવ અને બંધતત્ત્વ છે. ક્રમવાઓનું મધની સન્મુખ થવુ તેને આસ્રવ અને બંધાઈ જવુ તેને "ધ કહે છે, એ બંને કામ સાથે થાય છે. જે કારણેાથી આસ્રવ થાય છે તે જ કારણેાથી બંધ થાય છે. જેમ નાવમાં છિદ્રથી પાણી આવી એકઠું થાય છે તેમ વચન ક્રાયની પ્રવૃત્તિદ્વારા કર્મ આવે છે અને બંધાઈ જાય છે. સાધારણ રીતે ચેાગ અને કષાય જ આસ્રવ અને ધનાં કારણુ છે. મન, વચન, કાયના હલનચલનથી આત્માના પ્રદેશા સમ્પ થાય છે તે વખતે આત્માની ચેાગશક્તિ ચારે તરફથી કÖવ ણુાઓને ખેચી લે છે. યાગ તીવ્ર હાય છે તા ૪ વણાએ અધિક આવે છે. યાગમદ હાય તા આછી આવે છે. ચેાગની સાથે ક્યાયના ઉદ્ય (ક્રોધ, માન, માયા,
Page #406
--------------------------------------------------------------------------
________________
વલર
કે લેભ એ કેઈ ઉદય) મિશ્ર રીતે થાય છે. તેથી ઈ વખત આઠ કર્મોને ચોગ્ય તો કોઈ વખત સાત કર્મોને વર્ગણાઓ ખેંચાય છે. જો કષાયને બિલકુલ રંગ મળ્યો નથી લેતા, તે માત્ર સાતા વેદનીય કર્મોગ્ય વર્ગણાઓ ખેંચાઈને આવે છે. બંધના ચાર ભેદ છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ.ગોથી જ પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. કપાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. કઈ કઈ પ્રકૃતિગ્ય કર્મ બંધાય છે અથવા કેટલાં બંધાય છે એ પ્રકૃતિ અને પ્રદેશબંધને અભિપ્રાય છે. જેવા વેગથી કર્મ આવે છે તેવા વેગથી એ બંને વાતો બને છે જેમકે જ્ઞાનાવરણનાં અમુક સંખ્યાનાં કર્મ બંધાયાં અને દર્શનાવરણના અમુક સંખ્યાના કર્મ બંધાયાં. ક્રોધાદિ પાયાની તીવ્રતા હોય છે તે આયુષ્ય કર્મ સિવાય સાતે કર્મની સ્થિતિ અધિક પડે છે. કેટલા વખત સુધી કર્મ જીવની સાથે રહે છે તે મર્યાદાને સ્થિતિબંધ કહે છે. જે કષાય મંદ હોય છે તે સાત કર્મોની સ્થિતિ ઓછી પડે છે. કપાય અધિક હેય તે નર્ક આયુની સ્થિતિ અધિક અને અન્ય ત્રણ આયુકર્મની સ્થિતિ ઓછી બંધાય છે. કપાય મદ હાય ત્યારે નર્ક આયુની સ્થિતિ કામ અને અન્ય ત્રણ આયુની સ્થિતિ અધિક પડે છે. કર્મોનું ફલ તીવ્ર કે મંદ બંધાવું તેને અનુભાગ બંધ કહેવાય છે. જ્યારે કષાય અધિક હોય છે ત્યારે પાપકર્મોમાં અનુભાગ વધારે અને પુણ્યકર્મોમાં અનુભાગ ઓછો પડે છે. જ્યારે કપાયા મંદ હોય છે ત્યારે પુણ્યકર્મોમાં અનુભાગ વધારે અને પાપકર્મોમાં અનુભાગ ઓછો પડે છે.
પુણ્ય પાપ કર્મ –આઠ કર્મોમાંથી સાતવેદનીય, શુભ આયુ, શુભ નામ ને ઉચ્ચગેત્ર પુણ્યકર્મ છે. જ્યારે અસાતાદનીય, અશુભ આયુ, અશુભ નામ, નીચગાત્ર તથા જ્ઞાનાવરણાદિ ચાર ઘાતીય કર્મ પાપકર્મ છે. પેાગ અને કષાય સામાન્ય રીતે આસ્તવ અને બંધનાં કારણ છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
હર
આસ્રવ અને બુધના વિશેષ કારણ પાંચ છે. મિથ્યાત્વ,,અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ.
*
(૧) મિથ્યાત્વ પાંચ પ્રકારનાં છે. સાચી શ્રદ્દા ન થાય અને જીવાદિ તત્ત્વાની મિથ્યા શ્રદ્ધા હાય તે મિથ્યાત્વ છેઃ એના પાંચ પ્રકાર છે.
એકાંતઃ—માત્મા અને પુદ્ગલાદિ બ્યામાં અનેક સ્વભાવ છે. તેમાંથી એક જ સ્વભાવ છે એમ આગ્રહ કરવા તે એકાંત મિથ્યાત્વ છે. જેમ દ્રવ્ય મૂલ સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે. પર્યાય બદલાવાની અપેક્ષાએ અનિત્ય છે. એમ નિત્ય—અનિત્યરૂપ વસ્તુ છે. તેવી ન માનતાં એવી હઠ કરવી કે વસ્તુનિત્ય જ છે. અથવા અનિત્ય જ છે તે એકાંત મિથ્યાત્વ છે. અથવા આ સંસારી આત્મા નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ છે, વ્યવહારની અપેક્ષાએ અશુદ્ધ છે એમ ન માનતાં તેને સવ થા શુદ્ધ જ માનવે! કે સવથા અશુદ્ધ જ માનવા તે એકાંત મિથ્યાત્વ છે.
વિનયઃ—ધર્મનાં તત્ત્વની પરીક્ષા કર્યા વગર કુતત્ત્વ અને સુતત્ત્વ, તેને એક સરખાં માનીને આદર કરવા તે વિનય મિથ્યાત્વ છે. જેમ પૂજવા ચેાગ્ય વીતરાગ સન દેવ છે. અલ્પજ્ઞ રાગી દેવ પૂજવા ચેાગ્ય નથી તે પણ સરળ ભાવથી વિવેક વિના મનેની ભક્તિ કરવી તે વિનય મિથ્યાત્વ છે. જેમ ાઈ સુવર્ણ અને પિત્તળને સમાન માનીને આદર કરે તેા તે અજ્ઞાની જ ગણાય છે. તે સુવની જગાએ પિત્તળ લઈને ગાય છે. સાચી સમ્યક્ત્વ ભાવરૂપ આત્મપ્રતીતિ તેને થઈ શકતી નથી.
અજ્ઞાન:—તત્ત્વને જાણવાના પરિશ્રમ લીધા વગર દેખા દેખી કાઈપણ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ જલસ્તાનથી ધમ થાય છે, એમ માનીને જલસ્તાન ભક્તિથી કરવું અજ્ઞાન મિથ્યાત્વ છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૯૪
સંશય સુતત્વ અને કુતર્વને નિર્ણય ન કરો અને સંશયમાં રહેવું, કયું યથાર્થ છે કયું યથાર્થ નથી એવો એક નિશ્ચય ન કરો તે સંશય મિથ્યાત્વ છે. કેઈએ કહ્યું રાગદેપ છવના છે. કેઈએ કહ્યું પુદગલના છે, બંનેમાં યથાર્થ કેણ છે તેને સંશય રાખવો તે સંશય મિથ્યાત્વ છે.
વિપરીતઃ—જેમાં ધર્મ હૈઈ શકતો નથી તેને ધર્મ માની લે તે વિપરીત મિથ્યાત્વ છે, જેમ પશુયજ્ઞ કરે તેમાં ધર્મ માની લે.
(૨) અવિરતિ ભાવ:–તેના બાર ભેદ છે, અને પાંચ ભેદ પણ છે. પાંચ ઇન્દ્રિય અને મનને વશ ન રાખવું, તેના દાસ થઈ રહેવું, તથા પૃથ્વી આદિ છકાય છની રક્ષાના ભાવ ન કરવા એમ બાર પ્રકારના અવિરત ભાવ છે. અથવા હિંસા, અસત્ય, ચોરી કુશલ અને પરિગ્રહ મૂછ એ પાંચ પાપ અવિરતિ ભાવ છે.
(૩) પ્રમાદ–આત્માનુભવમાં ધર્મધ્યાનમાં આળસ કરવી તે પ્રમાદ છે, એના ૮૦ ભેદ છે.
ચાર વિકથા ચાર કષાયપાંચ ઈન્દ્રિય સ્નેહ નિદ્રા ૮૦
ચાર વિકથા –સ્ત્રીથા, ભેજનકથા, દશકથા, રાજકથા. રાગ વધારે તેવી સ્ત્રીઓના રૂપ, સૌન્દર્ય હાવભાવ, વિશ્વમ, સાગ, વિયાગની ચર્ચા કરવી તે સ્ત્રીવિકથા છે. રાગ વધારનારી, ભેજનેની સરસનીરસ ખાવાપીવાની કે ચવાણું આદિની ચર્ચા કરવી તે ભેજને વિકથા છે. દેશમાં લૂંટફાટ, મારપીટ, જુગાર, ચેરી, વ્યભિચાર કે નગરાદિની સુંદરતા સંબંધી રાગદ્વેષ વધારનારી કથા કરવી તે દેશ વિકથા છે. રાજાઓના રૂપની, રાણીઓની વિભૂતિની, સેનાની, નેકર, ચાકરાદિની રાગ વધારનારી કથા કરવી તે રાજ વિકથા છે.
દરેક પ્રમાદભાવમાં એક વિકથા, એક કષાય, એક ઈનિક, એક સ્નેહ અને એક નિદ્રાને ઉદય સંબંધ થાય છે, એટલા માટે
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૧
પ્રસાદના ૮૦ ભેદ થઈ જાય છે. જેમ પુષ્પ સુધવાની ઈચ્છા થવી. એક પ્રમાદભાવ છે. તેમાં ભોજનથા (ઇન્દ્રિયભાગ સબધી કથા બેજનકથામાં ગર્ભિત છે), લેાભષાય, ઘ્રાણુ ઇન્દ્રિય, સ્નેહ અને નિકા એ પાંચ ભાવ સયુક્ત છે. ક્રાર્યએ કાઈ સુ ંદર વસ્તુ દેખવામાં અંતરાય કર્યો તેના ઉપર ક્રાપ્ત કરીને કષ્ટ દેવાની ઇચ્છા થઈ. તે પ્રમાદભાવથી ભાજનકથા, ધ ફ્લાય, ચક્ષુ ઇન્દ્રિય, સ્નેહ અને નિદ્રા ગતિ છે.
(૪) કષાય:—એના ૨૫ ભેદ છે જે પહેલાં ગણાવી ચૂકયા
છીએ.
(૫) ચેાગઃ—એના ત્રણ કે પદર ભેદ છે, એ પણ પહેલાં ગણાવ્યા છે.
ચૌદ ગુણસ્થાનાની અપેક્ષાએ આસ્રવ મધનાં કારણ:મિથ્યાત્વ ગુણસ્થાનમાં મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, પાય, ચેગ પાંચે કારણ છે કે જેનાથી ના બંધ થાય છે. સાસાદન ગુણુસ્થાનમાં મિથ્યાત્વ નથી. ખાકીનાં બધાં કારણ છે. મિશ્રદ્ગુણસ્થાનમાંઅનંતાનુબંધી ચાર કષાય પણ નથી. મિશ્રભાવ સહિત અવિરત, પ્રમાદ, કષાય અને યાગ છે. અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનમાં મિથ્યાત્વ, મિશ્રભાવ અને અન ંતાનુબંધી કષાય નથી. બાકીના કષાય, અવિરતિ, પ્રમાદ અને ચેાગ છે.
દેશવિરત ગુણસ્થાનમાંઃએક દેશવ્રત હૈાવાથી અવિરત ભાવ કઈંક ઘટયો છે તથા અપ્રત્યાખ્યાનાવરણુ કષાય પણ છૂટી ગયા. છે. શેષ અવિરત, પ્રમાદ, કષાય અને યાગ મધનાં કારણ છે.
છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં—મહાવ્રતી હેાવાથી અવિરતભાવ બિલકુલ છૂટી ગયા છે, તથા પ્રત્યાખ્યાનાવરણુ કષાય પશુ રહ્યા નથી. બાકીના પ્રમાદ, કષાય અને ચેાગ રહ્યા છે.
અપ્રમત ગુણસ્થાનમાંઃ-પ્રમાદભાવ રહ્યો નથી. માત્રકષાય અને ચેગ છે. અપૂર્વ કરણમાં પણુ કષાય અને ચેાગ છે પરતુ અતિ મંદ છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૯૬
અનિવૃત્તિકરણ નવમા ગુણસ્થાનમાં–હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા નેકષાય નથી. સંજ્વલન ચાર કષાય અને ત્રણ વેદ અતિ મંદ છે. સૂક્ષ્મ સાંપરાયમાં કેવલ સુમમેહ કષાય અને રોગ છે. ઉપશાંતમૂહ, ક્ષીણમેહ તથા સયોગ કેવલી જિન એ ત્રણ ગુણસ્થાનમાં કેવલગ છે. ચૌદમામાં રોગ પણ રહેતો નથી. એ પ્રમાણે બંધના કારણભાવ ઘટતા જાય છે.
કર્મોનાં કલ કેવી રીતે મળે છે –કર્મ બંધ થઈ ચૂકે છે ત્યાર પછી કેટલેક સમય તેને પાકતાં લાગે છે. એ સમયને આબાધા કાલ કહે છે. જે એક કડાડી સાગરની સ્થિતિ પડે તો એક સો વર્ષ પાકવામાં લાગે છે. એ હિસાબે ઓછી સ્થિતિમાં ઓછો સમય લાગે છે. કેઈક કર્મોની આબાધા એક પલકમાત્ર સમય જ હોય છે, બંધાયા પછી એક આવલી પછી ઉદયમાં આવે છે. વિપાક કાળ પૂરો થાય ત્યારે જે કર્મની જેટલી સ્થિતિ હેય તે સ્થિતિના જેટલા સમય (instants કે minutest moments) થાય તેટલા સમયમાં તે કર્મના અમુક અમુક ધ વહેંચાઈ જાય છે. તે વહેચણીમાં પહેલા પહેલા સમયમાં અધિક પરમાણુઓના સ્કંધે અને પાછળ પાછળના સ્કંધમાં શેડાં ચેડાં કર્મપરમાણુઓ આવે છે. છેલ્લા સમયમાં સર્વથી ચેડાં પરમાણુ આવે છે. આ વહેચણી (distribution)ને અનુસાર જે સમયે જેટલા કર્મ પરમાણુ ઉલ્યમાં આવે છે તેટલા કર્મ અવશ્ય ખરી જાય છે, છૂટી જાય છે. જે બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુકુળ હેય તે ફળ પ્રગટ કરીને ખરી જાય છે નહિ તે ફળ દીધા વગર ખરી જાય છે. જેમ કેઈએ ક્રિોધ કષાયરૂપી કર્મ ૪૮ મિનિટની સ્થિતિનું બાંધ્યું અને એક મિનિટ પાકવામાં લાગી તથા ૪૭૦૦ કર્મ છે. તે તે કર્મ ૪૭ મિનિટમાં વહેચાઈ જાય છે. જેમ ૫૦૦, ૪૦૦, ૩૦૦, ૨૦૦, ૧૦૦ ઇત્યાદિ રૂપથી એ કે કષાયને સ્કંધ એવા હિસાબથી ખરી જશે. પહેલી મિનિટમાં ૫૦૦ પછી ૪૦૦ ઇત્યાદિ જો એટલી વાર કોઈ એકાંતમાં
Page #411
--------------------------------------------------------------------------
________________
3669
બેસીને સામાયિક કરી રહ્યો હોય તો છોધનું નિમિત્ત ન હોવાથી ક્રોધના ફલને પ્રગટ કર્યા વગર એ કર્મ ખરી જાય છે. જો કેઈક ક્રોધ કર્મોનું બળ તીવ્ર હેય તે કઈક ઠેષભાવ કઈ પર આવી જાય, જે મંદ હોય તે કંઈ પણ ભાવોમાં વિકાર થશે નહિ.
બધાએલાં કર્મોમાં પરિવર્તન –એક વખત કને બંધ પડી ગયા છતાં તેમાં ત્રણ અવસ્થાઓ પછીથી થઈ શકે છે. સંક્રમણ પાપકર્મને પુણ્યમાં અને પુણ્યને પાપમાં બદલી દેવું તે, ઉત્કર્ષણ કર્મોની સ્થિતિ અથવા અનુભાગને વધારી દેવો તે, અપકર્ષણ-કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટાડી દેવો. જો કે પાપકર્મ કરી ચૂક્યો છે, અને તે એનું પ્રતિક્રમણ (પશ્ચાતાપ) ઘણા શુદ્ધભાવથી કરે તો પાપકર્મને બદલી નાંખી પુણ્યરૂપ કરી શકે છે અથવા પાપકર્મની સ્થિતિ અને અનુભાગ ઘટી શકે છે. જો કેઈએ પુણ્યકર્મ બાંધ્યું હોય પછી તે પશ્ચાતાપ કરે કે મેં આટલીવાર શુભકામમાં ગાળી તેથી મારે વ્યાપાર કરવાને વખત જતો રહ્યો તે એ ભાવથી બાંધેલું પુણ્ય કર્મ પાપકર્મરૂપ થઈ જાય છે, અથવા પુણ્યકર્મને અનુભાગ ઘટી જાય છે અને સ્થિતિ ઘટી જાય છે. જેમ ઔષધિ ખાવાથી ભજનના વિકાર મટી જાય છે, ઓછા થઈ જાય છે અને બળ વધી જાય છે તેમ પરિણામો દ્વારા પહેલાના પાપ કે પુણ્યકર્મમાં પરિવર્તન થઈ જાય છે, એટલા માટે બુદ્ધિમાન પુરુષે સદા સારાં નિમિત્તમાં-સત્ સંગતિમાં કેઈ એક સાચા ગુરુના શરણમાં રહીને પોતાના ભાવેને ઉચ્ચ બનાવવા માટે ધ્યાન કે સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ. કુસંગતિથી અને કુમાર્ગથી બચવું જોઈએ.
ભવિષ્યના આયુકમને બધ કેવીરીતે થાય છે આપણે મનુષ્યોને માટે આ નિયમ છે કે વર્તમાન ભોગવાતા આધુની જેટલી 'સ્થિતિ હોય તેને બે તૃતીયાંશ ભાગ વીત્યા પછી પહેલીવાર અતમુહૂર્ત માટે ન આયુષ્ય બંધ કરવા યોગ્ય કાળ આવે છે. ફરી બે
Page #412
--------------------------------------------------------------------------
________________
તૃતીયાંશ વીત્યા પછી બીજીવાર ફરી બે તૃતીયાંશ વીત્યા પછી ત્રીજીવાર એવી રીતે બે તૃતીયાંશ કાળ પછી આઠ વાર એવો અવસર આવે છે. જે એટલામાં પણ ન બંધાય તે મરતા પહેલાં તે ઘણું કરીને આયુષ્ય કર્મ બંધાય છે. મેક્ષે જનાર તે ન જ બાંધે, મધ્યમ લેસ્યાના પરિણામેથી આયુ બંધાય છે. એવાં પરિણામ એ આયુબંધના કાલમાં ન થાય તો આયુકર્મ બંધાતું નથી. એક વખત બંધાયા પછી બીજીવાર ફરી બંધ કાળ આવે ત્યારે પહેલાં બાંધેલી આયુની સ્થિતિ ઓછી કે અધિક થઈ શકે છે. જેમ કે માનવનું ૮૧ વર્ષનું આયુષ્ય હોય તે નીચે પ્રમાણે આઠ વાર આયુબંધને કાળ આવે, (૧) ૫૪ વર્ષ વીત્યા પછી ૨૭ વર્ષ શેષ રહે ત્યારે (૨) ૭ર
૯
છે (૩) ૭૮ ઇ . ૩ છે છે (૪) ૮૦ + + + ૨ = = (૫) ૮૦ વર્ષ અને આઠ માસ વીત્યા પછ૪ માસ, (૬) ૮૦ ૫ ૧૦ ૨૦ દિન વીત્યા પછી ૪૦ દિન શેષ રહે (૭) ૮૦, ૧૧ ,૧૬, ૧૬ કલાક વીત્યા પછી ૧૩ દિન
૮ કલાક શેષ રહે ત્યારે (૮) ૮૦ બ ૧૧ ૨૫, ૧૪, , , કદિન
- ૧૦ કલાક શેષ રહે ત્યારે સંવર અને નિરા તા.. આત્માને અશુદ્ધ થવાનાં કારણ આસવ અને બંધ છે, એ કહેવાઈ ચૂકયું છે. જો કે કર્મ પિતાની સ્થિતિની અંદર ફળ દઈને કે દીધા વગર ખરી જાય છે તથાપિ અજ્ઞાની મિથ્યાદષ્ટિજીવ કદી પણ રાગદ્વેષ માહ વગર રહેતા નથી તેથી દરેક સમયે કર્મોને બંધ કરતા જ રહે છે. અજ્ઞાનીને કર્મની નિર્જરા હાથીના સ્નાનની માફક હેય.છે. જેમ હાથી એકવાર તે સૂંઢથી પિતાનીઉમર પાણી નાખે છે, પછી ધૂળ નાખે છે તેમ અજ્ઞાનીને એક તરફ તે કર્મ ખરે છે બીજી
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯
તરફ કર્મ બંધાય છે. અજ્ઞાનીને જે સુખ કે દુઃખ થાય છે, અથવા શરીર, સ્ત્રી, પુત્ર, ધન, પરિવાર, પરિગ્રહને સંબંધ થાય છે તેમાં તે આસક્ત રહે છે સુખમાં બહુ જ રાગી, દુખમાં બહુ જ ઠેષી થઈ જાય છે. એ માટે એને નવીન કમેને બંધ તીવ્ર થઈ જાય છે. જ્ઞાની સમ્યગ્દષ્ટિ છવ સંસાર શરીર અને ભોગેથી વૈરાગી હોય છે. તે પુણ્યના ઉદયમાં અને પાપના ઉદયમાં સમભાવ રાખે છે, આસક્ત થતા નથી. તેથી તેને કર્મ ખરે છે ઘણું, તથા સુખમાં અલ્પ રાગ અને દુખમાં અલ્પ ડેષ હોવાથી નવીન કમેને બંધ છેડે થાય છે. ચૌદ ગુણસ્થાનેમાં ઉપર ચઢતાં જેટલાં બંધનાં કારણું ખસે છે તેટલો તેટલો જે બંધ પહેલાં થતો હતો તેને સંવર થઈ જાય છે. તથા જ્ઞાની સમ્યગ્દષ્ટિ એટલે એટલે આત્મમનનો કે આત્માનુભવને અભ્યાસ કરે છે તેટલે તેટલો તે રત્નત્રય ભાવથી અધિક કર્મોની નિર્જરા કરે છે કર્મોની સ્થિતિ ઘટતી જાય છે; પાપકર્મને અનુભાગ ઘટતો જાય છે, પાપકર્મ બહુ જ ત્વરાથી ખરી જાય છે. પુણ્યકર્મમાં અનુભાગ વધી જાય છે અને એ પણ ફળ દઈને કે ફળ દીધા વગર ખરી જાય છે.
જે ભાવથી કર્મ બંધાય છે તેના વિરોધી ભાવથી કર્મ કાય છે. આસવને વિરોધી સંવર છે. મિથ્યાત્વથી આવતાં કર્મો રોકવા માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવી જોઈએ. અવિરતિકારા આવતાં કર્મો રોકવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ એ પાંચ વ્રતને અભ્યાસ કરવો જોઈએ. પ્રમાદ રિકવાને માટે ચાર વિકથાઓને ત્યાગ કરીને ઉપયોગી ધાર્મિક અને પરેપકારમય કે આત્મહિતનાં કાર્યોમાં ચિત્ત રોકીને રહેવું જોઈએ. કષાયોને ટાળવા માટે આત્માનુભવ અને શાસ્ત્ર પઠન કે મનન, તરવવિચાર, ક્ષમાભાવ, માઈવભાવ, આવભાવ, સતેષભાવનો અભ્યાસ કરવું જોઈએ. પેગેને જીતવા માટે મન, વચન કાયાને
Page #414
--------------------------------------------------------------------------
________________
સ્થિર કરીને આત્મધ્યાનને અભ્યાસ કરવા જોઈએ. સંવરતત્વનું સામાન્ય કથન આ પ્રકારે છે.
વિશેષ વિચાર એ છે કે જે પિતાનું સાચું હિત કરવા ચાહે છે તેણે પિતાનાં પરિણામોની પરીક્ષા સદા કરવી જોઈએ. ત્રણ પ્રકારના ભાવ ના હોય છે. અશુભપગ, શુભેપગ, શુદ્ધોપાગ. અશુભેપગથી પાપકર્મને, શુભપયોગથી પુણ્યકર્મને બંધ થાય છે. પરંતુ શુદ્ધોપયોગથી કમેને ક્ષય થાય છે. એટલા માટે વિવેકીને ઉચિત છે કે અશુભ ઉપયોગથી બચીને શુભપયોગમાં રહેવાને અભ્યાસ કરો. પછી શુભેપગને પણ હઠાવીને શુદ્ધોપયોગને લાવવા પ્રયત્ન કરશે. જ્ઞાનીએ પણ સદા જાગૃત અને પુરુષાર્થી રહેવું જોઈએ. જેમ શાહુકાર પિતાના ઘરમાં ચોરેને પ્રવેશ ઈચ્છતો નથી, પિતાની સંપત્તિની રક્ષા કરે છે તેમ જ્ઞાનીએ બંધકારક ભાથી પિતાની રક્ષા કરતાં રહેવું જોઈએ. અને જે જે અશુભ ભાવેની ટેવ પડી ગઈ હોય તેને નિયમ કે પ્રતિજ્ઞાકારા દૂર કરતા જવું. જુગાર રમવાના, પત્તાં રમવાના, ચોપાટ ખેલવાના, શેતરંજ ખેલવાના, ભાંગ પીવાના, તમાકુ પીવાના, અફીણ ખાવાના, વેશ્યાનાચ દેખવાના, ઓછુ તોળવાના, માપવાના,ચોરીને માલ ખરીદવાના અધિક બે લાદવાના, બેટી સાક્ષી દેવાના, બેટા દસ્તાવેજ લખવાના, ખરીમાં બેટી મેળવીને ખરી કહી વેચવાના, દિવસે સૂવાના, અળગણ પાણી પીવાના, રાત્રિભૂજન કરવાના, વૃથા બકવાદ કરવાના, ગાળ સહિત બોલવાના, અસત્ય ભાષણના, પરને ઠગવાન આદિ જે જે ભૂલથી ભરેલા ભાવ પિતાનામાં થાય છે તેને ત્યાગ કરતા જવું, તેથી તેને ત્યાગ કરવાથી જે પાપનો બંધ થતો હતો તે રોકાઈ જાય છે. પ્રતિજ્ઞા કે નિયમ કરવો એ અશુભભાવોથી બચવાનો ઘણે ઉત્તમ ઉપાય છે. જ્ઞાની ભેદ વિજ્ઞાનથી આત્માને સર્વ રાગાદિ પરભાવથી ભિન્ન અનુભવ કરે છે. સિદ્ધસમ શુદ્ધ છું એ એનો એ અનુ
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ભવ પરમ ઉપકારી થાય છે. આ શુદ્ધ ભાવેની તરફ વળેલા ભાવના પ્રતાપથી તેને નવીન કમેને સંધર અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે.
સિદ્ધાંતમાં સવારનાં સાધન વ્રત, સમિતિ, કૃમિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહજ્ય, ચારિત્ર તથા તપ બતાવ્યાં છે, અને નિર્જરાનું કારણ તપ કર્યું છે. એ બધાનું કઈક વર્ણને આગળ કરવામાં આવશે. વસ્તુતાએ તાત્પર્ય એ છે કે જેટલાં જેટલાં શુદ્ધ આત્મિક ભાવનાં મનન અને અનુભવ વધતાં જાય છે તેટલો તેટલે. નવીન કર્મોને સંવર અને જૂનાં કમેને ક્ષય થતા જાય છે
મેક્ષ તરવ, સાતમુ તત્ત્વભેક્ષ છે. જ્યારે ધ્યાનના બળથી આત્મા સર્વ કર્મોથી છૂટી જાય છે. ત્યારે તે એકલે એક આત્મદ્રવ્યરૂપે પિતાની સત્તામાં રહે છે તેને જ મેક્ષિતત્વ કહે છે. મોક્ષ પ્રાપ્ત આત્મા સિદ્ધાત્મા કહેવાય છે તે પરમ કૃતકૃત્ય પરમાત્મારૂપથી પોતાના જ્ઞાનાનંદને ભોગવતા રહે છે.
વ્યવહારનયથી છવાદિ સાત તત્ત્વનું સ્વરૂપ સક્ષેપથી કહ્યું છે કે જેથી સહજસુખના સાધકને પર્યાયનું જ્ઞાન થાય. રોગનું નિદાન અને ઉપાય વિદિત થાય. નિશ્ચયનયથી આ સાત તમાં કેવલ બે જ પદાર્થ છે–જીવ અને અજીવ, તેમાંથી અજીવ ત્યાગવા ગ્ય છે, જીવ પદાર્થમાં પિતાને એક શુદ્ધ જીવ જ ગ્રહણ કરવા એગ્ય છે. એવું જાણવું તથા શ્રદ્ધાન કરવું નિશ્ચયનયથી સમ્યફત્વ છે. જીવ અને કર્મને, સગ એજ સંસાર છે. જીવ અને કર્મનો સંગાથી જ આસવ,બંધ, સંવર, નિરા, મોક્ષ પાંચ તત્ત્વ બને છે. જેમ સાકર અને માવાના સંબંધથી પાંચ પ્રકારની મિઠાઈ બનાવી હોય તે વ્યવહારમાં તે મિઠાઈને પડા, બરફી, ગુલાબજાંબુ આદિ અનેક નામ દેવાય છે પરંતુ નિશ્ચયથી તેમાં બે જ પદાર્થ છે. સાકર અને
Page #416
--------------------------------------------------------------------------
________________
૪૦૨
માવો. એવી રીતે આસવાદિ પાંચ તત્તમાં જીવ અને કર્મ બે છે. તેમાંથી ભિન્ન અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન છે.
સાત તનું શ્રેહાન વ્યવહાર સમ્યગ્દર્શન છે. તેવી રીતે સાચા દેવ, સાચાં શાસ્ત્ર, સાચા ગુરુનું શ્રદ્ધાન પણ વ્યવહાર સખ્યદર્શન છે. દેવ, શાસ્ત્ર, ગુરુની સહાયતાથી પદાર્થોનું જ્ઞાન થાય છે અને વ્યવહાર સમ્યક્ત્વનું સેવન થાય છે. સંસારી જીવોમાં જે દોષ પ્રાપ્ત હોય છે તે દેષ જેમાં ન હોય તે સતદેવ છે. અજ્ઞાન અને કષાય એ દેષ છે. જેમાં તે ન હોય, અર્થાત જે સર્વજ્ઞ અને વીતરાગ હોય તે સત દેવ છે. આ લક્ષણ અરિહંત અને સિદ્ધ પરમાત્મામાં મળે છે. પહેલાં કહેવાઈ ગયું છે કે તેરમા અને ચૌદમા ગુણસ્થાનવતી અરિહંત કહે છે અને સર્વ કર્મ રહિત આત્માને સિદ્ધ કહે છે. એ જ આદર્શ છે અથવા એ જ નમૂને છે. જિન સમાન આપણે થવું છે. તેથી તેને જ પૂજનીય દેવ માનવા જોઈએ. અરિહંતદ્વારા પ્રગટ થયેલો ધર્મોપદેશ જે જૈન આચાર્યો દ્વારા ગ્રંથમાં લખાયેલ છે તે સશાસ્ત્ર છે. કેમકે તેનું કથન અજ્ઞાન અને કષાયોને મટાડવાને ઉપદેશ દે છે. એ શાસ્ત્રોમાં એક સરખું કથન છે, પૂર્વાપર વિરોધી કથન નથી. એ શાસ્ત્રો અનુસાર ચાલીને જે મહાવતી અજ્ઞાન અને ક્ષાને મટાડવાનાં સાધન કરે છે તે જ સગુરુ છે. આવી રીતે દેવ, શાસ્ત્ર, ગુરુની શ્રદ્ધા કરીને વ્યવહાર સમ્યફવી થવું એગ્ય છે.
વ્યવહાર સમ્યકત્વના સેવનથી નિશ્ચય સમ્યક્ત્વ પ્રાપ્ત થશે. એટલા માટે ચાર કર્તવ્ય નિત્ય કરવાં ઉચિત છે. (૧) દેવભકિત, (૨) ગુરુસેવા, (૩) સ્વાધ્યાય, (૪) સામાયિક. એજ ચાર ઔષધિ છે કે જેના સેવનથી અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ કર્મનું બલ ઘટે છે. માટે શ્રી જિનેન્દ્રદેવ અરિહંત સિદ્ધની સ્તુતિ નિત્ય કરવી જોઈએ. ભાવને જોડવા એકાગ્ર કરવા માટે અરિહતેની ધ્યાનમય મૃતિ પણ સહાયક છે. તેથી મૂર્તિ દ્વારા ધ્યાનના ભાવનાં દર્શન કરતાં
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૩
ગુણાનુવાદ કરવાથી બુદ્ધિ ઉપર શુદ્ધ ભાવરૂપી આદર્શની છાપ પડે છે. સંસાર અવસ્થા ત્યાગવા યોગ્ય અને મેક્ષ અવસ્થા ગ્રહણ ચોગ્ય ભાસે છે. માટે મૂર્તિના સાગથી અથવા મૂર્તિના સગ વિના જેમ સંભવ હેય તેમ અરિહંત સિદ્ધની ભકિત આવશ્યક છે. ગુરુસેવા પણ બહુ જ જરૂરી છે. ગુરુ મહારાજના શરણમાં બેસવાથી, તેમની શાંતમુદ્રા દેખવાથી, તેમની પાસેથી ધર્મોપદેશ લેવાથી બુદ્ધિ ઉપર ભારે અસર થાય છે. ગુરુ વસ્તુતાએ અજ્ઞાનરૂપી રોગ મટાડવા માટે જ્ઞાનરૂપી અંજન શલાકાથી અંજન આજે છે. જેથી અતરંગ જ્ઞાનચક્ષુ ખુલી જાય છે જેમ પુસ્તકે હેવા છતાં સ્કૂલ કે કેલેજોમાં શિક્ષક કે ફેસરેની જરૂર પડે છે, તે વિના પુસ્તકે મર્મ સમજમાં આવતા નથી, તેવી રીતે શાસ્ત્રો હોવા છતાં ગુરુની આવશ્યક્તા છે. ગુરુ તત્વનું સ્વરૂપ એવું સમજાવે છે કે તે તરત જ સમજમા આવી જાય છે. એટલા માટે ગુરુમહારાજની સગતિ કરીને જ્ઞાનને લાભ કરવો જોઈએ. તેમની સેવા વૈયાવૃત્ય કરીને પિતાને જન્મ સફળ માનવો જોઈએ, સાચા ગુરુ તારણતરણ થાય છે પોતે ભવસાગરથી તરે છે અને શિષ્યોને પણ પાર તારે છે. જે ગુરુને સાક્ષાત જોગ ન હોય તે નિત્યપ્રતિ તેમના ગુણોનું સ્મરણ કરીને તેમની ભક્તિ કરવી જોઈએ.
ત્રીજું નિત્યકામ એ છે કે શાસ્ત્રોને ભણવાં જોઈએ. જિનવાણીને ભણવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, પરિણામ શાંત થાય છે. બુદ્ધિ ઉપર તત્વજ્ઞાનની અસર પડે છે. ઘણે સારે લાભ થાય છે. શાસ્ત્રોની ચર્ચા અને મનનથી કર્મને ભાર હલકો થઈ જાય છે. જે શાસ્ત્રોથી તને બોધ થાય, જેથી અધ્યાત્મજ્ઞાન વિશેષ પ્રગટ થાય, તે શાસ્ત્રોનો વિશેષ અભ્યાસ કર જોઈએ.
શું કામ એ છે કે પ્રાતઃકાલ, સંધ્યાકાલ અને મધ્યાહ્નકાલ એ ત્રણ વાર બે વાર કે એક વાર એકાંતમાં બેસીને સામાયિક કરવી
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૦૪
જોઈએ. જેટલી વાર સામાયિક કરે તેટલી વાર સર્વથી રાગદેવ છેડીને નિશ્ચયનયથી આત્માને સિદ્ધસમ શુદ્ધ વિચારવું જોઈએ, ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ,
દેવપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્ર-સ્વાધ્યાય, અને સામયિક એ ચાર કામને નિત્ય શ્રદ્ધા ભાવ સહિત કરતા રહેવાથી છપિર સ્વામિત્વ રાખવાથી, નીતિપૂર્વક આચાર કરવાથી, સંસાર શરીર અને બેગ પ્રત્યે વૈરાગ્ય રાખતા રહેવાથી એકાએક એ સમય આવી જાય છે કે સામાયિકના સમયે પરિણામ એટલાં નિર્મળ અને આત્મપ્રેમી થઈ જાય છે કે અનંતાનુબંધી કષાયને અને મિથ્યાત્વને ઉપશમ થઈને ઉપશમ સમ્યકત્વને લાભ થઈ જાય છે. અભ્યાસ કરવાવાળાને આ નમસ્કાર મંત્ર ઉપર ધ્યાન રાખવું જોઈએ.
પાનો રિહંતાળ – સાત અક્ષર નમો સિદ્ધાળ –પાંચ અક્ષર પણો સાચરિયાળ-સાત અક્ષર
પાંત્રીસ અક્ષર પામો કાયા– સાત અક્ષર અમો ઢોર સંગ્રહૂ-નવ અક્ષર
અર્થ–આ લોકમાં સર્વ અરિહંતને નમસ્કાર હે, આ લોકમાં સર્વ સિદ્ધોને નમસ્કાર હે, આ લેખમાં સર્વ આચાર્યોને નમસ્કાર હે, આ લેકમાં સર્વ ઉપાધ્યાયને નમસ્કાર હે, આ લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર હે. મહાવ્રતી સાધુઓમાં જે સંઘના ગુરુ હેય છે તેમને આચાર્ય કહે છે. જે સાધુ શાસ્ત્રોનું પઠન-પાઠન મુખ્યતાથી કરાવે છે તેમને ઉપાધ્યાય કહે છે. બાકીના સાધુ સંજ્ઞામાં છે.
૧૦૮ વીર પાંત્રીસ અક્ષરેને નમસ્કાર મંત્ર જપે અથવા નીચે લખેલે મંત્ર જપે.
“ત્સિદાવાવાયાધુ નમ:”સેળ અક્ષરી સરસિદ્ધ– છ અક્ષરી
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૫
તિસારપાંચ અક્ષરી શકુંત –ચાર અક્ષરી સિદ્ધ, , સોહેં–બે અક્ષરી
–એક અક્ષરી જે સમયે સમ્યગ્દર્શનને પ્રકાશ થાય છે ત્યારે જાણે સૂર્યના કિરણને પ્રકાશ થાય છે; સર્વ અજ્ઞાન અને મિથ્યાત્વનું અંધારું અને અન્યાય ચારિત્રને અભિપ્રાય નાસી જાય છે. સમ્યગ્દર્શનના પ્રગટવાથી રત્નત્રય પ્રગટ થાય છે. જ્ઞાન સમ્યજ્ઞાન થાય છે અને સ્વરૂપાચરણચારિત્ર અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થઈ જાય છે. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવદશા થાય છે, તે સમયે અપૂર્વ અતીન્દ્રિય આનન્દને લાભ થાય છે તે સહજસુખને બંધ થતાં જ સારી રીતે અનુભવ થતાંજ ઈન્દ્રિયસુખ તુચ્છ છે એવી પ્રતીતિ દૃઢ થાય છે. સમ્યફ થતાં જ તે સંસારની તરફ પીઠ દઈ દે છે અને મેક્ષની સન્મુખ થઈ જાય છે. ત્યાર પછીની સમ્યફવીની સર્વ ક્રિયાઓ એવી હોય છે કે જે આત્મોન્નતિમાં બાધક હેતી નથી. તે પિતાના આત્માને પૂર્ણ બ્રહ્મ, પરમાત્મરૂપ વીતરાગી જ્ઞાતા દષ્ટા અનુભવ કરે છે. સર્વ મન, વચન, કાયાની ક્રિયાને કર્મ પુગલજનિત જાણે છે. જો કે તે વ્યવહારમાં યથાગ્ય પોતાની પદવીને અનુસાર ધર્મ, અર્થ કામ તથા મેક્ષ પુરુષાર્થોની સિદ્ધિ કરે છે તથાપિ તે એમ જાણે છે કે આ સર્વ વ્યવહાર આત્માને સ્વભાવ નથી, કર્મનું નાટક છે. મન, વચન, કાયાની ગુપ્તિ નહિ રહેવાથી સ્વાનુભવમાં સદા રમણ ન થવાથી, કરવું પડે છે. તે સમ્યકત્વી વ્યવહાર ચારિત્રને પણ ત્યાગવા યોગ્ય વિકલ્પ જાણે છે. જોકે તેને મનને રોકવા માટે વ્યવહાર ચારિત્રનું શરણુ લેવું પડે છે તે પણ તે તેને ત્યાગવા ગ્ય જ સમજે છે. જેમ ઉપર જવા માટે નિસરણુંની જરૂર પડે છે પરંતુ ચઢવાવાળો સીડીથી કામ લેતાં છતાં સીડીને ત્યાગવા ગ્ય જ સમજે છે અને જ્યારે પહોંચી જાય છે ત્યારે
Page #420
--------------------------------------------------------------------------
________________
સીડીને ત્યાગી દે છે. સમ્યફવી પિતાના આત્માને નથી બધમાં દેખાતો કે નથી તેને મેક્ષ થયો છે એમ જાણતે. તે આત્માને આત્મ દ્રવ્યરૂપ શુદ્ધ સિદ્ધસમ જ જાણે છે. બંધમાક્ષની સર્વ કપના માત્ર વ્યવહાર છે. કર્મની અપેક્ષાથી છે. આત્માને સ્વભાવ બંધ અને મેક્ષના વિકલ્પથી રહિત છે. નિશ્ચયનયથી આત્મા આત્મારૂપ જ છે. આત્મા જ સમ્યગ્દશ તરપ છે. જ્યારે નિશ્ચયનયથી મનન થવામાં પ્રમાદ આવે છે ત્યારે સાધક વ્યવહારનયથી સાત તેનું મનન કરે છે અથવા દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય તથા સામાયિકનો આરંભ કરે છે. આ વ્યવહાર સાધન કરતાં છતાં પણ સમ્યફલ્હીની દષ્ટિ નિશ્ચયનય ઉપર રહે છે. જ્યારે નિશ્ચયનયનું આલંબન લે છે ત્યારે શુદ્ધ આત્માનું જ મનન કરે છે જ્યારે મનન કરતાં કરતાં સ્વાત્માનુભવમાં પહોંચી જાય છે ત્યારે નિશ્ચય તથા વ્યવહાર બંને પક્ષ છૂટી જાય છે.
સમ્યફGી સદા સુખી રહે છે. તેને સહજસુખ સ્વાધીન હેવાથી જ્યારે ચાહે ત્યારે મળી જાય છે. સાંસારિક સુખ કે દુઃખ તેના મનને સમ્યકત્વથી પતિત કરતું નથી. તે તેને છાંયડા અને તડકા સમાન ક્ષણભંગુર જાણીને તેમાં મમત્વ કરતા નથી. સર્વ જીની સાથે મૈત્રીભાવ રાખતાં છતાં તે સમ્યફવી પોતાના કુટુંબના આત્માઓને પણ આત્મારૂપ જાણીને તેમનું હિત વિચારે છે. તેમની સાથે આ ધમેહ રાખતા નથી. તેમને આત્મોન્નતિમાં જોડે છે. તેમના શરીરની સારી રીતે રક્ષા કરે છે. દુઃખીઆના દુઃખને શક્તિને ન છુપાવતાં તે દુર કરે છે, અને કરુણભાવના ભાવતા રહે છે, બીજા પ્રાણિયોનાં દુઃખને દેખીને જાણે પોતાના ઉપર જ એ દુઃખ આવી પડયું હોય તેમ જાણી સકેમ્પ થઈ જાય છે અને યથાશક્તિ દુકાને દુર કરવાનો પ્રયત્ન કરે છે, ગુણવાનને દેખીને પ્રસન્ન થાય છે, તેમની ઉન્નતિ ચાહે છે, અને વળી તેમના સમાન ઉન્નતિ કરવાની ઉત્કંઠા રાખે છે. જેની સાથે પોતાને અભિપ્રાય ઈપણ પ્રકારે મળતો નથી આવતો તેના ઉપર ઠેષભાવ રાખતા નથી, કિંતુ મધ્યસ્થ
Page #421
--------------------------------------------------------------------------
________________
- ૪૦૦
સ્વભાવને ઉપેક્ષાભાવ રાખે છે. જગતમાત્રનાં પ્રાણીઓના હિતેથી ' સમ્યક્ત્વી હોય છે. તે લાભમાં હર્ષ અને હાનિમા શેક કરતા નથી. ગુણસ્થાનને અનુસાર કષાયના ઉદયથી કવચિત થઈ જાય તે પણ તે અજ્ઞાની મિથ્યાદષ્ટિની અપેક્ષાએ બહુ જ અલ્પ હોય છે. સમ્યફવી સદા નિરાકુલ રહેવાનું ચાહે છે. તે એવું દેવું કર નથી કે જે તે સુગમતાથી ચૂકવી ન શકે. પુત્રાદિના વિવાહમાં તે આવકને દેખીને ખર્ચ કરે છે. અનાવશ્યક ખર્ચ રોકે છે, ઘણુ કરીને સમ્યફી જીવ આવકના ચાર ભાગ કરે છે. એક ભાગ નિત્ય ખર્ચમાં, એક ભાગ વિશેષ ખર્ચ માટે, એક ભાગ એકઠા કરવા માટે, અને એક ભાગ દાનને માટે અલગ રાખે છે. જે દાનમાં ચોથા ભાગ કાઢી ન શકે તે મધ્યમ શ્રેણિમાં છો કે આઠમે ભાગ તથા જઘન્ય શ્રેણિમાં દશમે ભાગ તે અવશ્ય કાઢે છે અને તેને આહાર, ઔષધિ, અભય તથા શાસ્ત્રદાનમાં ખચે છે.
સમ્યફી વિવેકી, વિચારવાની હેય છે. કોઈપણ અન્યાય કે જુલમ કરતા નથી. બીજે કઈ અન્યાય કરે તે તેને સમજાવે છે; જે તે ન માને તે તેને શિક્ષા દઈને ઠીક કરે છે. વિધીને યુદ્ધ કરીને પણ સીધા માર્ગ ઉપર લાવે છે. અવિરત સમ્યકત્વી આરંભી હિંસાના ત્યાગી હેતા નથી. જો કે સમ્યવી સંકલ્પી હિંસાના પણ નિયમથી ત્યાગી દેતા નથી તો પણ તે દયાવાન હોય છે તેથી વૃથા એક તૃણ માત્રને પણ કષ્ટ દેતા નથી.
સમ્યકત્વીનાં આઠ અંગ–જેમ શરીરનાં આઠ અંગ હોય છે. મસ્તક, પેટ, પીઠ, બે હાથ, બે પગ, એક કમર, જે તેને જુદાં જુદાં કરી દેવામાં આવે તે શરીર રહે નહિ, તેવી રીતે સમ્યફવીને આઠ અંગ હોય છે. જે તે ન હોય તે તે સમ્યફી હેઈ શકતો નથી.
નિશંકિત અંગ જે તવેની શ્રદ્ધા કરીને સમ્યક્તી થયા છે તે ઉપર કદી શંકા લાવતા નથી. જે જાણવાગ્ય વાત સમજમાં
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૦૮
નથી આવી અને જિનાગમથી જાણવામાં આવે છે તેના ઉપર અ8દાન કરતા નથી તથાપિ તેને જ્ઞાની દ્વારા સમજવાનો ઉદ્યમ કરે છે, તથા તેમને નીચે જણાવેલા સાત પ્રકારના ભય એવી રીતે નથી હતા કે જેથી શ્રદ્ધા વિચલિત થઈ જાય, ચારિત્ર મેહના ઉદયથી જે કદી કોઈ ભય હેય છે તે તેને વસ્તુ સ્વરૂપ વિચારી આત્મબલની સ્કૃતિથી દૂર કરે છે.
(૧) આ લોકને ભય-હું આ ધર્મકાર્ય કરીશ તે લેક નિદા કરશે માટે નહિ કરું એ ભય સમ્યફલ્હી કરતા નથી. તે શાસ્ત્રની આજ્ઞા માનીને જેથી લાભ થાય તે કામને લેકના ભયના કારણે છોડી દેતા નથી.
(૨) પરલોકનો ભય–જો કે સમ્યક્ત્વી દુર્ગતિએ જવા યોગ્ય કામ કરતા નથી તથાપિ તે પિતાના આત્માની અંદર એવી દઢ શ્રદ્ધા રાખે છે કે તેને એ ભય નથી થતો કે જે નદિમાં ગયા તે ભારે દુઃખ ખમવાં પડશે. તે શારીરિક કષ્ટથી ગભરાતા નથી તેમ વિષય સુખના લુપી હેતા નથી–પોતાના કર્મોદય ઉપર સતિષ રાખતાં પરલેકની ચિંતાથી ભયભીત થતા નથી.
(૩) વેદના ભય–તે રેગ ન થાય તે યત્ન કરે છે. મર્યાદાપૂર્વક ખાનપાન, નિયમિત આહાર, વિહાર, નિકાનાં સાધન કરે છે તથાપિ ભયાતુર થતા નથી કે રેગ આવી જશે તે હું શું કરીશ? તે સમજે કે જે અસાતા વેદનયના તીવ્ર ઉદયથી રાગ આવી જશે તે કર્મની નિર્જરા જ થશે એમ સમજીને ભયરહિત રહે છે, રોગ થાય છે ત્યારે યથાર્થ ઈલાજ કરે છે.
(૪) આરક્ષા ભય–જે સમ્યફવી એકલા હોય અથવા ક્યાંક પરદેશમાં એકલા જાય તે તે એ ભય નથી કરતા કે મારી રક્ષા અહીં કેમ કરીને થશે ? હું મારા પ્રાણની કેમ કરીને રક્ષા કરીશ? તે પોતાના આત્માના અમરત્વ ઉપર અને તેના ચિરસુરક્ષિત ગુણ રૂપી સંપત્તિ ઉપર પિતાને દઢ વિશ્વાસ રાખે છે. તેથી મારી રક્ષક
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૯
કેઈ નથી એવો ભય ન રાખતાં અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીના શરણને જ મોટી રક્ષા સમજે છે.
(૫) અગત ભય–સમ્યકત્વી એવા ભાવ કરતા નથી કે જો મારે માલ કે સરસામાન ચોરાઈ જશે તે શું થશે? તે પિતાના માલની રક્ષાને પૂર્ણ યત્ન કરીને નિશ્ચિત રહે છે અને ભવિષ્યનો વિચાર પિતાના કર્મ ઉપર છોડી દે છે. તે જાણે છે કે જો તીવ્ર અસાતા વેદનીયને ઉદય આવી જશે તે લક્ષ્મી જતી રહેવામાં વાર નહિ લાગે. પુણ્યદયથી કાયમ રહેશે.
(૬) મરણ ભય–સમ્યફવીને મરણને ભય હેતો નથી. તે મરણને કપડું બદલવાની માફક સમજે છે. આત્માનું મરણ કદી થતું નથી, હું અજર અમર છું એવો દઢ વિશ્વાસ તેને મરણના ભયથી દૂર રાખે છે, તે જગમાં વીર યોદ્ધાની માફક વર્તન કરે છે.
() અકસ્માત ભય–તે પિતાની શક્તિ અનુસાર રહેવાનાં બેસવાનાં, આવવાનાં કે જવાનાં સાધનેને સંભાળીને કામમાં લે છે. એમ ભય નથી રાખતા કે અકસ્માત (છાપરુ) છત પડી જશે તે શું થશે? ધરતીકંપ થશે તે શું થશે ? એવો ભય રાખતા નથી. પ્રયત્ન કરતાં છતાં કઈ બની જાય તેને ભાવી કે કર્મોદય ઉપર છેડી દે છે, અકસ્માતને વિચાર કરીને ભયભીત થતા નથી.
(૨) નિ કાંક્ષિત અગઃ–સમ્યફી સંસારનાં ઇન્દ્રિયજનિત સુખમાં સુખપણની શ્રદ્ધા રાખતા નથી. તે એવાં સુખને પરાધીન, દુઃખનાં મૂળ, આકુલતામય, તૃષ્ણવર્ધક અને પાપકર્મબંધક જાણે છે.
(૩) નિર્વિચિકિત્સા અંગ–સમ્યકત્વી દરેક પદાર્થના સ્વરૂપને વિચારીને કે પ્રત્યે ગ્લાનિભાવ રાખતા નથી. દુખી, દરિદ્રી, રોગી પ્રાણિ ઉપર દયાભાવ રાખીને તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીને તેમને કલેશ મટાડે છે, મલિનને દેખીને કે મને દેખીને ગ્લાનિભાવ કરતા નથી. મલિનને સ્વચ્છ રહેવાનાં યથાશક્તિ સાધન
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૧૦
કરી આપે છે. મલિન પુદગલથી સ્વાથ્યલાભની અપેક્ષાએ દૂર રહે છે, તે પણ કોઈ રોગીને મલમૂત્ર કફ ઉઠાવવામાં ગ્લાનિ માનતા નથી..
અમૂહરષ્ટિ અંગ–દરેક ધર્મની ક્રિયાને વિચારપૂર્વક કરે છે. જે રત્નત્રયનાં સાધક ધર્મનાં કાર્ય છે તેને કરે છે. દેખાદેખી મિથ્યાત્વવર્ધક કે નિરર્થક ક્રિયાઓને ધર્મ માનીને કરતા નથી. બીજાઓને જોઈને દેખાદેખી કેઈપણ અધર્મક્રિયાને ધર્મ માનતા નથી, મૂઢ બુદ્ધિને બિલકુલ છોડી દે છે.
(૫) ઉપગ્રહન અંગ–સમ્યફી બીજાના ગુણને દેખીને પિતાના ગુણો વધારે છે. પારકાના અવગુણે ગ્રહણ કરી નિન્દા કરતા નથી. ધર્માત્માઓથી કઈ દેષ થઈ જાય છે તેને જેમ બને તેમ તે દેષ છોડાવે છે પરંતુ ધર્માત્માઓની નિન્દા કરતા નથી.
(૬) સ્થિતિકરણ અંગ–પિતાના આત્માને સદા ધર્મમાં સ્થિર કરતા રહે છે, તથા બીજાઓને પણ ધર્મમાર્ગમાં સ્થિર થવાની સદા પ્રેરણા કરતા રહે છે.
(૭) વાત્સલ્ય અંગ-ધર્મ અને ધર્માત્મા પ્રત્યે, ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ હોય છે તે પ્રેમ ભાવ રાખે છે તથા તેનાં દુખ મટાડવા યથાશક્તિ ઉદ્યમ કરે છે.
(૮) પ્રભાવના અગ—ધર્મની ઉન્નતિ કરવાને સદા પ્રયત્ન કરવો એ સમ્યકૂવીનું મુખ્ય કર્તવ્ય હોય છે. જે રીતે બીજા છે, ઉપર સત્ય ધર્મને પ્રભાવ પડે અને તે સત્યને ધારણ કરે એ ઉદ્યમ કરતા કે કરાવતા રહે છે.
સમ્યકત્વીમાં આ આઠ અંગનુ પાલન સહેજે જ થાય છે. તેમને સ્વભાવ જ એવો થઈ જાય છે.
નિશ્ચયનયથી સખ્યત્વીનાં આઠ અંગ આ પ્રકારે છે--તે પિતાના આત્મામાં નિશક નિર્ભય થઈને રહે છે. તે નિશક્તિ
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧૧
અંગ છે. અતીન્દ્રિય આનન્દમાં મગ્ન રહે છે એ નિકાંક્ષિત અંગ છે. આત્મસ્વરૂપની નગ્નતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સા અગ છે. આત્માના સ્વરૂપમા મૂઢતા રહિત છે, યથાર્થ આત્મબેધ સહિત છે તે અમૂઢદષ્ટિ અંગ છે. આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન છે, પરભાવને ગ્રહણ કરતા નથી તે ઉપગૃહન અંગ છે. આત્મામાં આત્માદ્વારા સ્થિર છે તે સ્થિતિકરણ અંગ છે. આત્માનંદમાં ભ્રમરની માફક આસક્ત છે તે વાત્સલ્ય અંગ છે. આત્મિક પ્રભાવના વિકાસમાં કાળજી રાખે છે તે પ્રભાવના અંગ છે.
સમ્યકૂવીની અંદર બીજા પણ આઠ લક્ષણ પ્રગટ થાય છે. એ આઠ લક્ષણોથી પણ સભ્યત્વી ઓળખાય છે.
(૧) સગ–સંસાર, શરીર અને મેગે પ્રત્યે વૈરાગ્ય સહિત આત્મિકધર્મ અને તેનાં સાધનો પ્રત્યે સમ્યફવીને ઘણે જ પ્રેમ હોય છે, તે ધર્મના પ્રેમમાં રંગાએલા હેય છે
(૨) નિવેદ–સસાર અસાર છે, શરીર અપવિત્ર છે, ભગ અતુતિકારી અને વિનાશી છે એવી ભાવના સમ્યફીમાં જાગ્રત રહે છે.
(૩) નિન્દા – (૪) ગોં–સમ્યકત્વી પોતાના મુખથી પિતાની પ્રશંસા કરતા નથી. તે જાણે છે કે જે કે મારે આત્મા સિદ્ધસમ શુદ્ધ છે તથાપિ હમણાં કર્મમલથી અશુદ્ધ થઈ રહ્યો છું.
જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી હું નિન્દાને યોગ્ય છું. એમ જાણીને પિતાના મનમાં પણ પિતાની નિન્દા કરતા રહે છે. તથા બીજાઓની આગળ પણ પિતાની નિન્દા કરતા રહે છે. જો કઈ તેમના ધર્માચરણની પ્રશંસા કરે છે તે પિતાની ખામી સામી આગળ કરે છે. જે કાંઈ વ્યવહાર ધર્મસાધન કરે છે તેમાં અહંકાર કરતા નથી.
(૫) ઉપશમ –સમ્યકત્વીના આત્મામાં પરમ શાંત ભાવ રહે છે, તે અંતરથી શીતળ રહે છે. કેઈ પર ઠેષ કરતા નથી. જે કદી
Page #426
--------------------------------------------------------------------------
________________
૧૨
કારણવશાત ધ આવી જાય તે પણ તેમને હેતુ સાર હેય છે અને ધને પણ શીઘ દૂર કરીને શાંત થઈ જાય છે
(૬) ભક્તિ –સમ્યક્ત્વી દેવ શાસ્ત્ર ગુરુના પરમ ભક્ત હોય છે. પરમ ભક્તિથી પૂજન પાઠ કરે છે. શાસ્ત્ર અભ્યાસ કરે છે, ગુરુભક્તિ કરે છે, ધર્માત્માનો યથાયોગ્ય વિનય કરે છે.
(0) વાત્સલ્ય – ધર્મ અને ધર્માત્માઓમાં ગાય-વાછરડાની માફક પ્રેમ રાખે છે. ધર્મ ઉપર કે ધર્માત્માઓ ઉપર કાઈ આપત્તિ આવે તો તેને દૂર કરવાનો મન, વચન, કાયાથી અથવા ધનથી કે અધિકાર-બળથી જેમ બને તેમ પ્રયત્ન કરે છે.
(૮) અનુકંપા –સમ્યકત્વી પરમ દયાળુ હોય છે. બીજા પ્રાણિ ઉપર જે દુઃખ પડે છે તેને પિતાનું જ દુઃખ સમજે છે તેને દૂર કરવું કરાવવું પિતાને ધર્મ સમજે છે.
એવા સમ્યકત્વી જીવ પોતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. અને સંતોષી રહે છે. અન્યાયથી ધન કમાવું તે પાપ સમજે છે. ન્યાયપૂર્વક જે પ્રાપ્ત કરે છે તેમાંથી પોતાને અને પિતાના સંબંધીઓને નિર્વાહ કરે છે, દેવાથી દૂર રહે છે. કરજદાર એ આકુલિત રહે છે કે તે ધર્મકર્મમાં વર્તન કરી શકતો નથી. આવકથી ઓછું ખર્ચ કરનાર સદા સુખી રહે છે, અવિરત સમ્યફી પણ ચેથા ગુણસ્થાનમાં એવાં કર્મોને બંધ કરતા નથી કે જેથી નર્કમાં જઈ શકે કે એકેન્દ્રિયાદિ તિર્યંચ થઈ શકે દેવ હેય તે. ઉત્તમ ચતુષ્ય થવાને અને મનુષ્ય હોય તો સ્વર્ગવાસી ઉત્તમ દેવ થવાને જ કર્મ બંધ બાંધે છે.
આઠ કમની ૧૪૮ પ્રકૃતિઓ –આઠ કર્મોના ૧૪૮ ભેદ નીચે પ્રકારે છે.
જ્ઞાનાવરણના પાંચ ભેદ–મતિ જ્ઞાનાવરણ, કૃતજ્ઞા, અવ
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૩
વિજ્ઞા, મન:પર્યજ્ઞા, કેવલજ્ઞાનાવરણ એ પચે કર્મ પાંચ જ્ઞાનેને ક્રમે કરી ઢકે છે.
દશનાવરણમાનવ ભેચક્ષુદર્શનાવરણ, અચક્ષુદ, અવધિદળ, કેવલદ, નિદ્રા, નિકાનિદ્રા, પ્રચલા(અલ્પ ઊંઘવું, પ્રચલા–પ્રચલા, ત્યાનગૃદ્ધિ (ઉંઘમાં વીર્ય પ્રગટાવીને નિદ્રામાં કામ કરી લેવું)
વેદનીયના બે ભેદ–સાતા વેદનીય, અસાતા વેદનીય.
મેહનીયના ૨૮ ભેદ–દર્શનમોહનીયના ત્રણ ભેદ તથા ચારિત્ર મેહનીયના ૨૫ ભેદ પહેલાં કહી દીધા છે.
આયુના ચાર ભેદ–નરક, તિર્યચ, મનુષ્ય, દેવ. નામના ૯૩ ભેદ–ગતિ ૪, એકેન્દ્રિય આદિ ૫ જાતિ, ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ, કામણ શરીર ૫, ઔદારિક,
ક્રિયિક આહારક-સંગાપાંગ ૩, ઔદારિકાદિ બંધન ૫, ઔદારિકાદિ સંઘાત પ, પ્રમાણ કયે ઠેકાણે કેવા અંગોપાંગ બનશે તે), સંસ્થાના (સમચતુરસ ઉત્તમ ઘાટવાળું શરીર, ન્યગ્રોધ પરિમડલ-ઉપર મેટું નીચે નાનું, સ્વાતિ ઉપર નાનું નીચે મેટું, વામનડીંગણુંનાનું, મુજ કુબડું, હડ–બેડોળ), સંહનન ૬ વજ ઋષભ નારાચવજ સમાન દઢ હાડકાં, નસો અને માંસના ખીલા હેય તે વજનરાય સંવજ સમાન હાડકાં અને ખીલા હેય, નારા-હાડકાની બે બાજુ ખીલા હેય, અર્ધ નારાચ–એક તરફ ખીલા હૈય, કીલિત– હાડકાથી હાડકાં જોડેલાં હેય, અસંકામાસુપાટિકા-નસાથી હાડકાં મળેલાં હૈય, સ્પર્શ ૮, રસ ૫, ગધ ૨, વર્ણ ૫, આનુપૂર્વી ૪ (ચાર ગતિ અપેક્ષા-ખીજી ગતિમાં જતાં પૂર્વ શરીરના પ્રમાણે આત્માને આકાર રહે), અગુરુલઘુ (શરીર બહુ ભારે નહિ, બહુ હલકું નહિ), ઉપઘાત (પિતાના અગથી પિતાને ઘાત), પરઘાત (પિતાનાથી પર ઘાત), આતાપ (પરને આતાપકારી શરીર), ઉોત (પરને પ્રકાશકારી), ઉચ્છવાસ, વિહાગતિ ૨ (આકાશમાં
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૧૪
રૂપોમાંથી બને છે. સ્પર્શી
ગમન-શુભ અશુભ), પ્રત્યેક (એક શરીરને એક સ્વામી), સાધારણ (એક શરીરના અનેક સ્વામી), ત્રસ (બે ઈન્ડિયાદિ),
સ્થાવર, સુભગ (પરને સુંદર લાગતું શરીર), દુર્લગ (સુંદર નહિ લાગતું). સુસ્વર, દુસ્વર, શુભ (સુંદર), અશુભ, સૂક્ષ્મ (પરથી બાધા ન પામે), બાર, પર્યાસિ (પર્યાપ્તિ પૂર્ણ કરે), અપર્યામિ, સ્થિર, અસ્થિર, આય (પ્રભાવનાન), અનાદેય, યશકીર્તિ, અયશકીર્તિ, તીર્થકર.
ગોત્રકર્મ ૨ પ્રકાર–ઉચ્ચગોત્ર (લેપૂજિત), નીચ ગોત્ર.
અંતરાય ૫ પ્રકાર–દાતાંતરાય, લાલાંતરાય, ભેગા, ઉપભેગાવ, વીર્યતરાય.
એમાંથી બંધને યોગ્ય ૧૨૦ ગણુઈ છે. ૫ બંધન, ૫ સંઘાત એ પાંચ શરીરમાં સમાય છે. સ્પર્શાદિ ૨૦ ને ૪ પ્રકૃતિરૂપ જ ગણી છે તથા સમ્યગમિથ્યાત્વ અને સમ્યફત્વ પ્રકૃતિને બંધ થતા નથી. એવી રીતે ૨૮ ઘટી ગઈ.
૧. મિથ્યાત્વગુણસ્થાનમાં–૧૨૦ માંથી ૧૧૭ ને બંધ થશે. તીર્થકર, આહારક અને આહારક અંગોપાંગને બંધ થતું નથી.
૨. સાસાદનમાં-૧૦૧ને બંધ થાય છે. નીચેની ૧૬ ને થતા નથી. મિથ્યાત્વ, નપુંસકવેદ, નરકાયુ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, હુંડક સંસ્થાન, અસં. સહનન, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ
૩. મિશ્રમ૧૦૧માં ની નીચેની ૨૭ સિવાય ૭૪ ને બંધ થાય છે.
નિકાનિદ્રા, પ્રચલા–પ્રચલા, ત્યાનગૃદ્ધિ, અનંતાનુબંધી કષાય ચાર, સ્ત્રીવેદ, તિર્યંચાયુ, તિર્યંચગતિ, તિર્યંચગત્યાનુપૂવી, નીચ ગોત્ર, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાગતિ, દુર્ભગ, દુસ્વર, અનાય, ન્યોધથી વામન સુધીનાં ચાર સંસ્થાન, વસ્ત્રનારાથી કીલક સુધીનાં સંહનન ચાર, મનુષ્પાયુ, દેવાયુ.
Page #429
--------------------------------------------------------------------------
________________
*૪૧૫
૪. અવિરત સમ્યફવમાં–૭૪ માં મનુષ્યાકુ, દેવાયુ, તીર્થકર મળીને ૭૭નો બંધ થાય છે. ૪૩ પ્રકૃતિને બધ થતો નથી.
આથી સિદ્ધ થાય છે કે સમ્યક્ત્વ થયા પછી દેવ કે ઉત્તમ મનુષ્ય સિવાય બીજો (બંધ) થતો નથી. જે સમ્યકત્વ થયા પહેલાં ન, તિર્યંચ કે માનવ આયુ બાંધી લીધું હોય તો તે સમ્યફવી તિર્યંચ કે માનવને એ ત્રણ ગતિઓમાં જવું પડે છે. ચોથાથી આગળ સર્વ ગુણસ્થાનેમાં સમ્યકત્વ રહે છે.
પ. દેશવિરતમાં–૭૭ માં ૧૦ ઓછી ક૭ને બંધ થાય છે.
અપ્રત્યાખ્યાન કષાય ચાર, મનુષ્યાય, મનુષ્યગતિ, મનુષ્યગત્યા, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, વજવૃષભનારા સં.
૬, પ્રમત્તવિરતમાં–૧૭ માં ૪ ઓછી ૬૩ ને બંધ થાય છે, ચાર પ્રત્યાખ્યાનાવરણ કષાય ઘટી જાય છે.
૭. અપ્રમતવિરતમાં–૬૩ માં ૬ ઘટીને અને બે ઉમેરીને ૫૯ ને બધ થાય છે. અરતિ, શાક, અસાતવેદનીય, અસ્થિર, અશુભ, અયશ ઓછી થાય છે અને આહારક શરીર, આહારક અંગોપાંગ બાધી શકે છે
૮. અપૂવકરણમાં–૫૯ માથી દેવાયુ ઘટાડીને ૫૮ ને બંધ થાય છે.
૯. અનિવૃત્તિકરણમાં–પ૮ માંથી ૩૬ ઘટીને ૨૨ ને બંધ થાય છે. નિદ્રા, પ્રચલા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, તીર્થકર, નિર્માણ, પ્રશસ્તવિહાગતિ, પચેન્દ્રિય જાતિ, તૈજસ, કાર્પણ શરીર ૨, આહારક ૨, વક્રિયકર, સમચતુરઅસંસ્થાન, દેવગતિ, દેવગયા.
સ્પર્ધાદિ ૪, અગુરુલઘુ ઉપઘાત, પરઘાત, ઉચ્છવાસ, ત્રસ, બાદર, , પર્યાપ્તિ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, અદેય = ૩૬.
૧૦, સૂક્ષ્મસાપરાયમાં–ર૦ માંથી ૫ જતાં ૧૭ ને બંધ થાય છે. સંજવલન ક્રોધાદિ ચાર અને પુરુષવેદ બંધાતું નથી.
Page #430
--------------------------------------------------------------------------
________________
૧૧. ઉપશાંત મોહમાં–૧૭ માંથી ૧૬ જતાં એક સાતાવિદનીયને બંધ થાય છે. જ્ઞાનાવરણ ૫, + દર્શનાવરણ ૪, + અંતરાય ૫, + ઉચ્ચગેત્ર, + શ = ૧૬.
આગલાં બે ગુણસ્થાનમાં પણ સાતાદનીયને બંધ થાય છે.
આ ઉપરના કથનથી સિદ્ધ થાય છે કે સમ્યક્ત્વી જેમ જેમ ગુણસ્થાનોમાં વધતો જાય છે તેમ તેમ ઓછાં કર્મોને બંધ કરે છે. મંદ કષાયમાં બંધોગ્ય કર્મોમાં સ્થિતિ થોડી પડે છે અને પુણ્યને અધિક બંધ થાય છે તથા તેમાં અનુભાગ અધિક પડે છે.
સમ્યગ્દર્શનને અપૂર્વ મહિમા છે. સમ્યફલ્વી સદા સંતોષી રહે છે. એક ચંડાલ પણ સમ્યકત્વના પ્રભાવથી મરીને સ્વર્ગમાં ઉત્તમ દેવ થાય છે. નારકી પણ સમ્યકત્વના પ્રભાવથી ઉત્તમ માનવ થાય છે. સમ્યફGી અહીં પણ સુખી રહે છે અને ભવિષ્યમાં પણ સુખી રહે છે. તે તે મેક્ષના પરમોત્તમ મહેલના અનુયાયી થઈ ગયા છે. માર્ગમાં કદી વિશ્રામ કરે તો ઉત્તમ દેવ કે ઉત્તમ મનુષ્ય જ થવાના. બંને લોકમાં સુખકારી આ સમ્યકત્વને લાભ કર જરૂર છે. જે પુરુષાર્થ કરશે તે કેઈ ને કોઈ દિવસ પ્રાપ્ત કરશે. સમ્યક્ત્વને પુરુષાર્થ સદાય કલ્યાણકારી છે.
સમ્યગ્દર્શન અને તેના મહામ્ય વિષે નિથ આચાર્યો જેવાં કેવાં મનહર વાક્ય કહે છે તેનું કથન નીચે પ્રકારે છે:-પાઠકગણ આનંદ લઈને તૃપ્તિ પ્રાપ્ત કરે.
(૧) શ્રી કુન્દકુન્દાચાર્ય પંચાસ્તિકાયમાં કહે છે – जीवोत्ति हवदि चेदा उवओगविसेसिदो पहू कत्ता । મોત્તા ય ફેરો ન હિ મુત્તો વસંgો ૨૦ ||
આ જીવ જીવવાવાળે છે, ચેતનાવાળે અથવા અનુભવ કરવાવાળે છે, જ્ઞાનદર્શન ઉપયોગને ધારક છે, સ્વયં સમર્થ છે, કર્તા છે, ભોક્તા છે, શરીરમાત્ર આકારધારી છે, અમૂર્તિક છે, સંસાર અવસ્થામાં કર્મ સહિત છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૭
कम्ममलविप्पमुको उड्ढं लोगस अंतमधिगंवा । सो सव्वणाणदरिसी लहदि सुहमणिदियमणंतं ॥ २८ ॥
જ્યારે આ જીવ કમલથી છૂટી જાય છે ત્યારે કના અતે જઈને વિરાજમાન થઈ જાય છે. સર્વજ્ઞ સર્વદશ થવાથી તે સિદ્ધ ભગવાન અનંત અતીન્દ્રિય સુખને અનુભવ કરે છે. भावस्स णत्थि णासो पत्थि अभावस्स चेव उप्पादो । गुणपज्जयेसु भावा उप्पादवए पकुव्वंति ॥ १५ ॥
સત પદાર્થને કદી નાશ થતો નથી, તથા અસત પદાર્થને કદી જન્મ થતો નથીદરેક પદાર્થ પિતાના ગુણની અવસ્થાઓનાં ઉત્પાદ અને વ્યય કરે છે અર્થાત દરેક દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુક્ત છે.
ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो । सुहुमेहिं बादरेहि य गंताणतेहिं विविहेहिं ॥ ६४ ॥
આ લેક સર્વ તરફ નાના પ્રકારના અનંતાનંત સૂક્ષ્મ, બાદરપુગલકાથી ખૂબ ગાઢ૩૫થી ભર્યો છે. તેમાં સર્વ સ્થળે સલમ તથા બાર અંધ આવેલા છે.
अत्ता कुणदि सहावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णोण्णागाहमवगाढा ।। ६५ ।।
આત્મા પિતાને સ્વભાવ–રાગાદિ પરિણામ કરે છે. તેનું નિમિત પામીને કર્મ પુદ્ગલ પોતાના સ્વભાવથી આવીને કરપ થઈ આત્માના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગાહ સંબંધરૂપ થઈ રહે છે. જીવ તેને બાંધો નથી. જીવના રાગાદિ ભાવ પણ પૂર્વબહ કર્મના ઉદયથી થાય છે.
उदयं जह मच्छाणं गमणाणुग्गहयरं हवदि लोए ।
तह जीवपुग्गलाणं धम्म दव्वं वियाणेहि ॥ ८५ ॥ ર૭
-
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૧૮
જેમ આ લોકમાં પાણી માછલીએને ગમનાગમનમાં ઉપકારી છે તેમ જીવ-પુદ્ગલાને ગમનાગમનમાં ધદ્રવ્ય સહકારી છે. जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥ ८६ ॥
ધદ્રવ્યની માફક અધ′દ્રવ્ય જીવ-પુદ્ગલને સ્થિતિમાં સહકારી છે, જેમ પૃથ્વી પ્રાણીઓને સ્થિતિમાં સહકારી છે.
सव्वेसि जीवाणं सेसाणं तह य पुग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोए हवदि आयासं ॥ ९० ॥
જે સર્વ જીવે ને, પુદ્ગલાને તથા શેષ ધર્મો, અધમ અને કાલને સ્થાન આપે છે તે આકાશ છે. જ્યાં આકાશ ખાલી છે તે અલેાકાકાશ છે, શેષ લેાકાકાશ છે.
कालोति य ववदेसो सम्भावपरूवगो हवदि णिच्चो । ઉપબદ્ધતી અવો તીહતકાર્ફ || ૩૦૬ ||
સત્તારૂપ નિશ્ચયકલિદ્રવ્ય નિત્ય છે જે સભ્યેાને પરિવ વનમાં સહકારી છે. ખીજો વ્યવહારકાલ સમયરૂપ છે જે ઉત્પન્ન અને નાશ થાય છે. બહુ સમયેાની અપેક્ષાએ વ્યવહારકાલ દીર્ઘ સ્થાયી હાય છે.
एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा ।
लब्भंति दव्वसण्णं कालस्स दु णत्थि कायत्तं ॥ १०२ ॥
કાલ, આકાશ, અધર્મ, ધ, અધર્મ, પુદ્ગલ અને જીવ એ આ દ્રવ્ય છે, તેમાંથી કાલ દ્રવ્યને છેડીને પાચને અસ્તિકાય કહે છે.
बादरसुहुमगदाणं खंधाणं पुग्गलोत्ति ववहारो । ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥ ७६ ॥ पुढवी जलं च छाया चउरिंदियविसयकम्मपाओग्गा । कम्मादीदा येवं छन्भेया पोग्गला होंति ॥ १ ॥
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૯
ખાર અને સૂક્ષ્મ સ્કંધાને પુદ્ગલ કહે છે. એ વ્યવહાર છે. તે ૭ પ્રકારના છે. તેનાથી ત્રૈલાય રચાયુ છે. પૃથ્વી સ્થૂલસ્થૂલ સ્કંધ છે. જય-સ્થૂલ છે, છાયા સ્થૂલસૂક્ષ્મ છે, ચાર ઇન્દ્રિયના વિષય સૂક્ષ્મસ્થૂલ છે, કાણુ વણા સૂક્ષ્મ છે. તેનાથી પશુ સૂક્ષ્મ સ્કંધ બે પરમાણુના સ્કંધપયત સૂક્ષ્મસૂક્ષ્મ છે.
सुहदुक्खजाणणा वा हिदुपरियम्मं च अहिदभीरुत्तं । जस्स ण विज्जदि णिच्च तं समणा विति अज्जीवं ॥ १२५ ॥ સુખ અને દુઃખનું જ્ઞાન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભય ત્રણે કાળમાં જેને નથી તેને મહામુનિએ અજીવ કહે છે.
रागो जस्स पसत्यो अणुकंपासंसिदो य परिणामो । चित्तं णत्थि कलुस्सं पुण्णं जीवस्स आसवदि ॥ १३५ ॥
જેનામાં શુભ રાગ છે, યાસહિત પરિણામ છે, ચિત્તમાં મલીનતા નથી, અને પ્રસન્નતા છે, તેને પુણ્યકતા આસ્રવ થાય છે.
अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो तिति ॥ १३६ ॥
પ્રશસ્ત અથવા શુભ રાગ તેને કહે છે કે જ્યાં અર્હત, સિદ્ધ અને સાધુની ભક્તિ છે, ધમ સાધનના ઉદ્યમ છે, અને ગુરુએની આજ્ઞાનુસાર વન છે.
तिसिदं वुभुक्खिद वा दुहिद दट्टण जो दुहिदमणो । पडिवज्जदि तं किवया तस्सेसा होढ़ि अणुकम्पा ॥ १३७ ॥
જે તૃષાતુરને, ક્ષુધાતુરને, દુઃખીને દેખીને પાતે દુઃખી મનવાળા ઈને યાભાવથી તેની સેવા કરે છે તેને ધ્યા કહી છે.
कोधो व जदा माणो माया लोभो व चित्तमासेन्न । जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा वेति ॥ १३८ ॥
જ્યારે ક્રાધ, માન, માયા કે લેાભ ચિત્તમાં આવીને જીવની
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૨૦
અંદર ક્ષેાભ કે મલિનતા ઉત્પન્ન કરે છે ત્યારે તે ભાવને જ્ઞાનીઓએ કલુષભાવ કશો છે.
चरिया पमाद्वहुला कालुस्सं लोल्दा य विसयेसु । परपरितावपवादो पावस्स य आसवं कुणदि ॥ १३९ ॥
પ્રમાદપૂર્યું વર્તન, કલુષતા, પાંચ ઇન્દ્રિયના વિષયામાં લાલુપતા, ખીજાને દુ:ખી કરવા, અથવા બીજાની નિન્દા કરવી એ સવેઅે પાપઆસવનાં કારણ છે.
सण्णाओ य तिलेस्सा इंडियवसदा य अत्तरुद्दाणि । गाणं व दुप्पउत्तं मोहो पावप्पदा होति ॥ १४० ॥
આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, એ ચાર સના, કૃષ્ણ, નીલ, ઢાપાત ત્રણ લેસ્યાના ભાવ, ઇન્ડિયાને વશ રહેવુ, અત્ત તથા રૌદ્રધ્યાન, કુમા"મા જોડેલ" જ્ઞાન, સ"સારમાં મેહ એ સ ભાવ પાપ અધાવનારા છે.
जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्च दव्वेसु । णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ॥ १४२ ॥
જે સાધુ દુ:ખ કે સુખના સમયમાં સમભાવધારી છે, સ જગતના પદાર્થાંમાં જે રાગ દ્વેષ મેાહ કરતા નથી, તે સાધુને શુભ કે અશુભ કમ આવતાં નથી.
जो संवरेण जुत्तो अप्पट्टपसाधगो हि अप्पाणं । मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ॥ १४६ ॥
જે મનવચન કાયાને રાકીને આત્માને પ્રત્યેાજનરૂપ સિદ્દિભાવને સાધવાવાળા આત્માને જાણીને નિત્ય આત્મજ્ઞાનને ધ્યાવે છે તે કરજને દૂર કરે છે.
जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो झाणमओ जायए अगणी ॥ १४६ ॥
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧
જેના ભામાં નથી રાગ-દ્વેષ અને મેહ કે નથી મન વચન અને કાયાની ક્રિયાઓ તેને શુભ અશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળા ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે છે. जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमित्तो बंधो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥
ગના નિમિત્તથી કર્મવર્ગણાઓનું ગ્રહણ થાય છે. તે ચોગ મન, વચન, કાયાની દ્વારા થાય છે. અશુદ્ધ ભાવના નિમિત્તથી કર્મને બંધ થાય છે. તે ભાવ રતિ, રાગ, દ્વેષ, મેહસહિત હેય છે.
जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि । ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ॥ १५३ ॥
જે આવતાં કર્મો કને સંવર સહિત સર્વ કર્મો ક્ષય કરી દે છે, તે વેદનીય, આયુ, નામ, ગાત્રથી રહિત થઈને સંસારને ત્યાગી દે છે. એજ મેક્ષનું સ્વરૂપ છે. મેક્ષપ્રાપ્ત આત્માને કઈ શરીર રહેતું નથી. (૨) શ્રી કુંદકુ દાચાર્ય સમયસારમાં કહે છે -
भूदत्थेणामिगदा जीवाजीवा य पुण्णपावं च । ભાવસંવાuિren-વંધો મોરલો ચ સન્મત્ત ૨૨ .
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સવર, નિર્જરા બંધ અને મોક્ષ એ નવ પદાર્થોને જ્યારે નિશ્ચયનયથી જાણી લેવામાં આવે છે ત્યારે સમ્યકત્વ થાય છે. અર્થાત નિશ્ચયનયથી છવ અને અજીવ એ બે તોથી એ નવ પદાર્થ બન્યા છે. તેમાં અજીવથી મમત્વ ત્યાગીને એક પિતાના શુદ્ધ જીવને ગ્રહણ કરવાયોગ્ય માન તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે.
मोहणकम्मरसुदया दु वण्णिदा जे इमे गुणट्ठाणा । તે વેરિ લીલા તે ગામના વત્તા ૮
અન્ન ત્યારે
વિયો. તેમાં
વિ
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૨
મિથ્યાત્વ આદિ ચૌદ ગુણસ્થાનક મેાહનીય ક્રમના ઉદયની અપેક્ષાએ કહ્યાં છે. મેાહનીય ટ્રુમ જડ-અચેતન છે તે એ ગુણુસ્થાન જીવને સ્વભાવ કેવી રીતે હાઈ શકે? નિશ્ચયથી અને જીથી ભિન્ન સદાય અચેતન-જડ ત્થા છે. તેમાં ફર્ડના જ વિદ્યાર છે. એ જીવના સ્વભાવ નથી. તે સ્વભાવ હેાય તા તે સિદ્ધોમાં પણ હાવાં જોઈએ.
कम्मरस य परिणामं णोकम्मस्स य तहेब परिणामं । ण करेदि एयमादा जो जाणदि सो हवदि णाणी ॥ ७५ ॥
નિશ્ચયથી આ આત્મા આઠ કર્મીની અવસ્થાના તથા શરીરાદિની અવસ્થાના કર્તા નથી. આત્મા તે! નાની છે. તે તે માત્ર જાણે જ છે. પરતું કર્તાપણુ' એ આત્માના સ્વભાવ નથી.
जीवपरिणामहेतुं कम्मत्तं पुग्गला परिणमति । पुग्गलकम्मणिमित्तं तहेब जीवो वि परिणमदि ॥ ८० ॥
જીવના રાગાદિભાવાનું નિમિત્ત પામીને ક વણારૂપ પુદ્ગલ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્માંરૂપે પરિણમી જાય છે. એવી રીતે પૂર્વે॰ બાંધેલાં પુદ્ગલક ના ઉદયનું નિમિત્ત પામીને જીવ પણ રાગાદિભાવામાં પરિણમન કરે છે. આ નિમિત્ત-નૈમિત્તિક સબંધ અશુદ્ધ નિશ્ચયનયથી છે.
वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्रेण तु परिणामं जाण दोहंपि ॥ ८१ ॥
નથી જીવ પુગલકના ગુણાના કર્તા કે નથી પુદ્ગલક જીવના ગુણાના કર્તા. પરસ્પર એક ખીજાના નિમિત્તથી જ ખતેમાં પરિણમન થાય છે.
एद्रेण कारणेण दु कत्ता आदा सएण भावेण । पुग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ॥ ८२ ॥
Page #437
--------------------------------------------------------------------------
________________
એ કારણથી આ આત્મા પિતાનાજ ભાવને કર્તા છે, પુદ્ગલકકૃત સર્વ ભાવોને કદી પણ કર્તા નથી. णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ।। ८३ ॥
નિશ્ચયનયથી આત્મા પિતાનાં જ પરિણામને કર્તા છે. અને પિતાના આત્મસ્વરૂપને જ જોક્તા છે,
ववहारस्स दु आदा पुग्गलकम्मं करेदि णेयविहं । तं चेव य वेदयदे पुग्गलकम्म अणेयविहं ॥ ८४ ॥
વ્યવહારનયને એ અભિપ્રાય છે કે આ આત્મા અનેક પ્રકારનાં પુદ્ગલકમેને કર્તા છે તેમજ અનેક પ્રકારનાં પુદ્ગલકને ભોક્તા છે.
जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दवे । । जोगुवओगा उप्पादगा य सो तेसि हवदि कत्ता ॥ १००॥
નથી જીવ ઘટને બનાવો કે નથી પટને બનાવો કે નથી અન્ય દ્રવ્યોને બનાવતે. જીવના રોગ અને (અશુદ્ધ) ઉપયોગ જ ઘટાદિ ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. અશુદ્ધ નિશ્ચયનયથી તે યોગ અને ઉપગને છવ કર્તા કહેવાય છે.
उवभोगमिदियेहिं दव्वाणंचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ॥ १९३ ॥
સમ્યગદષ્ટિ આત્મા જે પાચે ઇન્દ્રિો દ્વારા ચેતન અચેતન દ્રવ્યને ઉપભોગ કરે છે તે સર્વ કર્મોની નિર્જરાનું નિમિત્ત થાય છે. સમ્યગ્દષ્ટિ અંતરંગમાં કેાઈ પદાર્થમાં આસકત નથી. એટલા માટે તેમને કર્મ ફળ આપીને ખરી જાય છે. તે સંસારના કારણભૂત કર્મબંધ કરતા નથી, રાગભાવને અનુસાર કવચિત કર્મ બંધાય છે તે પણ છૂટવાવાળું છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
पुग्गलकम्म कोहो तस्स विवागोदओ हवदि एसो। ण हु एस मज्झभावो जाणग भावो दु अहमिको ॥ १२३ ॥
સમ્યગ્દષ્ટિ સમજે છે કે મેહનીય નામનું પુગલક ડેધ છે, તેને વિપાક કે રસ મારા ભાવ સાથે ઝલકે છે. તે ક્રોધ એ મારો સ્વભાવ નથી. એ તો પુગલને જ સ્વભાવ છે. હું તો માત્ર જ્ઞાનસ્વભાવવાળે, તેને જ્ઞાતા એક આત્મદ્રવ્ય, ક્રોધથી ન્યારે છું. उदयविवागो विविहो कम्माणं चण्णिदो जिणवरेहिं । ण दु ते मझ सहावा जाणगभावो दु अहमिको ॥ १२८ ।।
સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે નાના પ્રકારને કમેને વિપાક કે ફલ જે જિનેન્દ્રોએ બતાવ્યા છે તે મારા આત્માને સ્વભાવ નથી. હું તો એક એક માત્ર જ્ઞાતા છું, જાણવાવાળા જ છું. छिज्जदु वा मिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जह्मा तमा गच्छदु तहवि ण परिग्गहो मज्ड ॥ २०९ ॥
જ્ઞાનીને આ ભેદભાવના હોય છે કે આ શરીર છેદાઈ જાઓ, ભદાઈ જાઓ, અથવા દેઈ ક્યાં લઈ જાઓ; અથવા ગમે ત્યાં ચાલી જાઓ. તથાપિ આ શરીર કે તે સંબંધી પરિગ્રહ મારાં નથી. હું તે એકલે જ્ઞાતા દષ્ટા પદાર્થ છું. णाणी रागप्पजहो सम्वदन्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कदममझे जहा कणयं ॥ २१८॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममझगदो । लिप्पदि कम्मरएण दु कदममज्झे जहा लोहं ।। २१९ ॥
જેમ કાદવમાં પડેલું સોનું કટાતું નથી, તેમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્મા કર્મોની મધ્ય પડેલા હોવા છતાં પણ સર્વ પરવ્યોથી રાગભાવને ત્યાગ કરતા હોવાથી કર્મરૂપ રજથી લિપ્ત તથા નથી, પરંતુ જેમ કાદવમાં પડેલું લેઢું કટાઈ જાય છે, તેમ અજ્ઞાની જીવ
Page #439
--------------------------------------------------------------------------
________________
ક્રર્માની મધ્ય પડેલા સવ" પદ્મબ્યામાં રાગભાવ કરતા હાવાથી ઢરૂપી રજથી લિપ્ત થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ અંતર ગમાં એવા વૈરાગી હાય છે કે ૪'નું ફલ ભાગવતાં છતાં પણ ક્રમની નિરા કરી દે છે, તથા કાંતા તેમને બુધ થતા નથી અને ક્યાયને અનુસાર કદાચિત્ ખધ થાય છે તે તે બગાડ કરવાવાળા સંસારમાં ભ્રમણ કરાવવાવાળા થતા નથી. સમ્યક્ત્વના અપૂર્વ મહિમા છે.
सम्मादिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण । સત્તમવિમુશ નહ્મા તન્ના ૩ નિસ્પ્રંગ ॥ ૨૨૮ ॥
સમ્યગ્દષ્ટિ જીવ શંકા રહિત હૈાય છે તેથી તે નિભય હોય છે, સાત પ્રકારના ભયથી રહિત હેાય છે. તેમને આત્મામાં દૃઢ વિશ્વાસ હાય છે. તેમને મરણના અને રાગાકિના ભય હાતા નથી.
एवं सम्मादिट्ठी तो बहुविहेसु जोगेसु ।
अकरंतो उवओगे रागादी व वज्झदि रयेण ॥ २४६ ॥
સમ્યગ્દષ્ટિ કાયવશે નાના પ્રકારના મન વચન કાયાના યોગે દ્વારા વર્તે છે. તે પણ ઉપયોગમાં રાગાદિ ભાવાના કર્તા નહિ હાવાથી ૪'રૂપી રજથી "ધાતા નથી—મિથ્યાદષ્ટિની માર્ક ખધાતા નથી. વીતરાગી સમ્યક્ત્વી અખંધ રહે છે અને સરાગ સમ્યક્ત્વીને જેટલા રાગ હાય છે તેટલા અલ્પમધ થાય છે પણ તે ખાધક હાતા નથી.
वि रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसि भावाणं ॥ २८० ॥
સમ્યક્ત્વી જ્ઞાની સ્વય, પેાતાને ક્રર્મીના ઉલ્ક્ય ન હાય તા, રાગ દ્વેષ, માહ કે કષાયભાવ પેદા કરતા નથી. તેથી આત્મા એ રાગાદિ ભાવાના નિશ્ચયથી કર્તા નથી.
बंधाणं च सहावं वियाणिदु अप्पणो सहावं च ।
बंधे जो ण रज्जदि सो कम्म विमुक्खणं कुणदि ॥ २९३ ॥
Page #440
--------------------------------------------------------------------------
________________
કર્મબંધનેને સ્વભાવ, તથા આત્માને શુદ્ધ સ્વભાવ જાણુને જે કર્મબંધમાં રંજાયમાન થતા નથી, કર્મોથી વિરક્ત થઈ જાય છે તે જ્ઞાની કર્મોથી અવશ્ય મુક્તિ પામે છે. णवि कुव्वदि णवि वेददि णाणी कम्माइ बहुपयाराइ । जाणदि पुण कम्मफल बंधं पुण्णं च पावं च ॥ ३१९ ।।
જ્ઞાની નથી નાના પ્રકારના કર્મોના કર્તા કે નથી તેના તા. તે કર્મને કરવામાં કે ભેગવવામાં ઉદાસીન રહેતા હોવાથી કર્મોનું ફલ પુણ્ય પાપ કે તેના બધાને માત્ર જાણે છે. કર્મોદયથી જે કાંઈ થાય છે તેના જ્ઞાતા દષ્ટા રહેવું એ જ્ઞાનનું કર્તવ્ય છે, તે કર્મના નાટકમાં લીન થતા નથી. वेदंतो कम्मफलं अप्पाणं जो कुणदि कम्मफलं । सो तं पुणोवि वंधदि वीयं दुक्खस्स अट्ठविहं ।। ३८७ ।।
કર્મોના ફલને ભેગવતાં જે કર્મફલને પોતાનું કરી માને છે, અર્થાત તેમાં તન્મય થઈ જઈ ફસાઈ જાય છે તે નવાં આઠ પ્રકારનાં કર્મોને બાધે છે, જે દુખનું બીજ છે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે – मोहेण य रागेण य दोसेण य परिणदस्स जीवस्स । जायदि विविहो वंधो तह्मा ते संखवइदव्वा ।। ८४ ।।
જે જીવ મેહથી, રાગથી કે દ્વેષથી પરિણમન કરે છે તેને નાના પ્રકારનાં કર્મને બંધ થાય છે. એટલા માટે એ રાગાદિને ક્ષય કરવો યોગ્ય છે.
जो मोहरागदोसे णिहणदि उवलद्धजोण्हमुवदेसं । [, સો વદુરામોવર્ણ પરિ વિરેજ શાળ છે૮૮ !!
જે જિનેન્દ્રને ઉપદેશ પ્રાપ્ત કરીને રાગ, દ્વેષ, મોહને નાશ કરી દે છે તે શીધ્ર સર્વ સંસાર દુખેથી છૂટીને મુક્ત થઈ જાય છે. •
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૭
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादो । सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ॥६-२॥
દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ છે. સત્ રૂપ છે એવું જિતેન્દ્ર તત્વરૂપથી , કહ્યું છે, આગમથી પણ એ સિદ્ધ છે એવું જે નથી માનતા તે નિયમથી મિથ્યાદષ્ટિ છે.
समवेदं खलुदव्वं संभवठिदिणाससण्णिदढेहिं । एकम्मि चेव समये तम्हा दव्वं खु तत्तियं ।। १०-२ ॥
દરેક દ્રવ્ય એક જ સમયે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય ભાથી એકમેક છે. એટલા માટે દ્રવ્ય ઉત્પાદ વ્યય ધૌવ્યરૂપ ત્રણ પ્રકારે છે. पाडुन्भवदि अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो । दव्वस्स तंपि दव्वं णेव पणटुं ण उप्पण्णं ॥ ११-२॥
કઈ પણ દ્રવ્યને જ્યારે કોઈ પર્યાય કે અવસ્થા પેદા થાય છે ત્યારે બીજે પહેલા પર્યાય નાશ પામે છે તે પણ મૂળ દ્રવ્ય નથી નાશ પામતું કે ઉત્પન્ન થતું. પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય ઉત્પાદ વ્યયરૂપ છે, દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ છે.
आदा कम्ममलिमसो परिणाम लहदि कम्मसंजुन्तं । तत्तो सिलिसदि कम्मं तम्हा कम्मं तु परिणामो ॥ २९-२॥
આ આત્મા અનાદિકાલથી કર્મોથી મલિન ચાલ્યા આવ્યા છે, તેથી રાગદ્વેષ મેહરૂપ સંગમય ભાવને ધારણ કરે છે. રાગાદિ ભાના નિમિત્તથી પુદ્ગલ કર્મ સ્વયં બધાઈ જાય છે. એટલા માટે રાગાદિ ભાવ જ ભાવકર્મ છે અથવા કર્મબંધકારક ભાવ છે.
आदा कम्ममलिमसो धारदि पाणो पुणो पुणो अण्णो । ण जहदि जाव ममत्तं देहपधाणेसु विसएसु ॥ ६१-२ ॥
આ કર્મોથી મલિન આત્મા જ્યાં સુધી શરીરાદિ ઈન્દ્રિયોના વિષયો ઉપરના મમત્વભાવને છોડતો નથી, ત્યાં સુધી વારંવાર
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૨૮
અન્ય અન્ય પ્રાણાને ધરતા રહે છે અર્થાત્ એકન્દ્રિયથી પચેન્દ્રિય પયત પ્રાણીરૂપે થતા રહે છે.
जो इन्दियादिविजई भवीय उवओगमप्पगं झादि । कम्मेहिं सो ण रंजदि किह तं पाणा अणुचरंति ॥ ६२-२ ॥
પરંતુ જે કાઈ ઈન્દ્રિયવિષય અને ષાયેાને વિજયી થઈ પેાતાના શુદ્ધ ચૈતન્યમય શુદ્ધ ઉપયાગનુ ધ્યાન કરે છે, અને સ શુભ અશુભ કર્મામાં રાગ કરતા નથી તેને તે ઇન્દ્રિયાદિ દશ પ્રાણ કેવી રીતે સાધ કરી શકે? અર્થાત્ તે જન્મમરણથી છૂટી જાય છે.
रत्तो वंधदि कम्मं मुञ्चदि कम्मे हिं रागरहिप्पा | एसो बंधसमासो जीवाणं जाण णिच्छयढ़ो || ९० -२ ॥
રાગી જીવ ક્રર્માને ખાધે છે, વીતરાગી ક્રમેાંથી છૂટી જાય છે. એવા ખધ તત્ત્વના સંક્ષેપ જીવે નિશ્ચયથી જાણવા જોઈએ.
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि । अविजाणतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ॥ ५३-३ ॥
જે સાધુ આગમનાનથી રહિત છે, જે નથી પેાતાના આત્માને સ કર્મોથી રહિત શુદ્ધ જાણતા, કે નથી પર પદાર્થાત જાણુતા, તે પદાર્થોના ભેદજ્ઞાનને નહિ પ્રાપ્ત કરવાથી ક્રર્માના ક્ષય ધ્રુવી રીતે કરી શકે? શાસ્ત્રજ્ઞાનન્દ્વારા સ્વપર પટ્ટાના માધુ થાય છે. એટલા માટે મુમુક્ષુને શાસ્ત્રનું મનન સદા કવ્યુ છે.
ण हि आगमेण सिज्मदि सद्दहणं जदि ण आथि अस्थिसु । सहमाणो अत्थे असंजदो वा णणिव्वादि ॥ ३७-३ ।।
જીવ જીવાદિ પદાર્થોમાં જેની શ્રદ્ધા નથી, તે માત્ર શાસ્ત્રાનાં જ્ઞાનથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. તથા જે પદાર્થોની શ્રહા રાખે છે, પરંતુ સંયમને ધારણ કરતા નથી તે પણ નિર્વાણુ
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૯
પામી શકતા નથી. શાસ્ત્રજ્ઞાન જે સમ્યગ્દર્શન સહિત હોય અને પછી સમ્મચારિત્રને પાળે છે તે મુક્ત થઈ જાય છે. परमाणुपमाणं वा मुच्छा देहादिवेसु जस्स पुणो । विजदि जदि सो सिद्धि ण लहदि सव्वागमधरोवि ॥ ३९-३ ॥
જેને શરીરાદિ પરવ્યોમાં પરમાણમાત્ર અલ્પ પણ મૂછ, (મમત્વ) વિદ્યમાન છે તે સર્વ આગમને જ્ઞાતા હોય તે પણ મેક્ષ પામી શકતો નથી.
ण हवदि समणोत्ति मदो संजमतवसुत्तसंपजुत्तोवि । जदि सद्दहदि ण अत्थे आदपधाणे जिणक्खादे ॥ ६४-३ ।।
જે કઈ સાધુ સંયમી હેય, તપસ્વી હોય, તથા સૂના જ્ઞાતા હોય પરંતુ આત્મા આદિ પદાર્થોમા જેની યથાર્થ શ્રદ્ધા ન હેય તે તે વસ્તુતાએ સાધુ નથી.
(૪) શ્રી કુન્દકુંદાચાર્ય દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છે – मिच्छत्तं अविरमणं कसायजोगा य आसवा होति । पणपणचउतियभेदा सम्मं परिकित्तिदा समए ॥ ४ ॥
મિથ્યાત્વભાવ, એકાંત આદિ પાંચ પ્રકારે, અવિરતભાવ હિંસાદિ પાંચ પ્રકારે, કષાયભાવ ધાદિ ચાર પ્રકારે, એગ મન, વચન, કાયા ત્રણ પ્રકારે એ સર્વે કર્મોના આસવનાં દ્વાર છે, એમ આગમમાં સારી રીતે કર્યું છે. किण्णादि तिण्णि लेस्सा करणजसोक्खेसु गिदिपरिणामो । ईसाविसादभावो असुहमणत्ति य जिणा वेति ॥ ५१ ॥
કર્મોનાં અનેક કારણ અશુભ કે શુભ મન, વચન, કાયા છે તે વિષે અહીં કહે છે. કૃષ્ણ, નીલ, કાપત ત્રણ લેસ્થાનાં પરિણામ, ઇન્દ્રિયોના સુખમાં લંપટતા, ઈર્ષાભાવ, શેકભાવ, એ અશુભ મનના ભાવ છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૩૦.
रागा दोसो मोहो हास्सादि-णोकसायपरिणामो । थूलो वा सुहुमो वा असुहमणोति य जिणा वेति ॥ ५२ ॥
રાગ, દ્વેષ, મોહ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ સંબંધી સર્વ તીવ્ર કે મંદ પરિણામ અશુભ મનના ભાવ છે એમ જિનેન્દ્ર કહે છે.
भत्तित्थिरायचोरकहाओ वयणं वियाण असुहमिदि । वंधणंछेदणमारणकिरिया सा असुहकायेत्ति ॥ ५३ ॥
ભજન, સ્ત્રી, રાજા અને ચેર વિષેની એ ચાર વિકથાઓ કરવી તે અશુભ વચન જાણે. બાંધવું, છેદવું, મારવું આદિ કઈ પ્રત્યે કષ્ટપ્રદ કામ કરવું તે કાયાની અશુભ ક્રિયાઓ છે.
मोत्तूण असुहभावं पुव्वुत्तं णिरवसेसदो दव्वं । बदसमिदिसीलसंजमपरिणामं सुहमणं जाणे ॥ ५४ ।।
પહેલાં કહ્યાં તે સર્વ અશુભ ભાવ અને દ્રવ્યોને છેડીને જે પરિણામ અહિંસાદિ વ્રત, ઈર્યા આદિ સમિતિ, શીલ સંયમમાં અનુરકત છે તેને શુભ મન જાણે. संसारछेदकारणवयणं सुहवयणमिदि जिणुदिह । जिणदेवादिसु पूजा सुहकार्यत्ति य हवे चेठा ।। ५५ ॥
જે વચનેથી સંસારના છેદનાં સાધન બતાવાય તે શુભ વચન છે એમ જિનેન્ટે કહ્યું છે. શ્રી જિનેન્દ્રદેવની પૂજા, ગુરુભકિત, સ્વાધ્યાય, સામાયિક, સંયમ તથા દાન આદિમાં પ્રવર્તન કે ઉત્તમ તે શુભ કામ છે.
सुहजोगस्स पवित्ती संवरणं कुणदि असुहजोगस । सुहजोगस्स गिरोहो सुद्धवजोगेण संभवदि ॥ ६३ ॥
શુભ મન વચન કાયાના યોગમાં પ્રવૃત્તિ કરવાથી અશુભ ગોઠારા થતો આસવ રેકાઈ જાય છે અને જ્યારે શુદ્ધોપાગમાં
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૩૧
પ્રવૃત્તિ થાય છે ત્યારે શુભ યોગેને પણ નિરોધ થઈ જાય છે અને પૂર્ણ સવાર થાય છે. सुद्धवजोगेण पुणो धम्म सुक्कं च होदि जीवस्स । तम्हा संवरहेदू ज्ञाणोत्ति विचिंतये णिचं ॥ ६४ ॥
શુદ્ધ ઉપયોગથી જ આ જીવને ધર્મધ્યાન કે શુધ્યાન થાય છે માટે કર્મોને રેવાનું કારણ ધ્યાન છે એમ નિત્ય વિચારવું જોઈએ. (૫) શ્રી કુન્દકુન્દ્રાચાર્ય દર્શનપાહુડમાં કહે છે -
दसणभट्टा भट्टा दसणभट्टस्स पत्थि णिव्वाणं । सिझंति चरियभट्टा दसणभट्टा ण सिज्झ ति ॥ ३ ॥
જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ (રહિત) છે તે જ ભ્રષ્ટ છે. કારણ કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છવને કદી નિર્વાણને લાભ થઈ શકતું નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ છે પરંતુ સમ્યકત્વથી ભ્રષ્ટ નથી તે ફરી યથાર્થ ચારિત્ર પાળીને સિદ્ધ થઈ શકશે પરંતુ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે કદી પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે નહિ.
छह दव्व णव पयत्था पंचत्थी सत्त तच्च णिहिट्ठा । सद्दहइ ताण एवं सो सहिट्ठी मुणेयव्वो ॥ १९ ॥
જે જીવાદિ છ દ્રવ્ય, પાચ અસ્તિકાય, જીવતત્વ આદિ સાત તવ, અને પુણ્ય પાપ સહિત નવ પદાર્થ એ સર્વનું યથાર્થ સ્વરૂપ શ્રદ્ધાનમાં લાવે છે તેને જ સમ્યગ્દષ્ટિ જાણવા છે. जीवादी सहहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं । ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं ॥ २० ॥
વ્યવહારનયથી જીવાદિ તનુ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. પરંતુ નિશ્ચયનયથી પિતાને આત્મા જ સમ્યગ્દર્શનરૂપ છે અથવા શુદ્ધ આત્મા જ હુ છુ એવું શ્રદ્ધાન સમ્યકત્વ છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે,
(૬) શ્રી કુન્દકુન્દાચાર્ય મેક્ષપાહુડમાં કહે છે –
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૩૧
परदव्वादो दुग्गइ सद्दव्वादो हु सुग्गई होई । इणाऊण सदव्वे कुह रई विरय इयरम्मि ॥ १६ ॥
પરદ્રવ્યેામાં રતિ કરવાથી દુ′તિ થાય છે, કિંતુ સ્વદ્રવ્યમાં રતિ કરવાથી સુગતિ થાય છે એમ જાણીને પરદ્રવ્યથી વિરક્ત થઈ સ્વદ્રવ્યમાં પ્રેમ કરશ.
मिच्छत्तं अण्णाणं पावं पुण्णं चएवि तिविहेण । મોળના નોર્ફ નોયત્યો નોય૬ બપ્પા || ૨૮
મિથ્યાત્વ, અજ્ઞાન અને પુણ્ય પાપને મન, વચન, કાયાદ્વારા ત્યાગ કરીને મૌનવ્રત સહિત ચેાગી ધ્યાનમાં સ્થિર થઈ પેાતાના શુદ્ધ આત્માનુ ધ્યાન કરે.
जीवाजीव वहन्ती जोई जाणेइ जिणवरमरण ।
तं सण्णाणं भणियं अवियत्थं सव्वदरिसीहिं ॥ ४१ ॥
જે ચેાગી છવ અને અજીવ પદાર્થોના ભેદને જિનેન્દ્રના મતને અનુસાર યથા` જાણે છે તે સમ્યગ્દર્શન સહિત જ્ઞાન છે, એમ સÖદી જિનેન્દ્રોએ કહ્યું છે.
परमप्पय झायंतो जोई मुचे मलदलोहेण ।
णादियदि णवं कम्मं णिहिं जिणवरिदेहिं ॥ ४८ ॥
પરમાત્માનું ધ્યાન કરતા યાગી પાપમધકારક લાભથી છૂટી જાય છે. તેને નવા કર્મીને આસ્રવ થતા નથી. એમ જિનેન્દ્રોએ કહ્યું છે.
देवगुरुम्मिय भत्तो साहम्मिय संजदेसु अणुरत्तो । सम्मत्तमुव्वहंतो झाणरओ होइ जोई सो ॥ ५२ ॥
જે યાગી સમ્યગ્દર્શનને ધારણ કરતા છતા દેવ અને ગુરુની ભક્તિ કરે છે, સાધી સયમી સાધુઓમાં પ્રીતિમાન છે તે જ ધ્યાનમાં રુચિ કરવાવાળા હોય છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૩૩
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंप | તું નાળ જ્ઞાર્િ સાય! તુવર્ણવવયદ્વાર ॥' ૮૬ ॥
હે શ્રાવક ! પરમ શુદ્ધ સમ્યગ્દર્શનને ગ્રહણુ કરીને મેરુ પર્વતવત્ તેને નિષ્ક્રમ્પ રાખીને સ’સારનાં દુ:ખેાના ક્ષયને માટે તેને ધ્યાનમાં વ્યાયા કરે.
सम्मत्तं जो झायइ सम्माइट्ठी हवेह सो जीवो ॥ सम्मत्तपरिणदो उण खवेइ दुठ्ठट्ठकम्माणि ॥ ८७ ॥
જે જીવ નિશ્ચય સમ્યકત્વ-આત્માની દૃઢ શ્રદ્દાને ધ્યાવે છે તે સમ્યગ્દષ્ટિ છે. જે કાઈ આત્માનુભવરૂપ સમ્યકત્વમાં રમણ કરે છે તે દુષ્ટ એવાં આઠ કર્મોનો ક્ષય કરી દે છે.
कि बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले । सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं ॥ ८८ ॥
અધિક શું કહેવુ. ? જે મહાત્માએ ભૂતકાલમાં સિદ્ધ થયા છે, અને આગામી કાલમા સિદ્ધ થશે તે સર્વ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે એમ જાણા.
ते घण्णा सुकयस्था ते सूरा ते वि पंडिया मणुया । सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं ॥ ८९ ॥
તે જ ધન્ય છે. તે જ કૃતાર્થ છે, તે જ વીર છે, તે જ પાડિત માનવ છે કે જેમણે સ્વપ્નમા પણુ, સિદ્ધિને દેવાવાળા સમ્યગ્દર્શનને મલિન કર્યુ” નથી. નિરતિચાર સમ્યગ્દન પાનીને આત્માનંદના વિલાસ કર્યો છે. શુદ્ધ સમ્યકત્વ આત્માનુભૂતિ જ છે, हिंसारहिए धम्मे अट्ठारहदोसवज्जिए देवे । णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं ॥ ९० ॥
હિસારહિત ધમ માં, અઢાર દાષ રહિત દેવમાં અને નિગ્રંથ મેાક્ષમાર્ગ કે સાધુમામાં જે શ્રદ્દાન છે તે સમ્યગ્દર્શન છે,
૨૮
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૩૪
(૭) શ્રી વટ્ટક્રૂર-આચાય મૂલાચારની દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છેઃरागो दोसो मोहो इंदियसण्णा य गारवकसाया । मणवयणकायसहिदा दु आसवा होंति कम्मस्स ॥ ३८ ॥
રાગ, દ્વેષ, મેહ, પાંચ ઈન્દ્રિયાના વિષય, આહાર, ભય, મૈથુન, પરિગ્રહરૂપ સત્તા, ઋદ્ધિગારવ, રસગારવ, સાતાગારવ અને એવા ત્રણ અભિમાન તથા દિ ષાય, અને મન, વચન, કાયા, કર્માંત આવવાનાં દ્વાર છે.
हिंसादिएहिं पंचहिं आसवदारेहिं आसवदि पावं । तेहिंतो घुव विणासो सासावणावा जह समुद्दे ॥ ४६ ॥
હિંસા, અસત્ય, ચારી, કુશીલ, પરિગ્રહ એ પાંચ આસવનાં દ્વાર છે. તેનાથી એવા પાપના આસવ થાય છે કે જેથી સદા આત્માના સંસારસમુદ્રમાં નાશ થાય છે, જેમ છિદ્રસહિત નૌકા સમુદ્રમાં ડેલાં ખાઈને ડૂબી જાય છે. इंदियकसायदोसा णिग्घिप्पंति तवणाणविणएहिं । रज्जूहि णिग्घिप्पंति हु उप्पहगामी जहा तुरया ॥ ५० ॥
જેમ કુમામાં જતા અશ્વ લગામવડે રોકી શકાય છે તેમ તપ, જ્ઞાન, અને વિનયદ્વારા ઇન્દ્રિય અને કષાયના દાષ દૂર થઈ જાય છે.
संसारे संसरंतस्स खओवसमगदस्स कम्मस्स ।
सव्वस्स वि होदि जगे तवसा पुण णिन्जरा बिउला ।। ५५ ।।
સસારમાં ભ્રમણ કરતાં જ્યારે કમ્પના ક્ષયાપશમ થાય છે ત્યારે આ લેકમાં સવ વેાને એક દેશ નિરા થાય છે. પરંતુ તપ કરવાથી બહુ અધિક મેર્મોની નિરા થાય છે.
चिरकालमज्जिदपि य विहुणदि तवसा रयत्ति णाऊण । दुविहे तवम्मि णिच भावेदव्वो हवदि अप्पा ॥ ५८ ॥ .
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૫
ચિરકાલનાં બાંધેલાં કર્મોની રજ તપદારા ખરી જાય છે, એમ જાણીને બે પ્રકારના બાહ્ય અને અત્યંતર તપઠારા નિત્ય આત્માની ભાવના કરવી એગ્ય છે. (૮) શ્રી વરસ્વામી મૂલાચારના સમયસાર અધિકારમાં કહે છે -
सम्मत्तादो णाणं णाणादो सवभावउवलद्धी । उवलद्धपयत्यो पुण सेयासेयं वियाणादि ॥१२॥ सेयासेयविदण्हू उद्बुददुस्सील सीलवं होदि । सीलफलेणब्भुदयं तत्तो पुण लहदि णिव्वाणं ॥१६॥
સમ્યગદર્શન થવાથી સમ્યજ્ઞાન થાય છે. સમ્યજ્ઞાનથી સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે. જેને પદાર્થોનું ભેદવિજ્ઞાન છે તે હિતકર અને અહિતકર ભાવેને બરાબર જાણે છે. જે શ્રેય અશ્રેયને જાણે છે તે કુઆચાર (કુશીલ) ને છોડી દે છે. શીલવાન થઈ જાય છે. શીલના થિી સંપૂર્ણ ચારિત્રને પામે છે. પૂર્ણ ચારિત્રને પામીને નિર્વાણને પ્રાપ્ત કરી લે છે.
णाणविण्णाण संपण्णो झाणझणतवोजुदो । कसायगारवुम्मुक्को संसारं तरदे लहुं ।।७७॥
જે જ્ઞાન અને ચારિત્રસંપન્ન થઈ ધ્યાન, સ્વાધ્યાય અને તપમાં લીન છે તથા કષાય અને અભિમાનથી મુકત છે તે શીધ્ર સંસારથી તરી જાય છે. (૯) શ્રી વરસ્વામી મૂલાચાર પચાચારમાં કહે છે -
णेहोउप्पिदगत्तस्स रेणुओ लग्गदे जधा अंगे । तह रागदोससिणेहोल्लिदस्स कम्मं मुणेयव्वं ॥३९॥
જેવી રીતે તેલથી ચીકણા શરીરપર ધૂળ ચાટી જાય છે તેવી રીતે રાગ, દ્વેષરૂપી તેલથી જે લિપ્ત છે તેને કર્મને બંધ બંધાઈ જાય છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૩૬
जं खलु जिणोवदिळू तस्थित्ति भावदो गहणं । સર્જમાવો તશ્વિીનું મિચ્છd ૬૮
જેવું પદાર્થનું સ્વરૂપ જિનેન્ટે કહ્યું છે તેવું જ પદાર્થનું સ્વરૂપ છે એવા ભાવપૂર્વક શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે, તેનાથી વિપરીત મિથ્યાદર્શન છે.
जे अत्थपज्जया खलु उवदिट्ठा जिणवरेहिं सुदणाणे । ते तह रोचेदि णरो देसणविणओ हवदि एसो ॥१६९॥
જે જીવાદિ પદાર્થો અને પર્યાય જિનેન્દ્રોએ શ્રુતજ્ઞાનમાં ઉપદેશ્યા છે તેના તરફ જે માનવ તથા પ્રકારે રૂચિ કરે છે તેને જ સમ્યગ્દર્શનને વિનય થાય છે.
(૧૦) શ્રી વટ્ટરસ્વામી મૂલાચારના પડાવશ્યકમાં કહે છે - जिदकोहमाणमाया जिदलोहा तेण ते जिणा होति । हंता अरिं च जम्मं अरहंता तेण वुच्चंति ॥६४॥
જેણે ક્રોધ, માન, માયા, લેભ કષાયને જીતી લીધા છે તે જિન છે. જેમણે સંસારરૂપી અરિને શત્રુને) હર્યો છે તે અરિહંત (અહંત) છે એમ કહેવાય છે.
अरिहंति वंदणणमंसणाणि अरिहंति पूयसकारं । अरिहंति सिद्धिगमणं अरहता तेण उच्चति ॥६५॥
જે વંદના કે નમસ્કારને ચગ્ય છે, જે પૂજાસત્કારને છે, તથા જે સિદ્ધ થવા ગ્ય છે તેમને અહંત-અરહંત) કહેવાય છે.
सव्वं केवलकप्पं लोग जाणंति तह य पसंति । केवलणाण-चरित्ता तह्मा ते केवली होति ॥६॥
શ્રી અરહંત ભગવાન કેવલજ્ઞાનના વિષયરૂપ સર્વ લેક અલોકને દેખે છે, જાણે છે અને કેવલજ્ઞાનમાં જ આચરણ કરી રહે છે માટે તે કેવલી હોય છે.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૭
मिच्छत्तवेदणीयं णाणावरण चरितमोहं च । तिविहा तमाहु मुक्का तला ते उत्तमा होति ॥६॥
અરહંત ભગવાન મિથ્યાત્વમય શ્રદ્ધાથી મુક્ત થયા છે, જ્ઞાનાવરણથી મુક્ત થયા છે અને ચારિત્રમેહથી મુક્ત થયા છે–એ ત્રણે પ્રકારે મુક્ત તેમને કહેલા છે માટે તે ઉત્તમ છે.
भत्तीए जिणवराणं खीयदि जं पुव्वसंचियं कम्म । आयरियपसाएण य विजा मंता य सिल्झति ॥७२॥
શ્રી જિનેન્દ્રોની ભક્તિથી પૂર્વ સંચિત કર્મ ક્ષય થઈ જાય છે. આચાર્યની ભકિતથી અને તેમની કૃપાથી વિદ્યાઓ અને મિત્રો સિદ્ધ થઈ જાય છે.
जे दव्वपज्जया खलु उवदिष्ठा जिणवरेहि सुदणाणे । ते तह सद्दहदि गरो दंसणविणओत्ति णादव्वो ॥८॥
જે દ્રવ્ય-પર્યાને જિનેન્દ્ર કૃતજ્ઞાનમાં ઉપદેશ કર્યો છે તેનું જે જીવ તે જ પ્રકારે પ્રદાન કરે, તો તે દર્શનવિનય છે એમ જાણવા યોગ્ય છે. (૧૧) શ્રી સમન્તભદ્રાચાર્ય રત્નકરંડમાં કહે છે –
श्रद्धानं परमार्थानामाप्तागमतपोभृताम् । त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ॥४॥
સત્યાર્થ દેવ, શાસ્ત્ર, ગુરૂનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. તે નિકિતાદિ આઠ અગ સહિત હોય છે. કમૂઢતા, દેવમૂઢતા, ગુરમૂઢતા રહિત હોય છે. તથા જાતિ, કુલ, ધન, બળ, રૂપ, વિદ્યા, અધિકાર, તપ એ આઠ મદથી રહિત હેય છે.
सम्यग्दर्शनसम्पन्नमपि मातङ्गदेहजम् । देवा देवं विदुर्भस्मगूढाङ्गारान्तरौजसम् ॥२८॥
સમ્યગ્દર્શન સહિત એક ચાવાલને પણ ગણુધરાએ માનનીય દેવતુલ્ય કહ્યો છે. જેમ રાખમા ઢંકાએલી અગ્નિની ચિણગારી હેય
Page #452
--------------------------------------------------------------------------
________________
મિચ્છા
નથી જેષ્ઠ
સલ
૪૩૮ તેમ આત્મા તેમને પવિત્ર થઈ ગયો છે કિંતુ શરીરરૂપી ભરૂમમાં છુપાએલે છે.
गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान् । अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ॥३३॥
જે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ છે તે મેક્ષમાર્ગમાં સ્થિર છે, જ્યારે મિથ્યાદષ્ટિ મુનિ મેક્ષમાગી નથી. એટલા માટે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મિથ્યાદષ્ટિ મુનિથી શ્રેષ્ઠ છે.
न सम्यक्त्वसमं किश्चित्त्रकाल्ये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनुभृताम् ॥३४॥
ત્રણ લેકમાં અને ત્રણે કાળમાં સમ્યગ્દર્શન જેવું બીજું કઈ પ્રાણુઓને માટે કલ્યાણકારી નથી. તેવી રીતે મિથ્યાદર્શન જેવું બીજું કોઈ અહિતકારી નથી.
सम्यग्दर्शनशुद्धा नारकतिर्यड्नपुंसकत्रीत्वानि । दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्ति नाप्यव्रतिकाः ॥३५॥
શુદ્ધ સમ્યગ્દષ્ટિ વ્રતરહિત હોવા છતાં નારકી, પશુ, નપુંસક, સ્ત્રી, નીચકુલી, અપંગ, અલ્પ આયુધારી તથા દરિદી પેદા થતા નથી. (૧૨) શ્રી શિવટિ આચાર્ય ભગવતી આરાધનામાં કહે છે –
अरहंत सिद्धचेइय, सुदे य धम्ने य साधुवग्गे य । કારિફૂન્ના-, હું પણ છે વાવિ દા भत्ती पूया वण्णज-, णणं च णासणमवण्णवादस्स । आसादणपरिहारो, दंसणविणओ समासेण ॥४७॥
શ્રી અરહંત ભગવાન, સિદ્ધ પરમેષ્ઠી, તેમની મૂર્તિ, દ્વાદશાંગ શ્રુત, ધર્મ, સાધુસમૂહ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને સમ્યગ્દર્શન એ દસ સ્થાનમાં ભક્તિ કરવી, પૂજા કરવી, ગુણોનું વર્ણન કરવું, કેઈ નિંદા કરે તેનું નિવારણ કરવું, અવિનયને મટાડે એ સર્વ લેપમાં સમ્યગ્દર્શનનો વિનય છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
णगरस्स जह दुवारं, मुहस्स चक्खू तरुस्स जह मूलं । तह जाण सुसम्मत्तं, णाणचरणवीरियतवाणं ॥७४०॥
જેમ નગરની શોભા દરવાજાથી, મુખની શોભા ચક્ષુથી, અને વૃક્ષની સ્થિરતા મૂલથી છે તેમ જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ્દર્શનથી છે.
सम्मत्तस्स य लंभो, तेलोकस्स यह वेज जो लंभो । सम्मइंसणलंभो, वरं खु तेलोकलंभादो ।।७४६।। लद्धण य तेलोकं, परिवडदि परिमिदेण कालेण । लद्धण य सम्मत्तं, अक्खयसोक्खं लहदि मोक्खं ॥७४७॥
એક તરફ સમ્યગ્દર્શનને લાભ થતું હોય અને બીજી બાજુ ત્રણ લેકનું રાજ્ય મળતુ હોય તે પણ ત્રણ લેકના લાભ કરતાં સમ્યગ્દર્શનને લાભ શ્રેષ્ઠ છે. ત્રણ લેકનું રાજ્ય પામીને પણ અમુક નિશ્ચિતકાલ પછી ત્યાંથી પતન થશે અને જે સમ્યગ્દર્શનને લાભ થઈ જાય તે અવિનાશી મેલસુખ પ્રાપ્ત થશે.
विधिणा कदस्स सस्स-, स्स जहा णिप्पादयं हवदि वास । तह अरिहादियभत्ती, गाणचरणदसणतवाणं ।।७५५।।
વિધિ સહિત વાવેલું અન્ન જેમ વર્ષોથી ઊગી નીકળે છે, તેમ અરહત આદિની ભક્તિથી જ્ઞાન, ચારિત્ર, સમ્યકત્વ અને તપની ઉત્પત્તિ હોય છે.
जो अमिलासो विसए-,सु तेण ण य पावए सुहं पुरिसो। पावदि य कम्मबंध, पुरिसो विसयामिलासेण ॥१८२७॥
જે પુરુષ પાચ ઈન્દ્રિોના વિષયમાં અભિલાષા કરે છે તે આત્મસુખને પામી શકતા નથી. વિષયેની અભિલાષાથી તે પુરુષ કર્મને બંધ કરે છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
४४०
कोहि डहिज जह चं-, दणं णरो दारुगं च बहुमोल्लं । णासेइ मणुस्सभवं, पुरिसो तह विसयलोभेण ॥१८२८।।
જેમ કઈ માનવ બહુ કિંમતી ચંદનવૃક્ષને લાકડાં કે ઇંધણ માટે બાળી દે તેમ અજ્ઞાની પુરુષ ઈન્દ્રિય-વિષયેના લેભથી આ મનુષ્યભવને નાશ કરી દે છે. छंडिय रयणाणि जहा, रयणदीवा हरिज कहाणि । माणुसभवे वि छंडिय, धम्मं भोगेऽभिलसदि तहा ॥१८२९।।
જેમ કેઈ પુરુષ રદ્વીપમાં જઈને રન્નેને છેડીને કાષ્ટને ગ્રહણ કરે તેમ આ મનુષ્યભવમાં અજ્ઞાની ધમને છોડીને ભોગેની અભિલાષા કરે છે. गंतूण गंदणवणं, अमियं छंडिय विसं जहा पियइ । माणुसभवे वि छंडिय, धम्म मोगेऽमिलसांदे तहा ॥ १८३० ।।
જેમ કાઈ પુરુષ નંદનવનમાં જઈને અમૃતને છોડીને વિષ પીવે તેમ અજ્ઞાની આ મનુષ્યભવમાં ધર્મને છોડીને ભાગની અભિલાષા કરે છે. गुत्तिपरिखाहिं गुतं, संजमणयरं ण कम्मरिउसेणा । बंधेइ सत्तुसेणा, पुरं व परिखादिहिं सुगुत्तं ॥१८४२॥ - જેમ કેઈ કેટથી રક્ષિત નગરને શત્રુની સેના ભંગ કરી શકતી નથી, તેમ ત્રણગુણિરૂપી ખાઈ કેટથી રક્ષિત સંયમનગરને કર્મરૂપી વેરીની સેના ભાગ કરી શકતી નથી. अमुयंतो सम्मत्तं परीसहचमुकरे उदीरंता । णेव सदी मोत्तव्वा, एस्थ हु आराधणा भणिया ॥१८४२॥
પરિષહેની સેનાને સમૂહ આવી પહોંચે ત્યારે પણ જ્ઞાનીએ સમ્યગ્દર્શનને ન છેડતાં ભેદવિજ્ઞાનની સ્મૃતિને તજવા યોગ્ય નથી; આ દર્શન આરાધના કહી..
Page #455
--------------------------------------------------------------------------
________________
डहिऊण जहा अग्गी, विद्धंसदि सुवहुगं पि तणरासी । विद्धसेदि तवग्गी, तह कम्मतणं सुवहुगं पि ॥१८४९॥
જેમ અગ્નિ સળગીને બહુ તુણના ઢગલાને બાળી નાખે છે, તેમ તારૂપી અગ્નિ બહુ કાલનાં સચિત કર્મોને બાળી દે છે. धादुगदं जह कणयं, सुज्झइ धम्मतमग्गिणा महदा । सुज्झइ तवग्मिधम्मो, तह जीवो कम्म धादुगदो ॥१८५१॥
જેવી રીતે પાષાણુમા ભળેલું સોનું મહાન અગ્નિમા ધમવાથી શુદ્ધ થઈ જાય છે તેવી રીતે કર્મધાતુમા ભળેલ છવ મહાન તપરૂપી અગ્નિવડે ધમવાથી શુદ્ધ થઈ જાય છે.
एवं पिणद्धसंवर-, वम्मो सम्मत्तवाहणारूढो । सुदणाणमहाधणुगो, झाणादितवोमयसरेहिं ॥१८५३॥ संजमरणभूमीए, कम्मारिचमू पराजिणिय सव्वं । पावदि संजयजोहो, अणोवमं मोक्खरन्नसिरिं ॥१८५४॥
આ પ્રમાણે જે કાઈ સંયમી દ્ધો સંવરરૂપ બખ્તર પહેરીને સમ્યગ્દર્શનરૂપ વાહન ઉપર ચઢીને, શ્રુતજ્ઞાનરૂપી મહા ધનુષદ્વારા ધ્યાનમયી તપનાં બાણેને સંયમરૂપી રણભૂમિમાં કર્મરૂપી વેરી ઉપર ચલાવીને સર્વ કર્મની સેનાને જીતી લે છે તે જ અનુપમ મેક્ષની રાજલક્ષ્મીને પામે છે,
णिजियदोसं देवं, सव्वजीवाण दयावरं धम्म । वजियगंथं च गुरु, जो मण्णदि सो हु सहिठी ॥१॥
સમ્યગ્દષ્ટિ તે કહેવાય છે કે જે દેષરહિત દેવને, સર્વ જીવો ઉપર દયા કરવાવાળા ધર્મને, અને પરિગ્રહરહિત ગુરુને માને છે. (૧૩) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે –
सर्वः प्रेप्सति सत्सुखाप्तिमचिरात् सा सर्वकर्मक्षयात् । सवृत्तात्स च तच बोधनियतं सोप्यागमात् स श्रुतेः ॥
Page #456
--------------------------------------------------------------------------
________________
सा चाप्तात्स च सर्वदोपरहितो रागादयस्तेप्यतस्तं युक्त्या सुविचार्य सर्व सुखदं सन्तः श्रयन्तु श्रियै ॥९॥
સર્વ જીવ સત સુખને શીધ્ર ચાહે છે. તે સુખની પ્રાપ્તિ સર્વ કર્મના ક્ષયથી થાય છે. કર્મોને ક્ષય સમ્યફ ચારિત્રથી થાય છે. ચારિત્ર સભ્યજ્ઞાનથી નિશ્ચયે પ્રાપ્ત થાય છે. તે સમ્યજ્ઞાન આગમથી થાય છે. આગમ શ્રી જિનવાણીના ઉપદેશના આધારે છે. તે ઉપદેશ અરહત આમ પુરુષથી મલે છે. આ પુરુષ યથાર્થ તે છે કે જે રાગાદિ દેથી રહિત હેય. એટલા માટે હે સજને! સારી રીતે વિચાર કરીને સુખરૂપી લક્ષ્મીને માટે સાચા આપ્તપુરુષનું શરણ ગ્રહણ કરે.
शमबोधवृत्ततपसां पाषाणस्येव गौरवं पुंसः । पूज्यं महामणेरिव तदेव सम्यक्त्वसंयुक्तम् ||१५||
પુરુષને શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર, તપ એ સર્વ સમ્યફ વિના પત્થરના ભાર સમાન છે. એની સાથે સમ્યકત્વ હોય છે તે મહામણિની પેઠે પૂજ્ય થઈ જાય.
अस्त्यात्माऽस्तमितादिवन्धनगतस्तद्वन्धनान्याखवैस्ते क्रोधादिकृताः प्रमादजनिताः क्रोधादयस्तेऽव्रतात् । मिथ्यात्वोपचितात् स एव समलः कालादिलब्धौ क्वचित्सम्यक्त्वव्रतदक्षताऽकलुषताऽयोगैः ऋमान्मुच्यते ॥२४१||
આત્મા છે તે અનાદિ કાલથી કર્મોથી બંધાયેલ છે. જેને બંધ આસોથી થાય છે, આસવ ક્રોધાદિથી થાય છે, કેધાદિ પ્રમાદથી થાય છે, પ્રમાદ હિંસા આદિ પાંચ અવતોથી થાય છે, એ અવ્રત મિથ્યાદર્શનથી પુષ્ટ થાય છે, એ જ મિથ્યાદર્શનથી આ જીવ મલિન છે, કાલ આદિની લબ્ધિ પામીને જે સમ્યગ્દર્શન, ચારિત્ર, વિવેક, કષાયરહિતપણુ પામે તો તે અનુક્રમે મુક્ત થઈ જાય, (૧૪) શ્રી દેવસેનાચાર્ય તત્ત્વસારમાં કહે છે –
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૩
मणवयणकायरोहे रुज्झइ कम्माण आसवो Yणं । चिरबद्धं गलइ सई फलरहियं जाइ जोईणं ॥३२॥
મન, વચન, કાયાને રેકી લેવાથી નિયમથી કર્મોને આસવ રેકાઈ જાય છે. તથા ચિરકાલનાં બાધેલાં કર્મો આપોઆપ ફલરહિત થઈને ચગીના આત્માથી ખરી જાય છે.
लहइ ण भव्वो मोक्खं जावइ परदव्ववावडो चित्तो। उग्गतवंपि कुणंतो सुद्धे भावे लहुं लहइ ॥३३॥
ઘેર તપ કરતાં છતાં પણ જ્યાં સુધી પરદામાં મન લયલીન છે ત્યા સુધી ભવ્ય જીવ મેક્ષ પ્રાપ્ત કરી શકતું નથી, કિંતુ શુદ્ધ ભાવમાં લીન થવાથી શીઘ્ર મુક્ત થઈ જાય છે.
परदव्वं देहाइ कुणइ ममत्तिं च जाम तस्सुवरि । परसमयरदो तावं वज्झदि कम्मेहिं विविहेहिं ॥ ३४ ॥
શરીર આદિ પર દ્રવ્ય છે, જ્યાં સુધી આ જીવ તેના ઉપર મમતા કરે છે ત્યાં સુધી તે પરપદાર્થમાં રત બહિરાત્મા છે અને ત્યાં સુધી નાના પ્રકારના કર્મોથી બંધાય છે.
रूसइ तूसइ णिच्चं इन्दियविसयेहिं संगओ मूढो । सकसाओ अण्णाणी णाणी एदो दु विवरीदो ॥३५॥
કષાયવાન અજ્ઞાની મૂઢ નિત્ય ઇન્દ્રિના મને વિષયો પામીને સંતુષ્ટ થાય છે, અમનોજ્ઞ વિશે પામીને ક્રોધિત થાય છે પરંતુ જ્ઞાની એથી વિપરીત વર્તે છે.
ण मुएइ सगं भावं ण परं परिणमइ मुणइ अप्पाणं । जो जीवो संवरणं णिज्जरणं सो फुडं भणिओ ॥५५॥
જે જીવ પોતાના શુદ્ધ આત્મિક ભાવને છેડતા નથી તથા પર રાગાદિભામાં પરિણમતા નથી અને પોતાના આત્માને અનુભવ કરે છે તેમને પ્રગટરૂપથી સંવરરૂપ અને નિરારૂપ કહ્યા છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
४४४
ण मरइ तावेत्थ मणो जाम ण मोहो खयंगओ सव्वो। खीयंति खीणमोहे सेसाणि य घाइकम्माणि ॥६४॥
જ્યાં સુધી સર્વ મોહને ક્ષય થતો નથી ત્યાં સુધી મનનું મરણ થતું નથી. મેહને ક્ષય થવાથી શેષ ત્રણ ઘાતિયાં કર્મોને પણ ક્ષય થઈ જાય છે.
णिहए राए सेण्णं णासइ सयमेव गलियमाहप्पं । तह णिहयमोहराए गळंति णिस्सेसघाईणि ॥ ६५ ॥
જેમ રાજાના મરણથી રાજાની સેના પ્રભારહિત થઈને સ્વય નાસી જાય છે તેમ મહારાજાના નાશ થવાથી સર્વ ઘાતિયાં કર્મ નાશ પામી જાય છે.
धम्माभावे परदो गमणं णस्थिति तस्स सिद्धस्स । अस्थइ अणंतकालं लोयग्गणिवासिउं होउं ॥७॥
અલકાકાશમાં ધર્મ દ્રવ્ય નથી તેથી શ્રી સિદ્ધ ભગવાનનું ગમન લેકની બહાર થતું નથી. તે લેકના અગ્રભાગમાં અનંતકાલ પર્યત નિવાસ કરીને રહે છે.
संते वि धम्मदव्वे अहो ण गच्छइ तह य तिरियं वा । उड्ढं गमणसहाओ मुक्को जीवो हवे जम्हा ॥७१॥
લેકમાં સર્વત્ર ધર્મ હોવા છતાં પણ મુક્ત જીવ નથી નીચે જતા કે નથી આઠ દિશાઓમાં જતા કિંતુ ઉપર જ જાય છે કારણ કે જીવને ઊર્ધ્વગમન સ્વભાવ છે. (૧૫) શ્રી યોગેંદ્રદેવ ચોગસારમાં કહે છે –
मग्गणगुणठाणइ कहिया ववहारेण वि दिहि । णिच्छइणइ अप्पा मुणहु जिम पावहु परमेट्टि ॥१७॥
ચૌદ માગણીઓ અને ચૌદ ગુણસ્થાન વ્યવહાનયથી જીવનાં કહ્યાં છે. નિશ્ચયનયથી આત્માને એનાથી રહિત ધ્યા, જેથી પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ થઈ શકે.
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૪૫
णिच्छइ लोयपमाण मुणि ववहारइ सुसरीरु । एहउ अप्पसहाउ मुणि लहु पावहु भवतीरु ॥२४॥
નિશ્ચયનયથી આ આત્મા લોક પ્રમાણ આકારધારી છે પરંતુ વ્યવહારનયથી પિતાના શરીરના પ્રમાણમાં છે. એવા આત્માના સ્વભાવને મનન કરે તે શીધ્ર સંસારસાગરને કાંઠે પહોંચી જાઓ.
चउरासीलक्खह फिरिउ काल अणाइ अणंतु । पर सम्मत्त ण लद्बु जिउ एहउ जाणि णिभंतु ॥२५॥
આ જીવ, અનાદિ કાલથી અન તકાલ ગમે ત્યાં સુધી ચેરાસી લાખ નિયામાં ફરતો ચાલ્યો આવ્યો છે. કારણ કે તેને સમ્યદર્શનને લાભ મળ્યો નથી. એ વાત જાતિરહિત જાણે, સમ્યફ રત્ન હાથ લાગ્યું હોય તો ભવમાં ભ્રમણ ન થાય.
पुणि पावइ लग्ग जिय पावइ गरयणिवासु । वे छडिवि अप्पा मुणइ तउ लव्भइ सिववासु ॥३२॥
પુણ્યબંધથી છવ સ્વગમાં જાય છે, પાપબ ધથી નરકમાં વાસ પામે છે. જે કોઈ પુણ્ય અને પાપ બનેમાથી મમતા છોડીને પોતાના આત્માને ધ્યાવે છે તે મેક્ષમાં નિવાસ પામે છે.
छहदव्वह जे जिणकहिआ णव पयत्थ जे तत्त । ववहारें जिणउत्तिया ते जाणियहि पयत्त ॥३५॥
શ્રી જિનેન્દ્ર જે છ દ્રવ્ય તથા નવપદાર્થ કહ્યા છે તેનું શ્રદ્ધાના વ્યવહારનયથી સમ્યફ ભગવાને કહ્યું છે તેને પ્રયત્નપૂર્વક જાણવા ગ્ય છે. तित्थहु देउलि देउ जिणु सव्व वि कोई भणेइ । देहादेउलि जो मुणइ सो बुह को वि हवेइ ॥४४॥
તીર્થસ્થાનમાં કે દેવાલયમાં શ્રી જિનેન્દ્ર દેવ છે એમ સૌ કોઈ કહે છે પરંતુ જે પિતાના શરીરરૂપી મંદિરમાં આત્મદેવને ઓળખે છે તે દેઈક વિરલા પંડિત છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૪૬
आउ गलइ ण वि मणु गलइ ण चि आसाहु गलेइ । मोह फुरइ ण वि अप्पाहि इम संसारे भमेड़ ॥ ४८॥
આયુષ્ય તે ઘટતું જાય છે પરતુ નથી મનની ગતિ મદથતી કે નથી આશા તૃષ્ણા ઘટતી. મેાહની ઘેલછા પ્રગટ પ્રવતી રહી છે; તેથી આ પ્રાણી આત્મહિત નહિ કરતાં આ સંસારમાં ભ્રમણ કર્યાં કરે છે.
जेहउ मणु विसयह रमइ तिम जे अप्प मुणेड़ | जोइउ भणइ रे जोइहु लहु णिव्वाण लहेड़ ||१९|
જેવું આ મન ઇન્દ્રિયાના વિષયામાં રમે છે તેવું જો પેાતાના આત્માના અનુભવમાં રમણ કરે તે યોગેન્દ્રદેવ કહે છે કે હે ચેાગી! આ જીવ શીધ્ર નિર્વાણને પ્રાપ્ત કરી લે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु वि को वि मुणेड | जो पुण्ण वि पाउ विभणइ सो वुह को वि हवे ||७||
જે પાપ છે તે પાપ છે એમ તે સહુ કેાઈ માને છે. પરંતુ જે કાઈ પુણ્યને પણ પાપ કહે છે, આત્માને ખાધક કહે છે, એવા અદ્દિવાન ક્રાઈક જ હોય છે.
जइ वंधइ मुक्कर मुणहि तो वंधियहि भिंतु । सहजसरुवि जइ रमइ तो पावइ सिव संतु ॥८६॥
જે કાઈ એવા વિકલ્પ કરે છે કે હું બંધાયેલા છું, મારે મુક્ત થવુ છે તે તે અવશ્ય બધને પ્રાપ્ત થાય છે. જે ફ્રાઈ સહજ આત્મસ્વરૂપમાં રમણુ કરે છે તેજ પરમ મેક્ષને પામે છે.
समाइट्ठीजीवडह दुग्गइ गमणु ण होइ ।
जइ जाइ वि तो दोस ण वि पुव्वक्विड खवणेइ ॥८७॥ સમ્યગ્દષ્ટિ જીવતુ દુર્ગંતિમાં ગમન થતું નથી. જો કરી પૂર્વબદ્ધ આયુષ્ક ના ચેાગથી દુતિ જાય તે દેષ નથી, તે પૂષ્કૃત કર્મોના
નાશ જ કરે છે.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૪૭
अप्पसरूवह जो रमइ छंडवि सहुववहारु । सो सम्माइटी हवइ लहु पावइ भवपारु ॥ ८८ ॥
જે સર્વ વ્યવહારને છોડીને એક આત્માના સ્વરૂપમાં રમણ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે, તે શીધ્ર ભવસાગરથી પાર થઈ જાય છે.
जो सम्मत्तपहाणु वुहु सो तयलोय पहाणु । केवलणाण वि सह लहइ सासयसुक्खणिहाणु ॥ ९० ॥
જે પતિ સમ્યગ્દર્શનમાં પ્રધાન છે તે ત્રણ લોકમાં પ્રધાન છે. તે શીધ્ર અવિનાશી સુખનાં નિધાન કેવલજ્ઞાનને પ્રગટ કરી લે છે.
जे सिद्धा जे सिझसिहि जे सिझहि जिण उत्तु । अप्पादसण ते वि फुड एहउ जागि णिभंतु ॥ १०६ ॥
જે સિદ્ધ થયા છે, જે સિદ્ધ થશે અને જે સિદ્ધ થઈ રહ્યા છે તે સર્વે આત્માના દર્શનથી જ-નિય સમ્યગ્દર્શનથી જ થાય છે એમ જિતેન્દ્ર કહ્યું છે. એ વાતને બ્રાંતિરહિતપણે જાણે. (૧૬) શ્રી નાગસેનમુનિ તવાનુશાસનમાં કહે છે –
तापत्रयोपतप्तेभ्यो भव्येभ्यः शिवशर्मणे । तत्त्वं हेयमुपादेयमिति द्वेधाभ्यधादसौ ॥ ३ ॥
જન્મ, જરા મરણના તાપથી દુખી ભવ્ય જીવોને મેક્ષનું સુખ પ્રાપ્ત થઈ જાય તે માટે સજ્જ હેય અને ઉપાદેય બે તત્વ બતાવ્યાં છે.
बंधो निबन्धनं चास्य हेयमित्युपदर्शितं । हेयं स्याद्दुःखसुखयोर्यस्माद्वीजमिदं द्वयं ॥ ४ ॥
કબંધ અને તેનાં કારણને હેયતત્ત્વ ત્યાગવાયેગ્યતત્વ કહ્યું છે. કારણ કે એ બને ત્યાગવાગ્ય સાંસારિક દુખ તથા સુખનાં બીજ છે. मोक्षस्तत्कारणं चैतदुपादेयमुदाहृतं । उपादेयं सुखं यस्मादस्मादाविर्भविष्यति ॥ ५॥
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૪૮
મેક્ષ અને તેનાં સાધનને ઉપાદેય તત્ત્વ કે ગ્રહણ કરવા ચોગ્ય તત્વ કહ્યું છે. કારણ કે તેનાથી જ ઉપાદેય મોક્ષસુખને પ્રકાશ થાય છે. तत्र बंधः सहेतुभ्यो यः संश्लेपः परस्परं । जीवकर्मप्रदेशानां सा प्रसिद्धश्चतुर्विधः ॥ ६॥
રાગદ્વેષાદિ કારણોથી, જીવન અને કવણાઓને પરસ્પર સંબંધ થવો તે બધા પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગથી ચર
પ્રકારે પ્રસિદ્ધ છે.
स्युमिथ्यादर्शनचानचारित्राणि समासतः । बंधस्य हेतवोऽन्यस्तु त्रयाणामेव विस्तरः ॥ ८ ॥
બંધના હેતુ સંક્ષેપમાં મિયાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. તેથી અધિક જે કંઈ કહેવાય છે તે ત્રણને જ વિસ્તાર છે. स्यात्सम्यग्दर्शनज्ञानचारित्रत्रितयात्मकः । मुक्तिहेतुर्जिनोपज्ञं निर्जरासंवरक्रियाः ॥ २४ ॥
મેક્ષનું સાધન જિનેન્દ્ર ભગવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની ઐકયતાને કહ્યું છે. તેનાથી નવીન મૈંને સંવર થાય છે અને પૂર્વનાં કર્મોની નિર્જરા થાય છે.
जीवादयो नवाप्यर्थास्ते यथा जिनभापिताः । ते तथैवेति या श्रद्धा सा सम्यग्दर्शनं स्मृतं ॥ २५ ॥
જીવ, અજીવ, આસવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, નિર્જશે અને મેક્ષ એ નવ પદાર્થોનું જેવું સ્વરૂપ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે તે તેવા પ્રકારે છે એવી શ્રદ્ધા તેને સમ્યગ્દર્શન કહે છે. पुरुषः पुद्गलः कालो धर्माधर्मों तथांवरं । षविध द्रव्यमाम्नातं तत्र ध्येयतमः पुमान् ॥ ११७ ॥
જીવ, પુદ્ગલ, કાલ, ધર્મ, અધર્મ તથા આકાશ એ છ પ્રકારે દ્રવ્ય કહ્યું છે. તેમાં ધ્યાન કરવા ગ્ય એક શુદ્ધ આત્મા જ છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૮
कर्मबंधनविध्वंसादूर्ध्व व्रज्य स्वभावतः । क्षणेनैकेन मुक्तात्मा जगच्चूडाप्रमृच्छति ।। २३१ ॥
કર્મોને બંધ ક્ષય થઈ જવાથી મુક્ત આત્મા એક સમયમાં ઉપર જાય છે અને લેકના શિખર પર બિરાજમાન થઈ જાય છે.
पुंसः संहारविस्तारौ संसारे कर्मनिर्मितौ। , मुक्तौ तु तस्य तौ नस्तः क्षयात्त तुकर्मणां ॥ २३२ ।।
સંસાર અવસ્થામાં કર્મોના ઉદયના નિમિત્તથી જીવના આકારમાં સ કેચ કે વિસ્તાર થતો હતો, મુક્ત થયા પછી સકેચ વિસ્તારનાં કારણરૂપ કર્મોને ક્ષય થઈ ગયા હોવાથી આત્માના પ્રદેશોને સ કેચ વિસ્તાર થતા નથી. જેવા આકારે અતિમ શરીરમાં આત્મા હોય છે તે આકાર સિદ્ધ ભગવાનને સ્થિર રહે છે. तिष्ठत्येव स्वरूपेण क्षीणे कर्मणि पौरुषः । यथा मणिः स्वहेतुभ्यः क्षीणे सांसगिके मले ॥ २३६ ॥
જયારે સર્વ કર્મોને ક્ષય થઈ જાય છે ત્યારે આત્મા પિતાના સ્વરૂપમાજ સ્થિર થાય છે. જેમ રનની અંદર સંસર્ગથી જણ મેલ, તેના હેતુઓ દૂર થઈ જતાં જણાતો નથી અને રત્ન પિતાના સ્વભાવમાં ચમકે છે; તેમ કરહિત શુદ્ધ આત્મા પિતાના
સ્વરૂપે રહે છે. (૧૭) શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે –
परिणममाणो नित्यं ज्ञानविवत्तैरनादिसन्तत्या । परिणामानां स्वेषां स भवति कर्ता च भोका च ॥ १० ॥
આ જીવ અનાદિકાલથી જ્ઞાનાવરણાદિ કર્મોથી મલિન છે, તે કર્ણોદ્ધારા જે વિભાગમાં તે પરિણમન કરે છે તેને તે પિતાને કર્તા તથા લેતા માની લે છે. जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्थे ।
स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ॥ १२ ॥ ' ૨૯
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૫૦
જીવને રાગદ્વેષાદિ વિભાવનાં નિમિત્ત થાય છે ત્યારે અન્ય કર્મ વગણાયોગ્ય પુદ્ગલ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય છે. परिणममाणस्य चितश्चिदात्मकैः स्वयमपि स्वकैर्भावैः । भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ॥ १३ ॥
આ જીવ પોતે પિતાના ચૈતન્યમય રાગાદિભામાં જ્યારે પરિણમન કરે છે ત્યારે ત્યાં પુદ્ગલકને ઉદય નિમિત્ત માત્ર થાય છે. રાગાદિ નૈિમિત્તિક ભાવ છે, જીવને સ્વભાવ નથી.
एवमयं कर्मकृतैर्भावरसमाहितोऽपि युक्त इव । प्रतिभाति वालिशानां प्रतिभासः स खलु भववीजम् ॥ १४॥
આવી રીતે જે કર્મોના નિમિત્તથી રાગાદિ ભાવ થાય છે તેને આત્માની સાથે તાદામ્ય સંબધ નથી. નિશ્ચયથી આતમા તેનાથી ભિન્ન છે, તે પણ અજ્ઞાની છને એમ પ્રતીતિમાં આવે છે કે એ રાગાદિ ભાવ જીવના જ છે એવો પ્રતિભાસ અજ્ઞાન છે અને સંસારબ્રમણનું કારણ છે. जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यम् । श्रद्धानं विपरीताऽभिनिवेशविविक्तमात्मरूपं तत् ।। २२ ॥
જીવ અને અજીવ આદિ તની શ્રદ્ધા વિપરીત અભિપ્રાય રહિત યથાર્થરૂપે રાખવી જોઈએ તે જ વ્યવહાર સમ્યફત્વ છે. નિશ્ચયથી આ સમ્યક્ત્વ આત્માને સ્વભાવ છે. असमग्रं भावयतो रत्नत्रयमस्ति कर्मवंधो यः । सविपक्षकृतोऽवश्यं मोक्षोपायो न वन्धनोपायः ॥ २११ ॥
જ્યારે સાધકને રત્નત્રયની ભાવના પૂર્ણ નથી હોતી ત્યારે જે કમેને બંધ થાય છે તેમાં રત્નત્રયને દોષ નથી. રત્નત્રય તો મોક્ષનું સાધન છે તે બંધનકારણ થાય નહીં. તે સમયે જે નિત્રય ભાવને વિધી કંઈક રાગ હોય છે તે બંધનું કારણ છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૫૧
येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ॥ २१२ ॥
જેટલે અંશે સમ્યગ્દર્શન હોય છે તેટલે અંશે બંધ હેત નથી, તેની સાથે જેટલો રાગને આ શહેય છે, તે રાગના અંશથી બંધ થાય છે. (જેટલા અંશે રાગ હોય છે તેટલા અંશે બંધ થાય છે).
योगात्प्रदेशबंधः स्थितिवन्धो भवति यः कषायानु । दर्शनबोधचरित्रं न योगरूपं कषायरूपं च ॥ २१५ ॥
ગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબધ થાય છે. કષાયથી સ્થિતિબંધ અને અનુભાગમાં થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર નથી ગરૂપ કે નથી ક્યાયરૂપ. તેથી રત્નત્રય બંધનું કારણ નથી. (૧૮) શ્રી અમૃતચન્દ્રાચાર્ય નાટક સમયસાર કલશમાં કહે છે –
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः । पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् ॥ सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयम् । तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः ॥ ६-१॥
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પિતાને આત્મા જે પિતાના એક દ્રવ્ય સ્વભાવમાં નિશ્ચલ છે, પિતાના સ્વરૂપમાં વ્યાપ્ત છે, અને પૂર્ણ જ્ઞાનસમૂહ છે, તેને સર્વ અન્યથી ભિન્ન દેખ કે અનુભવ કર તે સમ્યગ્દર્શન છે. નિયમથી આ નિશ્ચય સમ્યગ્દર્શન આત્માને ગુણ છે, આત્મામાં વ્યાપક છે. આત્મા જેવડો છે તેવો જ તેને ગુણ સમ્યગ્દર્શન છે. માટે નવ પદાર્થોની પરંપરાનો વિચાર છોડીને તેમાં માત્ર પિતાને એક આત્મા જ ગ્રહણગ્ય છે. व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि । व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः ॥ इत्युद्दामविवेकघस्मरमहो भारेण भिन्दस्तमो । ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ।। ८-३॥
Page #466
--------------------------------------------------------------------------
________________
પર
વ્યાપ્ય વ્યાપકપણું તત્ત્વમાં જ હોય છે, અતત સ્વરૂપમાં હેતું નથી, અર્થાત ગુણ ગુણીમાં જ હોય છે, એક દ્રવ્યનું બીજા વ્ય સાથે વ્યાપકપણું હેતું નથી, એટલા માટે જીવને પુદ્ગલની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. એવા દઢ ભેદ વિજ્ઞાનરૂપી મહાન તેજના ભારથી જ્યારે અંતરંગનું અનાન મટી જાય છે, અર્થાત અનાનથી જે આત્માને પુદ્ગલનો કે રાગાદિને કર્તા માનતો હતો તે અજ્ઞાન ચાલ્યું જાય છે ત્યારે આ સમ્યગ્દષ્ટિ જીવજ્ઞાની થવાથી પરભાવના કર્તાપણા રહિત શોભે છે. જ્ઞાનને ત્યારે દૃઢ નિશ્ચય થઈ જાય છે કે આત્મા ભૂલ સ્વભાવથી પુગલનો કે રાગાદિને કર્તા નથી. રાગાદિ ભાવ નૈમિત્તિક ભાવ છે–આત્મા સ્વભાવથી કર્યાદિને કર્તા નથી.
आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥ ११-३॥
આત્મા પિતાના ભાવને કર્તા છે, પર પદાર્થ પરભાના કર્તા છે; સદાને આ નિયમ છે. એટલા માટે આત્માના જેટલા ભાવ છે, તે આત્મારૂપ જ છે. પરના જેટલા ભાવ છે તે પરરૂપ જ છે.
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति कि । परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।। १७-२ ।।
આત્મા જ્ઞાનમય છે, સ્વયં જ્ઞાન જ છે કે તે જ્ઞાન સિવાય અન્ય શું કરે? આ આત્મા ૫રભાવને કર્તા છે, એ વ્યવહારી છનું કહેવું છે. તે તેમને મોહ (અજ્ઞાન) જ છે, વ્યવહારમાં એવું કહેવાય છે કે આત્માએ અશુભ ભાવ કર્યા કે શુભ ભાવ કર્યા. નિશ્ચયથી એ સર્વ ભાવ મોહકર્મના નિમિત્તથી થયા છે. આત્મા તો માત્ર પિતાના શુદ્ધ ભાવને જ કર્તા છે.
ज्ञानिनों ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवंति हि । सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते ॥ २१-२॥ જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનઠારા કરાયેલા હોવાથી જ્ઞાનમય જ
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૭
હાય છે, અજ્ઞાનીના સ` ભાવ અજ્ઞાનદ્વારા કરાયેલા હેાવાથી અજ્ઞાનરૂપ જ હેાય છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીના વિષયભાગ સંબધી ભાવ પણ જ્ઞાનની ભૂમિકામાં જ છે જ્યારે અજ્ઞાની મિથ્યાષ્ટિના વ્રત તપના ભાવ પણ અજ્ઞાનની ભૂમિકામાં અજ્ઞાનમય છે
कर्म सर्वमपि सर्वविदो यद् वन्धसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः ||४-३॥
સર્વજ્ઞાએ કહ્યુ` છે કે સર્વ શુભ કે અશુભ ક્રિયાકાંડ સામાન્ય રીતે ખધતુ જ કારણ છે. એટલા માટે તે સર્વ ત્યાગવા યેાગ્ય છે. એક શુદ્ધ વીતરાગ આત્મજ્ઞાનને જ મેનુ` કારણુ કહ્યું છે.
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल । प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः ॥ तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेपां हि शरणं । स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः ||५- ३ ||
મેક્ષમામાં શુભ અને અશુભ તેના નિષેધ હોવા છતાં મુનિએ એ કર્માથી રહિત અવસ્થામાં પ્રવૃત્તિ કરતાં ખરેખર અશરણુ હેાતા નથી. આત્મજ્ઞાનનુ` જ્ઞાનમા વવું... (પરિણમવુ) એ જ તેમને માટે શરણુ છે. તે મુનિ આત્માનુભવમા લીન રહેતા હેાવાથી આનન્દામૃતને સ્વાદ નિર તર લે છે. નિષ્ક્રમ આત્મધ્યાન જ મેાક્ષમાર્ગ છે.
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्त्रभावत्वान्मोक्ष हेतुस्तदेव तत् ॥ ७ - ३ ||
આત્મજ્ઞાનના સ્વભાવથી વર્તવું, તે સદા જ્ઞાનમાં પરિણમન કરવું તે છે. કારણ કે ત્યાં એક આત્મદ્રવ્યને જ સ્વભાવ છે. એટલા માટે એ જ મેાક્ષનુ સાધન છે. જ્યારે આત્મા આત્મામા જ વતે છે, આત્મસ્થ થઈ જાય છે ત્યારે મેાક્ષમાગ પ્રગટ થાય છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
પદ
वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ॥ ८-४ ॥
જ્યારે આ જીવ પુણ્ય કે પાપ કર્મમાં વર્તે છે ત્યારે આત્મજ્ઞાનમાં વર્તન નથી. પરદ્રવ્યના સ્વભાવમાં રમણ કરવાના કારણથી કર્મમાં વર્તવું તે મોક્ષમાર્ગ નથી. सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात् । स भेदविज्ञानत एव तस्मात्तद्भेदविज्ञानमतीव भाव्यम् ।। ५-५॥
શુદ્ધાત્માને અનુભવ થવાથી સાક્ષાત કર્મોનું આવવું રોકાઈ જાય છે, સવર થઈ જાય છે. તે શુદ્ધાત્માનુભવ ભેદવિજ્ઞાનથી થાય છે. માટે ભેદવિજ્ઞાનની ભાવના ઉત્તમ પ્રકારે કરવી જોઈએ. આત્માને સર્વ રાગાદિથી અને કર્માદિથી ભિન્ન મનન કરવો જોઈએ. सम्यग्दृष्टेभवति नियतं ज्ञानवैराग्यशक्तिः स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्मा ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात् सर्वतो रागयोगात् ।। ४-६ ॥
સમ્યગ્દષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની શક્તિ. ઉત્પન્ન થાય છે. તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અને પરસ્વરૂપની મુક્તિ વડે પિતાના વસ્તુસ્વભાવના અનુભવના પ્રેમી થઈ જાય છે, કેમકે તેમણે તદષ્ટિથી આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન જાણી લીધા છે. એટલા માટે તે સર્વ રાગનાં કારણોથી વિરક્ત થઈને પિતાના. આત્માના સ્વભાવમાં વિશ્રામ કરે છે.
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि ।। २२-६ ॥
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૫૫ -
સમ્યગ્દષ્ટિ જીવ મહાન સાહસી ડાય છે. એવા વજ્રપાત પડે કે જેથી ભયભીત થઈને ત્રણલેાકના પ્રાણી માગ માંથી નાસી જાય તા પણ તે સમ્યકત્વી મહાત્મા સ્વભાવથી નિર્ભય હાવાથી, સ શકાઓને છેડીને પેાતાને અવિનાશી જ્ઞાનરૂપ શરીરવાળા જાણતા હાવાથી આત્મિક અનુભવથી કે આત્મજ્ઞાનથી કદી પતિત થતા નથી.
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो । ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित् ॥ तस्यातो मरणं न किञ्चन भवेत्तद्मीः कुतो ज्ञानिनो । निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ॥। २७-६ ॥
પ્રાણાના વિયાગને મરણુ કહે છે. નિશ્ચયથી આ આત્માના પ્રાણ જ્ઞાન છે. તે સ્વયં નિત્ય છે. તેના કદી નાશ થતા જ નથી તેથી તે જ્ઞાનપ્રાણુનુ મરણુ કદી થઈ શકતું નથી. માટે જ્ઞાનીને મરણના ભય હાતા નથી. તે નિઃશક થઈને સદાય પાતે પેાતાના સહજ જ્ઞાનના સ્વાદ લે છે.
सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् ।
अज्ञानमेतदिह यत्तु परः परस्य,
कुर्यात् पुमान् मरणजीवितदुःखसौख्यम् ॥ ६-७ ॥
સને નિયમથી સદાય પેાતાનાં જ પાપ પુણ્ય કર્મોના ઉદયથી દુઃખ તથા સુખ થાય છે. એક ખીજાને મારી નાખ્યા, ખાળી નાખ્યા, કે દુઃખી તથા સુખી કર્યાં એમ માનવું તે અજ્ઞાન છે. જ્યાં સુધી પેાતાના આયુકના નાશ નથી થતા ત્યાં સુધી મરણુ થઈ શકતું નથી. પેાતાનાજ સાતા અસાતાના ઉધ્યથી સુખદુઃખ થાય છે. विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ॥ १०७ ॥
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૫૬
આ આતમાં અન્ય સર્વ જગતના પદાર્થોથી ભિન્ન છે તે પણ જે અજ્ઞાનના પ્રભાવથી તે પિતાને જગતના પદાર્થોની સાથે અભેદરૂપે માને છે તે અજ્ઞાનનું મૂલ કારણે મોહને ઉદય છે. જે મહાત્માઓની અંદર આ પરને પોતાનું માનવાનો ખોટો અભિપ્રાય હેતો નથી તે જ સાચા યતિ છે. न जातुरागादिनिमित्तभावमात्माऽऽत्मनो याति यथार्ककान्तः । तस्मिन्निमित्तं परसङ्ग एव वस्तुस्वभावोऽयमुदेति तावत् ।।१३-७||
(નિશ્ચયથી) આ આત્મા પતિ ઇદી ગાદિ ભાવમાં પરિણમન કરી શકતું નથી. જેમ સ્ફટિક મણિ પોતે લાલ, પીળા, કાળે તે નથી. જેમ સ્ફટિકને લાલ, પીળી કે કાળી કાતિવાળા દેખવામાં લાલ, પીળા કે કાળા પુ૫ની સગતિને દેવ છે, તેમ આત્માનું રાગદ્વેષાદિ વિભામાં પરિણમન થવામાં મેહનીય કર્મના ઉદયને દેષ છે. એકલા આત્મામા કદી રાગાદિ થતા નથી. अनवरतमनन्तैर्वध्यते सापराध.
स्पृशति निरपराधो वन्धनं नैव जातु । नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धामसेवी ॥ ८-८ ॥
જે પરભાવ કે પરપદાર્થને પિતાના કરી માને છે તે અપરાધી આત્મભાવનાથી પતિત થતું હોવાથી અનત કર્મવર્ગણુઓથી બંધાયા છે. પરંતુ જે અપરાધી નથી, સ્વાત્મામાં જ આત્માપણાનો અનુભવ કરે છે તે કદી પણ બંધને પ્રાપ્ત થતું નથી. અપરાધી સદા પિતાને અશુદ્ધ જ ભજે છે જયારે નિરપરાધી ભલે પ્રકારે પોતાના શુદ્ધ સ્વરૂપની આરાધના કરતે હેવાથી અબ ધ રહે છે. ज्ञानी करोति न न वेदयते च कर्म __ जानाति केवलमयं किल तत्स्वभावं । जानन्परं करणवेदनयोरभावा
દુકુંદરામાવનિયતઃ સ દિ મુ ય છે –૧ |
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૫૭
સમ્યગ્દષ્ટિ જ્ઞાની, નથી રાગાદિ કર્મોના કર્તા કે નથી તેના ભતા; તે માત્ર તેના સ્વભાવને જાણે જ છે તે કર્તા અને ભક્તા પિતાના સ્વભાવરૂપ શુદ્ધ ભાવના જ છે. પરભાવ તે કર્મજન્ય છે. તેને કર્તા ભોક્તા થતા નથી કર્તા અને ભોક્તાપણાના અભાવથી માત્ર જ્ઞાતા હોવાથી જ્ઞાની પિતાને શુદ્ધ સ્વભાવમાં નિશ્ચલ રહીને પિતાને પરથી મુક્તરૂપ જ અનુભવ કરે છે.
विगलन्तु कर्मविपतरुफलानि मम भुक्तिमन्तरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ॥ ३७-९ ॥
કરપી વિષવૃક્ષનાં ફલ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, હું પિતાના નિશ્ચલ એક ચૈતન્યભાવને ભોક્તા છુ. નાની એવું મનન કરે છે. व्यवहारविमूढदृष्टयः परमार्थ कलयन्ति नो जनाः । तुपवोधविमुग्धबुद्धयः कलयन्तीह तुपं न तन्दुलम्
_| ૪૬-3 || જે વ્યવહાર ક્રિયાકાંડમાં જ મૂઢતાથી મગ્ન છે તે માનવ પરમાર્થ સ્વરૂપ શુદ્ધ આત્માને અનુભવ કરી શકતા નથી. જેને કુશકામાં
ખાની બુદ્ધિ છે તે કુશકા જ પ્રાપ્ત કરે છે તેના હાથમાં ચાખા કદી આવી શકતા નથી. વ્યહારધર્મ કેવળ બાહ્ય સહકારી છે. આત્માનુભવ જ પરમાર્થ ધર્મ છે. જે પરમાર્થધર્મને અનુભવ કરે છે તે જ શુદ્ધાત્માને પામે છે. (૧૯) શ્રી અમિતગતિ આચાર્ય તત્ત્વભાવનામાં કહે છે?
जीवाजीवपदार्थतत्त्वविदुपो बन्धास्त्रबौ रुधतः । शश्वत्संवरनिर्जरे विदधतो मुक्तिप्रियं कांक्षतः ।। देहादेः परमात्मतत्त्वममलं मे पश्यतस्तत्त्वतो। धर्मध्यानसमाधिशुद्धमनस कालः प्रयातु प्रभो ॥ ४ ॥
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૫૮
સમ્યકત્વી એવી ભાવના ભાવે છે કે હે પ્રભુ! હું જીવ અને અજીવ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણું, બંધ અને આ ને રોકતા રહું, નિરંતર સંવર અને નિર્જર કરતો રહું, મુક્તિરૂપી લક્ષ્મીની આકાંક્ષા રાખતો રહું તથા શરીરાદિથી નિશ્ચયથી મારું પરમાત્મસ્વરૂપ શુદ્ધ અને ભિન્ન છે એ અનુભવ કરતે રહું. આવી રીતે શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારે જીવનકાલ વ્યતીત થાઓ, नरकगतिमशुद्धैः सुंदरैः स्वर्गवास
शिवपदमनवधं याति शुद्धैरकर्मा । स्फुटमिह परिणामैश्चेतनः पोष्यमाणे
નિતિ શિવાજો વિધેયા વિરુદ્ધ: ૭૮ છે.
અશુભ ભાવથી નરગતિ થાય છે, શુભ ભાવથી સ્વર્ગવાસ થાય છે અને કર્મ રહિત આ જીવ શુદ્ધ ભાડે પ્રશંસનીય શિવપદને પ્રાપ્ત કરે છે એ વાત પ્રગટ છે, તે જે મોક્ષપદની આકાંક્ષા રાખતા હેય તેમણે ચૈતન્યને પોષણ મળે તેવાં પરિણામો દ્વારા શુદ્ધ ભાવો રાખવા જોઈએ. શુભ અને અશુભ ભાવેથી વિરક્ત થવું ઉચિત છે.
यो बाह्याथ तपसि यतते वाह्यमापद्यतेऽसौ ।। यस्त्वात्मार्थ लघु स लभसे पूतमात्मानमेव ॥ न प्राप्यते क्वचन कलमाः कोद्रवै रोप्यमाणैविज्ञायेत्थं कुशलमतयः कुर्वते स्वार्थमेव ।। ८४ ॥
જે કાઈ બાહ્ય ઇન્દ્રિય ભેગોને માટે તપ કરે છે તે બાહ્ય પદાર્થોને પામે છે. જે કાઈ આત્માના વિકાસને માટે તપ કરે છે તે શીઘ પવિત્ર આત્માને પામે છે. કેદરા વાવે તેને કદાપિ ડાંગર પ્રાપ્ત થતી નથી એવું જાણીને પ્રવીણ બુદ્ધિવાળાઓએ આત્માના હિતમાં જ ઉદ્યમ કર ચોગ્ય છે
भवति भविनः सौख्यं दुःखं पुराकृतकर्मणः । स्फुरति हृदये रागो द्वेष: कदाचन मे कथम् ॥
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫૯
मनसि समतां विज्ञायेत्थं तयोर्विदधाति यः। क्षयपति सुधीः पूर्व पापं चिनोति न नूतनम् ॥ १०२ ॥
સંસારી પ્રાણુઓને પૂર્વે બાધેલાં કર્મોના ઉદયને અનુસાર સુખ તથા દુખ થાય છે. મારા મનમાં તેમાં રાગ કે દેષ કદાપિ પ્રગટ થતો નથી. એવી રીતે જે કઈ જાણીને તેવાં સુખદુઃખ થાય ત્યારે સમભાવ ધારણ કરે છે તે બુદ્ધિમાન પૂર્વસંચિત કર્મોને ક્ષય કરે છે અને નવાં ક એન્ન કરતા નથી. चित्रोपद्रवसंकुलामुरुमलां निःस्वस्थतां संसृति । मुक्ति नित्यनिरंतरोन्नतसुखामापत्तिभिर्वर्जिताम् । प्राणी कोपि कषायमोहितमति! तत्त्वतो बुध्यते । मुक्त्वा मुक्तिमनुत्तमामपरथा कि संसृतौ रज्यते ॥ ८१ ॥
આ સંસાર નાના પ્રકારના ઉપદ્રવોથી ભરેલું છે. અત્યંત મલિન છે, આકુલતાઓનું ઘર છે અને એમાં સ્વસ્થપણું નથી. તથા મુક્તિ નિત્ય નિરંતર શ્રેષ્ઠ આત્મિક સુખથી પરિપૂર્ણ છે અને સર્વ આપત્તિઓથી રહિત છે. આ વાત કોઈ કષાયથી મોહિત બુદ્ધિવાળા પ્રાણુ યથાર્થ ન સમજે તે ભલે. નહિ તે જે કઈ બુદ્ધિમાન છે, તે તે તે અનુપમ શ્રેષ્ઠ મુક્તિને છેડીને આ અસાર સંસારમાં કેમ રાગ કરે? (૨) શ્રી પદ્મનંદિમુનિ એકત્વસપ્તતિમાં કહે છે –
संयोगेन यदायातं मत्तस्तत्सकलं परम् । तत्परित्यागयोगेन मुक्तोऽहमिति मे मतिः ।। २७ ॥
સમ્યગ્દષ્ટિ એ વિચાર કરે છે કે જેને જેને મને સોગ થયો છે તે સર્વે ભાવકર્મ, દ્રવ્યકર્મ, કર્મ મારાથી ભિન્ન છે. તેને મોહ છોડી દેવાથી હું મુરૂપ જ છુ. એવી મારી બુદ્ધિ છે. किं में करिष्यतः करौ शुभाशुभनिशाचरौ । रागद्वेषपरित्यागमोहमन्त्रेण कीलितौ ॥ २८ ॥
Page #474
--------------------------------------------------------------------------
________________
४६०
સમ્યગ્દષ્ટિ વિચારે છે કે મેં રાગદ્વેષના ત્યાગરૂપ સામ્યભાવરૂપી મહામંત્રથી શુભ અને અશુભ કર્મરૂપી દુષ્ટ રાક્ષસને વશ કરી લીધા છે તે તે મારો શું બગાડ કરી શકે તેમ છે? જે મેં સમભાવ ધારણ કર્યો છે તે પુણ, પાપકર્મ ઉદયમાં આવીને તેનું ફલ પણ દે તે પણ હું તેનાથી આકુળિત થઈ શકું તેમ નથી. (૨૧) શ્રી પદ્મનંદિમુનિ દેશવ્રતોદ્યતન અધિકારમાં કહે છે –
एकोप्यत्र करोति यः स्थितिमतिं प्रीतः शुचौ दर्शने । स श्लाघ्यः खलु दुःखितोप्युदयतो दुष्कर्मणः प्राणभृत् ।। अन्यैः किं प्रचुरैरपि प्रमुदितैरत्यन्तदूरीकृतस्फीतानन्दभरप्रदामृतपथैमिथ्यापथप्रस्थितैः ॥ २ ॥
આ જગતમાં જે પ્રાણી નિર્મલ સમ્યગ્દર્શનમાં પિતાની નિશ્ચળ બુદ્ધિ રાખે છે તે કદાચિત પૂર્વનાં પાપકર્મોના ઉદયથી દુખિત પણ હોય અને એકલા પણ હેય તે પણ પ્રશંસાને પાત્ર છે. તેનાથી વિશુદ્ધ મિથ્યાદર્શનમાં રહેનારા, ધનસંપદાએ કરી સુખી પરંતુ અત્યંત આનંદપ્રદ સમ્યગ્દર્શનમય આત્મિક મેક્ષમાર્ગથી દૂર રહેનારા એવા જે અનેક પ્રાણીઓ છે તે કોઈ પણ પ્રશંસાયોગ્ય નથી. वीजं मोक्षतरोदृशं भवतरोमिथ्यात्वमाहुर्जिनाः । प्राप्तायां दृशि तन्मुमुक्षुभिरलं यत्नो विधेयो बुधैः ।। संसारे बहुयोनिजालजटिले भ्राम्यन् कुकर्मावृतः । क्व प्राणी लभते महत्यपि गते काले हि तां तामिह ॥ ३ ॥
મેક્ષરૂપી વૃક્ષનું બીજ સમ્યગ્દર્શન છે. સંસારરૂપી વૃક્ષનું બીજ મિથ્યાદર્શન છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે. જે એવું સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જાય તે મેક્ષની ઈચ્છાવાળા પંડિતએ તે સમ્યગ્દર્શનની રક્ષાને યત્ન કરવો ઘટે છે. પાપકર્મોથી ઘેરાએલો આ પ્રાણી ચેરાસી લાખ યોનિઓ સહિત આ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. ત્યાં ઘણે દીર્ઘકાળ વીતી જાય ત્યારે મહાભાગ્યના ચગે કોઈ પ્રાણુને કવચિત્ એ સમ્યગ્દર્શનનો લાભ થાય છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૬૧
(૨૨) શ્રી પદ્મનંદિમુનિ નિશ્ચયપચાશમાં કહે છે –
आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम् । कर्मकृतत्वान्मत्तः कुतो विशुद्धस्य मम किञ्चित् ॥ २७ ॥
સમ્યગ્દષ્ટિ વિચારે છે કે કોંધારા પ્રાપ્ત બાહ્ય પરિગ્રહ આદિ ઉપાધિને સમૂહ તે દૂર રહે પણ શરીર, વચન અને વિકલ્પના સમૂહરૂપ મન પણ કર્મથી થયેલા હોવાથી મારાથી ભિન્ન છે કારણ કે નિશ્ચયથી હું પરમ શુદ્ધ છું. તે એ બધાં મારાં કેવી રીતે થઈ શકે?
कर्म परं तत्कार्य सुखमसुखं वा तदेव परमेव । तस्मिन हर्षविषादौ मोही विदधाति खलु नान्यः ॥ २८ ॥
સમ્યગ્દષ્ટિ વિચારે છે કે આઠ કર્મ મારાથી ભિન્ન છે તો તેના ઉદયથી જે સુખ દુઃખ કાર્ય થાય છે તે પણ મારાથી ભિન્ન છે. મેહી મિથ્યાત્વી પ્રાણી જ મુખમાં હર્ષ અને દુખમાં શેક કરે છે; સમ્યગ્દષ્ટિ એવું કદી કરતા નથી,
कर्म न यथा स्वरूपं न तथा तत्कार्यकल्पनाजालम् । तत्रात्ममतिविहीनो मुमुक्षुरात्मा सुखी भवति ॥ २९ ॥
આઠ કર્મ જેમ પિતાનું સ્વરૂપ નથી તેમ તે કર્મોનું કાર્ય સુખદુખાદિ કલ્પનાજલ પણ મારું સ્વરૂપ નથી. જે તેમાં આત્મબુદ્ધિ રાખતા નથી તે જ મુમુક્ષુ આત્મા સુખી છે. (૨૩) શ્રી કુલભદ્રાચાર્ય સારસમુચ્ચયમાં કહે છે -
कषायातपतप्तानां विषयामयमोहिनाम् । संयोगयोगखिन्नानां सम्यक्त्वं परमं हितम् ॥ ३८ ॥
જે પ્રાણી કષાયને આતાપથી તપેલાં છે, ઈન્દ્રિયોના વિષયરૂપી રોગથી પીડિત છે, ઇષ્ટવિગ અનિષ્ટસાગથી દુખી છે તે સર્વને માટે સમ્યગ્દર્શન પરમ હિતકારી ઔષધિ છે. वरं नरकवासोऽपि सम्यक्त्वेन समायुतः । તુ રચવાહીના નિવારો વિ જજો | છે ,
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૬૨
સમ્યગ્દર્શન સહિત નરકમાં રહેવું પણ સારું છે પરંતુ સમ્યગ્દર્શન રહિત સ્વર્ગમાં રહેવું પણ સુખદાયી નથી કેમકે જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં સાચું સુખ છે.
सम्यक्त्वं परमं रत्नं शंकादिमलवर्जितम् । संसारदुःखदारिद्रय नाशयेत्सुविनिश्चितम् ।। ४० ॥
શંકા કક્ષા આદિદથી રહિત સમ્યગ્દર્શન જ પરમ રત્ન છે. જેની પાસે એ રત્ન હોય છે તેનું સંસાર દુઃખરૂપી દારિદ્ર નિશ્ચયે નાશ પામે છે.
सम्यक्त्वेन हि युक्तस्य ध्रुवं निर्वाणसंगनः । मिथ्यादृशोस्य जीवस्य संसारे भ्रमणं सदा ।। ४१ ॥
સમ્યગ્દર્શન સહિત જીવને અવશ્ય નિર્વાણને લાભ થાય છે, મિથ્યાદષ્ટિ જીવ સદાય સંસારમાં ભ્રમણ કરતે રહે છે.
पंडितोऽसौ विनीतोऽसौ धर्मज्ञः प्रियदर्शनः । यः सदाचारसम्पन्नः सम्यक्त्वहढमानसः ॥ ४२ ॥
જેના ભાવ સમ્યગ્દર્શનમાં દઢ છે, અને જે સદાચારી છે તે જ પડિત છે, તે જ વિનયવાન છે, તે જ ધર્મજ્ઞાતા છે, તેમનું દર્શન બીજાઓને પ્રિય હોય છે. सम्यक्त्वादित्यसम्पन्नः कर्मध्वान्तं विनश्यति । आसन्नभव्यसत्वानां काललव्ध्यादि सन्निधौ ॥ ४९ ॥
સમ્યગ્દર્શનરૂપી સૂર્યના પ્રકાશથી કર્મોને અધિકાર નાશ પામે છે. એ સમ્યગ્દર્શન નિકટને કાલલબ્ધિ આદિની નિકટતાથી થાય છે.
सम्यक्त्वभावशुद्धन विषयासङ्गवर्जितः ।। कषायविरतेनैव भवदुःखं विहन्यते ॥ ५० ॥
સમ્યગ્દર્શનવડે જેના ભાવે શુદ્ધ છે, વિષયના સંગથી જે રહિત છે અને કષાયોનો જે વિજયી છે તે સંસારખને નાશ કરી દે છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
प्रज्ञा तथा च मैत्री च समता करुणा क्षमा । सम्यक्त्वसहिता सेव्या सिद्धिसौख्यसुखप्रदा ॥ २६७ ॥
આત્મા અને અનાત્માને વિવેક તે પ્રજ્ઞા છે, પ્રાણીમાત્રનું હિત ઈચ્છવું તે મૈત્રી છે, સર્વ ઉપર સમાન ભાવ તે સમતા છે, દુઃખી ઉપર દયાભાવ તે કરુણા છે. જે સમ્યગ્દર્શનસહિત આ સર્વ સચ્ચાનું સેવન થાય તે મોક્ષસુખને લાભ થાય છે. (૨૪) શ્રી શુભચન્દ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે –
कषायाः क्रोधायाः स्मरसहचराः पञ्चविषयाः । प्रमादा मिथ्यात्वं वचनमनसी काय इति च ॥ दुरन्ते दुर्ध्याने विरतिविरहश्चेति नियतम् । स्रवन्त्येते पुंसां दुरितपटलं जन्मभयदम् ॥ ९-७ ॥
પહેલું મિથ્યાત્વરૂપ પરિણામ, બીજુ અવિરતિરૂપ પરિણામ, ત્રીજું કામના સહકારી પાચ ઇન્દ્રિયના વિષા,ચેથુ સ્ત્રી કથા આદિ પ્રમાદ ભાવ, પાંચમું ધાદિ કષાય, છઠ્ઠ આ રૌદ્ર બે અશુભ ધ્યાન, સાતમું મન, વચન, કાયાની અશુભ ક્રિયા એ સર્વ પરિણામ પ્રાણુઓને સંસારમાં ભયકારી પાપકર્મના આસવના કારણ છે.
द्वारपालीव यस्योचैर्विचारचतुरा मति.।। हृदि स्फुरति तस्याघसूतिः स्वप्नेऽपि दुर्घटा ॥ ॥१०-८ ॥
જે પુરૂષના હૃદયમાં દ્વારપાલ સમાન વિવેકબુદ્ધિ પ્રગટ છે, તેને પાપની ઉત્પત્તિ સ્વપ્નમાં પણ થતી નથી, વિવેથી તે હિતકારી પ્રવૃત્તિ જ કરે છે. विहाय कल्पनाजालं स्वरूपे निश्चलं मनः । यदाधत्ते तदैव स्यान्मुनेः परमसंवरः ॥ ११-८॥
જે સમયે મુનિ સર્વ કલ્પનાઓના સમૂહને છોડીને પિતાના
Page #478
--------------------------------------------------------------------------
________________
४१४
શુદ્ધ આત્માના સ્વરૂપમાં મનને નિશ્ચલ કરે છે, તે સમયે મુનિમહારાજને પરમ સંવરની પ્રાપ્તિ થાય છે, આવતાં કર્મો રેકાઈ જાય છે. सकलसमितिमूलः संयमोद्दामकाण्डः
प्रशमविपुलशाखो धर्मपुष्पावकीर्णः । अविकलफलबन्धबन्धुरो भावनाभि
जयति जितविपक्षः संवरोदामवृक्षः ॥ १२-८ ॥ ઈસમિતિ આદિ પાચ સમિતિ જે વૃક્ષનું મૂળ છે, સામાયિકાદિ સંયમ જેનું થડ છે, શાંત ભાવરૂપી જેની મેટી મટી શાખાઓ છે, ઉત્તમક્ષમા આદિ દશ ધર્મ જેનાં ખીલેલા પુષ્પ છે, એવું પૂર્ણ ફલ ઉતપન્ન કરનાર બાર ભાવનાઓવડે સુંદર આ સંવરરૂપી મહાવૃક્ષ જગત્મા જયવત છે, કે જેણે પોતાના શત્રુ આસવને જીતી લીધા છે. ध्यानानलसमालीढमप्यनादि समुद्भवम् । सद्यः प्रक्षीयते कर्म शुद्धथत्यङ्गी सुवर्णवत् ॥ ८-९ ॥
જો કે કર્મ છવની સાથે અનાદિથી લાગેલા છે તે પણ ધ્યાનરૂપી અગ્નિના સ્પર્શથી તે શીધ્ર સુવર્ણના મેલની માફક બળીને ભસ્મ થઈ જાય છે અને આ આત્મા સુવર્ણ સમાન શુદ્ધ થઈ જાય છે, तपस्तावबाह्यं चरति सुकृती पुण्यचरित
स्ततश्चात्माधीनं नियतविषयं ध्यानपरमम् । क्षपत्यन्तहीनं चिरतरचितं कर्मपटलम्
ततो ज्ञानाम्भोधि विशति परमानन्दनिलयम् ॥ ९-९ ।।
પવિત્ર આચારધારી પુણ્યાત્મા પુરુષ પ્રથમ અનશનાદિ બાહ્ય તપને અભ્યાસ કરે છે પછી અતરંગ છ તપને અભ્યાસ કરે છે. પછી નિશ્ચલ થઈને આત્મધ્યાનરૂપી ઉત્કૃષ્ટ તપને પાળે છે. એ ધ્યાનવડે ચિરકાલસંચિત કર્મોને નાશ કરી દે છે અને પરમાનંદથી પરિપૂર્ણ જ્ઞાનસમુદ્રમાં મગ્ન થઈ જાય છે. અર્થાત કેવલી અરહંત પરમાત્મા થઈ જાય છે. ' '
Page #479
--------------------------------------------------------------------------
________________
सद्दर्शनमहारत्नं विश्वलोकैकभूपणम् । मुक्तिपर्यन्तकल्याणदानदक्षं प्रकीर्तितम् ॥ ५३-६ ॥
આ સમ્યગ્દર્શન મહારત્ન છે, સર્વ લેકમાં અત્યંત શેભાયમાન છે. એને જ એક્ષપર્યત સુખ દેવામાં સમર્થન કર્યું છે.
चरणजानयोवीजं यमप्रशमजीवितम् । તપ: તાધિકાને સક્રિસન્ન મત / ૧૪-૬ ...
સમ્યગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રનું બીજ છે, યમ અને શાંત ભાવનું જીવન છે, તપ અને સ્વાધ્યાય આદિને આધાર છે એમ આચાર્યોએ કહ્યું છે.
अप्येकं दर्शनं श्लाघ्यं चरणज्ञानविच्युतम् । न पुनः संयमज्ञाने मिथ्यात्वविपदूपिते ॥ ५५-६ ॥
વિશેષજ્ઞાન અને ચારિત્ર ન હૈય, અને માત્ર એક સમ્યગ્દર્શન જ હેય તે પણ પ્રશસનીય છે, પરંતુ મિથ્યાદર્શનરૂપી વિષથી દૂષિત જ્ઞાન અને ચારિત્ર પ્રશંસનીય નથી.
अत्यल्पमपि सूत्र दृष्टिपूर्व यमादिकम् । प्रणीतं भवसम्भूतक्लेशप्राग्भारभेषजम् ।। ५६-६ ।।
આચાર્યોએ કહ્યું છે કે જો સમ્યગ્દર્શન સહિત ઘેડ પણ યમ નિયમ તપાદિ હોય તે પણ તે સંસારના દુઃખેને ભાર હલકે કરનાર ઔષધિ છે.
मन्ये मुक्तः स पुण्यात्मा विशुद्धं यस्य दर्शनम् । यतस्तदेव मुक्त्यङ्गमग्रिमं परिकीर्तितम् ॥ ५७-६ ।।
આચાર્યોએ કહ્યું છે કે જેને શુદ્ધ (નિર્મલ) સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે તે મહાન પુણ્યાત્મા છે, હું માનું છું કે તે મુક્તરૂપ છે. કેમકે સમ્યકદર્શનને જ મોક્ષનું પ્રધાન કારણ કહ્યું છે,
૩૦
Page #480
--------------------------------------------------------------------------
________________
प्राप्नुवंति शिवं शश्वञ्चरणज्ञानविश्रुताः । अपि जीवा जगत्यस्मिन्न पुनदर्शनं विना ।। ५८-६ ॥
આ જગતમાં જે શાન અને ચારિત્રથી પ્રસિદ્ધ થયેલા મહાત્માઓ છે તે પણ સમ્યગ્દર્શન વિના મોક્ષ પામી શકતા નથી. अतुलसुखनिधानं सर्वकल्याणवीज
जननजलधि-पोतं भव्यसत्त्वैकपात्रम् । दुरिततरुकुठारं पुण्यतीर्थप्रधान
पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम् ।। ५९-६ ॥
આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! તમે સમ્યગ્દર્શનરૂપી અમૃતને પી, એ અનુપમ અતીન્દ્રિય સહેજ સુખને ભંડાર છે, સર્વ કલ્યાણનું બીજ છે, સંસાર સમુદ્રને પાર પામવાને જહાજ છે, ભવ્ય છે જ તેને પામી શકે છે, તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એ જ પ્રધાન છે અને મિથ્યાત્વને એ જ્ય વત શત્રુ છે.
ધ્યાનશુદ્ધિ મન:શુદ્ધિ મોર્ચે 7 વઢમ્ !. विच्छिनत्यपि निःशवं कर्मजालानि देहिनाम् ॥ १५-२२ ॥
મનની શુદ્ધતા તે માત્ર ધ્યાનની શુદ્ધિ કરે છે એટલું જ નહિ પણ નિશ્ચયથી તે સંસારી પ્રાણીઓની કર્મરૂપી જાળને કાપી દે છે. यथा यथा मनःशुद्धिर्मुनेः साक्षात्प्रजायते । तथा तथा विवेकश्रीहृदि धत्ते स्थिरं पदम् ॥ १८-२२ ॥
મુનિના મનની શુદ્ધતા જેમ જેમ પ્રગટ થતી જાય છે તેમ તેમ ભેદજ્ઞાનરૂપી લક્ષ્મી હદયમાં સ્થિરતાપૂર્વક વિરાજતી જાય છે.
शमश्रुतयमोपेता जिताक्षाः शंसितव्रताः । વિજ્યનિર્વિતસ્થાન્તા પર નિઃ + રૂ–રર !
જે ગીઓ શાંતભાવ, શાસ્ત્રજ્ઞાન તથા યમ નિયમને પાળે છે. જિતેન્દ્રિય છે તથા પ્રશંસનીય વાતને ધરનારા છે તે પણ જે મનને ને જીતે તો તે આત્મસ્વરૂપનો અનુભવ કરી શકતા નથી.
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૬૭
विलीनविषयं शान्तं निःसङ्ग त्यक्तविक्रियम् । स्वस्थं कृत्वा मनः प्राप्तं मुनिमिः पदमव्ययम् ॥ ३३-२२ ।।
જે મુનિઓનું મન ઈન્દ્રિયેના વિષયેથી છૂટી ગયું છે, જેમનું મન શાંત છે, પરિગ્રહની મૂછથી રહિત (નિ સંગ) છે, નિર્વિકાર છે, તથા આત્મામાં સ્થિત છે તે મુનિઓએ અવિનાશી પદ પ્રાપ્ત કર્યું છે. मोहपके परिक्षीणे प्रशान्ते रागविभ्रमे ।। पश्यन्ति यमिनः स्वस्मिन्स्वरूपं परमात्मनः ॥ ११-२३ ॥
મેહરૂપી કાદવ દૂર થવાથી તથા રાગાદિ ભાવ શાંત થવાથી મુનિગણ પિતાના આત્મામાં પરમાત્માના સ્વરૂપનું અવલોકન કરે છે. महाप्रशमसंग्रामे शिवश्रीसंगमोत्सुकैः । योगिभिर्ज्ञानशस्त्रेण रागमल्लो निपातितः ॥ १२-२३ ।।
મેક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરવાની ભાવનાવાળાગીઓએ મહા શાંતિમય યુદ્ધમાં જ્ઞાનરૂપી શસ્ત્રવડે રાગરૂપી યોહાને પરાજય કર્યો. રાગ જીત્યા વિના મેલપ્રાપ્તિ દુર્લભ છે. नित्यानंदमयीं साध्वी शाश्वतीं चात्मसंभवाम् । वृणोति वीतसरंभो वीतरागः शिवश्रियम् ॥ २४-२३ ॥
રાગાદિ વિકલ્પ રહિત વીતરાગી સાધુ જ નિત્ય, આનંદમયી સુંદર અવિનાશી, પિતાના આત્માથી જ પ્રાપ્ત માક્ષલક્ષ્મીને વરે છે. स पश्यति मुनिः साक्षाद्विश्वमध्यक्षमअसा । यः स्फोटयति मोहाख्यं पटलं ज्ञानचक्षुषा ॥ ३३-२३ ॥
જે કઈ મુનિ મેહના પડદાને દૂર કરી દે છે તે જ્ઞાનરૂપી નેત્રથી સર્વ જગતને પ્રત્યક્ષ આત્મામાં એક સાથે દેખી લે છે.
यस्मिन्सत्येव संसारी यद्वियोगे शिवीभवेत् । जीवः स एव पापात्मा मोहमलो निवार्यताम् ॥ ३५-२३ ॥
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૬૮
હે આત્મન ! જે પાપી મહમલ્લ જીવતો છે ત્યાં સુધી આ છવ સંસારી થઈ ભ્રમણ કરે છે અને જેને નાશ થવાથી આ જીવ મેક્ષને સ્વામી થાય છે તે મેહમલ્લને દૂર કર.
मोहपके परिक्षीणे शीणे रागादिवंधने । नृणां हृदि पदं धत्ते साम्यश्रीविश्ववंदिता ॥ १०-२४ ॥
જ્યારે મેહરૂપી કાદવ સુકાઈ જાય છે, અને રાગાદિ બંધન તૂટી જાય છે ત્યારે જ માનવોના હદયમાં વિશ્વવંદ્ય એવી સમતારૂપી લક્ષ્મી પ્રવેશ કરે છે.
शाम्यति जन्तवः क्रूरा वद्धवैराः परस्परम् । अपि स्वार्थे प्रवृत्तस्य मुनेः साम्यप्रभावतः ॥ २०-२४ ॥
જે મુનિ પિતાના આત્માના ધ્યાનમાં લીન છે તેની સમતાના પ્રભાવથી તેની પાસે પરસ્પર વર રાખનાર કૃર છો પણ શાંત થઈ જાય છે. सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघपोतं
मार्जारी हंसवालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति श्रित्वा साम्यैकरुढं प्रशमितकलुपं योगिनं क्षीणमोहम्
!! ૨૬–૨૪ . જે ગીને મેહ ક્ષય થઈ ગયો છે, જે ક્રોધાદિ કલુષભાવોને શાંત કરી ચૂક્યા છે, અને જે સમતાભાવમાં આરૂઢ છે તે યોગીની પાસે હરણી સિંહના બચ્ચા ઉપર પુત્રની માફક પ્યાર કરે છે, ગાય વાઘના બચ્ચાને રમાડે છે, બિલાડી હંસના બચ્ચાને પ્રેમથી સ્પર્શ કરે છે તથા ઢેલ (મયુરી) સપના બચ્ચાની સાથે પ્યાર કરે છે એવી રીતે અન્ય પ્રાણી પણું જેમને જન્મથી વેર હોય છે તે મદરહિત થઈ વેર છેડી દે છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
अनादिविभ्रमोद्भूतं रागादितिमिरं धनम् । स्फुटयत्याशु जीवस्य ध्यानार्कः प्रविजृम्भितः ॥ ५-२५ ॥
અનાદિકાલના મિથ્યાશ્રમથી ઉત્પન્ન થએલે રાગાદિ અંધકાર ઘણે ગાઢ છે. જ્યારે જીવની અંદર ધ્યાનરૂપીસર્વ પ્રગટ થાય છે ત્યારે તે અધિકાર શીધ્ર વિલય થઈ જાય છે. (૨૫) શ્રી જ્ઞાનભૂષણ તત્વજ્ઞાનતરંગિણીમાં કહે છે – स्वकीयं शुद्धचिद्रूपं भेदज्ञानं विना कदा । तपाश्रुतवतां मध्ये न प्राप्त केनचित् क्वचित् ॥ ११-८ ॥
પિતાને શુદ્ધ ચેતન્ય સ્વભાવ, ભેદવિજ્ઞાન વિના કદી પણ ક્યાંય પણ કોઈપણ તપસ્વી કે શાસ્ત્રજ્ઞાની પામ્યા નથી, ભેદજ્ઞાનથી સ્વાત્મલાભ થાય છે. क्षयं नयति भेदज्ञश्चिद्रूपप्रतिघातकम् । क्षणेन कर्मणां राशि तृणानां पावको यथा ॥ १२-८ ॥
જેવી રીતે અગ્નિ ખૂણના ઢગલાને ક્ષણમાં બાળી દે છે તેવી રીતે ભેદરાની મહાત્મા ચૈતન્યસ્વરૂપને ઘાતક કર્મોના સમૂહને ક્ષણમાત્રમા ભસ્મ કરી દે છે
संवरो निर्जरा साक्षात् जायते स्वात्मवोधनात् । तद्भेदज्ञानतस्तस्मात्तच्च भाव्यं मुमुक्षुणा ॥ १४-८ ॥
સવર તથા નિર્જરા સાક્ષાત્ પિતાના આત્માના જ્ઞાનથી થાય છે; તે આત્મજ્ઞાન ભેદજ્ઞાનથી થાય છે. તેટલા માટે મેક્ષની ઈચ્છીવાળાએ તે ભેદાનની ભાવના કરવી ઉચિત છે. ममेति चिंतनाद् बंधो मोचनं न ममेत्यतः । बंधनं यक्षराभ्यां च मोचनं त्रिभिरक्षरैः ॥ १३-१०॥
પર પદાર્થ “મારે છે એવી ભાવનાથી કર્મબંધ થાય છે, તથા પર પદાર્થ “મારા નથી એવી ભાવનાથી મુક્તિ થાય છે. “મમ એ બે અક્ષરોથી બંધ છે, “ન મમ' એ ત્રણ અક્ષરોથી મુક્તિ છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૭૦
नास्रवो निर्ममत्वेन न बंधोऽशुभकर्मणां । नासंयमो भवेत्तस्मान्निर्ममत्वं विचिंतयेत् ॥ १८-१० ॥
પર પદાર્થ મારે નથી એવી ભાવનાથી નથી અશુભ કર્મોને આસ્રવ થત, નથી તેને બંધ થતો કે નથી કોઈ અસંયમભાવ થતો; એટલા માટે નિર્મમત્વની સદા ભાવના કરવી યોગ્ય છે. श्रद्धानं दर्शनं सप्ततत्त्वानां व्यवहारतः । લઇ ત્રિવિધ જો પરમિiાતિતઃ |-૬૨ |
છવાદ સાત તત્વોની શ્રદ્ધા કરવી તે વ્યવહારનયથી સમ્યગ્દર્શન છે. તે નિશક્તિાદિ આઠ ગુણે સહિત હોવું જોઈએ. તેના પમિક ક્ષાપશસિક, ક્ષાયિક એ ત્રણ ભેદ છે.
स्वकीये शुद्धचिद्रूपे रुचिर्या निश्चयेन तत् । સરને મત તો હુતાશનમ્ | ૮-૨ /
પિતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જે રૂચિ તેને નિશ્રય સમ્યગ્દર્શન તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. આ સમ્યગ્દર્શન કર્મરૂપી ધનને બાળવાને અગ્નિ સમાન છે. संक्लेशे कर्मणां बंधोऽशुभानां दुःखदापिनाम् । विशुद्धौ मोचनं तेषां वंधो वा शुभकर्मणाम् ॥ १४-१३ ॥
દુખિત-કલેશિત પરિણામોથી દુઃખદાયક પાપકર્મોને બંધ થાય છે. વિશુદ્ધ (શુભ) પરિણામોથી તે પાપકર્મોની નિર્જરા થાય છે અથવા શુભ કર્મોને બંધ થાય છે. यावद्बाह्यांतरान् संगान न मुंचंति मुनीश्वराः । તાવાયાત્તિ નો તેવાં વિસ્વરૂપે વિતા | ૨૨-૩
જ્યાં સુધી મુનિગણ બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગતા નથી ત્યાં સુધી તેમની ચિતન્યસ્વરૂપમાં નિર્મલતા થઈ શકતી નથી.
कारणं कर्म बंधस्य परद्रव्यस्य चिंतनम् । स्वद्रव्यस्य विशुद्धस्य तन्मोक्षस्यैव केवलम् ॥ १६-१५ ॥
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૭૧
પરવ્યની ચિંતા કર્મબ ધનું કારણ છે. જ્યારે શુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતનમાત્ર કર્મોથી મુક્તિ આપનાર છે. (૨૬) ૫૦ બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે
સયા-ર૩. ભેદવિજ્ઞાન જ જિન્હ ઘટ, સીતલ ચિત્ત ભયે જિમ ચદન,
છેલિ કરે શિવ મારગમેં, જગમાંહિ જિનેશ્વરકે લઘુનદન; સત્યસ્વરૂપ સદા જિcકે, પ્રગટયો અવદાત મિથ્યાત નિકંદન શાંતદશા તિનકી પહિચાનિ, કરે કરજોરિ બનારસી બદન ૬
જેના હૃદયમાં જડ અને ચિતન્યનું ભેદજ્ઞાન જાગ્રત થયું છે, તેનું ચિત્ત સમસ્ત સંસારના તાપથી રહિત ચંદન સમાન શીતળ થયું છે, તે પુરુષની મેક્ષમાર્ગમાં રમણતા છે. તે આ જગતમાં જિનેશ્વરને લઘુપુત્ર છે કારણ કે અતિ અલ્પકાળમાં તે જિનેશ્વર થવા ચોગ્ય છે. જેના હૃદયમાં મિથ્યાત્વને નાશ કરનાર નિર્મળ એવું સત્યાર્થ સ્વરૂપે પ્રગટ થયું છે તે પુરુષની શાંત દશાને ઓળખી બનારસીદાસ હાથ જોડી વંદન કરે છે.
સવૈયા-૨૩ સ્વારથકે સાચે પરમાથકે સાચે ચિત્ત,
સાચે સાચે જૈન કહે સાચે જૈનમતિ ; કાÉકે વિરહી નહિ પરજાય બુદ્ધિ નહિ,
આતમગવેષી ન ગૃહસ્થ હૈ ન થતિ હૈ. રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અતરકી લછિસૌ અજાચી લક્ષપતિ હૈ. દાસ ભગવતકે ઉદાસ રહે જગતસીં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ. ૭
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૭ર
સમ્યગ્દષ્ટિ પુરૂષ કેવા છે? સ્વાર્થ એટલે આત્મપદાર્થમાં અને પરમાર્થ એટલે મોક્ષપદાર્થમાં જેની સાચી પ્રીતિ છે, જેનું ચિત્ત સાચું છે, જેનું વચન સાચું છે, જિનેન્ના મતમાં જેની સાચી અચળપ્રતીતિ છે, સમસ્ત નયના જે જ્ઞાતા હેવાથી કેઈના વિરોધી નથી, જેને પર્યાયમાં આત્મબુદ્ધિ નથી, આત્માને ઉપાસનારા છે, ગૃહસ્થપણામાં કે યતિપણામાં જેને પોતાપણું નથી, સમસ્ત આત્મકલ્યાણની સિદ્ધિ, આત્માની અને તશક્તિરૂપ રિદ્ધિ અને આત્માના અનંતગુણની વૃદ્ધિ જેને સદાકાળ પિતાના અંતરમાં પ્રગટ દેખાય છે, અંતરાત્મપણાની લક્ષ્મી સહિત હેવાથી જે યાચનારહિત લક્ષપતિ છે, ભગવાન વીતરાગના જે દાસ છે, સમસ્ત પર પદાર્થોમાં રાગદ્વેષ રહિત હોવાથી જગતથી જે ઉદાસીન છે, અને સદાકાળ આત્મસુખે કરી યુક્ત હેવાથી જે મહાસુખી છે, એવા ગુણના ધારક તે સમ્યગ્દષ્ટિ છે. જાકે ઘટ પ્રગટ વિવેક ગણધરસે,
હિરદે હરખ મહામોહક હરતુ હૈ, સાચા સુખ માને નિજ મહિમા અડેલ જાને,
આપુહીમે અપને સ્વભાવ લે ધરતુ હૈ, જૈસે જલ કઈમ તક ભિન્ન કરે,
તૈસે જીવ અજીવ વિલછન કરવું છે, આતમસકતિ સાધે ગ્યાન ઉદી આરાધે,
સોઈ સમકિતી ભવસાગર તરતુ હૈ. ૮ વળી જેના હૃદયમાં ગણધર જે વિવેક પ્રગટ થયો છે, અંતરમાં ઉત્પન્ન થયેલા આત્માનુભવરૂપ આનદથી જેણે મહામહને હ છે, જે સત્યાર્થ સ્વાધીન આત્મિક સુખને જ સુખ માને છે, પિતાના જ્ઞાનાદિ ગુણના મહિમાને જે અડેલ અચલ જાણે છે, પિતાના સ્વભાવ જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યગ્યારિત્ર તે પ્રાપ્ત કરી તેને પિતાનામાં જ ધારણ કરે છે, કાદવવાળા પાણીમાં જેમ ફટકડી કચરો અને પાણી ભિન્ન કરે છે તેમ છવદ્રવ્ય અને અજીવ
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૭૩
દ્રવ્ય અનાદિથી ભેગાં મળેલાં છે તેને જે ભિન્ન ભિન્ન કરે છે, આત્મિક શક્તિની વૃદ્ધિ થાય તેવા જે સાધન કરે છે અને જ્ઞાનના ઉદય થાય તેવી જે આરાધના કરે છે. એવા સમ્યગ્દષ્ટિ જીવ આ સૌંસારસાગરને તરી જાય છે.
શુદ્ઘનય નિહંચે ક્રેલા આપ ચિદાનંદ, પૂરણ વિજ્ઞાનઘન સે। હૈ વ્યવહાર માંહિ,
નવ તત્ત્વરૂપી પ ચદ્રવ્યમાં પંચદ્રવ્ય નવ તત્ત્વ ત્યારે જીવ સમ્યક્દરસ યહ ઔર ન સમ્યકદરસ જોઈ આતમ સરૂપ મેરે ઘટ પ્રગટા બનારસી
રહેત હૈ; ન્યારા લખે,
ગહત હૈ,
સાઈ, કેહત હૈ. ૭. અ.
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ એ એકલે પાતે ચિદાન દમય આત્મા પેાતાના જ ગુણુ પર્યાયાને ગ્રહણ કરે છે. એવા પરિપૂ વિજ્ઞાનધન આત્મા વ્યવહારથી નવ તત્ત્વમાં અને પાચ બ્યામાં રહેલા ભાસે છે, પાંચ દ્રવ્ય અને નવ તત્ત્વ એ જૂદાં છે અને આત્મા જાદા છે એવી જેને શ્રહા થાય છે તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ખીજો ક્રાઈ ઉપાય સમ્યગ્દર્શન ગ્રહણ કરવાને છે નહિ. જે સમ્યગ્દર્શન છે તે આત્મસ્વરૂપ છે, તે આત્મસ્વરૂપ સમ્યક્ત્વ મારા હૃદયમાં પ્રકાશમાન થયુ' છે એમ બનારસીદાસજી કહે છે.
કવિત્ત.
સદ્ગુરૂ કહે ભવ્યજીવનસાં, તારહુ તુરત મેાહકી જેલ, સમક્તિરૂપ ગહે। અપના ગુણ, કરહુ શુદ્ધ અનુભવઢ્ઢા ખેલ; પુદ્ગલપિડ ભાવ રાગાદિ, ઇનસાં નહી વિહારા મેલ, ચે જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જૈસે ભિન્ન તાય અરુ તેલ, ૧૨.૧
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૭૪
શ્રી સર ભગવાન ભવ્ય જીવને કહે છે, હે! ભવ્ય, તું મેહનાં બંધને શીદ્યમેવ તેડી નાખ, સમૃત્વરૂપ તારે પોતાનો સ્વભાવ છે તેને ગ્રહણ કર, અને શુદ્ધ આત્માના અનુભવમાં રમણ કર. આ જ્ઞાનાવરણાદિ વ્યકર્મ, શરીરાદિ કર્મ, રાગદેવાદિ ભાવકર્મએ તે પુદ્ગલને સમૂહ છે તેથી તેમની સાથે તારો મેળ શી રીતે થાય? તારે અને એને સબંધ નથી. એ તો જડ છે અને પ્રગટ એટલે રૂપી છે, તું તે ચેતન્યમય છે અને ગુપ્ત એટલે અરૂપી છે. જેમ પાણી અને તેલ એ બંને ભિન્ન છે તેમ આત્મા અને જડ એ બને ભિન્ન છે એમ જાણ.
સયા-૩૧, ધર્મમેં ન સશે શુભક ફલકી ન છા,
અશુભ દેખિ ન ગિલાનિ અને ચિત્તમેં સાચી દષ્ટિ રાખે કાહૂ પ્રાણ ન દેવ ભાખે.
ચંચલતા ભાનિ ચિતિ ટાણે બોધ ચિત્તમેં; પ્યાર નિજરૂપસ ઉછાહકી તરંગ ઉકે,
એહ આઠ અંગ જબ જાગે સમકિતમેં, તાહિ સમકિતકે ધરે સો સમકિતવંત,
વેહિ મોક્ષ પાવે છે ન આવે કિર ઇતમેં પ૯ અ, ૭ (૧) ધર્મમાં શંકા ન કરવી તે નિશકિત અંગ, (ર) શુભકિયા કરી તેના ફળની ઈચ્છા ન કરવી તે નિકાંક્ષિત અંગ, (૩) અશુભ વસ્તુ દેખી ચિત્તમાં ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા અંગ (૪)મઢપણું ત્યાગી સત્યવસ્તુમા પ્રીતિ રાખવી તે અમઢષ્ટિ અંગ, (૫) સાધમી જીવોના દેષ પ્રસિદ્ધ ન કરવા તે ઉપગૃહન અંગ, (૬)ચંચળતા ત્યાગી જ્ઞાનમાં સ્થિરતા રાખવી તે સ્થિતિકરણ અંગ, (૭). સાધમી ઉપર તથા આત્મસ્વરૂપમાં પ્રેમ રાખ વાત્સલય અંગ, (૮) જ્ઞાનની પ્રસિદ્ધિમાં તથા આત્મસ્વરૂપનાં સાધનમાં ઉત્સાહના
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૭૫
તરંગા ઉઠે તે પ્રભાવના અંગ, એ આઠ અંગ જ્યારે સમ્યક્ત્વમાં જાગૃત હોય, અને એવા સમ્યક્ત્વને જે ધારણ કરે તે સમકિતી છે. તે મોક્ષ પામે છે અને ફરી સંસારમાં આવતા નથી. જબ લગ છવ શુદ્ધ વસ્તુકે વિચારે ધ્યાવે,
તબ લગ ભોગસ ઉદાસી સરવંગ હૈ, ભેગમેં મગન તબ જ્ઞાનકી જગન નાંહિ,
ભોગ અભિલાષકી દશા મિથ્યાત અંગ છે, તાત વિષેગમેં મગનસ મિથ્યાતી છવ,
ભેગસૌ ઉદાસીસ સમકિત અલંગ હૈ, ઐસે જાનિ ભેગાં ઉદાસિ હૈ સુગતિ સાધે,
યહ મન ચંગ તે કઠોઠી માહિ ગગ છે. ૧૨ અને ૮
જ્યાં સુધી જીવ શુદ્ધ વસ્તુના વિચાર-ધ્યાનમાં પ્રવર્તે છે ત્યાં સુધી સર્વથા ભોગમાં ઉદાસીન રહે છે જ્યારે ભેગમાં મગ્ન હેાય છે ત્યારે જ્ઞાનની જાગૃતિ હેતી નથી. ભોગની અભિલાષારૂપ દશા તે મિથ્યાત્વનું અંગ છે, તેથી વિષયભોગમા મગ્ન છે તે મિથ્યાત્વીજીવ છે; અને ભોગથી ઉદાસીન છે તે અભંગ સમ્યગ્દષ્ટિ છે. એમ જાણી હે ભવ્ય' ભોગથી ઉદાસીન થઈ મુકિતનુ સાધન કરે. જેનું મન શુદ્ધ છે તેને કથરોટમા ગંગા છે. જિન્હકે સુમતિ જાગી ભેગસ ભયે વિરાગી,
પરસંગ ત્યાગિ જે પુરુષ ત્રિભુવનમેં રાગાદિક ભાવનિસાં જિન્હકી રહનિ ન્યારી,
કબહૂ મગન વહૈ ન રહે ધામ ધનમે; જે સદૈવ આપ વિચારે સરવાંગ શુદ્ધ
જિન્હકે વિતા ન વ્યાપે કહ્યું મને, તેમાં મેક્ષ મારગ કે સાધક કહાવે જીવ,
ભાવે રહો મંદિરમે, ભાવે રહો બનમેં ૧૫. અ. ૯
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૭૬
જેને સુમતિ ઉત્પન્ન થઈ છે, જે બેગથી વિરાગી થયા છે, દેહાદિ પરસંગને ત્યાગીને લયમાં જે પુરા (શુરવીર થયા) છે, જેની રહેણી રાગદ્વેષાદિક ભાવથી રહિત છે, તે કદી ઘરમાં કે ધનમાં મગ્ન રહેતા નથી. જે નિશ્ચયથી પિતાના આત્માને સર્વાગ શુદ્ધ માને છે અને તેથી તેના મનમાં કઈ પ્રકારે કદાપિ વિકલતા (જામ) વ્યાપતી નથી; એવા જે જીવ છે તે જ મેક્ષમાર્ગના સાધક કહેવાય છે. પછી ગમે તે તે ઘરમાં રહે છે વનમા રહે.
સવૈયા-ર૩, જે કબહૂ યહ જીવ પદારથ, સર પાય મિથ્યાત મિટાવે; સમ્યક ધાર પ્રવાહ વહે ગુણ, જ્ઞાન ઉ મુખ ઉરધ ધાવે, તે અભિઅંતર દવિત ભાવિત, કર્મ કલેશ પ્રવેશ ન પાવે, આતમ સાધિ અધ્યાતમકે પથ, પુરણ ગહે પરબ્રહ્મ કહાવે. ૪. અ..
જે કદાપિ આ જીવ નામને પદાર્થ અવસર પામીને, કાળલધિ પામીને, મિથ્યાત્વને નાશ કરી દે અને સમૃકવ ગુણની પરિણતિમાં પરિણમે, તે જ્ઞાનને ઉદય થાય અને ઉદ્ઘલેક (સિદ્ધિ) પ્રતિ ગમન કરે. તે જ્ઞાનના પ્રભાવથી અત્યંતર દ્રવ્ય અને ભાવકર્મરૂપ કલેશ લેશ પણ પ્રવેશ કરી શકે નહિ. તેથી અધ્યાત્મના માગે આત્માને આરાધી આત્મસ્વરૂપની પરિપૂર્ણ અપ્તિ કરે અને ત્યારે પરબ્રહ્મ કહેવાય. ભેદિ મિથ્યાત્વ સુદિ મહાસ, ભેદવિજ્ઞાન કલા જિનિ પાઈ; જો અપની મહિમા અવધારત, ત્યાગ કરે ઉરસ જુ પરાઈ. ઉદ્ધત રીત બસે જિનકે ઘટ, હેત નિરંતર જ્યોતિ સવાઈફ તે મતિમાના સુવર્ણ સમાન, લગે તિનકેન શુભાશુભ કાઈ. ૫. અ.
જેણે મિથ્યાત્વને નાશ કરી ઉપશમરૂપ મહારસને સમ્યફ પ્રકારે અનુભવી ભેદજ્ઞાનની કલાને પ્રાપ્ત કરી છે, જે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ આત્મમહત્તાને ધારણ કરે છે. હૃદયમાંથી દેહાદિક
Page #491
--------------------------------------------------------------------------
________________
you
ની કેળવાની રીત
જાન જ્યોતિ
પરવસ્તુની મમતાને જેણે ત્યાગ કર્યો છે. ઉચ્ચ દશા પામવાની રીત અનુક્રમે વર્ધમાન થઈ શુદ્ધ પરિણામ સંયમની શ્રેણુ જેના અતરમાં વસી છે, તેથી આત્મજ્ઞાન જ્યોતિ વિશેષ વિશેષ પ્રકાશ પામી છે, તેવા ભેજ્ઞાની જીવ સુવર્ણ સમાન નિકલંક છે. જેમ સોનાને કાટ ન લાગે તેમ તેને શુભાશુભ કર્મકલંક લાગતું નથી અને સહેજે સંવર થાય છે.
સવૈયા-૩૧, જાકે પરકાશમેં ન દીસે રાગદેષ મેહ,
આસવ મિટત નાહિ બ ધકે તરસ હૈ, તિહું કાલ જામે પ્રતિબિંબિત અનંતરૂપ,
આપણુ અનંત સત્તાન તતે સરસ હૈ, ભાવશ્રુતજ્ઞાન પરિણામ જે વિચારે વરતું,
અનુભૌ કરે ન જહા વાણી પરસ હૈ, અતુલ અખડ અવિચલ અવિનાશી ધામ,
ચિદાનંદ નામ ઐસો સમ્યફ દરસ હૈ. ૧૫. અ.પ શુદ્ધ આત્માના પ્રકાશમાં રાગદ્વેષ અને મેહ દેખાતા નથી, આસવ મટે છે, અને બંધને ત્રાસ પણ લેતા નથી, જેમાં ત્રણ કાળ સંબધી પદાર્થોનું જ્ઞાન પ્રતિબિંબિત થાય છે એવો પતે અનંત શક્તિવાળે છે અને અનંતથી પણ અધિક છે. આત્મવસ્તુને ભાવશ્રુતજ્ઞાન પ્રમાણથી વિચાર કરીએ તે તે અનુભવગોચર છે પરંતુ દ્રવ્યકૃત (અક્ષરપ વાણ) થી આત્મવસ્તુ અનુભવમાં આવે નહિ. તે આત્મવસ્તુ અતુલ, અખંડ,અચળ, અવિનાશી અને જ્ઞાનજ્યોતનું નિધાન છે, ચિદાન દ સ્વરૂપ છે. એવુ સમ્યગ્દર્શન છે. ઉસે સ્ટિકરી લોદ હરકી પુટ વિના,
શ્વેત વસ્ત્ર ડારિ મઠ ૨ગ નીરમેં,
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૭૮
ભાગ્યા રહે ચિરકાલ સર્વથા ન હેાઈ લાલ, ભેદે નહિ અંતર મુપેદ્દી ર ચીરમે'; તૈસે સમકિતવતરાગદ્વેષ મેા બિન, રહે નિશિ વાસર પરિગ્રહકી ભીરમે, પૂરવ કરમ હરે નૃત્તન તે ખૂંધ કરું,
જાચે ન જગત મુખ રાચે ન શરીરમે ૩૩. અ, ૭
જેમ શ્વેત વને મછારંગના પાણીમા ચિરકાળ ખેાળી રાખીએ તા પણુ ટકડી લેાધર અને હરડે એ પાયલા દ્રવ્યના પુટ વગર તે વસ્ત્ર ઉપર મટને રંગ ચઢતા નથી, વસ્ત્ર લાલ થતું નથી. સફેદ જ રહે છે તેમ સમ્યગ્દષ્ટિ રાત્રિશ્ર્વિસ પરિગ્રહની વચમાં રહે છે પરંતુ રાગદ્વેષ અને મેહ વગર રહે છે તેથી તેમને નવીનકર્મ બંધ થતા નથી અને પૂષ્કર્મની નિર્જરા થાય છે. જ્ઞાની વિષયસુખને ઈચ્છતા નથી, અને શરીરપર મેાહ રાખતા નથી તેથી તે પરિગ્રહથી અલિસ કહેવાય છે.
જૈસે કારૢ દેશા ખસૈયા બલવંત તર, જ ગલમે જા મધુત્તાાં ગહત હૈ, વાાં લપટાય ચહુ ઓર, મધુ મચ્છિષ્ટા ૧, । બુલકી એટમે. અતિ રહેત તૈસે સમતિી શિવસત્તાકૈા સ્વરૂપ સાથે, ઉદે કે ઉપાધિષ્ઠ સમાધિસી કહત હૈ, પહિરે સહજા સનાહ મનમેં ઉચ્છાહ, ઢાને સુખ રાહ વેગ ન
લહત હૈ, ૩૪, અ. ૭
જેમ કાઈ સશક્ત મનુષ્ય જંગલમાં જઈને મધપુડા લઈ લે છે તેને ચારે તરફથી મધુમક્ષિકાએ લપટાઈ જાય છે પરંતુ તેણે કામળે ઓઢી રાખેલા હેાવાથી મક્ષિકાના ડંખ લાગતા નથી. તેવી રીતે સમકિતી જીવ મેક્ષમાર્ગને સાથે છે ત્યારે મેદિયની અનેક સુખ
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૭૯
દુઃખાદિ ઉપાધિ આવી પડે છે, તેને સમાધિરૂપ માને છે. તેણે સહેજ આત્મજ્ઞાનરૂપ બખ્તર પહેર્યું છે, કર્મની નિર્જરા કરવાને મનમાં ઉત્સાહ છે, અને એવા અનંત સુખના માર્ગમાં હેવાથી ઉપાધિને બેદરૂપ ન ગણતાં સમાધિરૂપ સમજે છે.
સવૈયા–૩૨, કઈ મિથ્યાદષ્ટિ જીવ ધરે જિનમુદ્રા ભેષ,
Wિામે મગન રહે કહે હમ યતિ હૈ, અતુલ અખડ મલ રહિત સદા ઉદ્યોત,
ઐસે જ્ઞાન ભાવસ વિમુખ મૂઢમતિ હૈ, આગમ સંભાલે દેષ કાલે વ્યવહાર ભાલે,
પાલે વ્રત યાપિ તથાપિ અવિરતિ હૈ, આપકે કહાવે મેક્ષમારગકે અધિકારી,
મેક્ષસે સદૈવ રુછ દુષ્ટ દુરગતિ હૈ. ૧૧૮. અ.૧૦ કઈ મિથાદષ્ટિ જીવ ગુરુનો ઉપદેશ સાંભળી નિમુદ્રા (નગ્નવેષ) ધારણ કરે છે, આચારક્રિયામાં મગ્ન રહે છે અને લેકમા હુ યતિ છું એમ કહે છે, પણ અતુલ, અખંડ, અમલ, સદા ઉદ્યોતવાન એવા આત્માનુભવ જ્ઞાનભાવ તેથી પરાડમુખ છે તેથી તે મૂઢમતિ છે. જોકે તે આગમ ભણે છે, દેષ ટાળી આહાર પાન કરે છે, બાહ્ય ક્રિયામાં દષ્ટિ રાખે છે ને મહાવ્રત પાળે છે તે પણ અંતરંગમિથ્યાત્વ પરિગ્રહ સહિત છે તેથી તે અવતી છે. પોતાને મેક્ષમાર્ગને અધિકારી માને છે પરંતુ મોક્ષમાર્ગથી સદા વિમુખ તે દુષ્ટ દુર્ગતિમાં ભ્રમણ કરે છે.
| સવૈયા ૩૧, ચાકસ ફિરત જાકે સસાર નિકટ આવે,
પાયે જિન્હ સમ્યફ મિથ્યાત્વ નાશ કરિ, નિરઠદ મનસા સુભૂમિ સાધિ લીની જિજે,
કીની મેક્ષ કારણ અવસ્થા ધ્યાન ધરિ;
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૮૦
સેહી શુદ્ધ અનુભૌ અભ્યાસી અવિનાસી ભય,
ગમે તાકે કરમ ભરમ રોગ ગરિકે, મિથ્યાતિ અપને સ્વરૂપ ન પિછાને તાતે,
ડોલે જગ જાલમેં અનંત કાલ ભર કે. ૩૪. અ. ૧૨ ભવચકમાં ભ્રમણ કરતાં કરતાં જેને સંસારને અંત નિકટ આવ્યો છે, મિથ્યાત્વનો નાશ કરી જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે, રાગદ્વેષ આદિન્ડ રહિત થઈ મનરૂપ સુભૂમિ જેણે સાધ્ય કરી છે, ધ્યાનને ધારણ કરીને જેણે મેક્ષના કારણરૂપ પિતાની અવસ્થા કરી છે. તેવા સમ્યક્ત્વી જીવ શુદ્ધાત્માના અનુભવને અભ્યાસ કરે છે તેથી તેમને કર્મના સંગે થએલ બ્રાતિરૂપ ોગ ક્ષય થાય છે અને અવિનાશી એક્ષપદ પ્રાપ્ત કરે છે. જ્યારે મિથ્યાત્વી જીવ પોતાના સ્વરૂપને જાણતા નથી તેથી અનંતકાળ પર્યત જગતરૂપી જાળમાં (બંધનમાં જન્મમરણ કરત) અનંતકાળથી મહાલત ફરે છે. જાકે ઘટ અંતર મિથ્યાત અંધકાર ગયે,
ભો પરકાશ શુદ્ધ સમકિત ભાનુકે, જાકી મેહ નિદ્રા ઘટી મમતા પલક ફટિ,
જાન્યો નિજ મરમ અવાચી ભગવાન જાકે જ્ઞાન તેજ બો ઉદિમ ઉદાર જો,
લગે સુખ પોષ સમરસ સુધાપાનકે, તાહી સુવિચક્ષણકે સસાર નિકટ આય.
પાયો તિન મારગ સુગમ નિરવાણકે. ૩૯અ,૧૨ જેના હૃદયમાં અનાદિકાળને મિથ્યાત્વરૂપી અંધકાર ટળી ગયો છે, અને શુદ્ધ સમક્તિરૂપ સહસરશ્મિ (સૂર્ય) પ્રગટયો છે, જેની મેહનિદ્રા ઘટી ગઈ છે અને મમતારૂપી પલક (મીંચાએલી આંખ) ખુલી ગઈ છે, તેથી જેણે પિતાના અવાચી ભગવાન (આત્મા) નો મર્મ જામ્યો છે, જ્ઞાનને પ્રકાશ થવાથી જેને ઉત્તમ પુરુષાર્થ જાગૃત
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૮.
થયો છે, અને સાગ્યભાવરસરૂપ અમૃતપાનના સુખથી જે પુષ્ટ થયા છે તેવા સુવિચક્ષણ સમ્યગ્દષ્ટિને સંસારને અંત નિકટ આવ્યા છે તથા તેમણે જ મોક્ષને સુગમ માર્ગ પ્રાપ્ત કર્યો છે. જાકે હિરમેં સ્યાદવાદ સાધના કરતા,
શુદ્ધ આતમ અનુભૌ પ્રગટ ભય હે, જાકે સંકલ્પ વિકલપકે વિકાર મિટિ,
સદાકાળ એક ભાવરસ પરિણમે છે; જાકે બંધવિધિ પરિહાર મેક્ષ અગીકાર,
એસે સુવિચાર પક્ષ સેલ છોડિ દિયે હૈ, જાકી જ્ઞાન મહિમા ઉોત દિન દિન પ્રતિ,
સોહી ભવસાગર ઉલધિ પાર ગયે હૈ. ૪૦. અ. ૧૨ જેના હૃદયમાં સ્યાદ્વાદસ્વરૂપના અભ્યાસથી શુદ્ધ આત્માને અનુભવ પ્રગટયો છે, જેનામાં સંકલ્પવિકલ્પના વિકારો મટીને સદાકાળ એક જ્ઞાનભાવને રસ પરિણમે છે, એ નિર્વિકલ્પ દશામાં બધની વિધિનો ત્યાગ અને મોક્ષને અગીકાર થાય એવા સુવિચારને પણ પક્ષ જેણે છોડી દીધું છે, અને જેના જ્ઞાનનો મહિમા દિવસે દિવસે પ્રકાશમાન થયેલ છે તેવા જીવ ભવસમુદ્ર ઉલંધી પાર ઉતરી ગયા છે. (૨૭) પં૦ ઘાનતરાયજી દાનતવિલાસમા કહે છે –
છપ્પય, નમ દેવ અરિહત, અષ્ટદશ દેષ રહિત હૈ, બદે ગુરુનિરગ્રન્થ, ગ્રન્થ તે નાહિ ગહત હૈ; બદૌ કરના ધર્મ, પાપગિરિ દલિન વજ વર,
બદૌ શ્રીજિન વચન, સ્યાદવાદાંક સુધાકરસરધાન દ્રવ્ય છહ તત્ત્વક, યહ સમ્યક વિવહાર મત, નિર્ચ વિશુદ્ધ આતમ દરબ, દેવ ધરમ ગુરુ ગ્રન્થ નુત. કર
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૮૨
અઢાર દેષ રહિત એવા અરહંત દેવને નમસ્કાર કરું છું, પરિગ્રહને ગ્રહણ કરતા નથી એવા નિગ્રંથ સદ્ગુરુને નમસ્કાર કરું છું, પાપરૂપ પર્વતને ભેદવાને ઉત્તમ વજસમાન એવા દયાધર્મને નમસ્કાર કરું છું, સ્યાદ્વાદ ગતિ ચંદ્રસમાન અમૃતભરી જિનેશ્વરની વાણીને નમસ્કાર કરું છું, છ દ્રવ્ય અને સાત તત્ત્વની શ્રદ્ધા તેને વ્યવહારથી સમ્યકત્વ કહ્યું છે. દેવ ધરમ ગુરુ અને શાસ્ત્રોએ જેની પ્રશંસા કરી છે એવું વિશુદ્ધ આત્મદ્રવ્ય તે નિશ્ચય સમક્તિ છે.
સવૈયા-૩૧, જીવ જૈસા ભાવ કરે તૈસા કર્મબંધ પરે,
તીવ્ર મધ્ય મંદ ભેદ લીને વિસ્તાર, બધે જૈસા ઉદય આવે તૈસા ભાવ ઉપજાવે,
તૈસો ફિર બધે કિમ છૂટત સંસારસે, ભાવ સારુ બધ હાય બધ સારુ ઉદય જોય,
ઉદયભાવ ભવભંગી સાધી બટવાર, તીવ્ર મંદ ઉદે તીવ્રભાવ મૂઢ ધારત હૈ,
તીવ્ર મંદ ઉદે મદભાવ હે વિચારસ. ૩૯
જીવ જેવા ભાવ કરે છે તેવા તીવ, મદ કે મધ્યમ ભેટવાળા વિસ્તારથી કર્મ બંધ પડે છે. જેવો બંધ થાય છે તે ઉદય આવે છે અને ત્યારે તેવા ભાવ ઉત્પન્ન કરે છે, તેથી તે ફરી બંધ થાય છે તે સંસારથી કેમ છૂટાય? ભાવ અનુસાર બંધ થાય છે, બધ પ્રમાણે ઉદય થ ય છે, ઉદયભાવ સંસાર પરંપરાને વધારે છે. તીવ્ર કે મદ ઉદયમાં મૂઢમતિ એ અજ્ઞાની જીવ તીવભાવ કરે છે, પણ વિચારવાની તીવ્ર કે મદ ઉદયમાં વિચારથી મદભાવ થાય છે.
કવિત્ત, જીવાદિક ભાવનકી સરધા, સો સમ્યક નિજરૂપ નિહાર જા વિન મિથ્યા જ્ઞાન હેત હૈ, જા વિન ચારિત મિથ્યા ધાર.
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૮૩
દુરના પરવેશ જહાં નહિ, સંશય વિભ્રમ મોહનિવાર; સ્વાર સ્વરૂપ યથારથ જાને, સમ્યજ્ઞાન અનેક પ્રકાર, ૪૬
છાદિ ભાવની શ્રદ્ધા તે સમ્યકત્વ આત્માનું સ્વરૂપ છે એમ જાણ તે વિના જ્ઞાન મિથ્યા કહેવાય છે. અને ચારિત્ર પણ કુચારિત્ર) મિથ્યા કહેવાય છે, જેમાં દુનયને પ્રવેશ નથી, સંશય વિભ્રમ અને મેહ રહિત સ્વપરના સ્વરૂપને યથાર્થ જે જાણે છે તે સમ્યજ્ઞાન અનેક પ્રકારે છે.
સવૈયા–૩૧ ઈષ્ટ અનિષ્ટ પદારથ જે જગતમાંહિ,
તીને દેખ રાગદેષ મેહ નહિ કીજિયે, વિષયસેતી, ઉચટાઈ ત્યાગ દીજિયે
કષાય ચાહદાહ ધેય એકદશામાહિ ભીજિયે; તત્વજ્ઞાનકે સંભાર સમતા સરૂપ ધાર,
જીતકે પરીસહ આનદ સુધા પીજિયે, મનકે સુવાસ આનિ નાનાવિધ ધ્યાન કાનિ,
આપની મુવાસ આપ આપમાહિ ભીજિયે. ૫૧ જગતમાં ઇષ્ટ અનિષ્ટ પદાર્થોને દેખી રાગ, દ્વેષ, મેહ ન કરે, વિષયોની ઈચ્છાને ત્યાગ કરે, કષાય પ્રત્યે પ્રીતિરૂપ: અગ્નિ શાંત કરી એક ઉપશમદશામાં મગ્ન રહે, તત્ત્વજ્ઞાનની સ્મૃતિ સહિત સમતાને ધારણ કરે, પરિવહને છતી આનંદામૃતનું પાન કરે, નાના પ્રકારનાં ધ્યાનમાં સ્થાપન કરી મનને સુવાસિત કરે, પિતે પિતાની (સ્વાત્માનુભૂતિરૂપ) સુગંધને પિતાનામાં જ અનુભવ કરે. જીવ ઔર પુદ્ગલ ઘરમ અધરમ વ્યોમ,
કાલ એઈ છહીં દ્રવ્ય જગકે નિવાસી હૈ, એક એક દરવમે અનંત અનંત ગુણ,
અનંત અનંત પરજાયકે વિકાસી હૈ
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૮૪
અનંત અનંત શક્તિ અજર અમર સ, ; * સદા અસહાય તિજ સત્તાકે વિલાસી હૈ, સર્વ દવે ગેયરય પરભાવ હેયરય,
સુહભાવ ઉપાદેય તૈ અવિનાસી હૈ. ૧૦૦ જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ છએ દ્રવ્યો. જગતમાં રહેલાં છે, એક એક દ્રવ્યમાં અનંત અનંત ગુણ અને અનંત અનંત પર્યાય રહેલા છે, એ સર્વ દ્રવ્યો અનત શકિતવાળાં, અજર, અમર, અસહાય અને સ્વસત્તામાં વિલાસ કરનાર છે. સર્વ દ્રવ્ય જાણવા ચોગ્ય છે, પરભાવ ત્યાગવા યોગ્ય છે, અને અવિનાશી શુદ્ધ ભાવ આદરવા ચોગ્ય છે. અન્યને પટે કહા પર્વત ચઢે કહા,
કેટિ લ૭િ બેઠે કહા કહા રંકપનમેં, સંજમ આચરે કહે મૌનવ્રત ધરે કહા,
તપસ્યાકે કરે કહાં કહા કિ બનમેં, છંદ કરે નયે કહા જોગાસન ભયે કહા,
દાનકે દયે કહા કે સાધુ જનમે. લૌ મમતા ન છૂટે મિથ્થારી ફ્રેન ટૂટે,
બ્રહ્મજ્ઞાન વિના લીન લેકી લગનમેં. ગમે તેટલાં શાસ્ત્ર ભણે, કે ઉંચા પર્વતની ટોચે ચડે, કરોડની લક્ષમી પામે કે રંકપણું પામે, સયમ આચરે કે મૌનપણું પ્રાપ્ત કરે, તપશ્ચર્યા કરે કે વનમાં ફરે, નવા છંદ (કાવ્ય) રચે કે યોગાસન કરે, ઘણું દાન કરે કે સાધુઓના સમાગમને સેવે, તે પણ તેથી શું થાય? જ્યાં સુધી મમતા છૂટે નહિ ત્યાં સુધી મિથ્યાત્વનાં બંધન પણ તૂટે નહિ, અને બ્રહ્મજ્ઞાન થયા વિના લેભની લગનીમાં લાગ્યા રહે. મૌન રહૈ વનવાસ ગહે, વર કામ દઉં જુ સહ દુઃખ ભારી, પાપ હરે સુભરીતિ કરે, જિનચૈન ધરે હિરદે સુખકારી,
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૮૫
દેહ તપે, બહુ જાપ જપૈ નવિ આપ જપે મમતા વિસ્તારી. તે મુનિ મૂઢ કરે જગરૂટ, લહૈ નિજ ગેહ ન ચેતનધારી. ૫૬
મૌન રહે, વનવાસને ગ્રહણ કરે, સંસારના સુખની ઇચ્છાને, કામનો નાશ કરે, ઘણાં દુઃખ સહન કરે, પાપને પરિહરે, પુણ્યરીતિને આચરે, સુખકારી જિનવાણીને હૃદયમાં ધારણ કરે, કાયાને કષ્ટ આપે, બહુ પ્રકારના જાપ જપે એમ અનેક પ્રકારે મમતાને વધારે, પણ પિતાના આત્મસ્વરૂપને જાપ કે સ્મરણ કરે નહિ તે મુનિ મૂઢ અજ્ઞાની છે, અને માત્ર લૌકિક રૂઢિ આચરે છે, પણ શુદ્ધ ચેતન્યમય નિજ સહજ આત્મપદને પામતો નથી. (૨૮) ભૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે – ભૌ સ્થિતિ નિકટ હેવ કર્મબંધ મંદ હોય,
પ્રગટ પ્રકાશ નિજ આનંદકે કંદ, હિતકે દાવ હેય વિનૈ બઢાવ હૈય,
ઉપજે અક્ષર જ્ઞાન દ્વિતીયાકે ચદકે સુગતિ નિવાસ હેય દુર્ગતિ નાશ હોય,
અપને ઉછાહ દાહ કરે મેહ ફદ; સુખ ભરપૂર હોય દેશ દુઃખ દૂર હૈય, યાત ગુણવૃન્દ કહે સમ્યક સુ છન્દકે. ૮
પુણ્ય પચીસકા. ભવસ્થિતિ પરિપકવ થાય છે અને કર્મબંધ મંદ થાય છે, ત્યારે આનંદનું ધામ એવા આત્મસ્વરૂપને પ્રકાશ થાય છે આત્મહિતની સુદઢતા થાય છે, વિનયની વૃદ્ધિ થાય છે, બીજના ચંદ્રની માફક બાધબીજના રે ઉગે છે, સુગતિમાં નિવાસ થાય છે, દુર્ગતિ ટળી જાય છે, આત્માને પુરુષાર્થ મેહજાળને બાળી ભસ્મ કરે છે. સર્વ દેશ અને દુઃખ ટળી જાય છે અને પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે તેથી સમ્યકત્વનાં પરિણામને ગુણને વૃન્દ કહેવાય છે. !
Page #500
--------------------------------------------------------------------------
________________
સવૈયા ૨૩. જીવ અકર્તા કહ્યો પર, પરકે કરતા પરહી પરવાજો, જ્ઞાનનિધાન સદા યહ ચેતન, જ્ઞાન કરે ન કરે કછુ ખાજે.
જ્યાં જગ દૂધ દહીં વૃત તદ્દકી, શક્તિ ધરે તિહું કાલ બખા, કેઉ પ્રવીન લખે દગતિ સુ, ભિન્ન રહે વપસોં લપટાન્યા. ર૩
(શતઅષ્ટતરી) જીવન પર અકર્તા કહ્યો છે. પરને કર્તા પર જ છે. આ ચૈતન્યસ્વરૂપ આત્મા સદા જ્ઞાનનું નિધાન છે. તે જ્ઞાન જ કરે છે. અન્ય કાંઈ કરતો નથી. આ જગતમાં જેમ દૂધમાં, દહીં ઘી અને છાશ થવાની શક્તિ ત્રણે કાળ છે એવું કઈ પ્રવીણ પુરુષ જાણે છે, તેમ કેઈ સુવિચક્ષણ પુરુષ, સમ્યગ્દર્શનવડે આત્માને શરીરથી લપટાયેલ છતાં શરીરથી ભિન્ન જાણે છે.
| સવૈયા ૩૧. કેવલ પ્રકાશ હેય અંધકાર નાશ હેય
જ્ઞાનકે વિલાસ હેય એર લે નિવાહવી, સિહમેં સુવાસ હોય, કલેક ભાસ હોય,
આપુરિઢ પાસ હેય ઔરી ન ચાહવી; ઇંદ્ર આય દાસ હેય અરિનકે ત્રાસ હય,
દવ કે ઉજાસ હેય ઈષ્ટ નિધિ માહિતી સવ સુખરાશ હાય સત્યકે નિવાસ હોય, સમ્યક ભયે હેય ઐસી સત્ય સાહિબી. ૯૧
(શતઅષ્ટોતરી) સમ્યફ પ્રગટે છે તેને આત્માનું કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે? તેને કેવળજ્ઞાનને પ્રકાશ થાય છે, અજ્ઞાનરૂપ અંધકાર ટળી જાય છે, જ્ઞાનમાં રમણતા થાય છે, અને જ્ઞાનતિ નિરંતર પ્રગટ રહે છે. સિદ્ધકમાં વાસ થાય છે, જ્ઞાનમાં લેકાલેક ભાસે છે, આત્માની
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૮૭
પિતાની સર્વ રિદ્ધિ પ્રગટ થાય છે, અન્યની ઈચ્છા રહેતી નથી, ઇક આવી દાસ થાય છે, કર્મશત્રુને નાશ થાય છે, આત્મદ્રવ્યની ઉજવલતા પ્રકાશે છે, આત્માના ગુણરૂપી ઈષ્ટસંપદાની પ્રાપ્તિ થાય છે, ત્રણ લેકનાં પ્રાણીઓને સુખ થાય છે અને સત્ય ધર્મને વાસ થાય છે. સમ્યકત્વ પ્રગટ થવાથી આવી સત્ય સાહ્યબી પ્રગટે છે.
સવૈયા-ર૩. જાકે ઘટ સમક્તિ ઉપજત હૈ, સે તે કરત હંસકી રીત, ક્ષીર ગહત છડિત જલકે સગ, બાકે કુલકી યહ પ્રતીત, કેટિ ઉપાય કરે કેક ભેદસ, ક્ષીર ગહે જલ નેકુ ન પીત, તૈસે સમ્યકવત ગહે ગુણ ઘટ ઘટ મધ્ય એક નયનીત, ૯૨
(શતઅષ્ટતરી) જેમ હંસના કુળની એવી રીત હોય છે કે દૂધ દૂધને ગ્રહણ કરે અને પાણીને છોડી દે, અનેક યુક્તિઓ વડે ઈ કોટિ ઉપાય કરે તે પણ હંસ દૂધ જ ગ્રહણ કરે છે અને લેશ પણ પાણું ગ્રહણ કરતું નથી, તેમ જેના હૃદયને વિષે સમ્યગદર્શન પ્રગટે છે તેમની રીતિ પણ હંસના જેવી જ હોય છે. તે સમ્યગ્દષ્ટિ પુરુષ પ્રત્યેક દેહમાં શુદ્ધ નિશ્ચયનયથી બિરાજમાન એક આત્મદેવને ગ્રહણ કરે છે. સિહસમાન ચિદાનંદ જાનિકે, થાપત હૈ ઘટકે ઉર બીચ, વાકે ગુણ સબ બાહિ લગાવત, ઔર ગુણહિ સબ જાનત કીચ, જ્ઞાન અનંત વિચારત અંતર રાખત હૈ જિયકે ઉર સીંચ, ઐસે સમક્તિ શુદ્ધ કરતુ હૈ, તિનતે હેવત મેક્ષ નીચ. ૯૩
આ ચિદાનંદમય આત્માને સિદ્ધસમાન જાણી પિતાના હૃદયને વિષે સ્થિર કરે છે, આત્માના ગુણને જ આત્મામાં જાણે છે, માને છે. અને પરના સર્વ ગુણને, કાદવ સમાન મલિન કરનાર પરરૂપ જાણે છે, આત્માનું જ્ઞાન અનંત છે એમ ચિત્તને વિષે વિચારે છે, અને તે જ્ઞાનના સિંચનથી પિતાના હૃદયને ભરપૂર રાખે છે એવા
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૮૮
સમ્યગ્દષ્ટિ પુરુષે શુદ્ધભાવની ક્રિયાથી આત્માને વિશેષ ઉજવળ કરે છે અને તેથી મુક્તિની સમીપતા સાધે છે. નર સમ્યકર્વત કરે અનુભવ, નિત આતમ હિત જેડન, પરમારથ સાધિ યહે ચિત, વિષયા સુખ મન મોડનકે. ઘટમાં સમતા પ્રગટી વિહત, ન ડરે લપિ કર્મ કરન, નિજ શુદ્ધ સાહિ ધ્યાવત હૈ, તબ ધ્યાવત હૈ શિવ તેરનકે ૯
સમ્યગ્દષ્ટિ પુરુષ પિતાના આત્માને સતત આત્મહિતમાં જોડેલ રાખવાને અનુભવ–અભ્યાસ કરે છે, પરમાત્માર્થને સાધે છે, અને વિષયસુખથી મનને વિમુખ કરવાનું ચિંતવે છે, તેને અંતરમાં સમતા પ્રગટી છે તેથી કર્મના ઝપાટાને જોઈને તે ડર પામતા નથી, પિતાના શુદ્ધ સ્વરૂપનું જ ધ્યાન કરે છે ત્યારે પિતાને સિદ્ધ સમાન ચિતવે છે.' મિથ્યા ભાવ જૈલે તૌલ બ્રમાં ન નાતો ,
મિથ્યા ભાવ જૌ તૌલ કમસે ન છૂટિયે; મિથ્યાભાવ જલ તલાં સમ્યફ ન જ્ઞાન હેય,
મિથ્યાભાવ જલે તૌલ અરિ નહિ કટિયે, મિથ્યાભાવ જે તૌ મેક્ષકો અભાવ રહે
મિથ્યાભાવ જોલો તૌલે પરસંગ જૂટિયે, મિથ્યા વિનાશ હેત પ્રગટે પ્રકાશ જાત, સુધી મોક્ષ પથ સૂધ નેકુ ન અટિયે. ૧૨
–મિથ્યાત્વવિધ્વંસન ચતુર્દશી જ્યાં સુધી મિથ્યાભાવ હોય છે ત્યાં સુધી ભ્રાતિ સંબંધ તૂટતો નથી, કર્મથી છૂટાતુ નથી, સમ્યફ જ્ઞાન થતું નથી, કર્મશત્રુને નાશ થતો નથી, મેક્ષની પ્રાપ્તિ થતી નથી અને પરસંગને રોગ રહ્યા કરે છે. મિથ્યાત્વને વિનાશ થાય છે અને સત્વરૂપી
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૯
પ્રકાશ પ્રગટે છે ત્યારે શુદ્ધ ક્ષમાર્ગમાં ગમન થાય છે અને સર્વ પરિભ્રમણને અંત આવે છે.
• સવૈયા ૩૧, બાપુરે બિચારે મિથ્યાદષ્ટિ જીવ કહા જાને,
કૌન છવ કૌન કર્મ કૅસે કે મિલાપ હૈ સદાકાલ કર્મનો એકમેક હેય રહે,
ભિન્નતા ને ભાસી કૌન કર્મ કૌન આપહે; યહ તે સર્વદેવ દે ભિન્નભિન્ન રૂપ,
ચિદાનંદ જ્ઞાનમય કર્મ જડ વ્યાપ હૈ, તિહં ભાતિ મેહહીન જાને સરધાનવાન, જૈસે સર્વજ્ઞ દેખે તૈસે હી પ્રતાપ હૈ. ૧૦
મોહબ્રમાષ્ટક બાપડા બિચારા મિથ્યાદષ્ટિ છવ શું જાણે કે જીવ શું છે? કર્મ શું છે? અને તેમને સોગ કેવા પ્રકારે છે? તે બિચારા સર્વદા કર્મની સાથે એકમેક થઈ રહેલા હોવાથી પોતે કોણ છે અને કર્મ કેણું છે તેને ભેદ તેમને ભાસ નથી. આત્મા ચિદાનંદજ્ઞાનમય છે અને કર્મ જડ પુદગલના પર્યાય છે એવું જે બનેનું ભિન્નભિન્ન સ્વરૂપ તે તે શ્રી વીતરાગ સર્વદેવે જોયું છે. તેમ જ મેહ જેને ઘટયો છે એવા સન્નાહાવાન સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે કે આત્માને પ્રતાપ જેવો સર્વદેવે જે છે તેવો છે.
છ૪૫ય, જૈન ધર્મ કે મર્મ, દષ્ટિ સમકિતત્તે સૂવે, જૈન ધર્મ કે મર્મ, મૂઢ-કેસે કર બૂ, જૈન ધર્મ કે મર્મ, જીવ શિવગામી પાવે, જૈન ધર્મ કે મર્મ નાથ ત્રિભુવન ગાવે.
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૯૦
યહ ન ધર્મ જગમેં પ્રગટ, દયા દુદું જગ પેખિયે; “ભૈયા” સુવિચક્ષન ભવિક જન, જૈન ધર્મ નિજ લેખિયે. ૩
જિનધર્મ પચીસિકા વીતરાગ ધર્મનું રહસ્ય દષ્ટિ સમ્યક થવાથી જણાય છે. વીતરાગ ધર્મનું રહસ્ય મૂઢ મિથ્યાદષ્ટિ કેવી રીતે જાણી શકે ? ન જ જાણી શકે. વીતરાગ ધર્મનું રહસ્ય મુક્તિ માર્ગગામી છ પામે છે. વીતરાગ ધર્મનું રહસ્ય ત્રણલોકના નાથ એવા ભગવાન પ્રકાશે છે. આ વીતરાગધર્મ જગતમાં સ્વદયા અને પરદયા રૂપે સુપ્રસિદ્ધ છે અને તેની દયાથી આ લોક પરલોકને વિષે છો સુખ પામતા જણાય છે. તેથી ભૈયા ભગવતીદાસ કહે છે કે હે સુવિચક્ષણ ભવ્યા! વીતરાગધર્મ પિતાને (આત્માનો) છે એમ જાણે.
સવૈયા ૨૩, જો જિનદેવકી સેવ કરે જગ, તાજિનિદેવ આપ નિહાર, જે શિવલેક બસે પરમાતમ, તાસમ આતમ શુદ્ધ વિચારે આપમે આપ લખ અપને પદ, પાપ પુણ્ય દુદું નિરવારે, સે દિવસે સેવક હૈ જિય, જે ઈહિ ભાંતિ ક્રિયા કરતા. ૧૨
જિનધર્મ પચીસિકા
આ જગતમાં જે જિનદેવની ઉપાસના કરે છે, તે જિનદેવ સમાન પિતાનું આત્મસ્વરૂપ છે એમ જાણે છે. પિતાને આત્મા મુક્તિને વિષે વિરાજતા એવા સિદ્ધ પરમાત્મા સમાન શુદ્ધ છે એમ વિચારે છે, પોતાના આત્માને આત્મારૂપ જ જાણે છે, આત્મસ્વરૂપને જ પિતાનું પદ માને છે અને તેથી ભિન્ન એવા પાપ પુણ્યના કન્ડને ત્યાગે છે. આ પ્રકારની ક્રિયા જે છ કરે છે તે જ વીતરાગદેવના સાચા સેવક છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
લા
છપય રાગદેષ અરુમેહ, નાહિ નિજમાહિ નિરખત, દર્શન જ્ઞાનચરિત્ર, શુદ્ધ આતમ રસ ચખત; પરદવ્યનાં ભિન્ન, ચિત ચેતનપદ મડિત, વિદત સિદ્ધ સમાન, શુદ્ધ નિજરૂપ અખંડિત, સુખ અનંત જિહિ પદ વસત, સો નિહ સમ્યક મહત, હૈયા” સુવિચક્ષન ભવિકજન, શ્રી જિનન્દ ઇહ વિધિ કહત ૧૪
ભૈયા ભગવતીદાસજી કહે છે કે હે સુવિચક્ષણ ભવ્યા! રાગદ્વેષ અને મેહ પિતાના આત્મસ્વરૂપમાં નથી એમ જે દશા આવ્યું છવા જાણે છે, દશનશાન અને ચારિત્રરૂપ શુદ્ધ આત્મભાવરસને આસ્વાદે છે, પરદ્રવ્યથી ભિન્ન ચૈિતન્યલક્ષણે વિરાજિત, સિદ્ધાત્મા સમાન, અખંડ નિજ શુદ્ધ સ્વરૂપ છે એમ જાણે છે, અનુભવે છે, તે સમ્યદર્શન અનત સુખનું ધામ અને નિશ્ચયથી સર્વોત્કૃષ્ટ છે એમ વીતરાગ ભગવાને કહ્યું છે.
છ દ્રવ્ય નવ તત્ત્વ, ભેદ જાકે સબ જાને, દેષ અઠારહ રહિત દેવ તાકે પરમાને સંયમ સહિત સુસાધુ, હાય નિગ્રંથ નિરાગી,
મતિ અવિરોધી ગ્રન્થ, તાહિ માને પરત્યાગી. વરકેવલ ભાષિત ધમધર, ગુણ થાનક બૂઝે ગરમ હૈિયા નિહાર વ્યવહાર યહ, સમ્યક લક્ષણ જિનધરમ. ૧૫
જિનધર્મ પચીસિક, છ દ્રવ્ય અને નવ તત્વ આદિના રહસ્યસ્વરૂપને જે જાણે છે, અઢાર દેષ રહિત એવા વીતરાગદેવને જે સાચા માને છે, બાહ્યાભ્યતર પરિગ્રહ રહિત, રાગ રહિત અને સ્વરૂપાચરણાદિ સયમ સહિત એવાને સુસાધુ જાણે છે, અને વીતરાગમાર્ગનાં અવિરોધી એવાં શાસ્ત્રોને પ્રમાણભૂત માને છે, અન્ય સર્વને ત્યાગે છે, તીર્થકર
R
Page #506
--------------------------------------------------------------------------
________________
ભાવિત ધર્મને ધારણ કરે છે, ગુણરથાનકના મર્મને જાણે છે તે વીતરાગ ધર્મને વિષે વ્યવહાર સગ્યકાવનાં લક્ષણ છે એમ બયા ભગવતીદાસ કહે છે કે હે ભાઈ ! તું જા.
ચહું ગતિમેં નર બડે, બડે નિમેં સમદષ્ટિ, સમદષ્ટિ બડે, સાધુ પદવી ઉતકટી; સાધુનતં પુન બી, નાથ કવઝાય કહાવે,
વિઝાયનતું બડે, પંચે આચાર બતાવે. તિન આચાર્યનતં જિન બં, વીતરાગ તારી નરન, તિન કો જૈનવૃત્ત જગતમેં, યા ન વદન ચરન, ૨૪
જિનધિ પાસિકા. ચારે ગતિમાં મનુષ્યભવ ઉત્તમ છે, તેમાં સમ્યગ્દષ્ટિ પુરુ ઉત્તમ છે, તે સમ્યગ્દષ્ટિ પુમાં સુયશવંત સાધજે ઉત્તમ છે, તે સાધુપુમાં ઉપાધ્યાય ભગવાન મોટા છે, ઉપાધ્યાય મહારાજથી પંચઆચાર આદિ બતાવનાર આચાર્ય ભગવાન મહાન છે અને તે 'આચાર્ય ભગવાનથી પણ વીતરાગ તમ–તારામસ્વરૂપ અરિહંત પરમાત્મા સર્વોત્કૃષ્ટ છે. તે વીતરાગ પરમાત્માએ આ જગતમાં પરમ કલ્યાણમય વીતરાગધર્મ પ્રરૂપો છે. તે વિતરાગના ચરણકમળમાં ભયા ભગવતીદાસ વંદન કરે છે.
આઠમો અધ્યાય.
સમ્યગ જ્ઞાન અને તેનું મહાગ્ય,
આટલી વાત બતાવી ગયા છીએ કે આ સંસાર અસાર છે, શારીરિક તથા માનસિક દુઓનો સાગર છે, શરીર અપવિત્ર,ક્ષણ
Page #507
--------------------------------------------------------------------------
________________
ભંગુર છે અને ઇન્દ્રિયોગ અખિકારી, તૃષ્ણવર્ધક તથા નાશવંત છે. સહજ સુખ આત્માનો સ્વભાવ છે, સુખનું સાધન વાત્માનુભવ કે આત્મધ્યાન છે. એ આત્મધ્યાન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતારૂપ છે. નિશ્ચયથી એ ત્રણેય એક આત્મારૂપ જ છે, વ્યવહારથી એ ભિન્ન ભિન્ન કહેવાય છે અને નિશ્ચયના સાધનરૂપ એ વ્યવહારને બહુ વિસ્તાર છે, એ ત્રણેમાંથી સમ્યગ્દર્શનનું વ્યવહાર અને નિશ્ચયથી કંઈક સ્વરૂપ આત્માનંદના પિપાસુઓને માટે કહેવાઈ ગયું છે હવે સમ્યજ્ઞાનનું નિશ્ચય-વ્યવહાર કથન આ અધ્યાયમાં કહેવાય છે.
જેમ સમ્યગ્દર્શન ગુણ આત્માને સ્વભાવ છે તેમ જ્ઞાન ગુણ પણ આત્માને સ્વભાવ છે. સમ્યગ્દર્શન સહિત જે જ્ઞાન છે તેને સમ્યજ્ઞાન કહેવાય છે. નિશ્ચયથી જ્ઞાન સ્વર્ય (પતિ) સમ્યફ છે, યથાર્થ છે. કારણ કે જ્ઞાન એક એવો વિશેષ ગુણ છે કે જે પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા કાલ એ પાચે દ્રવ્યમાં નથી. તેથી તે જડ છે. પરંતુ આત્મામાં તે છે. તે સર્વ અંધકારરૂપ છે. જ્ઞાન જ એક પ્રકાશરૂપ છે. જ્ઞાનને સ્વભાવ સૂર્યના પ્રકાશ જેવો છે. જેમ સૂર્ય એક ક્ષણમાં જગતના પદાર્થોને પ્રકાશ કરે છે તેમ જ્ઞાન પણ સર્વ જાણવાયોગ્ય પદાર્થોને એક સમયે પ્રકાશ કરે છે.
“સૉ નાનારિ તત્વ જ્ઞા” જે સર્વ ને જાણે તે જ્ઞાન છે. પ્રત્યેક આત્મા સ્વભાવથી શુદ્ધ છે, જ્ઞાયક સ્વભાવ છે,સિહ શુદ્ધ આત્માના જેવો જ દરેક આત્માને સ્વભાવ છે. ભિન્ન પ્રદેશની અપેક્ષાએ દરેક આત્માની સત્તા ભિન્ન ભિન્ન છે, પરંતુ ગુણ અને સ્વભાવની અપેક્ષાએ પરસ્પર કેઈ અંતર નથી. સર્વ સિદ્ધ અને સંસારી જીવ સમાન છે. પરમાત્મા કે સિદ્ધાત્માને સર્વ અને સર્વદર્શી અથવા અન તજ્ઞાન અને અનંતદર્શનયુક્ત એટલા માટે કહેવાય છે કે તેમના જ્ઞાન ગુણપર કેઈ આવરણ પડે કે મેલ
Page #508
--------------------------------------------------------------------------
________________
નથી-તે શુદ્ધ છે-જ્ઞાન, દીપકના પ્રકાશની માફક પર પ્રકાશક હોય છે. જ્ઞાન પોતાના વ્યગુણી આત્માને પણ દેખાડે છે અને અન્ય સર્વ પદાર્થોને પણ દેખાડે છે.
કમ રહિત એક સાથે સને જાણ લેવું એજ્ઞાણનો સ્વભાવ છે. એટલા માટે એ જ્ઞાનને અનુપમ, અબુત અને મકાન કરે છે. જેને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અર્થાત્ લાપશમથી કઈક જ્ઞાનની શક્તિ પ્રગટ છે, કંઈક અગટ છે, તે જ્યારે જાણવા પ્રયાસ કરે છે ત્યારે તે જ્ઞાન ક્રમથી પદાર્થોને જાણે છે. તથાપિ જાણી લીધા. પછી ધારણામાં અનેક પદાર્થોનું જ્ઞાન એક સાથે અપાનને પણ હેય છે. તે અલ્પજ્ઞાની જ્યારે તેને બહાર મન, વચન, કાયાથી કરે છે ત્યારે તે કમથી થાય છે, પરંતુ ભંડારમાં સચથશે તે એક સાથે અનેક પદાર્થોનું જ્ઞાન રહે છે. જેમ કે એક પચાસ વને વિદાન છે, જે સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ. એ. છે, તેને પૂર્વીય અને પાશ્ચાત્ય સાહિત્યને ઘણો અભ્યાસ કર્યો છે, તે એક સાથે સંસ્કૃત, અજીજ્ઞાનને, ઘટને, વ્યાપારને, કાન બનાવવાની કલાને, વ્યાખ્યાનની કલાને, લખવાની કલાને, પત્તાં, ચાટ, શેતરંજ રમવાની કલાને, પિતાનાં સંબધીઓનાં નામ દામાદિ ઇતિહાસને, જગતના ઈતિહાસને, જુદા જુદા દેશની ભૂગલને, દેખેલા સમજેલા અનેક પદાર્થોના સ્વરૂપને ગાયનવિદ્યાને, વા વગાડવાને, તરવાને, વ્યાયામને, તરવાર ચલાવવાને, રસવતી (રસોઈ બનાવવાને, પૂજાપાઠને, આત્મ
ધ્યાનની કલાને, જીવનમાં અનુભવેલી ઘટનાઓને-ઇત્યાદિ ઘણા વિધેયોને એક સાથે જ્ઞાનમાં ભંડારની માફક રાખી રહ્યો છે.
જે કઈ મહાત્મા નિમિત્તાની હેય, તિથી દેય કે અવધિ જ્ઞાની હોય તો તે ભવિષ્યની ઘણી વાતોને, પોતાની કે પરની જાણીને જ્ઞાનના ભંડારમાં રાખી લે છે. યોગાભ્યાસના બળથી જેટલો જ્ઞાનને વિકાસ થતો જાય છે તેટલે તેટલે જ્ઞાનમાં ત્રિકાલગોચર
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૫
જ્ઞાનના ભંડાર અધિક અધિક સચય થતા જાય છે. સચિતનાન અક્રમ (એક સાથેજ) વિરાજમાન રહે છે. એક અતિ કે શ્રુતજ્ઞાની કેટલીક ભાષા જાણે છે. સંસ્કૃત પુસ્તક વાંચવાનુ કામ પડે તે સ'સ્કૃત વાંચવા મંડે છે, ગુજરાતી વાંચવાનુ કામ પડે તે ગુજરાતી વાચવા મડે છે, મરાઠી વાંચવાનુ કામ પડે તેા મરાઠી વાંચવા મડે છે. ઈંગ્લિશ વાંચવાનું કામ પડે છે તે ઇંગ્લિશ વાંચવા મટું છે, એક વ્યાખ્યાનકર્તા ક્રાઈવિષય ઉપર વ્યાખ્યાન કરે છે, તેણે અનેક પુસ્તકા ભણીને એક વિષય ઉપર જે જ્ઞાનના સંચય કર્યાં છે તે સ` તેના જ્ઞાનમા હાજર છે, એક સાથે વિદ્યમાન છે, તેમાંથી ધીમે ધીમે તે વક્તા ઘણું જ જ્ઞાન પેાતાના દાઢ કે બે ક્લાકના ભાષણથી પ્રકાશિત કરે છે.
જ્ઞાનના પ્રકાશ મનદ્વારા વિચારવામાં, વચનદ્વારા કહેવામાં અને કાયાદ્વારા સમ્રુત કરવામાં અવશ્ય ક્રમથી થાય છે, પરંતુ આત્માના ભડારમાં જ્ઞાનના સ'ચય એક સાથે ઘણા રહે છે. એ વાત દરેક પ્રવીણ પુરુષ સમજી શકે છે.
એ વાત પણ યથાર્થ છે કે પાતપેાતાના જ્ઞાનની પ્રગટતા અનુસાર ત્રણ કાલનુ જ્ઞાન પણ કઈક મર્યાદા સુધી અલ્પજ્ઞાનીઓમાં પણ હાય છે. એક સ્ત્રી રસેાઈ બનાવવાની તૈયારી કરી રહી છે, તે જાણે છે કે તે શુ કરી રહી છે, કયા કયા સામાન એકત્ર કરી રહી છે. એ વર્તમાનકાળનુ જ્ઞાન છે. યેા કયા સામાન એકત્ર કરી ચૂકી છે. તથા એ સામાન કેવી રીતે કયારે આવ્યા હતા, અને ઘરમાં ક્યાં રાખ્યા હતો કે જ્યાથી લાવીને હાલ રસેામાં રાખ્યા છે એવુ ભૂતકાળનુ જ્ઞાન પણ તેને છે. રસેાઈમાં અમુક અમુક વસ્તુ બનાવવી છે, આટલી તૈયારી કરવી છે, આટલા માણસેાને જમાડવાં છે. અમુક અમુક જમવાના છે, રસેાઈ પછી મારે કપડાં સીવવાં છે, અનાજ ઝાટકવું છે, પુસ્તક ભણ્યું છે, અમુક સંબધીને ઘેર માંદાની ખખર
Page #510
--------------------------------------------------------------------------
________________
જેવા જવું છે, અમુકની સાથે અમુક અમુક વાતો કરવી છે, એવું બહુ પ્રકારનું ભવિષ્યનું જ્ઞાન પણ છે. ત્રણ કાળનું એક સાથે જ્ઞાન ન હોય તે સની ઘરેણાં ઘડી શકતા નથી, એજીનીઅર મકાન બનાવી શકતા નથી, અધ્યાપક ભણાવી શકતો નથી, યાત્રાળુ અમુક સ્થાન ઉપર પહોંચી શકતો નથી. પર્વતની ટોચ ઉપર પહોંચીને એક મંદિરના દર્શન કરવાં છે, હું અમુક સ્થાનથી ચાલીને અહીં આવ્યો છું, પર્વતને માર્ગ બે કલાકમાં અમુક અમુક માર્ગે જઈ પૂરો કરીશ, એ સર્વ જ્ઞાન એક સાથ હેય છે. એ જ્ઞાનને લીધે તે પર્વતના શિખર પર પહોંચી જાય છે.
અલ્પજ્ઞાનીને પિતાના જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ અનુસાર ડું ત્રિકાળજ્ઞાન હેય છે તે પછી સર્વજ્ઞને, અનતજ્ઞાનીને કે સર્વ આવરણથી રહિત નિર્મલ પ્રકાશમાન જ્ઞાનજ્યોતિને ત્રિકાલગોચર સર્વ વિશ્વના અનંતદ્રવ્યનું, તેના ગુણોનું, તેમ જ તેના પર્યાનું જ્ઞાન થઈ જાય છે તેમાં કાંઈ આશ્ચર્ય કે સંશયની વાત નથી. શુદ્ધજ્ઞાન પણ જો કઈકન જાણે તે પછી તે જ્ઞાન શુદ્ધ પણ શાનું? તે તો જેટલે અંશે જાણે નહિ, તેટલે અંશે અવશ્ય અશુદ્ધ છે એમ કહેવાય. શુદ્ધ જ્ઞાન બપોરના સર્વ સમાન વિશ્વવ્યાપીયને એક સાથે જાણે છે એક સાથે પ્રકાશ કરે છે. તેને કંઈ જાણવું બાકી રહેતું નથી.
સર્વજ્ઞત્વની શક્તિ આત્મજ્ઞાનીમાં પણ છે. એટલે જેટલો અજ્ઞાનને પડદે ખસતો જાય છે તેટલે તેટલે જ્ઞાનને વિકાસ કે જ્ઞાનને પ્રકાશ થતો જાય છે તેટલું તેટલું જ્ઞાન ઉન્નતિરૂપ કે વર્ધમાન થતું જાય છે. એક બાળક જન્મ સમયે ઘણું અલ્પ જાણે છે તેને જેટલી જેટલે અનુભવ વધે છે, જેટલી જેટલી તે વિદ્યા ભણે છે તેટલે તેટલે તે અધિક અધિક જ્ઞાની થતો જાય છે. જેમ બીજાઓ પાસેથી મેળવીને ધનને સંચય કરવાથી ધનની વૃદ્ધિ કરવામાં આવે છે, અથવા છૂટું છવાયું પાણું એક સરોવરમાં એકત્ર કરવાથી સરોવરમાં
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૯૭
પાણીની વૃદ્ધિ કરવામાં આવે છે, તેમ તેનામાં (બાળકમાં) જ્ઞાન ક્યાંક બહારથી લાવી એકઠું કરવાથી જ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવતી નથી. જ્ઞાન એક અદ્ભુત ગુણ છે કે જે કઈ કઈને આપી શકતો નથી કે કઈ કઈ પાસેથી લઈ શકતા નથી. જો કે લેકવ્યવહારમાં એવું કહેવાય છે કે અમુક આચાયે પિતાના શિષ્યોને બહુ જ્ઞાન આપ્યું અથવા શિષ્ય આચાર્ય પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું, પરતુ એમ કહેવું કેવળ વ્યવહાર માત્ર છે. વસ્તુતાએ અસત્ય છે. જે આચાર્ય જ્ઞાન દેતા હોય તે તેમનું જ્ઞાન ઘટે ત્યારે શિષ્યનું જ્ઞાન વધે, પણ તેમ થતું નથી.
આચાચે જ્યારથી શિષ્યને ભણાવવાને આરંભ કર્યો અને દશ વર્ષ સુધી ભણાવ્યો ત્યાં સુધી જે કંઈ ભણવ્યુ, સમજાવ્યું, બતાવ્યું તે સર્વ જ્ઞાન આચાર્યમાં બરાબર સ્થિર રહ્યું એટલું જ નહિ પરંતુ સમજાવતા સમજાવતાં, બતાવતાં બતાવતા આચાર્યનું જ્ઞાન પણ વધતું ગયું અને ભણનાર શિષ્યનું જ્ઞાન પણ વધતું ગયું. જો કે દેવ લેવાને શબ્દને વ્યવહાર છે પણ લેણદેણુ કાઈ થઈ નહિ, અને પરિણામે હતા અને પ્રાપ્તકર્તા બનેમાં જ્ઞાન વધી ગયું. એમ કેમ થયુ? એક તરફ જ્ઞાન વધ્યું ત્યારે બીજી તરફ ઘણું કેમ નહિ?
તેને સીધે ઉત્તર એ છે કે જ્ઞાનને સદા વિકાસ કે પ્રકાશ થાય છે, ગુરુના સમજાવવાથી અને પુસ્તકોના અભ્યાસથી એટલે જેટલે અજ્ઞાનને પડદે ખસે છે, એટલે જેટલો જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ થતો જાય છે તેટલું તેટલું જ્ઞાન અધિક અધિક પ્રકાશનું જાય છે. એમ પણ જગતમાં કહેવાને વ્યવહાર છે કે એણે જ્ઞાનની બહુ ઉન્નતિ કરી, બહુ નિર્મલતા કરી, બહુ વિકાસ કર્યો. ઉન્નતિ કે વિકાસ શબ્દ ત્યાં ત્યાં વપરાય છે કે જ્યાં શક્તિ તે હેય પણ વ્યક્તિ ન હેય. વ્યકત થવું તેને જ પ્રકાશ કે વિકાસ કહે છે. સર્વને પ્રકાશ થયે અથવા વિકાસ થયે એમ કહેવાય છે, અર્થાત સૂર્યમાં
તર
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૯૮
પ્રકાશક શક્તિ તો છે જ, તેના ઉપર અધિકાર ખસ્ય-વાદળારૂપી પડદે ખસી ગયો, અને સુર્યને પ્રકાશ અહીં ઝળક્યો, આ રત્ન ચમકી ઉઠયું; અર્થત રત્ન પાષાણમાં રત્ન બનવાની અને ચમકવાની શકિત તો હતી જ તેના ઉપર મેલ ખસેડવાથી તે રત્નરૂપે ચમકી ઉઠયું. તેજાબમાં નાખવાથી આ સુવર્ણનું આભૂષણ ચમકી ઉઠયું; અર્થાત્ સુવર્ણના આભૂષણમાં ચમકવાની શક્તિ તે હતી જ પણ તેના ઉપર મેલ છવાઈ ગયો હતો, તેજાબથી એટલે મેલ કપાતે ગયો તેટલી સુવર્ણની કાંતિ ઝળકતી ગઈ.
દરેકના જ્ઞાનમાં અનંત પદાર્થોના જ્ઞાનની અમર્યાદિત શકિત છે તે કદી મર્યાદિત થઈ શકતી નથી કે જેથી અમુક જ્ઞાનથી આગળ જ્ઞાન પ્રકાશ ન કરી શકે. આજના વિશ્વમાં પદાર્થવિદ્યાએ કે અપૂર્વ વિકાસ કર્યો છે કે જેથી હજારો માઈલ શબ્દ પહોંચી જાય છે. અમેરિકામાં બેઠાં બેઠાં ભારતમાં ગવાતાં ગાયન સાંભળી શકાય છે. હવાઈ વિમાનામાં લાખો મણુ વજન આકાશમાં લઈ જવાય છે. તારના સબધ વિના ક્ષણમાત્રમાં હજારો માઈલ સમાચાર પહોંચી જાય છે. પદાર્થોની અંદર અદ્ભુત શક્તિ છે તે જ્ઞાન પદાથવેત્તાઓને કેમ કરીને થાય છે? તે માહિતી મેળવવામાં આવે તો જણાય કે પદાર્થના શોધક એકાંતમાં બેસીને પિતાની અંદર ઉડો વિચાર કરે છે. શોધતાં શોધતાં કઈ વાત સૂઝી આવે છે કે તેને પ્રયોગ કરે છે. તે બરોબર થાય છે ત્યારે બીજી શોધ પાછળ મંડે છે. એમ નવી નવી વાતે સૂઝતી જાય છે. પ્રયોગ વડે તે વાતે સિદ્ધ કરી પછી નવી શોધ (new invention) તરીકે પ્રગટ કરે છે. જેટલું જેટલું મેલું વાસણ માંજવામાં આવે છે, તેટલું તેટલું તે ચમકતું જાય છે તેવી રીતે જેટલું જેટલું આપણું શુદ્ધ જ્ઞાન માનવામાં આવે છે, તેમાં જ કરવામાં આવે છે, તેટલે તેટલે જ્ઞાનને વિકાસ થતો જાય છે. પ્રત્યેક પ્રાણુના આત્મામાં જે અમર્યાદિત જ્ઞાન ન હોય તે જ્ઞાનના વિકાસને સંભવ જ ન હોય.
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૯
જ્ઞાનનું કામ માત્ર જાણવું, માત્ર પ્રકાશ કરે તે છે; જેવાં દ્રવ્ય ગુણ, પર્યાય છે તેવાં જ જાણવાં એ છે; ન ન્યૂન જાણવાં, ન અધિક જાણવાં કેન વિપરીત જાણવા-શુદ્ધ જ્ઞાન એ દ્રવ્યોના ભિન્નભિન્ન સ્વભાવને જાણે છે, મૂળ સ્વભાવને જાણે છે તથા તે દ્રવ્યો પરસ્પર એક બીજાને કેવી રીતે સહાયક થાય છે તે પણ જાણે છે.
ધર્મ, અધમ, આકાશ, કાલ ક્રિયારહિત સ્થિર છે. તે પોતે વિભાવરૂપે કે ઉપાધિરૂપે પરિણમતાં નથી, કેવલ દ્રવ્યોને હલનચલનમાં, સ્થિર રહેવામાં, અવકાશ પામવામા અને પરિવર્તનમા ઉદાસીનરૂપે સહાય કરે છે. સંસારી જીવ અનાદિકાલથી કર્મથી બંધાએલો છે. કર્મ પુદગલ છે, જીવ અને પુગલમાં પરના નિમિત્તથી વિભાવરૂપ પરિણમવાની શક્તિ છે. તેથી છોમાં કર્મના ઉદયથી વિભાવભાવ, રાગાદિ ભાવ, અજ્ઞાન ભાવ, અસયત ભાવ થાય છે, તે ભાવના નિમિત્તથી કર્મ પુદ્ગલ આવીને જીવના કામણ શરીરની સાથે બંધાઈ જાય છે. તેને બંધ કેવી રીતે થાય છે, તે કઈ કઈ અને કેવી કેવી રીતે પિતાની અસર બતાવે છે તથા તે કેવી રીતે દૂર થાય છે, જીવ અને કર્મની પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ક્રિયાથી શું શું થાય છે, તે સર્વ વ્યવસ્થાને પણ શુદ્ધ જ્ઞાન જાણે છે.
અભિપ્રાય એ છે કે એ દ્રવ્યોને, તેમને સામાન્ય અને વિશેષ ગુણને, તેમની સ્વાભાવિક અને વૈભાવિક પર્યાને-ગતની સર્વ વ્યવસ્થાને શુદ્ધ જ્ઞાન બરબર જાણે છે. જેમ સૂર્ય પ્રકાશ ઘટ પટ, નગર દ્વાર, ગલી, મહેલ, વૃક્ષ, પર્વત, કાંકરા, પત્થર, તાંબુ, લેતું, પીતળ, નદી, સરોવર, ખાઈ, ખાધરા આદિ સર્વ પદાર્થોનેતેમના આકારને જેમ છે તેમ દેખાડે છે તેમ શુદ્ધ જ્ઞાન સૂર્યના પ્રકાશની માફક સર્વ પદાર્થોના સર્વ સ્વરૂપને યથાતથ્ય જાણે છે તથા સૂર્યની માફક સર્વને પ્રકાશ કરતાં છતાં કાઈપર રાગ દ્વેષ કરતું નથી, કેઈ સૂર્યને અર્ધ (પૂજાની સામગ્રી) ચઢાવે છે તે તેના ઉપર પ્રસન્ન
Page #514
--------------------------------------------------------------------------
________________
૫eo
થતો નથી, કેઈ સૂર્યની નિન્દા કરે છે તે તેના ઉપર અપ્રસન્ન કે ક્રોધિત થતો નથી–પૂર્ણ સમદર્શી છે. પિતાના તાપ અને પ્રકાશથી સર્વ પદાર્થોને ગુણકારી થાય છે–તે કાંઈ વિચાર કરતો નથી કે અમુકને લાભ આપું કે અમુકને હાનિ પહોંચાડુ. એ તે પૂર્ણ રીતરાગતાથી પ્રકાશ કરે છે. પછી ભલે કઈ લાભ માની લે કે કઈ હાનિ માની લે. તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાને યથાર્થ જાણતાં છતાં પણ નથી કેઈ પર રાગ કરતું કે નથી ઠેષ કરતું, પ્રશંસા કરવાથી નથી ઉન્મત્ત થતું કે નિન્દા કરવાથી નથી રોષ કરતું. પૂર્ણ સમદર્શી, વીતરાગી, નિરાકુલ રહે છે. જેવી રીતે સર્વજ્ઞ વીતરાગપણું એ સિહ પરમાત્માને સ્વભાવ છે તેવી જ રીતે સર્વજ્ઞ વીતરાગપણું એ દરેક આત્માને સ્વભાવ છે.
આત્માના સ્વભાવમાં મેહનો કિંચિત્ પણ મલ નથી એટલા માટે આત્માનું જ્ઞાન જાણતાં છતાં પણ નથી ક્રોધ કરતું નથી માન કરતું નથી માયા કરતું નથી લાભ કરતું, નથી હાસ્યભાવ કરતું, નથી રતિ કરતુ, નથી અરતિ કરતું, નથી શેક કરતું, નથી ભય પામતું, નથી જુગુપ્સા કે ઘણુ કરતું, કે નથી કેાઈ પ્રકારે કામનો વિકાર ઉત્પન્ન કરતું. તે મેહ મદિરાના સયોગ વિના કિચિત પણ માહિત થતું નથી, દેષિત (દુષ્ટ) થતું નથી. આત્માને સ્વભાવ સર્વત્તા વીતરાગતા છે એ જ્ઞાન સમ્યજ્ઞાન છે. વિભાવપણું અલ્પજ્ઞાનપણું એ જ્ઞાનાવરણકર્મના ઉદયથી છે. રાગદ્વેષ મેહ,મેહનીયકર્મના ઉદયથી છે. બીજી જેટલી અંતરંગ વૈભાવિક અવસ્થાઓ આત્માની થાય છે તે ચાર ઘાતીય કર્મોના ઉદયથી છે. જે કઈ બાહ્ય સામગ્રીને સંગ આત્માને પ્રાપ્ત થાય છે તે ચાર અઘાતીય કર્મના ઉદયથી છે એમ સમ્યજ્ઞાન જાણે છે. સિદ્ધ પરમાત્મા, અરહંતકેવલી પરમાત્માના જ્ઞાનમાં અને અવિરત કે વિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં પદાર્થોનું સ્વરૂપ જાણવાની અપેક્ષાએ કઈ ભેદ નથી. જેવું કેવલી જાણે છે તેવું જ સ્યાદાદી શ્રુતજ્ઞાની સમ્યગ્દષ્ટિ પણ જાણે છે. અર્થાત દ્રવ્યની અપેક્ષાએ
Page #515
--------------------------------------------------------------------------
________________
૫૦૧
વસ્તુનું શું સ્વરૂપ છે? સ્વભાવ કે વિભાવ પર્યાયની અપેક્ષાએ વસ્તુનું શું સ્વરૂપ છે? એ સર્વજ્ઞાન જેવું કેવલી ભગવાનને હોય છે તેવું જ સમ્યગ્દષ્ટિને હેાય છે. ફક્ત ભેદ એટલો છે કે કેવલી ભગવાન શુદ્ધ સ્વાભાવિક કેવલજ્ઞાનથી જાણે છે જ્યારે શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનઠારા પરોક્ષ જાણે છે. કેવલજ્ઞાની અધિક પર્યાને જાણે છે, કૃતજ્ઞાની થોડા પર્યાને જાણે છે, પરંતુ જેટલું શ્રુતજ્ઞાની જાણે છે તેટલું તે કેવલજ્ઞાનીના જેવું જાણે છે, તેને અનુકુળ જાણે છે તેથી પ્રતિકૂળ જાણતા નથી. અથવા જેમ કેવલજ્ઞાની સર્વસ્વ જાણતા છતાં પણ પૂર્ણ વીતરાગ છે તેવી જ રીતે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન પણ વીતરાગભાવથી જાણે છે, રાગદ્વેષ કર્યા વગર પિતાની અને બીજાની કમજનિત અવસ્થાઓને વસ્તુસ્વરૂપે જાણે છે એટલા માટે સમ્યગ્દષ્ટિને પણ જ્ઞાતા કહેવાય છે, ઉદાસીન કહેવાય છે.
માત્ર અંતર એટલું છે કે સમ્યગ્દષ્ટિ બે પ્રકારના હોય છેએક વીતરાગ, બીજા સરાગ. ધ્યાનસ્થ આત્મલીન સમ્યગ્દષ્ટિને વિતરાગ કહેવાય છે, તે સંપૂર્ણ મન વચન કાયાની ક્રિયાઓથી વિરક્ત રહીને એવી રીતે આત્માના આનદને સ્વાદ લઈ રહ્યા છે કે જેવી રીતે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા લે છે. સરાગ સમ્યકત્વી મન વચન કાયાની ક્રિયાઓ રાગપૂર્વક કરે છે તથાપિ તે પિતાને એ સર્વ ક્રિયાઓના કર્તા માનતા નથી, આત્મા જ્ઞાતાદષ્ટ છે, એવી બુદ્ધિ રાખે છે, કષાયના ઉદયથી તેને વ્યવહાર કર્યો તપતાની પદવી પ્રમાણે કરવા પડે છે. તેને તે પિતાનું કર્તવ્ય જાણતા નથી, કર્મોદયજનિત રોગ જાણે છે. તે સરાગ સમ્યકત્વીનું જ્ઞાન તથા શ્રદ્ધા તે વીતરાગ સમ્યગ્દષ્ટિના જેવાં છે, માત્ર ચારિત્રમોહના ઉદયને અપરાધ છે, તેને તે સમ્યગ્દષ્ટિ કર્મને ઉદય જાણે છે તેને પરરૂપે અનુભવ કરે છે. સર્વ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ પર જાણે છે, એટલા માટે તે પણ પૂર્ણ ઉદાસીન છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
૫૦૨
તે ભાવના એવી રાખે છે કે આ સરાગતા ત્યારે મટે અને હુ વીતરાગ થઈ જાઉ, તત્ત્વજ્ઞાની સમ્યક્ત્વી, હું નિશ્ચયથી પરમાત્માવત શુદ્ધ નિર્વિકાર જ્ઞાતાદૃષ્ટા છું, એવું નાન તે આત્મજ્ઞાન કહેવાય છે. એ જ આત્મજ્ઞાન પરમ સુખસાધન છે. એ આત્મનાનને જ નિશ્ચય સમ્યગ્નાન કહે છે, તેને જિનવાણીના સાર ભાવશ્રુતજ્ઞાન કહે છે, એ આત્મજ્ઞાનમાં ઉપયાગની સ્થિરતાને સ્વપાચરણ ચારિત્ર કહે છે, સ્વાનુભવ કહે છે, કે આત્મધ્યાન કહે છે. ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માને અનુભવ ખીજના ચંદ્રમા તુલ્ય છે. તે જ અભ્યાસના બળથી વધતા વધતા પૂર્ણ ચંદ્રમારૂપ દેવલજ્ઞાન થઈ જાય છે. જેરત્નત્રયથી સહજ સુખની સિદ્ધિ થાય છે તેમાં આત્મજ્ઞાન જ નિશ્ચય સઝાન છે.
આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દ્રવ્યશ્રુત દ્વારા છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થાનું જ્ઞાન આવશ્યક છે, તે પ્રાપ્ત કરવા પરમાગમને અભ્યાસ કરવા બહુ અગત્યને છે આ શાસ્ત્રાભ્યાસને વ્યવહાર સમ્મજ્ઞાન કહે છે.
વ્યવહાર સભ્યજ્ઞાન:જિનવાણીમાં અનેક શાસ્ત્રોને સંગ્રહ છે. ચાર અનુયાગામાં તે વહેંચાયલા છે, જેને ચાર વેદ પણ કહેવાય છે.
પ્રથમાનુયાગ:-પ્રથમ અવસ્થામાં અલ્પ જ્ઞાનવાળા શિષ્યાને તત્ત્વજ્ઞાનની રુચિ કરાવવા જે સમ” થાય તેને પ્રથમાનુયાગ કહે છે. તેમાં જે મહાન પુરુષ અથવા સ્ત્રીએએ ધર્મ તે ધારણ કરી આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે તેમનાં વનચરિત્ર હોય છે. જેને પાપ કરવાથી ઘણાં દુ:ખની પ્રાપ્તિ થઇ હાય અને પુણ્ય કરવાથી સુખ સાતાઢારી સાધનેની પ્રાપ્તિ થઇ હેાય એવાં ચરિત્રોનુ પણ તેમાં થન હેાય છે. આ પ્રકારનાં વના વાંચવાથી, બુદ્ધિ ઉપર એવી છાપ પડે છે કે આપણે પશુ ધર્મનાં સાધને કરીને આપણું આત્મહિત સાધવુ ચેાગ્ય છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
૫૦૩
બીજો અનુયાગ કરણાનુયોગ છે એમાં ચાર ગતિનું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ બતાવ્યું છે. છની અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માર્ગણાસ્થાનું કથન તથા કર્મોને બંધ, ઉદય, સત્તા આદિનું નિરૂપણ છે. આત્માની અવસ્થાઓ કર્મના સાગથી ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે તે સર્વ હિસાબ તેમાં બતાવ્યો છે. અધ્યાત્મજ્ઞાન માટે આ જ્ઞાનની બહુ આવશ્યક્તા છે. જે ગુણસ્થાનને સમજે તે જ બરાબર જાણી શકે કે સમ્યગ્દષ્ટિ કઈ અપેક્ષાએ બંધક અને કઈ અપેક્ષાએ અબંધક છે, તથા કર્મબધ કયા ગુણસ્થાનક સુધી હેય છે, અને કર્મોની અવસ્થા કેવી રીતે બદલી શકાય છે. આ આત્મજ્ઞાનને બહુ સહકારી છે, કર્મ પુગલની સંમતિથી જીવન સઘળા વ્યવહારનૃત્યનું દિગ્દર્શન આ અનુગથી થાય છે.
ત્રીજો અનુગ ચરણાનુગ છે - મન વચન કાયાને સ્થિર કરવા માટે સ્વરૂપાચરણમય નિશ્ચયચારિત્ર પ્રાપ્ત કરવા માટે, જે જે વ્યવહારચારિત્રની આવશ્યકતા છે તે સર્વ આ અનુગમાં બતાવ્યું છે. સાધુનું ચારિત્ર, ગૃહસ્થ શ્રાવકનું ચારિત્ર, એ સર્વ વિસ્તારપૂર્વક એવી રીતે બતાવ્યું છે કે દરેક સ્થિતિના માનવ પિતાની
ગ્યતા અનુસાર તેનું આચરણ કરી શકે, સહજ સુખનું સાધન કરતાં છતાં રાજ કર્તવ્ય, દેશરક્ષા કર્મ, વાણિજય કર્મ, કૃષિ કર્મ, શિલ્પ કર્મ આદિ ગૃહસ્થને ગ્ય આવશ્યક કર્મ પણ કરી શકે, અને દેશપરદેશમાં નાના પ્રકારનાં વાહન દ્વારા મુસાફરી કરી શકે. એમ લૌકિક ઉન્નતિ સર્વ પ્રકારની ન્યાયપૂર્વક કરતા છતાં સહજ સુખનું સાધન કરી શકાય. જેમ જેમ વૈરાગ્ય વધતો જાય તેમ તેમ ચારિત્ર અધિક અધિક પાળી શકાય અને અધિક અધિક આત્મધ્યાનની ઉન્નતિ કરી શકાય.
ચેાથે અનુયાગ દ્રવ્યાનુયોગ છે; એમાં છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્વ અને નવ પદાર્થનું વ્યવહારનયથી પર્યાયરૂપ
Page #518
--------------------------------------------------------------------------
________________
પ૦૨
તે ભાવના એવી રાખે છે કે આ સરાગતા ક્યારે મટે અને હું વીતરાગ થઈ જાઉ તત્વજ્ઞાની સમ્યફવીનું, હું નિશ્ચયથી પરમાત્માવત શુદ્ધ નિર્વિકાર જ્ઞાતાદષ્ટા છું, એવું જ્ઞાન તે આત્મજ્ઞાન કહેવાય છે. એ જ આત્મજ્ઞાન પરમ સુખસાધન છે. એ આત્મજ્ઞાનને જ નિશ્ચય સમ્યજ્ઞાન કહે છે, તેને જિનવાણીને સારા ભાવથુતજ્ઞાન કહે છે, એ આત્મજ્ઞાનમાં ઉપયોગની સ્થિરતાને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે,
સ્વાનુભવ કહે છે, કે આત્મધ્યાન કહે છે. ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માને અનુભવ બીજના ચંદ્રમા તુલ્ય છે. તે જ અભ્યાસના બળથી વધતો વધતે પૂર્ણ ચંદ્રમરૂપ કેવલજ્ઞાન થઈ જાય છે. જે રત્નત્રયથી સહજ સુખની સિદ્ધિ થાય છે તેમાં આત્મજ્ઞાન જ નિશ્ચય સમ્માન છે.
આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વ્યકૃત દ્વારા છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તવ અને નવ પદાર્થોનું જ્ઞાન આવશ્યક છે, તે પ્રાપ્ત કરવા પરમાગમને અભ્યાસ કર બહુ અગત્યનું છે. આ શાસ્ત્રાભ્યાસને વ્યવહાર સમ્યજ્ઞાન કહે છે.
વ્યવહાર સભ્યજ્ઞાન–જિનવાણમાં અનેક શાસ્ત્રોને સંગ્રહ છે. ચાર અનુયોગોમાં તે વહેચાયેલ છે, જેને ચાર વેદ પણ કહેવાય છે.
પ્રથમાનુયોગ:–પ્રથમ અવસ્થામાં અલ્પ જ્ઞાનવાળા શિષ્યોને તત્ત્વજ્ઞાનની રુચિ કરાવવા જે સમર્થ થાય તેને પ્રથમાનુયોગ કહે છે. તેમાં જે મહાન પુરુષ અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે તેમનાં જીવનચરિત્ર હોય છે. જેને પાપ કરવાથી ઘણાં દુખની પ્રાપ્તિ થઈ હોય અને પુણ્ય કરવાથી સુખ સાતાકારી સાધનની પ્રાપ્તિ થઈ હોય એવાં ચરિત્રોનું પણ તેમાં કથન હોય છે. આ પ્રકારનાં વર્ણને વાંચવાથી, બુદ્ધિ ઉપર એવી છાપ પડે છે કે આપણે પણ ધર્મનાં સાધનો કરીને આપણે આત્મહિત સાધવું યોગ્ય છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
૫૦૩
બીજે અનુયાગ કરણનુયાગ છે:–એમાં ચાર ગતિનું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ બતાવ્યું છે. જેની અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માર્ગણસ્થાનું કથન તથા કર્મોને બંધ, ઉદય, સત્તા આદિતું નિરૂપણ છે. આત્માની અવસ્થાઓ કર્મના સાગથી ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે તે સર્વ હિસાબ તેમાં બતાવ્યો છે. અધ્યાત્મજ્ઞાન માટે આ જ્ઞાનની બહુ આવશ્યકતા છે. જે ગુણસ્થાનને સમજે તે જ બરાબર જાણી શકે કે સમ્યગ્દષ્ટિ કઈ અપેક્ષાએ બંધક અને કઈ અપેક્ષાએ અબંધક છે, તથા કર્મબધ કયા ગુણસ્થાનક સુધી હોય છે, અને કર્મોની અવસ્થા કેવી રીતે બદલી શકાય છે. આ આત્મજ્ઞાનને બહુ સહકારી છે, કર્મ પુદ્ગલની સંગતિથી જીવના. સઘળા વ્યવહારનૃત્યનું દિગ્દર્શન આ અનુયોગથી થાય છે.
ત્રીજો અનુગ ચરણાનુયોગ છે - મન વચન કાયાને સ્થિર કરવા માટે, સ્વરૂપાચરણમય નિશ્ચયચારિત્ર પ્રાપ્ત કરવા માટે, જે જે વ્યવહારચાસ્ત્રિની આવશ્યકતા છે તે સર્વ આ અતુગમાં બતાવ્યું છે. સાધુનું ચારિત્ર, ગૃહસ્થ શ્રાવકનું ચારિત્ર, એ સર્વ વિસ્તાર પૂર્વક એવી રીતે બતાવ્યું છે કે દરેક સ્થિતિના માનવ પિતાની યોગ્યતા અનુસાર તેનું આચરણ કરી શકે, સહજ સુખનું સાધન કરતાં છતાં રાજ કર્તવ્ય, દેશરક્ષા કર્મ, વાણિજ્ય કર્મ, કૃષિ કર્મ, શિલ્પ કર્મ આદિ ગૃહસ્થને ગ્ય આવશ્યક કર્મ પણ કરી શકે, અને દેશપરદેશમાં નાના પ્રકારનાં વાહન દ્વારા મુસાફરી કરી શકે એમ લૌકિક ઉન્નતિ સર્વ પ્રકારની ન્યાયપૂર્વક કરતા છતા સહજ સુખનું સાધન કરી શકાય. જેમ જેમ વૈરાગ્ય વધતું જાય તેમ તેમ ચારિત્ર અધિક અધિક પાળી શકાય અને અધિક અધિક આત્મધ્યાનની ઉન્નતિ કરી શકાય.
ચેથ અનુગ દ્વવ્યાનુયોગ છેએમાં છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તવ અને નવ પદાર્થનું વ્યવહારનયથી પર્યાયરૂપ
Page #520
--------------------------------------------------------------------------
________________
૫૪
તથા નિશ્ચયનયથી દ્રવ્યરૂપ કથન છે. એમાં શુદ્ધાત્માનુભવની રીતિઓ બતાવી છે, જીવનમુક્ત દશાનાં સાધન બતાવ્યાં છે અને અતીન્દ્રિય સહજસુખની પ્રાપ્તિને સાક્ષાત ઉપાય બતાવ્યો છે. આ ચાર અનુ
ગોનાં શાસ્ત્રોને નિત્ય પ્રતિ યથાસંભવ અભ્યાસ કરવો તે વ્યવહાર સમ્યજ્ઞાનનું સેવન છે.
જેમ સમ્યગ્દર્શનનાં આઠ અંગ છે તેમ સમ્યજ્ઞાનનાં પણ આઠ અંગ છે. જે આઠ અંગો સહિત શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તે જ જ્ઞાનની વૃદ્ધિ થાય અને અજ્ઞાનને નાશ થાય. તેમ જ ભાવની શુદ્ધિ થાય, કષાયની મંદતા થાય, સંસારથી રાગ ઘટે, વૈરાગ્ય વધે, સમ્યફત્વની નિર્મલતા થાય અને ચિત્તનિરોધ (વૃત્તિને રેવા) ની કલા માલૂમ પડે. આઠ અંગોને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોનો અભ્યાસ કરનાર મન વચન કાયાને લીન કરી દે છે. ભણતાં ભણતાં આત્મા નંદનો અનુભવ આવી જાય છે,
સમ્યજ્ઞાનના આઠ અંગ:-(૧) ગ્રંથશુદ્ધિશાસ્ત્રનાં વાકયોને શુદ્ધ ભણવાં, જ્યાં સુધી શુદ્ધ નહિ ભણાય ત્યાં સુધી તેને અર્થ ભાસશે નહિ.
(૨) અર્થશુદ્ધિ-શાસ્ત્રના અર્થ બરાબર સમજવા. જે આચાર્યોએ ગ્રંથની રચના કરી છે તેમણે પોતાનું જ્ઞાન પદેની સ્થાપનામાં રાખી દીધું છે, તે તે સ્થાપનારૂપ પદેકારા જે જ્ઞાન ગ્રંથર્તાઓએ એમાં ભર્યું છે, કે સ્થાપન કર્યું છે તે જ જ્ઞાન ગ્રહણ કરી લેવું જરૂરતું છે. જેમ પરદેશથી આવેલે પત્ર એવી રીતે વાંચીને સમજી લેવામાં આવે છે કે જે ભાવાર્થ પત્ર લખનારે લખ્યો હોય તે ખરેખર જાણ લેવામાં આવે તે જ પત્ર વાંચવાનો લાભ થાય છે. તેમ ગ્રંથના યથાર્થ ભાવ સમજવા તે અર્થ શુદ્ધિ છે.
(૩) ઉભયશુદ્ધિ-ગ્રન્થને શુદ્ધ ભણવા અને શુદ્ધ અર્થ સમજવા, બંનેનું ધ્યાન એક સાથે રાખવું તે ઉભયશુદ્ધિ છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
૫૦૫
(૪) કાલાધ્યયન-શાને એવા વખતે ભણવાં જોઈએ કે જ્યારે પરિણામમાં નિરાકુળતા હોય, સંધ્યાને સમય આત્મધ્યાન તથા સામાયિક કરવાનું હોય છે તે તે સમય એટલે સવાર, બપોર તથા સાંજ બાદ કરે અને એ સમય પણ હોય છે કે જ્યારે શાસ્ત્રાભ્યાસમાં ઉપયોગ ન જોડાય, જેમકે કોઈને ઘેર સંકટ આવી પડયું હોય, તેફાન થઈ રહ્યું હેય, ધરતીકંપ થઈ રહ્યો હોય, ઘર કલહ કે યુદ્ધ થઈ રહ્યું હોય કે કોઈ મહાપુરુષના મરણને શેક મનાઈ રહ્યો હોય, એવા આપત્તિઓના સમયે શાંતિપૂર્વક ધ્યાન કરવું યોગ્ય છે.
(૫) વિનય –ધણા આદરપૂર્વક શાસ્ત્રો ભણવાં જોઈએ.ભાવોમાં ઘણી ભક્તિ રાખવી જોઈએ કે હું શાસ્ત્રો એટલા માટે ભણું છું કે મને આત્મજ્ઞાનને લાભ થાય અને મારા જીવનનો સમય સફળ થાય. અંતરંગ પ્રેમપૂર્ણ ભકિતને વિનય કહે છે.
(૬) ઉપધાન–ધારણ કરતાં જતાં (યાદ રાખતાં જતા) ગ્રન્થને ભણવા જોઈએ; વાંચવા જોઈએ. જે કંઈ વાંચવામાં આવે તે અંદર સ્થિર થતુ જાય કે જેથી ફરી સ્મરણમાં આવી શકે. જે વાંચ વાંચ કરવામાં આવે પણ ધ્યાનમાં ન લેવાય તે અજ્ઞાનને નાશ થઈ શકે નહિ. એટલા માટે એકાગ્રચિત્ત થઈને વિચાર સહિત વાચવુ અને યાદ રાખતા જવું તે ઉપધાન છે. એ બહુ જરૂરી અંગ છે, જ્ઞાનનું પ્રબળ સાધન છે.
(૭) બહુમાન–શાસ્ત્રને બહુમાન કે પ્રતિષ્ઠાપૂર્વક વિરાજમાન કરીને ભણવું જોઈએ, ઊંચે બાજઠ ઉપર મૂકીને, આસનપૂર્વક બેસીને ભણવું ઉચિત છે. શાસ્ત્રને સારાં પૂઠાં અને બાંધવાનાં કપડાથી સુશોભિત કરીને જ્યાં ઉધેઈન લાગે, શાસ્ત્ર સુરક્ષિત રહે તે સ્થળે વિરાજમાન કરવા જોઈએ,
Page #522
--------------------------------------------------------------------------
________________
૫૦૬
(૮) અનિલવ–આપણને શાસ્ત્રજ્ઞાન હોય છે તે છૂપાવવું જોઈએ. નહિ. કેઈ સમજવા ચાહે તે સમજાવવું જોઈએ. જે ગુરુથી જ્ઞાન મળ્યું હોય તેમનું નામ છુપાવવું ન જોઈએ. આ પ્રમાણે જે આઠ અગાને પાળતાં છતાં શાસ્ત્રોનું મનન કરે છે તે વ્યવહાર સમ્યજ્ઞાનનું સેવન કરતો હોવાથી આત્મજ્ઞાનરૂપી નિકાય સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.
જ્ઞાનના આઠ ભેદ-જે કે જ્ઞાન એક જ છે. તે આત્માને સ્વભાવ છે. જેમ સૂર્યના પ્રકાશમાં કઈ ભેદ નથી તેમ જ્ઞાનમાં ઈ ભેદ નથી. તથાપિ સૂર્યની ઉપર ઘણાં વાદળાં આવી જાય તો પ્રકાશ ઓછો પડે છે, વાદળાં તેથી થોડા હેય તે કંઈક પ્રકાશ વધારે પ્રગટે છે, તેથી અધિક ઓછાં વાદળાં હોય તો તેથી અધિક પ્રકાશ ઝળકે છે, તેથી પણ અધિક ઓછાં વાદળાં હોય છે તેથી પણ અધિક પ્રકાશ પ્રગટે છે. બિલકુલ વાદળાં ન હોય તે પૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે. એવી રીતે વાદળાંનાં ચેડાં કે વધારે આવરણના કારણે સૂર્યના પ્રકાશના પાંચ ભેદ થઈ શકે છે. તથા તેથી પણ સક્સ વિચાર કરીએ તો સૂર્ય પ્રકાશના અનેક ભેદ થઈ શકે તેવી રીતે જ્ઞાનાવરણ કર્મના પશમ કે ક્ષય અનુસાર જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ થઈ ગયા છે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિનાન, મન:પર્યયજ્ઞાન તથા કેવલજ્ઞાન. મતિ, ચુત, અવધિ એ ત્રણ જ્ઞાન જ્યારે મિશ્યાદષ્ટિને હેાય છે ત્યારે કુમતિ, કુશ્રુત, કુઅવધિ કહેવાય છે; સમ્યગ્દષ્ટિને તે મતિ, શ્રુત, અવધિ કહેવાય છે. આવી રીતે ત્રણ કુનાન સાથે જ્ઞાનના આઠ ભેદ થાય છે.
મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય તથા મનદ્વારા સીધે કઈ પદાર્થ જાણ તે મતિજ્ઞાન છે. જેમકે સ્પર્શનેંવ્યિથી સ્પર્શ કરીને કેઈ પદાર્થને ઠંડ, ગરમ, લૂખે, ચીકણો, નરમ, કઠણ, હલકે, ભારે જાણો, રસના (જિહા) ઈન્દ્રિયથી રસના દ્વારા ચાખવા યોગ્ય પદાર્થને
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૦૭
કાયને અશ્વિત સ્થા
થથી,
સ્પર્શ કરીને ખાટા, મીઠું, તીખો, તૂરે, કહ, કે મિશ્રિત સ્વાદ જાણ; નાસિકા ઈન્દ્રિયથી ગધયોગ્ય પદાર્થને સુંધીને સુગન્ધ કે દુધ જાણવી; ચક્ષુ ઈન્દ્રિયથી, સ્પર્શ કર્યા વગર, દૂરથી કઈ પદાઈને સફેદ, લાલ, પીળો, વાદળી, કાળા કે મિશ્રિત રંગ કે રૂપ જાણવું, કાનથી શબ્દ સ્પર્શ કરીને સુંદર કે અસુંદર શબ્દ જાણ; મન દ્વારા દૂરથી ડેઈ અપૂર્વ વાતને એકાએક જાણી લેવી. એવી રીતે જે સીધું જ્ઞાન ઇન્દ્રિય કે મનથી થાય છે તેને મતિજ્ઞાન (direct knowledge through senses and mind) કહેવાય છે. એટલે મતિજ્ઞાનાવરણને ક્ષયપશમ થાય છે તેટલી જ વિશેષ મતિજ્ઞાનની શક્તિ પ્રગટ થાય છે. એટલા માટે સર્વ પ્રાણુઓનું મતિજ્ઞાન એક સરખું હેતું નથી. કેઈને થોડું તે ફેઈને વધારે કોઈને મન્દ તે
ઈને તીવ્ર હોય છે. જાણેલી ચીજ સ્મરણમાં આવવી, એકવાર ઇન્દ્રિયે કે મનથી જાણેલી ચીજને ફરી ગ્રહણ કરી ઓળખવી કે આ તે જ છે, એવું સંજ્ઞાજ્ઞાન, તથા જ્યાં જ્યાં ધુમાડે હેાય ત્યાં આગ હેવી જ જોઈએ, જ્યાં જ્યાં સૂર્યને પ્રકાશ હોય ત્યાં ત્યાં કમલા પ્રફુલ્લિત થાય જ એવું ચિંતાજ્ઞાન, ચિન્હને દેખીને કે જાણુને પદાઈને જાણુ, ધૂમાડાને દેખીને અનિ છે એમ જાણવું એ અનુમાનજ્ઞાન, એ સર્વે મતિજ્ઞાન છે કારણ કે મતિજ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી થાય છે. - શ્રુતજ્ઞાન –મતિજ્ઞાનથી જાણેલા પદાર્થદ્વારા બીજા પદાર્થને કે વિષયને જાણ તે શ્રુતજ્ઞાન છે, જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યો એ મતિજ્ઞાન છે. આત્મા શબ્દથી આત્માના ગુણપર્યાય આદિને બંધ થશે તે શ્રુતજ્ઞાન છે. એટલા માટે શાસ્ત્રજ્ઞાનને શ્રતજ્ઞાન કહે છે. આપણે અક્ષરો વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ, તે દ્વારા ફરી મનથી વિચાર કરીને શબ્દ વડે જે જે પદાર્થોને સંકેત હોય છે તેને બરાબર જાણી લઈએ છીએ તે શ્રતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાન મનઠારા જ થાય છે. શ્રુતજ્ઞાનના બે ભેદ
Page #524
--------------------------------------------------------------------------
________________
૫૦૮
છે. અક્ષરાત્મક શ્રુતજ્ઞાન, અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન, જે અક્ષરધારા અર્થ વિચારવાથી થાય છે તે અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે, જેમકે શાસ્ત્રધારા જ્ઞાન, સ્પર્શનાદિ ઈન્દ્રિયોથી મતિજ્ઞાનઠારા પદાર્થોને જાણને ફરી તે જ્ઞાનઠારા તે પદાર્થમાં હિતરૂપ કે અહિતરૂપ બુદ્ધિ થાય તે અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ એકેન્દ્રિયાદિ સર્વ પ્રાણીઓને હોય છે. જેમ વૃક્ષને કુહાડીને ઘા કરવાથી તેને કઠેર સ્પર્શનું જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે. પછી તેને દુખની લાગણી થવી તે શ્રુતજ્ઞાન છે. કીડાને જીભદ્વારા
સ્વાદનું જ્ઞાન થવુ તે મતિજ્ઞાન છે. પછી તેને તે સુખદાયી કેદુઃખદાયી ભાસવું તે શ્રુતજ્ઞાન છે કીડીને દૂરથી સુગધ આવવી તે મતિજ્ઞાન છે. પછી સુગંધિત પદાર્થની નજીક આવવાની બુદ્ધિ થવી તે શ્રુતજ્ઞાન છે. પત ગીઆને આંખથી દીવાને રંગ દેખી શાન થવું તે મતિજ્ઞાન છે. તે હિતકારી ભાસવું શ્રુતજ્ઞાન છે. કર્ણથી કાર શબ્દ સાંભળો મતિજ્ઞાન છે, તે અહિતકારી ભાસે તે શ્રુતજ્ઞાન છે. મતિ શ્રુતજ્ઞાન સર્વ પ્રાણીઓને સામાન્ય રીતે હેય છે. એન્દ્રિયાદિ પંચેદિય પર્યત સર્વને એ બે જ્ઞાનથી ઓછાં જ્ઞાન હેતાં નથી. આ એ જ્ઞાનેની શક્તિ હોય છે પરંતુ એ જ્ઞાન પણ કમથી કામ કરે છે.
અવધિજ્ઞાન:–અવધિ નામ મર્યાદાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદામાં રહેલાં પુગલનું અથવા પુદગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જાણવું તે આ જ્ઞાનનું કામ છે. દ્રવ્યથી કહેવાને હેતુ એ છે કે મોટા પદાર્થોને જાણે કે સૂક્ષ્મ પદાર્થોને જાણે, ક્ષેત્રથી કહેવાનો હેતુ એ છે કે કેટલે દૂર સુધીના પદાર્થને જાણે, એક કેસ સુધીના, સો કેશ સુધીના, હજાર કેશ સુધીના કે દશ હજાર આદિ કોશ સુધીના પદાર્થો જાણે, કાલથી કહેવાનો હેતુ એ છે કે કેટલા સમય આગળ કે પાછળનાને જાણે, દશ વર્ષ, સે વર્ષ, એક ભવ કે અનેક ભવને આગળ પાછળ જાણે. ભાવનો અર્થ અવસ્થાવિશેષ કે સ્વભાવવિશેષ તે છે. અવધિજ્ઞાનના બહુ ભેદ થઈ શકે છે, જેને જેટલે અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયોપશમ થાય છે તેને
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૯
તેટલુ થાતુ કે વધારે અવધિજ્ઞાન થાય છે. આ જ્ઞાન થવામાં મન અને ઇન્દ્રિયાની જરૂર નથી. આત્મા પોતે જ જાણે છે. દેવ તથા નારસીઓને તે જન્મથી જ હેાય છે. પશુઓને તથા માનવાને સય્- · ક્વ કે તપના પ્રભાવથી થાય છે. આ એક પ્રકારની એવી વિશેષ શક્તિના પ્રાશ છે કે જેથી અવધિજ્ઞાની કાઈ માનવને દેખીને વિચાર કરતાં તેના પૂર્વ જન્મ અને ભવિષ્યના જન્મના બનાવાને જાણી શકે છે. ચેાગી તપસ્વી એટલું અધિક અવધિજ્ઞાન પામી શકે છે કે સેંકડા જન્મ આગળ પાછળનાની વાર્તા જાણી શકે છે. જ્ઞાનની જેટલી નિર્માંળતા થાય છે તેટલે જ તેના અધિક પ્રકાશ થાય છે.
મનઃ યજ્ઞાન—ખીજાએના મનમાં પુદ્ગલ કે અશુદ્ધ જીવ સંબધી શું શું વિચારા ચાલી રહ્યા છે, અથવા યા યા વિચાર થઈ ચૂકયા છે, અથવા કયા કયા વિચાર થશે; એ સર્વને જે કાઈ આત્માદ્વારા જાણી શકે તે મનઃપયજ્ઞાન છે. આ જ્ઞાન એટલી ખુધી સૂક્ષ્મ વાતને જાણી શકે છે કે જેને અધિજ્ઞાની પણ જાણી શકતા નથી. એટલા માટે આ જ્ઞાન અવધિજ્ઞાનથી અધિક નિર્માલ છે. આ જ્ઞાન ધ્યાની તપસ્વી યાગીઓને જ હોય છે—સમ્યગ્દષ્ટિ મહાત્માઓને જ હેાય છે. મનઃપ યજ્ઞાનાવરણ કર્યાંના આછા કે અધિક ક્ષયાપશમ અનુસાર ક્રાઈને ઓછુ કે કાઈને અધિક હોય છે.
કેવલજ્ઞાનઃ—સર્વાં નાનાવરણ કર્મના ક્ષય થવાથી અન ત જ્ઞાનની પ્રકાશ થવા તે કેવલજ્ઞાન છે. આ સ્વાભાવિક પૂર્ણ જ્ઞાન છે, જે પરમાત્મા અરહત તથા સિદ્ધમાં સદા વ્યક્તિરૂપે (પ્રગટપણે) પ્રકાશે છે. સ’સારી જીવામાં શક્તિરૂપે રહે છે, તે ઉપર જ્ઞાનાવરણના પડદા પહેલા રહે છે. શુકલ ધ્યાનના પ્રભાવથી સર્વ જ્ઞાનાવરણ કા જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે આ જ્ઞાન તેરમા ગુણુસ્થાનકે સયેાગી ધ્રુવલી જિનને પ્રગટ થાય છે, એક વખત પ્રકાશ થયા પછી ફરી મલિન થતું નથી. સદા સર્વાંદા શુદ્ધ સ્વભાવમાં પ્રગટ રહે છે. પાંચ
Page #526
--------------------------------------------------------------------------
________________
૫૧૦
રાનામાં મતિ, શ્રુત પરાક્ષ છે, કારણ કે ઇન્દ્રિય અને મનથી થાય છે, પરંતુ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છેકારણ કે આત્માથી જ થાય છે.
શ્રુતજ્ઞાન જ કેવલજ્ઞાનનુ કારણ છે... એ ચાર જ્ઞાનેમાં શ્રુતજ્ઞાન જ એવુ જ્ઞાન છે કે જેનાથી શાસ્ત્રજ્ઞાન થાય છે અને આત્માનુ ભેદવજ્ઞાન થાય છે કે આ આત્મા રાગાદિ ભાવક, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય અને શરીરાદિ નેાકથી ભિન્ન છૅ, સિદ્ધસમ શુદ્ધ છે. જેને આત્માનુભવ થાય છે તે જ ભાવશ્રુતજ્ઞાન પામી જાય છે. એ આત્માનુભવ જ કૈવલજ્ઞાનના પ્રકાશ કરી દે છે. કાઈ યાગીને અવધિજ્ઞાન કે મનઃ ય જ્ઞાન ન પણુ હાય તા પણ શ્રુતજ્ઞાનના ખળથી કેવલજ્ઞાન થઈ શકે છે. અવધિ મનઃપ યજ્ઞાનના વિષય ઈ શુદ્ધાત્મા નથી, એ તેા રૂપી પદાર્થને જ જાણે છે જ્યારે શ્રુતજ્ઞાન અરૂપી પદાર્થાને પણ જાણી શકે છે. એટલા માટે શ્રુતજ્ઞાન પ્રધાન છે. માટે આપણે આટલું કરવા યોગ્ય છે કે આપણે શાસ્ત્રનાનના વિશેષ અભ્યાસ કરતા રહેવુ કે જેથી આત્માનુભવ પ્રાપ્ત થાય. એ જ સહજ સુખનું સાધન છે, અથવા એ જ ધ્રુવલનાનના પ્રકાશ કરનાર છે.
ચાર દશનાપયોગઃ—પહેલાં બતાવી ગયા છીએ કે જીવને એળખવા માટે આઠ જ્ઞાન અને ચાર દર્શન એ સાધન છે. દર્શન અને જ્ઞાનમાં ફેર એ છે કે જ્ઞાન સાકાર છે, દન નિરાકાર છે. દનમાં પદાના ખાધ થતા નથી. ખેાધ થવા માંડે છે ત્યારે તેને જ્ઞાન કહેવાય છે. જે સમયે આત્માના ઉપયેગ કાઈ પદાર્થને જાણુવાની તૈયારી કરે છે ત્યારે દન હેાય છે. તે પછી જે કઈ ગ્રહણ થાય છે તે જ્ઞાન છે. કાનમાં શબ્દ આવતાં ઉપયાગ ત્યાં ગયા અને શબ્દ જાણ્યા નથી ત્યાં સુધી દર્શન છે. જ્યારે જાણી લીધું કે શબ્દ છે ત્યારે જ્ઞાન કહેવાય છે. અલ્પજ્ઞાનીઓને દનપૂર્વક મતિજ્ઞાન હોય છે, મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિ મહાત્માએને અવધિદૃનપૂર્વક અવધિજ્ઞાન હેાય છે, કેવલજ્ઞાનીને ધ્રુવલ'ન કેવલજ્ઞાનની
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૧
Ο
સાથે જ હાય છે, ચક્ષુ ઇન્દ્રિયદ્વારા જે દન છે તે ચક્ષુદ"ન છે. જેમ આંખે ધડીઆળને જાણ્યું તે મતિજ્ઞાન છે. તે ઘડીઆળના આકારને જાણવા પહેલાં જે ઉપયોગ ચક્ષુષન્દ્રિયદ્વારા જાણવા તૈયાર થયા પરંતુ જાણ્યુ કઈ નહિ તે ચક્ષુન છે, જ્યારે જાણી લીધુ કે આ ઘડીઆળ છે ત્યારે મત્તિજ્ઞાન છે. એવી રીતે ચક્ષુન્દ્રિય સિવાય ચાર ઇન્દ્રિય અને મનથી જે દન થાય છે તે અચક્ષુદર્શન છે. અવધિદર્શન સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને આત્માથી થાય છે. વલદર્શન સ`દી છે, તે દર્શનાવરણ ક્રમના સથા ક્ષય થવાથી પ્રગટે છે.
નિશ્ચય અને વ્યવહાર નઃ—વસ્તુને સર્વાં ગેગ્રહણુ કરે છે તે પ્રમાણ છે, જ્યારે નય છે તે વસ્તુના એક અંશને ગ્રહણ કરે છે કે ખતાવે છે. પહેલા કહેલા પાચે જ્ઞાન પ્રમાણુ છે અને ત્રણ સુજ્ઞાન પ્રમાણાભાસ છે. જેમ ક્રાઇ માનવ વેપારી છે અને મેજીસ્ટ્રેટ (ન્યાયાધીશ) પણ છે. પ્રમાણજ્ઞાન બંને વાતને એક સાથે જાણે છે. નયની અપેક્ષાએ કાઈ વખત તે વેપારી કહેવાય છે ત્યારે મેજીસ્ટ્રેટપણું ગૌણ રહે છે; અને ક્રાઈ વખત જ્યારે મેજીસ્ટ્રેટ કહેવાય છે ત્યારે વેપારીપણ ગૌણ રહે છે. અધ્યાત્મશાસ્ત્રોમા નિશ્ચયનય તથા વ્યવહારનયના ઉપયોગ બહુ જોવામા આવે છે. સ્વાય: નિશ્ચયઃ પ્રાયઃ વ્યવહારઃ । જે નય એક જ વસ્તુનુ' તેનાથી પરની અપેક્ષા વગર વર્ણન કરે તે નિશ્ચયનય છે. જે કાઈ વસ્તુને પરની અપેક્ષાએ એકને બદલે ખીજી' કહે તે વ્યવહારનય છે. એક તરવાર સાનાની મ્યાનમા છે તેમાં તરવારને તરવાર અને મ્યાનને મ્યાન કહેવુ એ નિશ્ચયનયનુ કામ છે. તથા સેાનાની તલવાર કહેવી એ વ્યવહારનયનુ કામ છે. લાકમાં એવા વ્યવહાર ચાલે છે કે પરના સચાગથી વસ્તુને અનેક પ્રકારે કહેવાય છે.
જેમ એક તરવાર ચાંદીની મ્યાનમાં અને એક સેાનાની મ્યાનમાં
Page #528
--------------------------------------------------------------------------
________________
પર
એમ બે તલવાર રાખી હેાય. ક્રાઈને એમાંથી. એક તલવારની જરૂર હાય તેા તે એટલું લાંબું વાકય નથી કહેતા કે સેાનાની મ્યાનમાં રાખી છે તે તલવાર લાવા. પશુ સેાનાની તલવાર લાવે એવું ટુંકુ વાકય કહી દે છે. તે વ્યવહારમાં એ વચન અસત્ય નથી. પરંતુ નિશ્ચયથી અસત્ય છે. કારણ કે એવા ભ્રમ પેદા કરી શકે છે કે તરવાર સાનાની છે, જ્યારે તરવાર સેનાની નથી. એવી રીતે આપણા આત્મા મનુષ્ય આયુ અને ગતિના ઉધ્યથી મનુષ્યશરીરમાં છે, આત્મા ભિન્ન છે, તૈજસ કાણુ અને ઔદારિક શરીર ભિન્ન છે. નિશ્ચયનયથી આત્માને આત્મા જ કહેવાશે. વ્યવહારનયથી આત્માને મનુષ્ય કહેવાના લાક વ્યવહાર છે કેમકે મનુષ્યશરીરમાં તે વિદ્યમાન છે. આત્માને મનુષ્ય કહેવા વ્યવહારથી સત્ય છે તેા પણ નિશ્ચયનયથી તે અસત્ય છે; કારણ કે આત્મા મનુષ્ય નથી, તેનાં કર્મ મનુષ્ય છે, તેના દેહ મનુષ્ય છે.
નિશ્ચયનયને ભૂતા, સત્યા, યથા, વાસ્તવિક, અસલ, મૂળ કહે છે. વ્યવહારનયને અસત્યા, અભૂતા, અયથા, અવાસ્તવિક કહે છે. સંસારી આત્માને સમજવા માટે તેમ જ પરના સ યેાગ સહિત ક્રાઈ પણ વસ્તુને ઓળખવા માટે અને નયાની જરૂર પડે છે. કપડુ મલિન છે તેને શુદ્ધ કરવા ખ'ને નયના જ્ઞાનની જરૂર છે. નિશ્ચયનયથી કપડુ' ઉજ્જવળ છે, રૂતુ' બનેલુ છે, વ્યવહાનયથી મેલુ' કહેવાય છે કારણ કે મેલના સંચાગ છે. જો એક જ નય કે અપેક્ષાને સમજે તે કડુ કદી સ્વચ્છ થઇ શકે નહિ. જો એમ માની લે કે કપડુ સથા શુદ્ધ જ છે તેા પછી તેને શુદ્ધ કરવામાં આવે નહિ, જો માની લે કે મેલું જ છે. તે પણ તે શુદ્ધ કરાય નહિ. જો એમ માનવામાં આવે કે મૂળમાં તે તે શુદ્ધ છે. પરંતુ મેલના સ યાગથી વત માનમાં તેનું સ્વરૂપ મેલું થઈ રહ્યુ છે, તા જ તેને શુદ્ધ કરી શકાય. મેલ પર છે, તે દૂર થઈ શકે છે, એવા નિશ્ચય થયા પછી જ પ્ડ સાફ્ કરી શકાય છે એવી રીતે નિશ્ચયનય કહે છે કે આત્મા શુદ્ધ છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૧૩
વ્યવહારનય કહે છે કે આત્મા અશુદ્ધ છે, કર્મોથી બંધાએલ છે. એ બંને વાત જાણ્યા પછી જ કર્મોને કાપવાને પુરુષાર્થ કરી શકાય છે.
'નિશ્ચયનયના પણ અધ્યાત્મશાસ્ત્રોમાં બેભેદ કહ્યા છે. એક શુદ્ધ નિશ્ચયન, બીજે અશુદ્ધ નિશ્ચયનય. જેનો લક્ષ કેવળ શુદ્ધ ગુણ પર્યાય-અને દ્રવ્ય ઉપર છે તે શુદ્ધ નિશ્ચયનય છે અને જેને લક્ષ તે એક દ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાય ઉપર હોય તે અશુદ્ધ નિશ્ચયનય છે. જેમ જીવ સિદ્ધ સમ શુદ્ધ છે એ વાક્ય શુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. આ જીવ રાગી ઠેષી છે એ વાક્ય અશુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. રાગદ્વેષ જીવના જ નૈમિત્તિક કે ઔપાધિક ભાવ છે. તે ભાવોમાં મેહનીય કર્મના ઉદયને સોગ થઈ રહ્યો છે તેથી તે ભાવ શુદ્ધ નથી. અશુદ્ધ છે. તે અશુદ્ધ ભાવોને આત્માના ભાવ કહેવા તે અશુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ છે પણ શુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ નથી. એ બને નય એક જ દ્રવ્ય ઉપર લક્ષ રાખે છે.
વ્યવહારનયના અનેક ભેદ છે. અનુપચરિત અસભૂત વ્યવહારનય. એ નય, પરવસ્તુને કેાઈને સંયોગ થતા પરને તેની કહેવી તે છે. જેમ આ ઘીને ઘડે છે. એમાં ઘીને સાગ છે માટે ઘડાને ઘીને ઘડે કહે છે. આ જીવ પાપી છે, પુણ્યાત્મા છે, માનવ છે, પશુ છે. આ ગેર છે આ કાળ છે. એ વાક્યો આ નયથી યથાર્થ છે કેમકે કાર્મણ કે ઔદારિક શરીરને સાગ છે માટે અનુપરિત છે. પરંતુ આત્માના મૂળ સ્વરૂપથી ભિન્ન છે માટે અસહ્નત છે બિલકુલ ભિન્ન વસ્તુને તેની પિતાની કહેવી તે ઉપચરિત અસદભૂત વ્યવહારનય છે, જેમ આ દુકાન રામલાલની છે, આ ટાપી બાળકની છે, આ સ્ત્રી રામલાલની છે, આ ગાય ફતેચંદની છે, આ કપડુ મારું છે, આ આભૂષણ મારાં છે, આ દેશ મારો છે.
નિશ્ચયનયને વિષય વસ્તુને અભેદરૂપે અખંડરૂપે ગ્રહણ કરવાને છે, જ્યારે વસ્તુને ખંડરૂપે ગ્રહણ કરવી એ સભૂત વ્યવહારનયને
Page #530
--------------------------------------------------------------------------
________________
૫૧૪
વિષય છે. એવું પણ શાસ્ત્રોમાં વિવેચન છે. જેમ આત્માને અભેદ એક જ્ઞાયકરૂપે ગ્રહણ કર એ નિશ્ચયનયને અભિપ્રાય છે જ્યારે આત્માને જ્ઞાનરૂપ, દર્શરૂપ, ચારિત્રરૂપ એમ ગુણ અને ગુણીને, ભેદ કરીને કહેવું એ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે. કેટલેક સ્થળે આ સદ્દભૂત વ્યવહારને પણ નિશ્ચયનયમાં સમાવેશ કરીને કથન કર્યું છે. કેમકે આ સદ્ભુત વ્યવહાર પણ એક જ દ્રવ્યની તરફ ભેદરૂપથી લક્ષ રાખે છે, પરની તરફ લક્ષ નથી. જયાં પરની તરફ લક્ષ કરીને પરનું કથન છે તે અસદ્ભુત વ્યવહારનય છે અથવા સામાન્યથી વ્યવહારનય છે,
વ્યાથિક પર્યાયાર્થિક નયઃ—જેનય કે અપેક્ષા કેવલદ્રવ્યને લક્ષમાં લઈને વસ્તુને કહે છે તે દ્રવ્યાર્થિક છે. જે દ્રવ્યના કેઈ પર્યાયને લક્ષમાં લઈને કહે તે પર્યાયાર્થિક નય. જેમ દ્રવ્યાકિનયથી દરેક આત્મા સમાનરૂપથી શુદ્ધ છે, નિજ સ્વરૂપમાં છે. પર્યાયાર્થિક નયથી આત્મા સિહ છે, સંસારી છે, પશુ છે, માનવ છે, વૃક્ષ છે, ઇત્યાદિ. આ આત્મા નિત્ય છે એ દ્રવ્યાર્થિક નયનું વાક્ય છે, આ આત્મા સંસારી અનિત્ય છે એ પર્યાયાર્થિયનું વાક્ય છે; કેમકે દ્રવ્ય કદી નાશ પામતું નથી, પર્યાય ક્ષણમાં બદલાય છે.
નૈગમાદિ સપ્ત નય –જગતમાં અપેક્ષાવાદ વિના વ્યવહાર થઈ શકતો નથી. ભિન્ન ભિન્ન અપેક્ષાથી વાક્ય સત્ય મનાય છે, જેનાથી લેકમાં વ્યવહાર થાય છે તે અપેક્ષાઓ અથવા નયને બતાવવા માટે જૈન સિદ્ધાંતમાં સાત નય પ્રસિદ્ધ છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂટ, અને એવભૂત, એ સાત નય છે. એમાં પહેલા ત્રણ નય દ્રવ્યાર્થિકમાં સમાય છે; કેમકે તેની દૃષ્ટિ દવ્ય ઉપર રહે છે, શેષ ચાર નય પર્યાયાર્થિકમાં સમાય છે. કારણ કે તેની દષ્ટિ પર્યાય ઉપર રહે છે. તથા છેલ્લા ત્રણ નાની દષ્ટિ શબ્દ ઉપર રહે છે માટે તે શબ્દનય પણ કહેવાય છે અને શેષ ચાર
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૧૫
નયની દૃષ્ટિ પદાર્થ ઉપર મુખ્યતાથી રહે છે માટે તે અર્થનય પણ કહેવાય છે.
નૈગમન –જેમાં સંકલ્પ કરવામાં આવે તે નૈગમનાય છે. ભૂતકાળની વાતને વર્તમાનમાં સંકલ્પ કરે ઓ ભૂતનૈગમનાય છે. જેમ કે દિવાળીને દિવસે એમ કહેવું કે આજે શ્રી વર્ધમાનસ્વામીને નિવણ દિવસ છે. ભાવિનિગમનય ભવિષ્યની વાતને વર્તમાનમાં કહે છે જેમકે અહંન્ત અવસ્થામાં બિરાજતા કેઈ કેવલીને સિદ્ધ કહેવા વર્તમાન નૈગમનય તે છે કે જે વર્તમાનની અધૂરી વાતને પૂરી કહે છે. જેમકે કેઈ લાકડું કાપતો હોય તેને કેાઈ પૂછે કે શું કરી રહ્યા છો? ત. તે કહે કે કમાડ બનાવી રહ્યો છું, કારણ કે લાડું કાપવામાં એને ઉદ્દેશ કમાડ બનાવવાનું છે.
સંગ્રહનય–જે એક જાતિનાં ઘણું દ્રવ્યોને એક સાથે એકઠા કહે તે સગ્રહનય છે જેમકે સત્ એ દ્રવ્યનું લક્ષણ છે. આ વાક સર્વ દ્રવ્યોને સત બતાવે છે. જીવનું ઉપયોગ લક્ષણ છે એ વાક્ય સર્વ જીવોનું લક્ષણ ઉપયોગ સિદ્ધ કરે છે.
વ્યવહારનય–જે અપેક્ષાથી સંગ્રહનયવડે ગ્રહીત પદાર્થોને ભેદ કરતા જવાય તે વ્યવહારનય છે, જેમ કે દ્રવ્ય છ છે; જીવ સંસારી અને સિદ્ધ છે. સંસારીછવ સ્થાવર અને ત્રસરૂપ છે, સ્થાવર જીવ પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના છે ઇત્યાદિ.
સૂત્રનય–સુક્ષ્મ તથા સ્થૂલ પર્યાયમાત્ર જે વર્તમાનમાં છે તેને ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય છે. જેમાં સ્ત્રીને સ્ત્રી પુરુષને પુરુષ, શ્વાનને શ્વાન, અશ્વને અશ્વ, ક્રોધ પર્યાય સહિતને ધી, દયાભાવ સહિતને દયાવાન કહેવું,
શબ્દનય-લિંગ, વચન, કારક, કાલ, આદિના વિરોધરૂપ દોષ ઉપરથી જોતાં જણાય તે પણ વ્યાકરણ કે સાહિત્યના નિયમેની અપેક્ષાએ શબ્દને વ્યવહાર કરવો તે શબ્દનાય છે. જેમ
Page #532
--------------------------------------------------------------------------
________________
૫૧
સ્ત્રીને સસ્કૃતમાં દારા, ભાર્યાં, કલત્ર કહે છે. અહીં દારા શ દું પુલ્લિંગ છે, ક્લત્ર નપુ’સકલિંગ છે તેા પણ ખરાબર છે. ક્રાઈ મહાન પુરુષ આવતા હાય તેમને માના સૂચક શબ્દામાં કહે છે કે તેઓ પધારે છે. આ વાકય જોકે મહુવચનના પ્રયાગ એક વચનમાં કદ છે, તથાપિ શબ્દનયથી યથા છે. કાઈ કથાનું વર્ણન કરતાં ભૂતકાળમાં વતમાનકાળને પ્રયાગ કરી દે છે જેમ સેના લડી રહી છે, તાપાને મારા ચાલી રહ્યો છે, લેાહીની ધારા વહી રહી છે, મડદાંનાં માથાં આળેટી રહ્યાં છે, એ સવ વાકયોમાં ભૂતકાલને બદલે વર્તમાનકાલને પ્રયોગ કરેલા છે છતાં શબ્દનયથી તે યથા છે. શબ્દનયમાં ભાષા સાહિત્યને અનુસાર શબ્દાને વ્યવહાર કરવામાં આવે એ દૃષ્ટિ છે.
સમણિ નય:-એક શબ્દના અનેક અર્થ પ્રસિદ્ધ છે. તેમાંથી એક અર્થ લઈ કાઈ પદાર્થને માટે તેને પ્રત્યેાગ કરવા તે સાંભરઢનય છે. જેમ ગા શબ્દને અર્થ નક્ષત્ર, આકાશ, વિજળી, પૃથ્વી, વાણી આદિ છે તા પણુ ગાયને માટે પણ વ્યવહાર કરવા તે સમભિરૂઢનયથી યથાય છે. જો કે ગે! શબ્દના અર્થ ગમન કરનાર છે, તથાપિ સૂતેલી, બેઠેલી કે દરેક દશામાં ગાય પશુને ગે કહેવી તે સમભિરૂઢનયથી યથાર્થ છે. અથવા એક પદાર્થના અનેક શબ્દ નિશ્ચિત કરવા, પછી ગમે તે તેના અર્થમાં ભેદ હાય તાપણ તે સમભિરૂઢનયથી યથાય છે. જેમ સ્ત્રીને સ્ત્રી, અખલા, નારી, આદિ કહેવું. અથવા ઇન્દ્રને, શમ્ર, પુરન્દર, ઇન્દ્ર, સહસ્રાક્ષી આદિ કહેવું. અહીં આ શખ્તાના ભિન્ન ભિન્ન અર્થ છે તે પણ એક વ્યક્તિને માટે વ્યવહાર કરવે! સમભિરૂઢનયથી ખરાખર છે.
એવ ભૂતનયઃ—જે શબ્દને જે વાસ્તવિક અર્થ હાય તેવી ક્રિયા કરનારના તે શબ્દથી વ્યવહાર કરવા તે એવભૂત નય છે. જેમ વૈદુ કરનારને વૈદ્ય કહેવા, દુર્ગંળ સ્ત્રીને જ અખળા કહેવી,
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૧૭
પૂજન કરતા હોય તેને પૂજારી હેવે, રાજ્ય કરતા હાય, ન્યાય કરતા હાય તેને રાજા કહેવા. લાક વ્યવહારમાં આ સાત નયેાની ઘણી ઉપયેાગિતા છે.
યાદ્વાદનચ અથવા સપ્તભંગ વાણીઃ—પદાર્થમાં અનેક સ્વભાવ રહે છે, જે સાધારણ રૂપથી વિચારતા વિધરૂપ ભાસે છે પરંતુ તે સર્વે ભિન્ન ભિન્ન અપેક્ષાએ પદામાં પદાર્થરૂપે જ હાય છે. તેને સમજાવવાના ઉપાય સ્યાદ્વાદ કે સસભંગ છે.
દરેક પદામાં અસ્તિ એટલે હેાવાપણુ, નાસ્તિ એટલે અભાવપણું એ બે વિરોધી સ્વભાવ છે. નિત્યપણું તથા અનિત્યપણું એ પણ એ વિરાધી સ્વભાવ છે. એકપણુ અને અનેકપણુ એ પણ ખે વિરાધી સ્વભાવ છે. એક સમયે એક જ સ્વભાવને વચનદ્વારા કહી શકાય છે, ત્યારે ખીજો સ્વભાવ જો કે કહી શકાતા નથી તે પણ પટ્ટામાં અવશ્ય રહેલા છે, એ વાત જણાવવાને માટે સ્યાદ્વાદ છે.
સ્યાત્ એટલે કથ ચિત્ કાઈ અપેક્ષાએ, વાદ એટલે કહેવુ તે સ્વાદ્વાદ છે. જેમ એક પુરુષ પિતા પણ છે, પુત્ર પણ છે. તે જ્યારે ફ્રાઈને સમજાવવુ હોય ત્યારે કહેવાય કે ચાર પિતા અત્તિ 1 કઈ અપેક્ષાએ (પેાતાના પુત્રની અપેક્ષાએ) પિતા છે. અહીં" સ્વાત શબ્દ એમ બતાવે છે કે તે કઈ અન્ય પણ છે. ફરી કહે કે સ્વાત્ પુત્ર: બસ્તિ—કાઈ અપેક્ષાએ ( પેાતાના પિતાની અપેક્ષાએ )પુત્ર છે. એ પુરુષ પિતા અને પુત્ર બને છે એસ દૃઢ કરવા માટે ત્રીજો ભ ગ કહેવાય છે કે સ્યાદ્ પિતા પુત્રત્ર્ય ।”
કાઈ અપેક્ષાએ જો મનેના વિચાર કરીએ તે તે પિતા પણ છે, પુત્ર પણ છે. તે પિતા અને પુત્ર તેા એક જ સમયે છે પરંતુ શબ્દામાં એ શક્તિ નથી કે બંને સ્વભાવાને એક સાથે કહી શકાય. તેથી ચેાથે! ભ'ગ કહે છે—સ્થાત્ અવન્ય । કાઈ અપેક્ષાએ આ વસ્તુ અવક્તવ્ય છે. કથનગાચર નથી. જોકે એ પિતા અને પુત્ર
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૧૮
બને એક સમયે (સાથે) છે, પરંતુ કરી શકાતું નથી. સર્વથા અવકાવ્ય નથી એ વાતને સિદ્ધ કરવા બાકીના ત્રણ ભંગ છે. ચાર પિતા વચ્ચે જો કોઈ અપેક્ષાએ અવકાય તેવા છતાં પણ પિતા છે, ચાર પુત્ર સાથે જાડાઈ અપેક્ષાએ અવકતવ્ય હેવા છતાં પણ પુત્ર છે. સાત પિતા પુત્ર અh | કેઈ અપેક્ષાએ અવક્તવ્ય દેવા છતાં પણ પિતા અને પત્ર બને છે. એવી રીતે બે વિરોધી રસભાને સમજાવવા માટે સાત ભંગ, શિષ્યોને દઢ જ્ઞાન કરાવવાના હેતુઓ, કરવામા આવ્યા છે. વસ્તુતાએ તે પુરુષમાં ત્રણ રવભાવ છે-પિતા છે, પુત્ર છે, અને રાવ્ય છે. તેના સાત ભંગ જ થઈ શકે છે. કે આઠ યતા નથી જેમ૧ પિતા, ૨ પુત્ર, ૩ પિતાપુત્ર, ૪ અવકતવ્ય, ૫ પિતા અવનવ્ય, ૬ પુત્ર અવકતવ્ય, ૭ પિતા પુત્ર અવાવ્ય.
જો કેઈને ધોળો, કાળે અને પા એ ત્રણ રંગ આપવામાં આવે અને તેને ભિન્ન ભિન્ન રંગ બનાવવાનું કહેવામાં આવે છે તે નીચે પ્રમાણે સાત જ બનાવી દેશે.
૧ સફેદ, ૨ કાળ, ૩ પીળે, ૪ સફેદ કાળો, ૫ સફેદ પીળે, ૬ કાળે પીળા, 9 સફેદ પાળે. આથી ઓછા કે અધિક બની શકતા નથી.
આત્માના સ્વભાવને સમજાવવા માટે આ સ્યાદાદની ઘણી જરૂર છે. આત્મામાં અતિત્વ અથવા ભાવપણું, પિતાનું અખંડ દિવ્ય, પિતાના અસંvયાત પ્રદેશરૂપ ક્ષેત્ર, પોતાના સ્વાભાવિક પર્યાયરૂપ કાળ,
અને પિતાને શુદ્ધ જ્ઞાનાનદમય ભાવની અપેક્ષાએ છે તે સમયે આ પિતાના આત્મામાં સંપૂર્ણ અન્ય આત્માઓના, સર્વ પુગલોના, ધર્મ, અધર્મ, આકાશ અને કાલના વ્ય ક્ષેત્ર કાલ તથા ભાવનું નાસ્તિપણું કે અભાવપણું છે, અસ્તિત્વની સાથે નાસ્તિત્વ ન હોય તો આ આત્મા છે, આ શ્રી મહાવીર સ્વામીનો આત્મા છે અન્ય નથી, એ
:
Page #535
--------------------------------------------------------------------------
________________
પક
બેધ જ ન થાય. આત્મામાં આત્માપણું તે છે પરંતુ આત્મામાં રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ વ્યકર્મ, શરીરાદિ કર્મ એ તથા અન્ય સર્વ દ્રવ્યોનું નાસ્તિત્વ છે અથવા અભાવ છે. એવું જાણવાથી ભેદવિજ્ઞાન થાય છે, આત્માનુભવ થઈ શકે છે. તેને સાત રીતે કહેવાશે.
१ स्यात् अस्ति आत्मा, २ स्यात् नास्ति आत्मा, ३ स्यात् अस्ति नास्ति आत्मा, ४ स्यात् अवक्तव्यं, ५ स्यात् अस्ति आत्मा अवक्तव्यं च, ६ स्यात् नास्ति आत्मा अवक्तव्यं च, ७ स्यात् अस्ति नास्ति आत्मा अवक्तव्यं च । એવી રીતે આ આત્મા પિતાના દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષાએ ધ્રુવ છે, નિત્ય છે, તે જ સમયે તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે એમ એક જ સમયમાં આત્મામાં નિત્યપણું તથા અનિત્યપણું બને સ્વભાવ છે તેને સાત ભંગ દ્વારા સમજાવવામાં આવે છે.
१ स्यात् नित्यं, २ स्यात् अनित्यं ३ स्यात् नित्यं अनित्यं, ४ स्यात् अवक्तव्यं, ५ स्यात् नित्यं अवक्तव्यं च, ६ स्यात् अनित्यं अवक्तव्यं च, ७ स्यात् नित्यं अनित्यं अवक्तव्यं च ।
એવી રીતે આત્મા અનેતગુણોનો અભેદ પિડ છે, એટલા માટે એકરૂપ છે. તે આત્મા તે સમયે જ્ઞાનગુણુની અપેક્ષાએ જ્ઞાનરૂપ છે, સમ્યફવ ગુણની અપેક્ષાએ સમ્યફવરૂપ છે, ચારિત્રગુણની અપેક્ષાએ ચારિત્રરૂપ છે, વીર્યગુણની અપેક્ષાએ વીર્યરૂપ છે. જેટલા ગુણ આત્મામાં છે તે સર્વ આત્મામાં વ્યાપક છે એટલા માટે તેની અપેક્ષાએ આત્મા અનેકરૂપ છે. તેના સાત ભંગ આ રીતે કરાય છે. स्यात् एकः, स्यात् अनेकः, स्यात् एकः अनेकन्च, स्यात् अवक्तव्यं, स्यात् एकः अवक्तव्यं च, स्यात् अनेकः अवक्तव्यं च, स्यात् एकः अनेकः अवक्तव्यं च ।
આ સંસારી આત્મા સ્વભાવની અપેક્ષાએ શુદ્ધ છે, તે જ સમયે
Page #536
--------------------------------------------------------------------------
________________
પ૨૦
કસોગની અપેક્ષાએ અશુદ્ધ છે. એના પણ સાત ભંગ બની શકે છે.
ચાંતિ શુદ્ધ થાઅશુદ્ધ, સ્થાતિ . શુક્ર, ચાત अवक्तव्यं, स्यात् शुद्धः अवक्तव्यं च, स्यात् अशुद्धः अवक्तव्यं च, स्यात् शुद्धः अशुद्धः अवक्तव्यं च ॥
સ્યાદાદ વિના કેઈ પણ પદાર્થના અનેક સ્વભાવેનું જ્ઞાન અજ્ઞાની શિષ્યને થાય નહિ. એટલા માટે એ બહુ આવશ્યક સિદ્ધાંત છે, આત્માનું ભેદવિજ્ઞાન થવા માટે તે બહુ જ જરૂરી છે. વળી આ
સ્યાદ સિદ્ધાંત અનેક એકાત મતધારી, મત દઢ કરવાવાળાઓને તેમને એકાંત આગ્રહ છોડાવીને આમાં પ્રેમ અથવા અર્થ સ્થાપન કરવાનું પણ સાધન છે.
જેમ કાઈ મકાન પાંચ માણસોને દૂરથી દેખાડવામાં આવ્યું. એ મકાન જુદી જુદી જગાએ પાંચ પ્રકારના રગોથી રંગેલું છે, જેની દૃષ્ટિ ધોળા રંગ ઉપર પડી તે કહે છે કે મકાન ધળું છે, જેની દષ્ટિ લાલ રંગ પર પડી તે કહે છે કે મકાન લાલ છે, જેની દષ્ટિ પીળા રંગ પર પડી તે કહે છે કે મકાન પીળું છે, જેની દૃષ્ટિ લીલા રંગ પર પડી તે કહે છે મકાન લીલું છે, જેની દૃષ્ટિ કાળા રંગ ઉપર પડી તે કહે છે કે મકાન કાળું છે એવી રીતે પરસ્પર લડતા હતા ત્યાં એક સમજુએ કહ્યું કે તમે શું લડે છે? તમે સર્વે એકાંશથી સાચા છે પરંતુ પૂર્ણ સત્ય નથી. આ મકાન પાંચ રંગનું છે એમ તમે સમજો. જ્યારે પાચેય મનુષ્ય એ વાત સમજી ગયા ત્યારે તે સર્વને એકાન્ત આગ્રહ મટી ગયો અને સર્વને દાણા આનંદ થયે એવી રીતે અનેકાંતમય—અનેકસ્વભાવવાળા પદાર્થોને અનેક સ્વભાવવાળા બતાવવા માટે સ્વાદાદ દર્પણ સમાન છે અને વિરોધ મટાડવાને એક અટળ ન્યાયાધીશ સમાન છે. સહજ સુખ સાધનને માટે તે બહુ જ ઉપયોગી છે. કલ્પિત ઈન્દ્રિયસુખને ત્યાગવા રોગ્ય અને અતીન્દ્રિય સુખને ગ્રહણ કરવા ચોગ્ય તે બતાવે છે.
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૨૧
સમ્યજ્ઞાનનું ફળ-નિશ્ચયનયથી આત્માને આત્મારૂપજ જાણ તે સમ્યજ્ઞાન છે. જેમ સૂર્ય ઉપર વાદળાં આવી જવાથી પ્રકાશ અતિ અલ્પ પ્રગટ છે, તે પણ સમજુ માણસ જાણે છે કે સૂર્યને પ્રકાશ એટલો જ નથી, એ તે બપોરના સમયે મેધરહિત જેમ પૂર્ણ પ્રકાશમાન રહે છે તે જ છે. વાદળાને લીધે પ્રકાશ ઓછો છે પણ સૂર્યને સ્વભાવ એ નથી. એ જે સૂર્યને મૂળ પ્રકાશ–પૂર્ણ પ્રકાશ તેને ભલે પ્રકારે કોઈ પણ સંશય વિના જાણે છે તે જ સમ્યજ્ઞાની છે. એવી રીતે આપણા આત્મા ઉપર જ્ઞાનાવરણાદિ કર્મોપ વાદળ હેવાથી જ્ઞાનને પ્રકાશ છે અને મલિન થઈ રહ્યો છે. રાગદ્વેષી અજ્ઞાનમય થઈ રહ્યો છે તે પણ આ આત્મા વસ્તુતાએ સર્વજ્ઞ વીતરાગ છે, પૂર્ણ જ્ઞાનાન દમય છે એવું સંશયરહિત, વિપરીતતા રહિત અને અનુષ્યવસાય (આળસ) રહિત જે જાણે છે તે જ સમ્યજ્ઞાની છે.
આત્મા નામનું દ્રવ્ય ગમે તે વૃક્ષમાં હેય ગમે તો કીડીમાં, પતંગમાં, થાનમાં, અશ્વમાં, માનવમાં, નીચમાં, ઊંચમાં, રાજામાં, ટૂંકમાં, નીરોગીમાં, રોગીમાં, કુરૂપમાં, સુરૂપમાં, વૃદ્ધમાં, બાળકમાં, યુવાનમાં, કોઈ પણ સજીવ પ્રાણીમાં હોય તે પણ તે સર્વને આત્મા એક સમાન શુદ્ધ જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ ગુણોને ધારી, રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણદિ દ્રવ્યકર્મ, શરીરાદિને કર્મરહિત પરમાત્મા સમાન છે. એવું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. રૂનાં સે વસ્ત્ર સે પ્રકારના રંગોથી રંગેલાં રાખ્યાં છે તે સર્વેને જે એકરૂપ સફેદ રૂનાં વસ્ત્ર દેખે છે, અને ભિન્ન ભિન્ન રંગને તેથી ભિન્ન દેખે છે, તે જ્ઞાની છે. તેવી રીતે પુદગલના સાગથી વિચિત્રરૂપે દેખાતા નાના પ્રકારના આત્માઓને જે એક શુદ્ધ જ્ઞાનાનંદમય દેખે છે અને પુદ્ગલોને ભિન્ન દેખે છે, તે જ સમ્યજ્ઞાની છે.
આ સમ્યજ્ઞાનના પ્રભાવથી રાગ, દ્વેષ, મોહ મટે છે, સમતા
Page #538
--------------------------------------------------------------------------
________________
પર
જરા,
ભાવ જાગૃત થાય છે, આત્મામાં રમણ કરવાને ઉત્સાહ વધે છે, સહજ સુખનું સાધન બને છે, અને સ્વાનુભવ જાગૃત થઈ જાય છે, કે જેના પ્રતાપથી સુખ શાંતિને લાભ થાય છે, આત્મબળ વધે છે, કર્મને મેલ કપાય છે, પરમ વૈર્ય પ્રગટે છે અને આ જીવન પરમ સુંદર સુવર્ણમય થઈ જાય છે. માટે દરેક આત્મહિતના ઈચ્છકે જિનેન્દ્રપ્રણીત પરમાગમના અભ્યાસવડે આત્મજ્ઞાનરૂપ નિશ્ચય સગ્યજ્ઞાનને લાભ પામીને સદા સુખી રહેવું જોઈએ.
સમ્યજ્ઞાનનાં માહાસ્ય અથવા સ્વરૂપના સંબંધમાં જૈનાચાર્યોનાં વાકયોનું પાઠકગણ મનન કરીને આનંદની પ્રાપ્તિ કરે.
(૧) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે. परिणमदो खलु णाणं, पञ्चक्या सव्वदव्वपज्जाया । सो व ते विजाणदि ओग्गहपुव्वाहि किरियाहिं ॥ २१-१॥
કેવલજ્ઞાનમાં પરિણમન કરતા એવા સર્વજ્ઞ વીતરાગ અરહંત પરમાત્માને સર્વ દ્રવ્ય તથા તેની સર્વ પર્યાયે પ્રત્યક્ષરૂપે પ્રગટ થઈ જાય છે. જેમ સ્ફટિકમણિની અંદર તથા બહાર પ્રગટ પદાર્થ દેખાય છે તેવી રીતે ભગવાનને સર્વ પ્રત્યક્ષ છે. તે ભગવાન તે દ્રવ્યને કે પર્યાયોને અવગ્રહ, ઈહા, આદિ મતિજ્ઞાન દ્વારા પરની સહાયતાથી કે ક્રમપૂર્વક જાણતા નથી, એક સમયે જ સર્વને જાણે છે.
णत्थि परोक्खं किंचिवि, समंत सव्वक्खगुणसमिद्धस्स । अक्खातीदस्स सदा, सयमेव हि णाणजादस्स ।। २२-१॥
તે કેવલી ભગવાનને કેઈપણ પદાર્થ પક્ષ નથી. એક જ સમયે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને પ્રત્યક્ષ જાણે છે. ભગવાન ઈન્દ્રિયોથી અતીત છે, ઈન્દ્રિયોથી જાણતા નથી. સર્વ ઈન્દ્રિયોના વિષયો ક્રમપૂર્વક જાણ્યા જાય છે તે સર્વને તે એકદમ જાણે છે. આ જ્ઞાન કેવલીભગવાનને સ્વયં પ્રકાશિત છે. તે સ્વાભાવિક છે. પરજન્ય નથી.
પ્રગટ પરમાત્માને પણમન કરવું
Page #539
--------------------------------------------------------------------------
________________
પર૩
णाणं अप्पत्ति मदं, वहदि णाणं विणा ण अप्पाणं । तम्हा णाणं अप्पा अप्पा णाणं व अण्णं वा ॥ २७-१॥
જ્ઞાનગુણને આત્મા જ કહ્યો છે. આત્માને છોડીને જ્ઞાનગુણ બીજે કયાંય રહેતું નથી, એટલા માટે જ્ઞાનગુણ છવરૂપ છે. અને જીવ જ્ઞાનસ્વરૂ૫ છે, તે પણ ગુણ ગુણના ભેદની અપેક્ષાએ નામાદિ ભેદથી જ્ઞાન અન્ય છે આત્મા અન્ય છે પરંતુ પ્રદેશભેદ નથી. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન સર્વાગે વ્યાપેલું છે.
णाणी णाणसहावो अत्था णेयापगा हि णाणिस्सा ख्वाणि व चक्खूणं णेवण्णोण्णेसु वटुंति ॥ २८-१॥
જ્ઞાની આત્મા જ્ઞાનસ્વભાવને રાખવાવાળા છે. સર્વ પદાર્થ તે જ્ઞાનીને યરૂપ છે, એટલે જ્ઞાન દ્વારા જણાવાયેગ્ય છે. આંખ જેવી રીતે રૂપી પદાર્થોને જાણે છે તેવી રીતે તે જ્ઞાની રેય પદાર્થોને જાણે છે. આંખ પદાર્થોમાં જતી નથી, પદાર્થો આંખમાં પ્રવેશ કરતા નથી તેવી રીતે કેવલજ્ઞાનીનું જ્ઞાન 3ય પદાર્થોમાં જતું નથી, ગેય પદાર્થો જ્ઞાનમાં આવીને પ્રવેશ કરી જતા નથી, આત્મા પિતાને સ્થાને છે. પદાર્થ પિતાના સ્થાન ઉપર રહે છે. સાયક સંબંધથી આત્માનું શુદ્ધ જ્ઞાન સર્વય પદાર્થોને જાણી લે છે.
गेण्हदि णेव ण मुंचदि, ण परं परिणमदि केवली भगवं । पेच्छदि समंतदो सो, जाणदि सव्वं णिरवसेसं ॥ ३२-१॥
કેવલજ્ઞાની, સર્વદેવ યરૂપ પર પદાર્થોને નથી ગ્રહણ કરતા, કે નથી છોડતા, અથવા નથી તે રૂપ બદલાઈ જતા. તે ભગવાન સર્વ પદાર્થોને સર્વાગ પૂર્ણ રૂપથી માત્ર દેખે છે, જાણે છે. કોઈ પર રાગદ્વેષ કરતા નથી. જેમ આંખ ફક્ત દેખે છે પણ કાંઈપણ ગ્રહણ કરતી નથી તેમ કાંઈપણ ત્યાગતી નથી. તેમ ભગવાન, સર્વજ્ઞ વીતરાગતાપૂર્વક સર્વને જાણે દેખે છે.
तकालिगेव सव्वे, सदसन्भूदा हि पजया तासि । वट्टते ते णाणे, विसेसदो दव्वजादीणं ।। ३७-१ ॥
Page #540
--------------------------------------------------------------------------
________________
૫૪.
તે પ્રસિદ્ધ જીવાદિ વ્ય જાતિઓના તે સર્વ વિદ્યમાન તથા અવિદ્યમાન પર્યાયે નિશ્ચયથી જ્ઞાનમાં ભિન્ન ભિન્ન ભેદ સહિત વર્તન માનકાલ સંબંધી પોિની માફક વર્તે છે અથવા ઝળકે છે.
जदि पञ्चक्खमजादं, पन्जायं पलयिदं च णाणस्स । ण हवदि वा तं गाणं, दिव्वंत्ति हि के परूविति ॥ ३९-१॥
જે કેવલજ્ઞાનની અંદર દ્રવ્યોના ભાવી પર્યાય અને ભૂતકાળના પર્યાય પ્રત્યક્ષ પ્રગટ ન થતા હોય તે તે જ્ઞાનને ઉત્કૃષ્ટ કે પ્રશંસનીય નિશ્ચયથી કેણ કહે ? કેવલજ્ઞાનને એ જ અનુપમ અદ્ભુત મહિમા છે કે તેમાં ત્રિકાળચર પર્યાયે હસ્તરેખાવત ઝળકે છે.
जं तकालियमिदरं, जाणदि जुगवं समंतदो सव्वं । अत्थं विचित्तविसमं, तं गाणं खाइयं भणियं ।। ४७-१॥
કેવલજ્ઞાનને ક્ષાયિકજ્ઞાન એટલા માટે કહ્યું છે કે ત્યાં કોઈ અજ્ઞાન રહ્યું નથી; તે જ્ઞાન વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે કાળ સંબંધી સર્વ પર્યાને સગે, તેમ જ અનેક પ્રકારના મૂર્તિ અમૂર્તિ કે પદાર્થોને એક જ સમયે જાણે છે. કેઈ પણ વિષય કેવળજ્ઞાનથી બહાર નથી.
जो ण विजाणदि जुगवं, अत्थे तेकालिके तिहुवणत्थे । णाहूं तस्स ण सक्कं, सपनयं दव्वमेकं वा ।। ४८-१॥ - જે પુરુષ ત્રણ લોકમાં સ્થિત અતીત, અનાગત, વર્તમાન એ ત્રણે કાળ સંબંધી પદાર્થોને એક જ સમયે નથી જાણત, તે પુરુષને અનંત પર્યાય સહિત એક દ્રવ્યને પણ જાણવાની શક્તિ હોતી નથી. જે પિતાના આત્માના દ્રવ્ય ગુણ અને અનંત પર્યાને જાણી શકે છે તે જ્ઞાન સર્વ દ્રવ્યોના પણ અનંત પર્યાને જેણી શકે છે.
(૨) શ્રી કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે –
Page #541
--------------------------------------------------------------------------
________________
પરપ
णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो । णो लिप्पदि रजएण दु कदममज्झे जहा कणयं ॥ २९८ ॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो । लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ॥ २१९ ॥
જેવી રીતે કાદવમાં પડેલું સેતુ' અગડતું નથી—ટાતું નથી, તેવી રીતે સમ્યગ્નાની આત્મા ક વાઓની વચમાં રહેતાં છતાં પણ શરીરાદિ સ` પરદ્રબ્યામા રાગ, દ્વેષ, મેહ ન કરતા હેાવાથી કરથી બધાતા નથી, પરતુ જેમ લાઢું કાદવમા પડયુ રહેતા ખગ` એ (ટાય છે) તેમ મિથ્યાદષ્ટિ અજ્ઞાનીકની વચમાં રહેતાં સ પરદ્રવ્યેામાં રાગભાવ કરતા હાવાથી કરજથી બધાઈ જાય છે. આત્મજ્ઞાનના અપૂર્વ મહિમા છે. તે પેાતાના સ્વભાવને જ પેાતાને સમજે છે, તેને પરમાણુ માત્ર પશુ પરભાવમા મમતા નથી. સરાગ સમ્યક્ત્વીને કિચિત્ કર્મ બંધ થાય પણ ખરા તા પણ તે કેારા કપડા ઉપર રજ પડવા સમાન છે, જે શીઘ્ર ખરી જાય છે; અનતાનુખ ધી કષાય અને મિથ્યાત્વથી જ ભવભ્રમણ કરાવનાર કર્મ બંધ થાય છે, અન્ય કષાયાથી બહુ જ અલ્પ ખધ થાય છે જે બાધક નથી. णिव्वेदसमावण्णो णाणी कम्मफलं चियाणादि । महुरं कडुयं बहुविहमवेदको तेण पण्णत्तो ॥ ३१८ ॥
સ’સાર, શરીર અને ભાગા પ્રત્યે વૈરાગ્યભાવ રાખનાર મહાત્મા ક્રર્મીના નાના પ્રકારના મીઠા કે કડવા ફળને—સાતાકારી અને અસાતાકારી ઉડ્ડયને માત્ર જાણે છે; તેમા રજાયમાન થતા નથી. એટલા માટે તેને અભેાતા કહ્યા છે.
वि कुव्वदि वि वेददि णाणी कम्माइ बहुपयाराइ । जादि पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ॥ ३१९ ॥
સમ્યગ્દાની મહાત્મા નાના પ્રકારનાં કર્માંને તન્મય થઈને કરતા નથી, કમેĒ બાંધતા નથી, તેમ જ કર્મોના સુખદુઃખરૂપ ળને
Page #542
--------------------------------------------------------------------------
________________
તન્મય થઈને ભોગવતા નથી, તે પિતાના જ્ઞાનબળથી માત્ર જાણે છે કે આ કર્મોનું ફળ આવ્યું; આ બંધ છે, આ પુણ્ય છે કે આ પાપ છે. કર્મોના ઉદયથી નાના પ્રકારની મન વચન કાયાની અવસ્થાઓ થાય છે તે સર્વને જ્ઞાતા થઈને જાણે છે. શરીરમાં રોગ થયે તે પણ જાણે છે. શરીરે ભોજન કર્યું તે પણ જાણે છે, જ્ઞાની માત્ર પિતાના જ્ઞાન ભાવના કર્તા અને મેક છે, પરના કર્તા ભોક્તા થતા નથી. મન વચન કાયાનું જે કંઈ પરિણમન થાય છે તેને કર્મોદય વિકાર જાણીને જ્ઞાતા દષ્ટા સાક્ષીભૂત રહે છે. दिही सयंपि णाणं अकारयं तह अवेदयं चेव । જ્ઞાતિય વંધમોવિર્ય વમુચ ળિનાં વેર | ૨૨૦ છે.
જેમ આંખની દ્રષ્ટિ અગ્નિને માત્ર દેખે જ છે, પણ નથી અનિત બનાવતી કે નથી અગ્નિને તાપ ભગવતી, તેમ જ્ઞાની મહાત્મા નથી કર્મોને કરતા કે નથી તેને ભોગવતા. કેવલ માત્ર બંધ, મેક્ષ, કને ઉદય અને કર્મોની નિજાને જાણે જ છે. તે મન, વચન, કાયા, આઠ કર્મો, એ સર્વને ભિન્ન જાણે છે. તેની જે જે અવસ્થાઓ થાય છે તેને પિતાના આત્માની જાણતા નથી. તેને પરની જાણીને તેમાં રાગી થતા નથી, કર્મનું નાટક ઉદાસીન ભાવથી જાણતા રહે છે, તે સંસારનાટકના દષ્ટા થઈને માત્ર દેખે જ છે; તેના સ્વામી કે કર્તા-ભોક્તા બનતા નથી. નિશ્ચયથી તે પિતાને સંબંધ તેની સાથે બિલકુલ જોડતા નથી. તેમનું આત્મરસિકપણે તેમને અલિપ્ત રાખે છે.
सत्य णाणं ण हवदि जरा सत्यं ण थाणदे किंचि । तमा अण्णं गाणं अण्णं सत्थं जिणा विति ।। ३९० ।। अज्झवसाणं णाणं ण हवदि जमा अचेदणं णिच्चं । તહાં લાળ પાળે જોવા ત સ ૪૦૨ | जला जाणदि णिच्च तह्मा जीवो दु जाणगोणाणी । गाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं ॥ ४०३ ।।
Page #543
--------------------------------------------------------------------------
________________
પર૭
શાસ્ત્ર જે પુગલમય તાડપત્ર કે કાગળ, સાહી આદિ છે અથવા વાણુરૂપી દ્રવ્યકૃત છે તે જ્ઞાન નથી. કેમકે પુગલ જડમયી દ્રવ્યશાસ્ત્રો કંઈ પણ જાણતાં નથી. માટે શાસ્ત્ર અન્ય છે અને જાણવાવાળું જ્ઞાન તે અન્ય છે એમ જિનેન્દ્ર કહે છે,
રાગાદિ કલુષભાવરૂપ અધ્યવસાન જ્ઞાન નથી. કારણ કે તે કર્મોના ઉદયરૂપ વિપાક સદાય અચેતન છે. એટલા માટે જ્ઞાન અન્ય છે અને કલુષરૂપ અધ્યવસાન અન્ય છે કેમકે તે નિત્ય જાણવાવાળે છે તેથી જીવ જ જ્ઞાયક છે જ્ઞાન જ્ઞાનીથી ભિન્ન નથી. તેને સ્વભાવ છે, એમ જાણવું યોગ્ય છે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય પચાસ્તિકાયમાં કહે છે – ण वियप्पदि णाणादो णाणी णाणाणि होति णेगाणि । तम्हा दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं ॥४३॥
જ્ઞાન ગુણથી જ્ઞાની આત્મા ભિન્ન નથી, નાના પ્રકારના રેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાન અનેક પ્રકારનું છે. જ્ઞાન વિશ્વરૂપ છે, સર્વને જાણે છે તેથી જ્ઞાનીદ્રવ્ય પણ વિશ્વરૂપ કહ્યું છે. જેમ જ્ઞાન સર્વવ્યાપક છે તેમ જ્ઞાની આત્મા પણ જ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી છે અર્થાત જ્ઞાન સર્વને જાણવાવાળુ છે.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય બધપાહુડમાં કહે છે – संजमसंजुत्तस्स य सुझाणजोयस्स मोक्खमग्गस । णाणेण लहदि लक्खं तम्हा णाणं च णायव्वं ।। २० ॥
સંયમથી યુક્ત અને સુધ્યાનને ચગ્ય જે મોક્ષમાર્ગ છે તેને લક્ષ જે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે તે સમ્યજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે માટે જ્ઞાનનું સ્વરૂપ જાણવા એગ્ય છે.
णाणं पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो । णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स ॥ २२ ॥ જ્ઞાનને લાભ પુરુષને થાય છે, પણ જે માનવ વિનયયુક્ત છે
Page #544
--------------------------------------------------------------------------
________________
પ૨૮
તે જ જ્ઞાનને પ્રકાશ કરી શકે છે. જ્ઞાનના જ મનનથી મોક્ષમાર્ગનું ઓળખાણ થતાં ધ્યાનનું લક્ષ્ય જે શુદ્ધ આત્માનું સ્વરૂપ તેને ભલે પ્રકારે સમજી લે છે.
(૫) શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં કહે છે – तित्थयरभासियत्थं गणाहरदेवेहिं गंथियं सम्म । भावहि अणुदिणु अतुलं विसुद्धभावेण सुयणाणं ॥ ९२ ॥
હે મુનિ! તીર્થકર ભગવાને કહ્યું છે, અને ગણધરદેએ ભલે પ્રકારે જાણીને જેને શાસ્ત્રમાં ગૂધ્યું છે એવું અનુપમ શાસ્ત્રરૂપી શ્રુતજ્ઞાન તેનું તું પ્રતિદિન નિર્મળ ભાવે ભક્તિપૂર્વક મનન કર. पाऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउन्मुक्का । हुति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा ॥ ९३ ॥
આત્મજ્ઞાનરૂપી જલનું પાન કરીને કઠિનતાથી દૂર થવા ગ્યા તૃષ્ણની દાહ અને શેષ શમાવીને ભવ્ય જીવ સિદ્ધ થઈ જાય છે અને ત્રણ લોકના શિખર ઉપર સિદ્ધાલયમા અનંતકાળ સુધી વાસ કરે છે.
णाणमयविमलसीयलसलिलं पाऊण भांवय भावेण । वाहिजरमरणवेयणडाहविमुक्का सिवा होति ॥ १२५ ।।
ભવ્ય જીવ ભાવસહિત આત્મજ્ઞાનમયી નિર્મલ શીતળ જલ પીને વ્યાધિ, જરા, મરણ, વેદના આદિ દાહને શમાવીને સિદ્ધ થાય છે.
(૬) શ્રી કુંદકુંદાચાર્ય મેક્ષપાહુડમાં કહે છેसिद्धो सुद्धो आदा सव्वण्हू सव्वलोयदरसी य । सो जिणवरेहिं भणियो जाण तुमं केवलं जाणं ॥ ३५ ॥ • આ આત્મા જ સિદ્ધ છે, શુદ્ધ છે, સર્વજ્ઞ છે, સર્વદશ છે તથા એ જ કેવલજ્ઞાનસ્વરૂપ છે એમ જાણો, એમ શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે.
Page #545
--------------------------------------------------------------------------
________________
પ૯
उग्गतवेणण्णाणी जं कम्म खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ॥ ५३ ।।
મિથ્યાજ્ઞાની ઘોર તપ કરીને જે કર્મો ઘણું જન્મોમાં ક્ષય કરે છે તે કને, આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ મન, વચન, કાયાને રોકીને ધ્યાનઠારા એક અતર્મુહૂર્તમાં ક્ષય કરી નાખે છે. सुहजोएण सुभावं परदवे कुणइ रागदो साहू ।। सो तेण हु अण्णाणी णाणी एत्तो हु विवरीओ ॥ ५४ ॥
શુભ પદાર્થોને સચોગ થાય ત્યારે જે કેઈ સાધુ રાગભાવથી પરપદાર્થમાં પ્રીતિભાવ કરે છે તે અજ્ઞાની છે. જે સમ્યજ્ઞાની છે તે શુભ સંયોગમાં પણ રાગ કરતા નથી, સમભાવ રાખે છે.
तवरहियं जं गाणं णाणविजुत्तो तवो वि अकयस्थो । तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्वाणं ॥ ५९॥
ઈચ્છા-નિધિરૂપ તપરહિત જે જ્ઞાન છે અને સમ્યજ્ઞાન રહિત જે તપ છે તે બંને મેક્ષસાધનમાં કાર્યકારી નથી, માટે જે સાધુ સમ્યજ્ઞાન સહિત તપ કરે છે તે જ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે..
ताम ण णज्जइ अप्पा विसएसु णरो पवट्टए जाम । विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं ॥ ६६ ॥
જ્યાં સુધી આ મનુષ્ય ઇન્દ્રિયેના વિષયમાં આસક્ત થઈને પ્રવર્તે છે ત્યાં સુધી તે આત્માને ઓળખી શકતું નથી. જે ગી વિષયેથી વિરકત ચિત્તવાળા થાય છે તે જ આત્માને જાણીને તેને અનુભવ કરી શકે છે.
जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया । छंडंति चाउरंगं तवगुणजुत्ता ण संदेहो ॥ ६८ ॥
જે કઈ સાધુ વિષયેથી વિરક્ત થઈ, આત્માને જાણીને, તેની વારંવાર ભાવના કરે છે અને તપ તથા મૂલગુણોને પાળે છે, તે ચારગતિરૂપ સંસારથી મુક્ત થઈ જાય છે, એમાં સંદેહ નથી,
૩૪ -
Page #546
--------------------------------------------------------------------------
________________
પ૩૦
परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो । सो मूढो अण्णाणी आदसहावस्स विवरीओ ॥ ६९ ॥
જે ઈ મેહથી પરદ્રવ્યોમાં પરમાણુ માત્ર પણ રાગભાવ રાખે છે તે મૂઢ અજ્ઞાની છે. તે આત્માના સ્વભાવથી વિપરીત વર્તન કરે છે. આત્મજ્ઞાની છે તે છે કે જે આત્માને આત્મારૂપ જાણે અને કેાઈ પણ પરદ્રવ્યમાં રચે માત્ર પણ મેહ ન કરે,
(૭) શ્રી હરિસ્વામી મૂલાચાર પ્રત્યાખ્યાન અધિકારમાં કહે છે – जिणवयणे अणुरत्ता गुरुवयणं जे करति भावेण । असबल असंकिलिहा ते होति परित्तसंसारा ॥ ७२ ॥
જે સાધુ જિનવાણીમાં પરમ ભક્તિવત છે, જે ભક્તિપૂર્વક સદ્દગુરુની આજ્ઞા માને છે, તે મિથ્યાત્વથી અલગ રહે છે અને શુદ્ધ ભામાં રમણ કરતા હોવાથી સંસારથી પાર થઈ જાય છે. बालमरणाणि बहुसो बहुयाणि अकामयाणि मरणाणि । मरिहंति ते वराया जे जिणवयणं ण जाणंति ॥ ७३ ।।
જે જિનવાણીના રહસ્યને જાણતા નથી એવા સમ્યજ્ઞાન, રહિત પ્રાણી વારંવાર અજ્ઞાન (બાલ) મરણ કરે છે, વારંવાર ઈચ્છા વગર અકાલ મરણ પામે છે. તે બિચારાઓને મરણનું દુઃખ વારવાર સહન કરવું પડે છે. जिणवयणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूदं । जरमरणवाहिवेयण खयकरणं सव्वदुक्खाणं ॥ ९५ ॥
આ જિનવાણીનું પઠન, પાઠન, મનન એ એક એવી ઔષધિ છે કે જે ઈન્દ્રિયસુખથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર છે, અતીન્દ્રિય સુખરૂપી અમૃતનું પાન કરાવનાર છે, અને જરા, મરણ, રેગાદિથી ઉત્પન્ન થતાં, સર્વ દુને ક્ષય કરનાર છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૩.
(૮) શ્રી વરિસ્વામી મૂલાચારના પચાચાર અધિકારમાં કહે છે – विजणसुद्धं सुतं अत्यविसुद्धं च तदुभयविसुद्धं । पयदेण य जप्पंतो णाणविसुद्धो हवइ एसो ॥ ८८ ॥
જે કેઈ શાસ્ત્રોનાં વાક્યોને, શાસ્ત્રોના અર્થને, તથા એ બંનેને પ્રયત્નપૂર્વક શુદ્ધ ભણે છે તેને જ્ઞાનની શુદ્ધતા થાય છે. विणएण सुदमधीदं जदिवि पमादेण होदि विस्सरिदं । तमुवट्ठादि परभवे केवलणाणं च आवहदि ॥ ८९ ॥
જે વિનયપૂર્વક શાસ્ત્રોને ભણે છે તે પ્રમાદથી કાલાંતરમાં ભૂલી પણ જાય તે પણ પરભવમાં તેને શીધ્ર યાદ થઈ જાય છેછેડા પરિશ્રમથી યાદ આવી જાય છે, અને વિનય સહિત શાહ ભણવાનું ફળ કેવળજ્ઞાન થાય છે. णाणं सिक्खदि णाणं गुणेदि गाणं परस्स उवादिसदि । णाणेण कुणदि णायं णाणविणीदो हदि एसो ॥ १७१ ॥
જે જ્ઞાની બીજાને શિખવે છે, જ્ઞાનનું પુનઃ પુનઃ મનન કરે છે; જ્ઞાનથી બીજાને ધર્મોપદેશ કરે છે, તથા જ્ઞાનપૂર્વક ન્યાયપ્રવૃત્તિ કરે છે, ચારિત્ર પાળે છે) તે સમ્યજ્ઞાનને વિનય કરે છે.
(૯) શ્રી વરસ્વામી મૂલાચાર પડાવસ્થામાં કહે છે – गाणी गच्छदि णाणी वंचदि णाणी णवं च णादियदि । णाणेण कुणदि चरणं तह्मा गाणे हवे विणओ ॥ ८९ ॥
સમ્યજ્ઞાની જ મોક્ષે જાય છે, સમ્યજ્ઞાની જ પાપને ત્યાગે છે, સમ્યજ્ઞાની જ નવાં કર્મ બાંધતા નથી. સમ્યજ્ઞાનથી જ ચારિત્ર પળે છે એટલા માટે જ્ઞાનને વિનય કર એગ્ય છે.
(૧૦) શ્રી વરસ્વામી મુલાચાર અનગાર ભાવનામાં કહે છે
Page #548
--------------------------------------------------------------------------
________________
પદ્મ
ते लद्वणाणचक्खू णाणुज्जोएण दिट्ठपरमट्ठा । નિસ્યિંિિિનનિછાવવરમાં સાધૂ ] ↑ "
જે જ્ઞાનચક્ષુવંત સાધુ જ્ઞાનના પ્રકાશને રાખવાવાળા છે, તે જ્ઞાનજ્યાતિથી પરમાથ એટલે પરમાત્મતત્ત્વને જાણનારા થાય છે તેમને જિનભાષિત પદાર્થોમાં શંકા થતી નથી, તે ગ્લાનિરહિત હોય છે અને તે આત્મબળથી સાહસપૂર્વક મેાક્ષનું સાધન કરે છે.
सुदरयणपुण्णकण्ण। हेउणयविसारदा विउलबुद्धी । णिउणत्थसत्यकुसला परमपयवियाणया समणा ॥ ६७ ॥
જે પેાતાના કાનાને શાસ્ત્રરૂપી રત્નાથી વિભૂષિત રાખે છે, અર્થાત્ જે જિનવાણીને રુચિથી સાંભળે છે, જે પ્રમાણ અને નયના નાતા છે, વિશાળ બુદ્ધિવાળા છે, તથા સર્વ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ છે, તે મુનિએ મેક્ષરૂપી પરમ પદના સ્વરૂપને જાણનારા થાય છે. अवगमाणत्थंभा अणुस्सिदा अगव्विदा अचंडा य । दंता मद्दवजुत्ता समयविदण्हू विणीदा य ॥ ६८ ॥ उवलद्वपुण्णपावा जिणसासणगहिदमुणिदपज्जाला । करचरणसंवुडंगा झाणुवजुत्ता मुणी होंति ॥ ६९ ॥
જે મુનિ માનરૂપી સ્તંભથી રહિત છે, જાતિકુલ આદિના મદથી રહિત છે, ઉદ્દતતા રહિત છે, શાંત પરિણામી છે, ઇન્દ્રિયવિજયી છે, સાવ ધર્માંથી યુક્ત છે, આત્મા અને અનાત્માના જ્ઞાતા છે, વિનયવાન છે, પુણ્યપાપના સ્વરૂપના જ્ઞાતા છે, જિનશાસનમાં દૃઢ શ્રદ્ધાવાળા છે, દ્રવ્ય પર્યાયાના જ્ઞાતા છે; તેર પ્રકારના ચારિત્રથી સવરયુક્ત છે અને દૃઢ આસનના ધારી છે તે જ સાધુ ધ્યાનને માટે ઉદ્યમી રહે છે. (૧૧) શ્રી વરસ્વામી મૂલાચાર સમયસાર અધિકારમાં કહે છેઃ— सज्झायं कुव्वंत्तो पंचिदियसंवुडो तिगुत्तो य ।
हवदि य एयग्गमणो विणएण समाहिओ भिक्खू ॥ ७८ ॥
Page #549
--------------------------------------------------------------------------
________________
પ૩૩
શાસ્ત્રસ્વાધ્યાય કરનારાઓને સ્વાધ્યાય કરતાં પાંચ ઈન્દ્રિયો વશ થાય છે, મન, વચન, કાયા સ્વાધ્યાયમાં લીન થઈ જાય છે, ધ્યાનમાં એકાગ્રતા થાય છે અને તે વિનય ગુણ સંયુક્ત થાય છે. સ્વાધ્યાય પરોપકારી છે. बारसविधमि य तवे सब्भंतरबाहिरे कुसलदिहे । ण वि अस्थि णवि य होहदि सज्झायसमं तवोकम्मं ॥७९॥
તીર્થકોઠારા પ્રતિપાદિત બાહ્ય અને અભ્યતર બાર પ્રકારનાં તપમા સ્વાધ્યાય તપ સમાન કાઈ તપ છે નહિ, હશે પણ નહિ; એટલા માટે સ્વાધ્યાય સદા કરવાયોગ્ય છે. सूई जहा समुत्ता ण णस्सदि दु पमाददोसेण एवं ससुत्तपुरिसो ण णस्सदि तहा पमाददोसेण ॥ ८० ॥
જેમ દેરા સાથે સોય હેય ને કદી પ્રમાદથી પણ ખોવાઈ જતી નથી તેમ શાસ્ત્રને અભ્યાસી પુરુષ પ્રમાદને દેશ હોવા છતાં પણ કદી સંસારમાં પતિત થતો નથી–પિતાની રક્ષા કરતા રહે છે; જ્ઞાન મહા અપૂર્વ વસ્તુ છે.
(૧૨) શ્રી સમતભદ્રાચાર્ય સ્વયંભૂસ્તોત્રમાં કહે છે:बंधश्च मोक्षश्च तयोश्च हेतुः वद्धश्च मुक्तश्च फलं च मुक्तः । स्याद्वादिनो नाथ तवैव युक्तं नैकान्तदृष्टेस्त्वमतोऽसि शास्ता ॥१४॥
હે સભવનાથ ભગવાન ! આપે અનેકાન્ત વસ્તુનું સ્વરૂપ સ્યાદ્વાદ નયથી ઉપદેશ્ય છે તેથી આપના દર્શનમાં બંધ તત્વ, મેક્ષ તત્ત્વ સિદ્ધ થાય છે, તેનાં સાધન પણ યથાગ્ય સિદ્ધ થાય છે. બહ અને મુક્ત આત્માની પણ સિદ્ધિ થાય છે અને મુક્તિનું ફળ પણ સિદ્ધ થાય છે. પરંતુ જે વસ્તુને એકાતે માને છે તેને એ સર્વ વાત સિદ્ધ થઈ શકતી નથી. સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માનવાથી એ સર્વ વાતે બનશે નહિ, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને
Page #550
--------------------------------------------------------------------------
________________
૫૪
પર્યાયની અપેક્ષાએ અનિત્ય માનવાથી જ બુધ અને મેાક્ષ સિદ્ થઈ શકે છે.
विधिर्निषेधश्च कथंचिदिष्टौ विवक्षया मुख्यगुणव्यवस्था । इति प्रणीतिः सुमतेस्तवेयं मतिप्रवेकः स्तुवतोऽस्तु नाथ ॥ २५ ॥
હે સુમતિનાથ ભગવાન ! આપતું આ કથન યથા સિદ્ધ થાય છે કે પદા'માં કાઈ અપેક્ષાએ અસ્તિપણુ છે અને અન્ય કાઈ અપેક્ષાએ નાસ્તિપણું છે. એનું વર્ણĆન સ્યાદ્વાદ્રારા મુખ્ય અને ગૌણુરૂપથી કરાય છે. માટે આપ અમારા દ્વારા સ્તુતિયાગ્ય છે.
सर्वथा नियमत्यागी यथादृष्टमपेक्षकः । स्याच्छब्दस्तावके न्याये नान्येषामात्मविद्विषाम् ॥ १०२ ॥
હૈ અરહનાથ ! આપના સ્યાદ્વાદન્યાયમાં જે સ્થાત્ શબ્દ છે તે એક સ્વભાવતુ જે અપેક્ષાએ વર્ણન છે તેને યથાથ પ્રકાશ કરે છે, તાપણુ પટ્ટા સથા એવા જ છે એવા એકાન્તને નિષેધ કરે છે, એવું વસ્તુનુ સ્વરૂપ છે. જે એકાંતી સ્યાદ્વાદના જ્ઞાનથી રહિત છે તે પેાતાના આત્માનું અનિષ્ટ કરનારા છે. એકાંત માનીને યથાર્થ વસ્તુસ્વરૂપ પામતા નથી.
(૧૩) શ્રી સમતભદ્રાચાર્યં રત્નકર`ડ શ્રાવકાચારમાં કહે છેઃ—— अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात् । निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ॥ ४२ ॥
જે વસ્તુના સ્વરૂપને ન્યૂન ન જાણે, અધિક ન જાણે કે વિપરીત ન જાણે પરતુ જેવું છે. તેવુ યથાર્થ સદેહ રહિત જાણે તેને આગમના માતા સભ્યન્નાન કહે છે.
प्रथमानुयोगमर्थाख्यानं चरितं पुराणमपि पुण्यम् । बोधिसमाधिनिधानं बोधति बोधः समीचीनः ॥ ४३ ॥
પ્રથમાનુયાગને સમ્યજ્ઞાન એમ જાણે છે કે તેમાં ધર્મ, અર્થ,
Page #551
--------------------------------------------------------------------------
________________
પ૩પ
કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનાં સાધનાનું કથન છે, જીવનચરિત્રે છે અથવા ત્રેસઠ મહાપુરુષનાં ચરિત્રરૂપ પુરાણ છે; જેનાથી પુણ્ય આશ્રય મળે છે અને રત્નત્રય અને ધ્યાનને ભંડાર છે. વીસ તીર્થકર, બાર ચક્રવતી, નવ બળભદ્ર, નવ નારા યણ, નવ પ્રતિનારાયણ, એ ત્રેસઠ મહાપુરુષ કહેવાય છે. लोकालोकविभक्तेयुगपरिवृत्तेश्चतुर्गतीनां च । आदर्शमिव तथामतिरवैतिकरणानुयोगं च ॥ ४४ ॥
કરણનુયોગ તેને કહે છે કે જે લેક અને અલોકના વિભાગને, કાલના પરિવર્તનને, ચારગતિના સ્વરૂપને દર્પણ સમાન પ્રગટ કરે છે, સમ્યજ્ઞાન એમ જાણે છે, गृहमध्यनगाराणां चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम् । चरणानुयोगसमयं सम्यग्ज्ञानं विजानाति ॥ ४५ ॥
જેમાં ગૃહસ્થ અને મુનિઓના આચરણની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનું કથન હેય તે ચરણનુગ છે એમ સમ્યજ્ઞાન જાણે છે.
जीवाजीवसुतत्त्वे पुण्यापुण्ये च बंधमोक्षौ च ।। द्रव्यानुयोगदीपः श्रुतविद्यालोकमातनुते ॥ ४६ ।।
દવ્યાનુગરૂપી આગમ એ છે કે જીવ અજીવ તને, પુણ્ય પાપના સ્વરૂપને, બંધ તથા મેક્ષને ભાવકૃતના પ્રકાશને અર્થાત આત્મજ્ઞાનને પ્રગટ કરે.
(૧૪) શ્રી સમતભાચાર્ય આમીમાંસામાં કહે છે - तत्त्वज्ञानं प्रमाणं ते युगपत्सर्वभासनम् । क्रमभावि च यज्ज्ञानं स्याद्वादनयसंस्कृतम् ॥ १०१ ॥
હે જિનેન્દ્ર! આપનું કેવલજ્ઞાન તે પ્રમાણ જ્ઞાન છે. તેમાં એક સાથે સર્વ પદાર્થ ઝળકે છે. જે અલ્પજ્ઞાનીઓના ક્રમવત જ્ઞાન
Page #552
--------------------------------------------------------------------------
________________
૫૩૬
હાય છે તે જો સ્પાઇનયારા સંસ્કૃત હોય અર્થાત્ સ્યાદ્વાદથી સિદ્ધ હોય તા તે પણ પ્રમાણભૂત છે.
उपेक्षा फलमाद्यस्य शेपस्यादानहानधीः ।
पूर्व वाऽज्ञाननाशो वा सर्वस्यास्य स्वगोचरे ॥ १०२ ॥
કેવલજ્ઞાન હેાવાનું ફળ વીતરાગ ભાવ થવા તે છે. અન્ય અલ્પ જ્ઞાનીઓને હેાવાવાળા પ્રમાણુરૂપ જ્ઞાનનું ફળ ત્યાગવા યેાગ્ય અને ગ્રહણ કરવા ચેાગ્ય વિષે વિવેકબુદ્ધિને પ્રાપ્ત કરવી તે છે તથા વીતરાગ ભાવ પણ છે. સ` મતિજ્ઞાન આદિનું મૂળ પેાતપેાતાના વિષયમાં અજ્ઞાનના નાશ છે.
वाक्येष्वनेकान्तद्योती गम्यम्प्रतिविशेषकः । स्यान्निपातोऽर्थयोगित्वात्तव केवलिनामपि ॥ १०३ ॥
હે જિનેન્દ્ર ! આપના મતમાં તથા શ્રુતકેવલીઓના મતમાં સ્યાદ્દામાં જે સ્યાત્ શબ્દ છે તે અવ્યય છે, તેને અથ કોઈ અપે ક્ષાએ' છે. એ શબ્દ બતાવે છે કે જે વાથ કહેવામાં આવ્યાં છે તેમાં ફ્રાઈ વિશેષ સ્વભાવની મુખ્યતા છે અને ખીજા સ્વભાવાની ગૌણુતા છે. એ વાકય જ પ્રગટ કરે છે કે વસ્તુ અનેકાન્ત છે, અનેક ધર્માંતે રાખવાવાળી છે. જેમ સ્વાત અત્તિ ઘટઃ એ વાક્યમાં કાઈ અપેક્ષાએ ઘડા છે એમ કહેતાં ઘડામાં ભાવપણાની મુખ્યતા છે ત્યારે અભાવપણાની ગૌણુતા છે, એમ રયાત્ શબ્દ ખતાવે છે. स्याद्वादः सर्वथैकान्तत्यागात्किवृत्तचिद्विधिः । सप्तभङ्गनयापेक्षो हेयादेयविशेपकः ॥ १०४ ॥
આ સ્યાદ્વાદ ન્યાય છે તે કાઈ અપેક્ષાએ એક સ્વભાવને કહેનાર છે તથાપિ વસ્તુ સવ થા આવી જ છે એવા એકાંતનેા નિષેધ કરનાર છે. મુખ્ય ગૌણ થનની અપેક્ષાએ તેના સાત ભંગ થઈ જાય છે જે પહેલાં બતાવી ગયા છીએ.
स्याद्वादकेवलज्ञाने सर्वतत्त्वप्रकाशने ।
भेदः साक्षादसाक्षाच वस्त्वन्यतमं भवेत् ॥ १०५ ॥
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૩૭
જેમ કેવલજ્ઞાન સર્વ તને પ્રકાશ કરે છે, તેમ સ્યાદ્વાદના ગર્ભિત શ્રુતજ્ઞાન પણ સર્વ તને પ્રકાશ કરે છે. એ બેમાં ભેદ એટલો છે કે કેવલજ્ઞાન પ્રત્યક્ષ જાણે છે ત્યારે શ્રુતજ્ઞાન પરેક્ષ જાણે છે. તે સિવાય જે કંઈ જ્ઞાન છે તે વસ્તુનું સ્વરૂપ યથાર્થ નથી. न सामान्यात्मनोदेति न व्येति व्यक्तमन्वयात् । व्येत्युदेति विशेपात्ते सहकत्रोदयादि सत् ॥ ५७ ॥
વસ્તુ, દ્રવ્યની અપેક્ષાએ નથી ઉત્પન્ન થતી કે નથી નાશ પામતી, પણ નિરંતર નિત્ય પ્રગટરૂપે કાયમ રહે છે. તથાપિ પર્યાયની અપેક્ષાએ ઊપજે છે, વિણસે છે, આપના સિદ્ધાતમાં જે સત પદાર્થ છે તે એક જ સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે અર્થાત દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે તે જ સમયે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥ ५९ ॥
વસ્તુ ઉત્પાદ વ્યય વ્યરૂપ છે. એનું દષ્ટાંત છે કે ઈ માનવ સુવર્ણના ઘડાને તોડીને મુગટ બનાવી રહ્યો હતો તે સમયે ત્રણ માણસો આવ્યા, જે સુવર્ણના ઘડાને લેવા ચાહતે હતો તે ઘડાને તેડતે દેખીને શાયુક્ત થશે. જે મુગટને અથી હતો તે તે હર્ષિત થયે પરંતુ જે કેવળ સુવર્ણને જ લેવા ચાહતો હતો તે ઉદાસીન મધ્યસ્થ રહ્યો, કારણ કે સુવર્ણ દ્રવ્ય ઘડારૂપે નાશ પામી મુગટરૂપમા બદલાઈ રહ્યું હતું તથાપિ સુવર્ણ તે છે જ. पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः ।। अगोरसवतो नोभे तस्मात्तत्त्वं त्रयात्मकम् ॥ ६० ॥
બીજું દષ્ટાત છે કે કઈ સ્થળે દૂધ અને દહીં બંને રાખેલાં છે, જેને દહીંને ત્યાગ છે પણ દૂધને ત્યાગ નથી તે દૂધ પીવે છે, જેણે દૂધને ત્યાગ કર્યો છે પણ દહીંને ત્યાગ કર્યો નથી તે દહીં
Page #554
--------------------------------------------------------------------------
________________
પ૩૮
ખાય છે. પરંતુ જેણે ગેરસને જ ત્યાગ કર્યો હતો તે બેયને ખાતે નથી. દૂધને પર્યાય કરીને દહીં બન્યું તથાપિ ગેરસપણું બનેમાં છે. એટલા માટે દરેક વસ્તુ સદાય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યરૂપ છે, નિત્ય અનિત્યરૂપ છે જેની સિદ્ધિ સ્યાદ્વાદથી ભલે પ્રકારે કરી શકાય છે.
(૧૫) શ્રી શિવદિ આચાર્ય ભગવતીઆરાધનામાં કહે છેणिउणं विउलं सुद्धं, णिकाचिदमणुत्तरं व सबहिंदं । जिणवयणं कलुसहरं, अहो व रत्ति पठिदव्यं ॥ १०१ ॥
હે આત્મન ! આ જિનવાણીને રાત્રિદિન ભણવા યોગ્ય છે. આ જિનેન્દ્રનાં વચન પ્રમાણને અનુકૂલ પદાર્થોને કહેનારાં છે, તેથી નિપુણ છે તથા બહુ વિસ્તારવાળાં છે, પૂર્વાપર વિરોધ રહિત, દેપ રહિત શુદ્ધ છે, અત્યંત દઢ છે, અનુપમ છે, સર્વ પ્રાણીમાત્રને હિતકારી છે અને રાગાદિ મેલને હરનાર છે.
आदहिदपरिण्णाणभा, वसंवरोणवणवो य संवेगो । णिकंपदा तवोभावणा, य परदेसिगत्तं च ॥ १०२ ॥
જિનવાણીને ભણવાથી આત્મહિતનું જ્ઞાન થાય છે, સમ્યકત્વ આદિ ભાવસંવરની દઢતા થાય છે, નવીન નવીન ધર્માનુરાગ વધે છે, ધર્મમાં નિશ્ચલતા થાય છે, તપ કરવાની ભાવના થાય છે અને પૂરને ઉપદેશ દેવાની રેગ્યતા આવે છે.
छट्टट्ठमदसमदुवादसेहिं अण्णाणियस्स जा सोधो । तत्तो बहुगुणदरिया, होज्ज हु जिमिदस्स गाणिस्स ॥ १११ ।।
શાસ્ત્રજ્ઞાનના મનન વિના અજ્ઞાનને બે ઉપવાસરૂપ (છ) બે, ત્રણ ઉપવાસરૂપ (અમ) તેલ, ચાર ઉપવાસરૂપ (દશમ) ચો, આદિ ઉપવાસ કરવાથી જે શુદ્ધિ થાય છે તેથી બહુગુણી શુદ્ધિ સમ્યજ્ઞાનીને આત્મજ્ઞાનનું મનન કરતા હોવાથી જમતારહેતાં છતાં પણ થાય છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
अखखेविणी कहा सा, विजाचरण उवदिरसदेजस्थ । ससमयपरसमयगदा, कहा दु विक्खेविणी णाम ॥ ६५१ ॥ संवेयणी पुण कहा, णाणचरित्ततव विरियइट्टिगदा । णिव्वेयणी पुण कहा, सरीरभोगे भउघेए ॥ ६६० ।।
સુકથા ચાર પ્રકારની હેય છે-(૧) આક્ષેપિણી-જે જ્ઞાન કે ચારિત્રનું સ્વરૂપ બતાવીને દઢતા કરાવનાર છે. (૨) વિક્ષેપિણું–તે અનેકાંત મતનું પોષણ અને એકાંત મતનું ખંડન કરનાર છે. (૩) સગિની કથા–તે જ્ઞાન ચારિત્ર તપ વીર્યમાં પ્રેમ વધારનારી અને ધર્માનુરાગ કરાવનારી કથા છે. (૪) નિવેદિની–તે સંસાર શરીર અને ભેગથી વૈરાગ્ય વધારનારી છે, णाणोवोगरहिदेण ण सको चित्तणिग्गहो का । णाणं अंकुसभूदं, मत्तस्स हु चिचहथिस्स ॥ ७६३ ॥
જ્ઞાનનો ઉપગ સદા કરવે જોઈએ. જે શાસ્ત્રજ્ઞાનનું મનન નથી કરતા તે ચિત્તને રોકી શકતા નથી. મનથી મન્મત્ત હાથીને. માટે જ્ઞાન એ જ અંકુશ છે.
उवसमइ किण्हसप्पो, जहमतेण विधिणा पउत्तेण । तह हिदयकिण्हसप्पो, सुठुवउत्तेण णाणेण ॥ ७६५ ॥
જેમ વિધિપૂર્વક પ્રયોગ કરેલા મંત્રથી કાળો નાગ પણ શાંતા થઈ જાય છે તેમ ભલે પ્રકારે મનન કરેલા જ્ઞાનઠારા મનરૂપી કાળા સાપ શાંત થઈ જાય છે.
णाणपदीवो पन्जलइ जस्स हियए वि सुद्धलेसस्स । जिणदिष्ठमोक्खमग्गे, पणासयभयं ण तस्सस्थि ॥ ७७० ॥
જે શુદ્ધ લેસ્યા કે ભાવના ધરનાર હૃદયમાં સમ્યજ્ઞાનરૂપી. દી પ્રજવલિત રહે છે તેને જિને કહેલા મોક્ષમાર્ગમાં ચાલતાં કદી પણ ભ્રષ્ટ થવાને કે કુમાર્ગે જવાનો ભય હેત નથી.
Page #556
--------------------------------------------------------------------------
________________
૫૪૦
णाणुज्जोएणविणा, जो इच्छदि मोक्खमग्गमुवगंतु । गंतुं कढिल्लमिच्छदि, अंधलयो अंधयारम्मि ।। ७७४ ॥
જે કઈ સમજ્ઞાનના પ્રકાશ વિના મેક્ષમાર્ગમાં જવાનું ચાહે છે તે આંધળા થઈને મહાન અંધકારમાં અતિ દુગમ સ્થાનમાં જવાનું ચાહે છે. भावे सगविसयत्थे, सूरो जुगवं जहा पयासेइ ।। सव्वं वि तहा जुगवं, केवलणाणं पयासेदि ॥ २१३८ ॥
જેમ સૂર્ય પોતાના વિષયમાં સ્થિર રહેતાં છતાં સર્વ પદાર્થોને એક સાથે પ્રકાશ કરે છે તેમ કેવલજ્ઞાન સમસ્ત પદાર્થોને પ્રકાશ કરે છે.
(૧૬) શ્રી પૂજ્યપાદસ્વામી અષ્ટપદેશમાં કહે છે – अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः । ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धमिदं वचः ।। २३ ।।
અજ્ઞાનસ્વરૂપ શરીરાદિક, અજ્ઞાની ગુરુ અથવા મિથ્યાશાસ્ત્રની • આરાધના કરવાથી મોહભ્રમથી અજ્ઞાનની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ
જ્ઞાન સ્વભાવી આત્માની, સમ્યજ્ઞાની ગુરુની કે સમ્યકુશાસ્ત્રની આરાધના કરવાથી આત્મજ્ઞાન કે આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. કારણ કે જેની પાસે જે હોય તે આપે એ વાકય લેપ્રસિદ્ધ છે.
(૧૭) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥ ३७ ॥
અવિદ્યા કે મિથ્યાજ્ઞાનના અભ્યાસથી આ મન પિતાને વશ ન રહેતાં અવશ્ય આકુલિત થાય છે, પરપદાર્થમાં રમે છે, તે મન સમ્યજ્ઞાનના અભ્યાસના બળથી સ્વયં આત્મતત્તવના રમણમાં 4થર થાય છે.
आत्मज्ञानात्परं कार्य न बुद्धौ बुधारयेचिरम् । कुर्यादर्थवशात्किचिद्वाकायाभ्यामतत्परः ॥ ५० ॥
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૪૧
જ્ઞાનીને ઉચિત છે કે આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યને બુદ્ધિમાં ચિરકાળ ધારણ ન કરે. પ્રજનવશ કંઈ બીજા કામ કરવું પડે તે. વચન અને કાયાથી કરી લે પણ મનને તેમાં આસક્ત ન કરે.
अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसम्पन्नः स्वयमेव परो भवेत् ॥ ८६ ॥
કેઈ આવતી હોય તેણે વતી થઈને અવદશાના વિકલ્પ તજવા, વ્રતીએ આત્મજ્ઞાનના અભ્યાસમાં લીન થઈને વ્રત વિષેના. વિકલ્પ તજવા, જેને પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે અને તેને અનુભવ કરે છે તે પોતે અવશ્ય પરમાત્મા થઈ જાય છે. विदिताशेषशास्त्रोऽपि न जानदपि मुच्यते । देहात्मदृष्टिांतात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ॥ ९४ ॥
જે દેહમાં આત્માની બુદ્ધિ રાખે છે એ બહિરાત્મા અજ્ઞાની જીવ સર્વ શાસ્ત્રોને ભણી ગયો હોય અને જાગતે રહેતો હોય તે. પણ તે કર્મોથી મુક્ત થઈ શકતા નથી પરંતુ જે આત્મજ્ઞાની છે તે સૂતે હેય કદાચિત ઉન્મત્ત હેય, ગૃહસ્થપણામાં ફસાયેલે હેય. તે પણ તે ગમે ત્યારે અવશ્ય મુક્ત થાય છે.
(૧૮) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે – अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते
___ वचः पर्णाकीण विपुलनयशाखाशतयुते । समुत्तुङ्गे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं
श्रुतस्कन्धे धीमान रमयतु मनोमर्कटममुम् ॥ १७० ॥ બુદ્ધિમાનનું કર્તવ્ય એ છે કે તેણે મનરૂપી વાંદરાને શર્રપી વૃક્ષ ઉપર પ્રતિદિન રમણ કરાવવું. આ શાસ્ત્રરૂપી વૃક્ષમાં અનેકાન્તસ્વરૂપ અનેક સ્વભાવ, અને ગુણ, પર્યાયરૂપી ફળફૂલ છે તેથી તેની ગયું છે. એ વૃક્ષ વચનરૂપી પર્ણ (પાંદડા)થી વ્યાપ્ત છે, સેંકો મહાન
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૪૨
નય કે અપેક્ષાઓ રૂપી શાખાઓથી શોભિત છે, આ શાસ્ત્રરૂપી વૃક્ષનો બહુ માટે વિસ્તાર છે, અને તેનું મૂળ વિશાળ મતિજ્ઞાન છે.
शास्त्राग्नौ मणिवद्भव्यो विशुद्धो भाति निर्वृतः । अङ्गारवत् खलो दीप्तो मली वा भस्म वा भवेत ॥ १७६ ।।
જેમ રત્ન અગ્નિમાં પડીને વિશુદ્ધ થઈ જાય છે, અને શોભે છે તેમ ભવ્ય રુચિવન જીવ શાસ્ત્રમાં રમણ કરતાં વિશુદ્ધ થઈને મુક્ત થઈ જાય છે. પરંતુ જેમ અંગારે અગ્નિમાં પડીને કેયલો થઈ જાય છે કે રાખ થઈ જાય છે, તેમ દુષ્ટ માનવ શાન અભ્યાસ કરતાં છતાં પણ રાગી પી થઈને કર્મોથી મલિન થાય છે. मुहुः प्रसार्य सज्ज्ञानं पश्यन् भावान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥ १७७ ॥
અધ્યાત્મના જ્ઞાતા મુનિ વારંવાર સમ્યજ્ઞાનને વધારીને જેવું પદાર્થોનું સ્વરૂપ છે તેવું દેખતાં રાગદેપને દૂર કરીને આત્માને ધ્યાવે છે.
(૧૯) શ્રી ગેન્દ્રાચાર્ય ગસારમાં કહે છેसत्थंपदंतह ते वि जड अप्पा जे ण मुणति ।। तिह कारण ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ॥ ५२ ॥
જે કઈ શાસ્ત્રોને જાણે છે પણ આત્માને જાણતા નથી તે જીવ કદી પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી. जह लोहम्मिय णियडहा तह सुणम्मिय जाणि । जे सुह असुह परिचयहि ते वि हवंति हु णाणि ॥ ७१ ॥
તે જ જ્ઞાની છે કે જે પુણ્ય અને પાપને સુવર્ણ અને લેઢાની એડી જાણે છે, અર્થાત્ બનેને બંધન માને છે.
सव्वे जीवा णाणमया जो समभाव मुणेइ । सो सामाइउ जाणि फुडु जिणवर एम भणेइ ॥ ९८ ॥
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૪૩
સર્વ જીવ શુદ્ધ જ્ઞાનમય છે એવું જે જાણે છે તે સમભાવને ધરનાર છે. તેને સામાયિક જાણે. એમ જિનેન્દ્રદેવ કહે છે.
(ર) શ્રી નાગસેનમુનિ તત્ત્વાનુશાસનમાં કહે છે - श्रुतज्ञानमुदासीनं यथार्थमतिनिश्चलं । स्वर्गापवर्गफलदं ध्यानमांतर्मुहूर्ततः ॥ ६६ ॥
આત્મધ્યાન શ્રુતજ્ઞાનનું ધ્યાન છે. દ્વાદશાંગ વાણીને સાર આત્મજ્ઞાન છે. તેને અનુભવ શ્રુતજ્ઞાનને અનુભવ છે તથા તે જ ધ્યાન છે. એ વીતરાગરૂપ, યથાર્થ, અતિ નિશ્ચળ એક અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે, જેનું ફળ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ છે.
श्रुतज्ञानेन मनसा यतो ध्यायन्ति योगिनः । ततः स्थिरं मनो ध्यानं श्रुतज्ञानं च तात्त्विकं ॥ ६८ ॥
યોગીગણ મનદ્વારા શ્રુતજ્ઞાનના બળથી ધ્યાન કરે છે, એટલા માટે સ્થિર મન એ જ ધ્યાન છે એ જ નિશ્ચય તત્ત્વરૂપ શ્રુતજ્ઞાન છે,
ज्ञानदीतरादात्मा तस्माज्ज्ञानं न चान्यतः । एक पूर्वापरीभूतं ज्ञानमात्मेति कीर्तितं ॥ ६९ ॥
જ્ઞાન કહે કે આત્મા કહે બંને એક જ વાત છે કારણ કે જ્ઞાન આત્માને ગુણ છે, આત્માથી જ થાય છે, અન્ય કોઈ દ્રવ્યથી થતું નથી. આ જ્ઞાનગુણ બરાબર પૂર્વાપર ચાલ્યો આવે છે તે જ આત્મા છે એમ કહ્યું છે. स्वरूपं सर्वजीवानां स्वपरस्य प्रकाशनं । भानुमंडलवत्तेषां परस्मादप्रकाशनं ॥ २३५ ॥
સર્વ ને સ્વભાવ, પિતાને અને પરને એક સાથે, જેવી રીતે સૂર્યમંડળ પિતાને અને પરને પ્રકાશે છે, તેવી રીતે પ્રકાશ કરવાને છે. તે છવામાં જ્ઞાનને પ્રકાશ સ્વાભાવિક છે, બીજા પદાથેંથી નથી; જેમ સૂર્ય સ્વયં પ્રકાશરૂપ છે તેમ,
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૪૪
तिष्टात्येव स्वरूपेण क्षीणे कर्मणि पौरुपः । मथा मणिः स्वहेतुभ्यः क्षीणे सांसर्गिके मले ॥ २३६ ॥
જેમ એગ્ય કારણ વડે સંસર્ગમાં આવેલ મેલ નિકળી જવાથી મણિ સ્વભાવથી ચમકી ઉઠે છે તેમ જ્યારે સર્વ કર્મો ક્ષય થઈ જાય છે ત્યારે આ આત્મા પિતાના સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે. અને એક સમયમાં જ સ્વપરને જાણે છે. न मुह्यति न संशेते न स्वार्थानध्यवस्यति । न रज्यते न च द्वेष्टि किंतु स्वस्थः प्रतिक्षणं ॥ २३७ ॥
અરહંત કે સિદ્ધ પરમાત્મા, ઘાતિ કર્મોને ક્ષય થવાથી નથી કઈ પર મોહ કરતા, નથી કઈ વાતમાં સંશય કરતા, કે નથી તેમનામાં અનધ્યવસાય (જ્ઞાનમાં પ્રમાદ), નથી તે રાગ કરતા કે નથી તે દ્વેષ કરતા. પરંતુ સદાય પ્રતિક્ષણે પોતાના જ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત છે त्रिकालविपयं ज्ञेयमात्मानं च यथास्थितं । जानन् पश्यंश्च निःशेषमुदास्ते स तदा प्रभुः ॥ २३८ ॥
તે કેવલજ્ઞાની પરમાત્મા પોતાના આત્માને તથા ત્રણ કાલના રેય પદાર્થોને જેવું તેમનું સ્વરૂપ છે તેવું સંપૂર્ણપણે જાણતાં દેખતાં છતાં પણ વીતરાગી રહે છે.
(૨૧) શ્રી અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થસિયુપાયમાં કહે છેनिश्चयमिह भूतार्थ व्यवहारं वर्णयन्त्यभूतार्थम् । भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि संसारः ॥ ५ ॥
નિશ્ચયનય સત્યાર્થ મૂળ પદાર્થને કહે છે; વ્યવહારનય અસત્યાર્થ પદાર્થને કહે છે. પ્રાયે સર્વ સંસારી જીવો નિશ્ચયનયથી કહેવા યોગ્ય સત્યાર્થ વસ્તુના જ્ઞાનથી વિમુખ થંઈ રહ્યા છે. "व्यवहारनिश्चयो यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः । प्राप्नोति देशनायाः स एव फलमविकलं शिष्यः ॥ ८ ॥
Page #561
--------------------------------------------------------------------------
________________
પw
જે કોઈ વ્યવહારનય અને નિશ્ચયનય બનેને યથાર્થ જાણીને મધ્યસ્થ થઈ જાય છે તે જ શિષ્ય જિનવાણીના ઉપદેશનું ફળ પામે છે.
सम्यग्ज्ञानं कार्य सम्यक्त्वं कारणं वदन्ति जिनाः । ज्ञानाराधनमिष्टं सम्यक्त्वानन्तरं तस्मात् ॥ ३३ ॥
જિનેન્દ્ર ભગવતિએ સભ્યજ્ઞાનને કાર્ય અને સમ્યગ્દર્શનને કારણ કહ્યું છે. એટલા માટે સમ્યગદર્શનની પછી જ્ઞાનની આરાધના કરવી ઉચિત છે.
कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि । दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम् ।। ३४॥
જો કે સમ્યગ્દર્શનની સાથે જ સમ્યજ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે પણ જેમ દીપકથી પ્રકાશ થાય છે છતાં દીપક કારણ છે પ્રકાશ કાર્ય છે, તેમ સમ્યગદર્શન કારણ છે, સમ્યજ્ઞાન કાર્ય છે. ) कर्तव्योऽध्यवसायः सदनेकांतात्मकेषु तत्त्वेषु । . संशयविपर्ययानध्यवसायविविक्तमात्मरूपं तत् ॥ ३५ ॥
વ્યવહારનયથી સરૂપ અને અનેક ધર્મ સ્વરૂપ તને, સંશય, વિપર્યાય અને અધ્યવસાય રહિત જાણવા જોઈએ. એ સમજ્ઞાન છે. નિશ્ચયનયથી એ સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે. ग्रंथार्थोभयपूर्ण काले विनयेन सोपधानं च । बहुमानेन समन्वितमनिन्हवं ज्ञानमाराध्यम् ॥ ३६॥
સમ્યગ્રાનને આઠ અંગ સહિત આરાધવું જોઈએ. (૧) ગ્રંથશુદ્ધિ શુદ્ધ ભણવું; (૨) અર્થશુદિ–અર્થ કરવા, (૩) ઉભય શુદ્ધિ-શબ્દ અને અર્થ શુદ્ધ ભણવા, (૪) કાલાધ્યયન–ોગ્ય સમયે ભણવું, (૫) વિનય, (ક) ઉપધાન–ધારણા સહિત ભણવું, (૭) બહુ માનપૂર્વક ભણવું, (૮) અનિન્દવ-ગુરુને કે જ્ઞાનને છૂપાવવું નહિ, येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धनं नास्ति । . .. येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।। २१३ ॥
૩૫
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૪૬
જેટલે અંશે કાઈનાં પરિણામમાં સમ્યજ્ઞાન હોય છે, તેટલે અંશે કર્મ બંધ થતા નથી, પરંતુ જેટલે અંશે રાગ હેય છે તેટલે અંશે કર્મને બંધ થાય છે. સમ્યજ્ઞાન બંધનું કારણ નથી. બંધનું કારણ ઔદયિક ભાવ રાગ દ્વેષ મોહ છે.
(૨૨) શ્રી અમૃતચંદ્રાચાર્ય તત્ત્વાર્થસારમાં કહે છે – वाचनापृच्छनाम्नायस्तथा धर्मस्य देशना । अनुप्रेक्षा च निर्दिष्टः स्वाध्यायः पंचधा जिनैः ॥ १६-७ ॥ वाचना सा परिज्ञेया यत्पात्रे प्रतिपादनम् । ग्रन्थस्य वाथ पद्यस्य तत्त्वार्थस्योभयस्य वा ॥ १७-७ ॥ तत्संशयापनोदाय तन्निश्चयबलाय वा । परं प्रत्यनुयोगाय प्रच्छनां तद्विदुर्जिनाः ॥ १८-७ ॥ आम्नाय: कथ्यते घोषो विशुद्धं परिवर्तनम् । વસ્થા-ધમાલુકાને વિરોયા ધર્મશાના . ૨૬-૭ || साधोरधिगतार्थस्य योऽभ्यासो मनसा भवेत् । अनुप्रेक्षेति निर्दिष्टः स्वाध्यायः स जिनेशिमिः ॥ २०-७ ॥
શાસ્ત્રોને સ્વાધ્યાય કરે તે વ્યવહાર સમ્યજ્ઞાન છે. તે સ્વાધ્યાય પાચ પ્રકારને જિનેન્દ્રોએ કહ્યો છે. વાંચના, પૃચ્છના, આમ્નાય, ધર્મદેશના, અનુપ્રેક્ષા. કેાઈ ગ્રંથ કે તેમાંનું પડ્યું કે તેને અર્થ કે એ બને બીજા પાત્રને સંભળાવવાં કે પોતે ભણવું તે વાચના છે. સશય દૂર કરવા પદાર્થને નિશ્ચય દઢ કરવા કે બીજાઓને સમજાવવા માટે જે પૂછવું તેને જિનેએ પૃચ્છના કહી છે. શુદ્ધ શબ્દ અને અર્થને ગેખીને મેઢે કરવું તેને આમ્નાય કહેવાય છે. ધર્મકથા આદિને ઉપદેશ કરે તે ધર્મદેશના છે. ભલે પ્રકારે જાણેલા પદાર્થને વારંવાર મનથી અભ્યાસ કરે તે અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાય છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે.
ज्ञानस्य ग्रहणाभ्यासस्मरणादीनि कुर्वतः ।। वहुमानादिभिः सार्द्ध ज्ञानस्य विनयो भवेत् ॥ ३२-७ ॥ .
વાય છે.
આ પછી તેને જિન
આખાય કહે
છે
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૭
જ્ઞાનને બહુમાન અને આદરપૂર્વક ગ્રહણ કરવું, અભ્યાસ કર, સ્મરણ કરવું, મનન કરવું એ આદિ જ્ઞાનનો વિનય કહેવાય છે.
(૨૩) શ્રી અમૃતચંદ્રાચાર્ય શ્રી સમયસાર કલશમાં કહે છે – उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः । सपदि समयसारं ते परं ज्योतिरुच्च
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव ॥ ४ ॥ નિશ્ચયનય અને વ્યવહારનયના વિરોધને મટાડનારી સ્યાદ્વાદરૂપ જિનવાણીમાં જે રમણ કરે છે, તેને મિથ્યાત્વભાવ જ્યારે સ્વયં ગળી જાય છે ત્યારે તે શીઘ અતિશય કરીને પરમ જ્યોતિ સ્વરૂપ, પ્રાચીન, અને કોઈ પણ બેટી યુક્તિથી અખ ડિત એવા શુદ્ધ આત્માને અનુભવ કરી લે છે. आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्वा । आत्मानमात्मनि निवेश्य सुनिष्पकम्प
मेकोऽस्ति नित्यमवबोधधनः समन्तात् ।। १३ ।।
શુદ્ધ નિશ્ચયનયઠારા જે શુદ્ધ આત્માને અનુભવ છે તે જ નિશ્ચય સમ્યજ્ઞાન અનુભવ છે એમ જાણીને જ્યારે કોઈ પિતાના આત્માને આત્મામાં નિશ્ચલરૂપથી ધારણ કરે છે ત્યારે ત્યાં સર્વ તરફથી નિત્ય એક શાનઘન આત્મા જ સ્વાદમાં આવે છે. . ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्या
जानाति हंस इव वापयसोविशेष । ચૈતન્યધાતુનવરું જ સાોિ .
जानीत एव हि करोति न किञ्चनापि ॥ १४-३॥ જ્ઞાનના જ પ્રતાપથી આત્મા અને પરનું ભેદવિજ્ઞાન થાય છે.
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૪૮
જેમ દૂધ અને પાણી જુદાં જુદાં છે એમ હંસ જાણે છે તેમ જ્ઞાન આત્મા અને પરને ભિન્ન ભિન્ન જાણે છે, જ્ઞાની પિતાની નિશ્ચલ ચૈતન્ય ધાતુમયી મૂર્તિમાં સદા દૃઢ નિશ્ચય રાખતા છતા માત્ર જાણે જ છે અન્ય કંઈ પણ કરતા નથી. ज्ञानादेव ज्वलनपयसोरोष्ण्यशैत्यव्यवस्था
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः
क्रोधादेश्व प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।। १५-३॥ જ્ઞાનના પ્રતાપથી જ ગરમ પાણીમાં એમ ખબર પડે છે કે પાણીને સ્વભાવ શીતળ છે અને ઉષ્ણતા અગ્નિની છે. જ્ઞાનના જ પ્રતાપથી કેાઈ શાકમાં શાકને સ્વાદ મિત્ર અને મીઠાને સ્વાદ ભિન્ન ભાસે છે. જ્ઞાનને જ એ પ્રભાવ છે કે જેનાથી ક્રોધને હું કર્તા છું એવા અજ્ઞાનને નાશ થઈને એમ ભાસે છે કે હું ક્રોધાદિની કલુષતા (મલિનતા)થી ભિન્ન પિતાને આત્મિક રસથી નિત્ય ભરપૂર ચૈતન્ય ધાતુમય આત્મા માત્ર છું. ज्ञानवान खरसतोऽपि यतः स्यात्सर्वरागरसवजनशीलः । लिप्यते सकलकर्ममिरेषः कर्ममध्यपतितोऽपि ततो न ॥१७-७॥
સમ્યજ્ઞાની પિતાના સ્વભાવથી જ સર્વ રાગાદિ ભાવથી ભિન્ન પિતાને અનુભવ કરે છે. એટલા માટે કર્મોની મધ્યમાં પડી રહેલા છતાં કર્મબંધથી બંધાતા નથી. એ આત્મજ્ઞાનને મહિમા છે. अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिंता ।। ५- १० ॥ ' અજ્ઞાની સહાય કર્મની પ્રકૃતિના સ્વભાવમાં અર્થાત જેવા
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૪૯
કર્મને ઉદય થાય છે તેમાં લીન થઈને સુખદુઃખને ભોક્તા થઈ જાય છે. જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી અથત કર્મોના ઉદયથી વિરક્ત રહે છે; તેથી કદી પણ ભોક્તા થતા નથી, તે જ્ઞાતા રહે છે. આ નિયમ સમજીને નિપુણ પુએ અજ્ઞાનપણું ત્યાગી દેવું જોઈએ અને શુદ્ધ આત્માની નિશ્ચલ જ્યોતિમા સ્થિર થઈ જ્ઞાન ભાવનું સેવન કરવું જોઈએ, शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः । किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः ।।२२-१०॥
જે શુદ્ધ દ્રવ્યને વિચારમાં છે અને તત્ત્વને જોવાની દષ્ટિવાળા છે તેના મનમાં એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય કદી પ્રવેશ કરી શકતું નથી. જે શુદ્ધ આત્માનું જ્ઞાન સર્વ રેય એટલે જાણવા યોગ્ય પદાર્થને જાણે છે તે આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવને ઉદય છે તો પછી અજ્ઞાની અને આત્માને છોડીને પરદ્રવ્યને ગ્રહણ કરવા આકુળ વ્યાકુળ થઈ આત્મતત્તવના અનુભવથી શા માટે પતિત થઈ રહ્યા છે? જ્ઞાનમાં કે પદાર્થ આવતું નથી, જ્ઞાન કોઈ પદાર્થમાં જતું નથી, તે પણ જ્ઞાન સર્વ શેય પદાર્થોને પોતાના સ્વભાવથી જાણે છે. એ જ્ઞાનના પ્રકાશનું માહાત્મ્ય છે. स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किं बन्धमोक्षपथपातिभिरन्यभाव
નિચોવર પરમાર્ચ સુરત મા II -૨ .
સ્યાદાદદ્વારા મારામાં આમતેજને પ્રકાશ થયો છે, જ્યારે મારા અંતરમા શુદ્ધ સ્વભાવને મહિમા પ્રગટ થઈ રહ્યો છે તે પછી ત્યા બધમાર્ગ કે મેક્ષમાર્ગ સંબંધી ભાનુ શું પ્રયોજન રહ્યું હોય?
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૫૦
કાંઈ પણ નહિ. એટલા માટે સદાય મારો ઉત્કૃષ્ટ સ્વભાવ મારામાં પ્રકાશમાન રહે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સદાય એકાકાર શુદ્ધ અનુભવમાં આવે છે, ત્યાં બંધ કે મેક્ષના વિચારની કઈ જગા નથી.
(૨૪) શ્રી અમિતગતિ મહારાજ તત્વભાવનામાં કહે છે – येषां ज्ञानकृशानुरुज्ज्वलतरः सम्यक्त्ववातेरितो । विस्पष्टीकृतसर्वतत्त्वसमितिर्दग्धे विपापैधसि ॥ दन्तोत्तप्तिमनस्तमस्ततिहतेर्दैदीप्यते सर्वदा ।
नाश्चर्य रचयंति चित्रचरिताश्चारित्रिणः कस्य ते ॥ ९५ ॥ • જેની અંદર સમ્યગ્દર્શનરૂપ પવનથી પ્રેરિત સમ્યજ્ઞાનરૂપી અગ્નિની તીવ્ર વાળા સર્વ તને સ્પષ્ટ દેખાડતી, પાપરૂપી ઇંધનને બાળતી, મનમાં પ્રસરેલા અંધકારને દૂર કરતી, સદાય પ્રજવલિત છે તે નાના પ્રકારના ચારિત્રનું પાલન કરે છે. તેને દેખીને કેને આશ્ચર્ય ન થાય? અર્થાત તે અદ્ભુત ચારિત્રનું પાલન કરે છે. । ये लोकोत्तरतां च दर्शनपरी दूती विमुक्तिश्रिये ।
रोचन्ते जिनभारतीमनुपमा जल्पति शृण्वंति च ॥ लोके भूरिकषायदोपमलिने ते सजना दुर्लभाः । કુતિ તવર્ચસુરમયોપાં મિત્રોને મે ૨૦૧
પરમાર્થ સ્વરૂપને બતાવનારી, ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શનને દેનારી, મેક્ષરપી લક્ષ્મીની દૂતી સમાન અનુપમ જિનવાણુને જે કઈ ભણે છે, સુણે છે કે તે ઉપર રુચિ કરે છે એવા સજજને કષાયરૂપદેષથી મલિન એવા આ લેકમાં દુર્લભ છે -કનિતાથી મળે છે, તે પછી તે જિનવાણુને અનુસાર આચરણ કરવાની ઉત્તમ બુદ્ધિ કરે છે તેવાનું તે કહેવું જ શું? તેવા તો મહા દુર્લભ છે. આવી ! પરોપકારી જિનવાણીને સમજીને તે અનુસાર યથાશક્તિ ચાલવું એ આપણું કર્તવ્ય છે.
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૫૧
सर्वज्ञः सर्वदर्शी भवमरणजरातंकशोकव्यतीतो । लब्धात्मीयस्वभावः क्षतसकलमलः शश्वदात्मानपायः ॥ दक्षैः संकोचिताक्षैर्भवमृतिचकितैर्लोकयात्रानपेक्षैः । नष्टाबाधात्मनीनस्थिर विशदसुखप्राप्तये चिंतनीयः ॥ १२० ॥
પરમાત્મા સર્વાંન છે, સંદી છે, જન્મ, મરણ, જરા, રાગ, શાક આદિ દાષાથી રહિત છે, પાતાના સ્વભાવથી પૂર્ણ છે, સ કમલરહિત છે, નાશ રહિત નિત્ય છે. જે લેા ચતુર છે, ઇન્દ્રિ યેાના વિજયી છે, જન્મ મરણથી ભયભીત છે અને સસારના પરિભ્રમણને ચાહતા નથી, તેમણે આવા શુદ્ધ આત્માનું ચિંતવન, બાધા રહિત, અતીન્દ્રિય, સ્થિર અને શુદ્ધ સુખની પ્રાપ્તિ માટે કરવું ચેગ્ય છે. નિશ્ચયથી આપણા આત્મા પણ એવા જ છે. આપણા આત્માને પણ પરમાત્મા સમાન જાણીને સદા અનુભવ કરવા જોઈએ કે જેથી સહજ સુખના લાભ થાય.
(૨૫) શ્રી પદ્મનદિમુનિ સિદ્ધસ્તુતિમાં કહે છેઃ—
स्याच्छब्दामृतगर्भितागममहारत्नाकरस्नानतो धौता यस्य मतिः स एव मनुते तत्त्वं विमुक्तात्मनः । तत्तस्यैव तदेव याति सुमतेः साक्षादुपादेयतां भेदेन स्वकृतेन तेन च विना स्वं रूपमेकं परम् ॥ १४ ॥
જે પુરુષની મતિ સ્યાદ્વાદરૂપી અમૃતથી ભરેલા આગમ રૂપી મહાસમુદ્રમા સ્નાન કરવાથી ધાવાયલી–શુદ્ધ બની છે, તે જ શુદ્ધ કે મુક્ત આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે, તથા તે જ તે સ્વરૂપને ગ્રહણુ કરવા યાગ્ય સાક્ષાત્ માને છે. વ્યવહારથી સિદ્ધમાં અને સસારીમાં ભેદ કરાય છે. જો નિશ્ચયથી આ ભેદને દૂર કરી દેવામાં આવે તા સિદ્ધ સ્વરૂપ છે તેજ આ આપણા આત્માના સ્વભાવ છે, તેના જ અનુભવ કરવા ચેાગ્ય છે.
Page #568
--------------------------------------------------------------------------
________________
પર
यः सिद्धे परमात्मनि प्रविततज्ञानैकमूर्ती किल ज्ञानी निश्वयतः स एव सकलप्रज्ञावतामप्रणीः । तर्कव्याकरणादिशास्त्रसहितैः किं तत्र शून्यैर्यतो यद्योगं विदधाति वेध्यविषये तदुबाणमावर्ण्यते ॥ २४ ॥
જે પુરુષ વિસ્તી જ્ઞાનાકાર શ્રી સિદ્ધ પરમાત્માને જાણે છે તે જ સવ બુદ્ધિમાનેમાં શિરાણુિ છે. જે સિદ્ધ પરમાત્માના જ્ઞાન રહિત રહીને તર્ક વ્યાકરણ આદિ શાસ્ત્રોને જાણે છે તે તેથી શું પ્રયેાજન છે? ખાણુ તા તે કહેવાય કે જે લક્ષ્યને વધી શકે, નહિ ત વ્ય છે. આત્મજ્ઞાન જ યથા જ્ઞાન છે તેના વિના અનેક વિદ્યાએ આત્મહિતકારી નથી.
(૨૬) શ્રી પદ્મન દિમુનિ સાષચંદ્રાયમાં કહે છે तावदेव मतिवाहिनी सदा धावति श्रुतगता पुरः पुरः । यावदत्र परमात्मसंविदा भिद्यते न हृदयं मनीषिणः || ३६ ||
આ જગતમાં જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન માનવના હૃદયમાં વિરાજતું નથી ત્યાં સુધી બુદ્ધિરૂપી નદી, શામરૂપી સમુદ્ર તરફ આગળ આગળ દોડતી રહે છે, આત્માના અનુભવ થતાં મુદ્ધિ સ્થિર થઈ જાય છે.
वाह्यशास्त्रगहने विहारिणी या मतिर्बहुविकल्पधारिणी । चित्स्वरूपकुलसद्मनिर्गता सा सती न सदृशी कुयोषिता
॥ ૨૮ ॥
જે બુદ્ધિ પેાતાના ચૈતન્યરૂપી કુળ ઘરથી નીકળીને બહાર શાસ્ત્રરૂપી વનમાં વિહાર કરતી નાના પ્રકારના વિકલ્પ કરનારી છે તે સુદ્ધિ, સતી સ્ત્રીની સમાન પતિવ્રતા નથી પરંતુ કુલટાં સ્ત્રીની માઢ વ્યભિચારિણી છે. સુદ્ધિ તે જ સફળ કહેવાય કે જે પેાતાના આત્મામાં રમણ કરે. અનેક શાસ્ત્રાના વિકલ્પ પણ ન કરે.
Page #569
--------------------------------------------------------------------------
________________
પપ૩
सुप्त एष बहुमोहनिद्रया दीर्घकालमविरामया जनः । • शास्त्रमेतदधिगम्य सांप्रतं सुप्रबोध इह जायतामिति ॥ ४६॥
આ માનવ દીર્ધકાલથી લાગલગટ મોહરૂપી નિદ્રામાં સુઈ રહ્યો છે. હવે તે તેણે આ અધ્યાત્મશાસ્ત્રને સમજીને આત્મજ્ઞાનને જાગ્રત કરવું જોઈએ. . *
(ર૭) શ્રી પદ્મનદિમુનિ નિશ્ચયપચાશમાં કહે છે – व्यवहतिरबोधजनबोधनाय कर्मक्षयाय शुद्धनयः । स्वार्थ मुमुक्षुरहमिति वक्ष्ये तदाश्रितं किंचित् ॥ ८॥
વ્યવહારનય અજ્ઞાનીને સમજાવવા માટે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનય કર્મોનો ક્ષય કરવા માટે છે. એટલા માટે હુ મેક્ષ ઈચ્છક થઈને પિતાના આત્માના કલ્યાણને માટે તે શુદ્ધ નિશ્ચયનયને આશ્રિત કઈક કહીશ. हिंसोज्झित एकाकी सर्वोपद्रवसहो वनस्थोऽपि । तरुरिव नरो न सिद्धयति सम्यग्बोधाहते जातु ॥ १६ ॥
જે મુનિ અહિંસા ધર્મ પાળતા છતાં, સર્વ પ્રકારનાં કષ્ટોને કે ઉપસર્ગોને સહતાં છતાં વનમા એકલા રહે છે પરંતુ આત્મજ્ઞાનમય સમ્યજ્ઞાનથી રહિત છે તે તે મુક્ત થઈ શક્તા નથી. તે વનમાં વૃક્ષના જેવા જ રહેનારા છે.
(૨૮) શ્રી પદ્મનંદિમુનિ પરમાર્થ વિંશતિમાં કહે છે – यत्सातं यदसातमङ्गिषु भवेत्तत्कर्मकार्य ततस्तत्कमैव तदन्यदात्मन इदं जानन्ति ये योगिनः । ईहग्भेदविभावनाश्रितधियां तेषां कुतोहं सुखी दुःखी चेति विकल्पकल्मषकला कुर्यात्पदं चेतसि ॥ ११ ॥
પ્રાણુઓને સાતા અને અસાતા થાય છે તે કર્મોના ઉદયનું કાર્ય છે. એટલા માટે એ કાર્ય પણ કર્મરૂપ જ છે. તે આત્માના સ્વ
Page #570
--------------------------------------------------------------------------
________________
પપ૪
ભાવથી ભિન્ન છે એમ ગીગણ જાણે છે. તેમની અંદર ભેદજ્ઞાનની વૃદ્ધિ થાય છે ત્યારે હું સુખી છું અથવા હું દુખી છું એ વિકલ્પ તેમના મનમાં કેવી રીતે હોઈ શકે?
(૨૯) શ્રી કુલભદ્રાચાર્ય સારસમુચ્ચયમાં કહે છે :ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसम्पन्नो विषयेषु पराङ्मुखः ॥ ४ ॥
આ જીવ પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈને વિનય અને આચાર સહિત, જ્ઞાનની ભાવનાથી આત્મકલ્યાણને પ્રાપ્ત કરે છે.
आत्मानं भावयेन्नित्यं ज्ञानेन विनयेन च । मा पुनम्रियमाणस्य पश्चात्तापो भविष्यति ॥ ५ ॥
હે ભવ્ય જીવ! નિત્ય આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના જ્ઞાનસહિત વિનયપૂર્વક કરે, નહિ તે મરણ સમયે બહુ પશ્ચાત્તાપ થશે કે કંઈ કરી શક્યો નહિ. મરણને સમય ચોકકસ નથી માટે આત્મજ્ઞાનની ભાવના સદા કરવા એગ્ય છે. नृजन्मनः फलं सारं यदेतज्ज्ञानसेवनम् । अनिगृहितवीर्यस्य संयमस्य च धारणम् ।। ७ ॥
મનુષ્ય જન્મને સાર કે સફળતા તે ત્યારે જ છે કે જ્યારે સમ્યજ્ઞાનની ભાવના કરવામાં આવે અને પોતાના વીર્યને ગાપચ્યા (છૂપાવ્યા) સિવાય સંયમને ધારણ કરવામાં આવે.
ज्ञानाभ्यासो सदा कार्यों ध्याने चाध्ययने तथा । તપતો રક્ષણ ચવ ચીદ્ધિતમામ / ૧ / ;
હે ભાઈ! જો તમે પિતાના આત્માનું હિત ચાહતા હે, તે ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા સદાય જ્ઞાનનું મનન કરે અને તપની રક્ષા કરે.
ज्ञानादित्यो हृदिर्यस्य नित्यमुद्योतकारकः । तस्य निमलतां याति पंचेन्द्रियदिगङ्गना ॥ १० ॥
Page #571
--------------------------------------------------------------------------
________________
પપપ
જેના હૃદયમાં જ્ઞાનસૂર્ય સદા પ્રકાશમાન રહે છે તેની પાસે ઈન્દ્રિોની દિશારૂપી સ્ત્રી નિર્મળ રહે છે, અર્થાત ઈન્દ્રિય વિકાર રહિત પોતપોતાનું કામ એવી રીતે કરે છે કે જેથી આત્માનું અહિત ન થાય.
सर्वद्वन्द्वं परित्यज्य निमृतेनान्तरात्मना । ज्ञानामृतं सदा पेयं चित्ताल्हादनमुत्तमम् ॥ १२ ॥
અંતરાત્મા સમ્યગ્દષ્ટિએ નિશ્ચિત થઈને, સર્વ રાગદ્વેષાદિ દ્વન્દને છોડીને, ચિત્તને આનદ આપનાર ઉત્તમ આત્મજ્ઞાનરૂપી અમૃતનું પાન કરવું જોઈએ. ज्ञानं नाम महारत्नं यन्न प्राप्तं कदाचन । संसारे भ्रमता भीमे नानादुःखविधायिनि ।। १३ ।। अधुना तत्त्वया प्राप्तं सम्यग्दर्शनसंयुतम् । प्रमादं मा पुनः काषीविषयास्वादलालसः ॥ १४ ॥
આત્મજ્ઞાનરૂપી મહારત્ન છે, અનેક દુખેથી ભરેલા આ ભયાનક સંસારમાં ભ્રમણ કરતાં આજ સુધી તું કદાપિ તેને પામ્યા નથી. તે મહારત્નને આજે તે સમ્યગ્દર્શન સહિત પ્રાપ્ત કરી લીધું છે તે આત્મજ્ઞાનને અનુભવ કર, વિયેના સ્વાદની લાલસામા પડીને હવે પ્રમાદ ન કર,
शुद्ध तपसि सद्वीर्य ज्ञानं कर्मपरिक्षये । उपयोगिधनं पात्रे यस्य याति स पंडितः ॥, १८ ॥ - પડિત તે છે કે જેનું આત્મવીર્ય શુદ્ધ તપમાં વપરાય છે, જેનું જ્ઞાન કર્મોને ક્ષય કરવામાં વપરાય છે અને જેનું ધન પેગ્ય પાત્રોને કામ આપે છે.
गुरुशुश्रूषया जन्म चित्तं सद्धथानचिन्तया । श्रुतं यस्य समे याति विनियोग स पुण्यभाक् ॥ १९ ॥
Page #572
--------------------------------------------------------------------------
________________
૫૫૬
પુણ્યાત્મા તે છે કે જેને જન્મ ગુરુની સેવામાં વ્યતીત થાય છે, જેનું મન ધર્મધ્યાનના ચિંતવનમાં લીન રહે છે, તથા જેના શાસ્ત્રને અભ્યાસ સામ્યભાવની પ્રાપ્તિ માટે કામમાં આવે છે. नियतं प्रशमं याति कामदाहः सुदारुणः ।। ज्ञानोपयोगसामर्थ्याद्विपं मंत्रपदैर्यथा ॥ १३ ॥
જેમ મંત્રના પદેથી સપનું ઝેર ઊતરી જાય છે તેમ અતિ ભયાનક એ કામને દાહ પણ આત્મધ્યાન અને સ્વાધ્યાયમાં જ્ઞાને પગના બળથી નિયમથી શાંત થઈ જાય છે.
प्रज्ञाङ्गना सदा सेव्या पुरुषेण सुखावहा । हेयोपादेयतत्त्वज्ञा या रता सर्वकर्मणि ॥ २५८ ॥
પ્રજ્ઞા અથવા ભેદવિજ્ઞાનમય વિવેકબુદ્ધિ, સર્વ કાર્યોમાં ત્યાગવા એગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વને જાણનારી છે, એટલા માટે દરેક પુરુષને ઉચિત છે કે આ સુખાકારી પ્રજ્ઞારપી સ્ત્રીનું સદા સેવન કરે. सत्येन शुद्धयते वाणी मनो ज्ञानेन शुद्धयति । गुरुशुश्रूषया कायः शुद्धिरेषः सनातनः ॥ ३१७ ॥
સત્ય વચનથી વાણીની શુદ્ધિ રહે છે, સમ્યજ્ઞાનથી મન શુદ્ધ રહે છે, ગુરુસેવાથી શરીર શુદ્ધ રહે છે આ શુદ્ધિને સનાતન માર્ગ છે.
(૩૦) શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે – त्रिकालगोचरानन्तगुणपर्यायसंयुताः । यत्रभावास्फुरन्त्युच्चस्तज्ज्ञानं ज्ञानिनां मतम् ॥ १-७ ।।
જેમાં ત્રિકાળગોચર અનત ગુણ પર્યાય સહિત પદાર્થો અતિશયરૂપે પ્રતિભાસે છે તેને જ્ઞાનીઓએ જ્ઞાન કહ્યું છે. જ્ઞાન તે છે કે જે સર્વ સેને જાણી શકે अनन्तानंतभागेऽपि यस्य लोकश्चराचरः । अलोकश्च स्फुरत्युच्चस्तज्ज्योतियोगिनां मतम् ॥ १०-७ ॥
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૫૭
-
કારને ચકમો
તેમ સુર્ય પણ એ
કેવળજ્ઞાન તિનું સ્વરૂપ યોગીઓએ એવું કહ્યું છે કે તે જ્ઞાનના અનંતાનંત ભાગમાં પણ સર્વ ચર, અચર, લેક, અલેક પ્રતિભાસિત થાય છે, એવા અનંત લેક હોય તે પણ તે જ્ઞાનમાં ઝળકે, એટલું વિશાળ અને આશ્ચર્યકારી કેવળજ્ઞાન છે.
अगम्यं यन्मृगाङ्कस्य दुर्भेयं यद्रवेरपि । तदुर्बोधोद्धतं ध्वान्तं ज्ञानभेद्यं प्रकीर्तितम् ॥ ११-७ ॥
જે મિથ્યાત્વરૂપ અંધકારને ચંદ્રમા દૂર કરી શકતો નથી, તેમ સૂર્ય પણ ભેદી શકતા નથી તે અજ્ઞાનાંધકારને સમ્યજ્ઞાન ટાળી દે છે એમ કહેવાય છે बोध एव दृढः पाशो हृषीकमृगबन्धने । गारुडश्च महामंत्रः चित्तभोगिविनिग्रहे ॥ १४-७॥
ઈન્દ્રિયરૂપી મૃગને બાંધવા સમ્યજ્ઞાન એ દઢ બંધન છે અને ચિત્તરૂપી સપને વશ કરવાને સમ્યજ્ઞાન એ એક ગાડી મહામંત્ર છે.
अज्ञानपूर्विका चेष्टा यतेयस्यात्र भूतले । स बध्नात्यात्मनात्मानं कुर्वन्नपि तपश्चिरं ॥ १९-७ ॥
આ પૃથ્વી ઉપર જે સાધુ અજ્ઞાનપૂર્વક આચરણ પાળે છે, તે દીર્ધકાળ પર્યત તપ કરતો રહે પણ પિતાને કર્મથી બાધે છે. અજ્ઞાનપૂર્વક તપ બંધનું જ કારણ છે. ज्ञानपूर्वमनुष्टानं निःशेषं यस्य योगिनः । न तस्य बन्धमायाति कर्म कस्मिन्नपि क्षणे ॥ २०-७॥
જે મુનિનું સર્વ આચરણ જ્ઞાનપૂર્વક થાય છે તેને કર્મોને બંધ કઈ પણ ક્ષણે થતો નથી. दुरिततिमिरहंसं मोक्षलक्ष्मीसरोज ।
मदनभुजगमन्त्रं चित्तमातङ्गसिंह ॥ व्यसनघनसमीर विश्वतत्त्वैकदीपं ।
विषयशफरजालं ज्ञानमाराधय त्वं ॥ २२-७॥
Page #574
--------------------------------------------------------------------------
________________
પપ૮
હે ભવ્ય જીવ! સમ્યજ્ઞાનની આરાધના કરે. આ સમ્યજ્ઞાન પાપરૂપી અંધકારને દૂર કરવા સૂર્ય સમાન છે, મેક્ષારૂપી લક્ષ્મીના નિવાસ માટે કમળ સમાન છે, કામરૂપી સપને વશ કરવાને મંત્ર સમાન છે, મનરૂપી હાથીને વશ કરવાને સિંહ સમાન છે, આપદારપી મેઘને ઉડાડી દેવા પવન સમાન છે, સમસ્ત તરાને પ્રકાશ કરવા માટે દીપક સમાન છે તથા પાંચ ઈન્દ્રિયના વિષયરૂપી માછલીને પકડવા માટે જાળ સમાન છે. તે
तद्विवेच्य ध्रुवं धीर ज्ञानार्कालोकमाश्रय । વિષ્યતિ જ કાવ્ય રવિણોટમાલિની ૨૨૨૩ | "
ભલે પ્રકારે વિચાર કરીને હે ધીર પ્રાણી! તું નિશ્ચયથી આત્મજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશનો આશ્રય કર. તે જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી રાગરૂપી નદી સુકાઈ જાય છે.
अलब्धपूर्वमासाद्य तदासौ ज्ञानदर्शने । वेत्ति पश्यति निःशेष लोकालोकं यथास्थितम् ॥ ३१-४२ ॥ तदा स भगवान् देवः सर्वज्ञः सर्वदोदितः । નવગુણનીમિતે પર્વ રર-૪૨ .
કેવલી ભગવાન, ચાર ઘાતી કર્મને નાશ થવાથી, પૂર્વે જેની પ્રાપ્તિ કદી થઈ નહતી એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણેને પ્રગટ કરી સર્વ લેક અને અલકને યથાવત દેખે છે, જાણે છે, ત્યારે તે ભગવાન સર્વ કાળને માટે પ્રકાશ કરનાર સર્વ દેવ થાય છે અને અનંત સુખ તથા અનંત વીર્ય આદિ વિભૂતિના પ્રથમ સ્વામી થાય છે.
(૩૧) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્વજ્ઞાનતરંગિણીમાં કહે છે – अर्थान् यथास्थितान्' सर्वान् समं जानाति पश्यति । । निराकुलो गुणी योऽसौ शुद्धचिद्रूप उच्यते ॥ ३-१ ॥ .
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૫૯
જે સર્વ પદાર્થોને જેવું તેમનું સ્વરૂપ છે તેવા યથાર્થ સ્વરૂપે એક સાથે દેખે છે, જાણે છે, તથા જે નિરાકુળ છે, ગુણના ભંડાર . છે તેમને શુદ્ધ ચેતન્ય પ્રભુ પરમાત્મા કહેવાય છે..
दुर्लभोऽत्र जगन्मध्ये चिद्रूपरुचिकारकः । ततोऽपि दुर्लभं शास्त्रं चिद्रूपप्रतिपादकं ॥ ८-८॥ । ततोऽपि दुर्लभो लोके गुरुस्तदुपदेशकः । ततोऽपि दुर्लभं भेदज्ञानं चिंतामणियथा ॥ ९-८ ॥
આ લેકમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની રુચિવાળા મનુષ્ય દુર્લભ છે, તેથી દુર્લભ ચેતન્ય સ્વરૂપને બતાવનારાં શાસ્ત્ર છે, તેથી કઠણ તેને ઉપદેશ કરનારા સદ્ગુની પ્રાપ્તિ છે, તે પણ કદાચિત પ્રાપ્ત થાય તે પણ ચિંતામણી સમાન ભેદજ્ઞાનની પ્રાપ્તિ થવી તે અત્યંત દુર્લભ છે. જે કદાચિત ભેદવિજ્ઞાન થઈ જાય તે પછી આત્મકલ્યાણમાં પ્રમાદ ન કરવો જોઈએ,
अछिन्नधारया भेदबोधनं भावयेत् सुधीः । शुद्धचिद्रूपसंप्राप्त्यै सर्वशास्त्रविशारदः ॥ १३-८ ॥
સર્વ શાસ્ત્રોના જ્ઞાતા વિદ્વાનને ઉચિત છે કે તે શુદ્ધ શૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર ધારાવાહી (અખંડિત) ભેદવિજ્ઞાનની ભાવના કરે, આત્માને અનાત્માથી મિત્ર મનન કરે. सता वस्तूनि सर्वाणि स्याच्छब्देन वचांसि च । વિતા કરિ વ્યાપ્તાનિ પર દષ્ટિ | ૨૨ .
સમ્યગ્દષ્ટિ અથવા સમ્યજ્ઞાની તેને કહેવાય છે જેને એ વિશ્વાસ છે કે સર્વ વસ્તુ સરૂપ છે, સ્યાત શબ્દ સહિત સ્થાણી બેલે છે, અર્થાત જે અનેકાંત પદાર્થને સમજાવવા માટે ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક એક સ્વભાવને વિસ્તારથી વર્ણવે છે, અને જેને એ વિશ્વાસ છે કે જ્ઞાન જગતના સર્વ પદાર્થોને જાણે છે તે અપેક્ષાએ જગતવ્યાપી છે. '
“
ન ક૨.
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૬૦
ત્રિ સિદિલ્લીના પરિમથી
स्वस्वरूपपरिज्ञानं तज्ज्ञानं निश्चयाद् वरं। कर्मरेणूपये वातं हेतुं विद्धि शिवश्रियः ॥ १२-१२ ॥
પિતાના શુદ્ધ આત્માસ્વરૂપને જાણવું તે શ્રેષ્ઠ નિશ્ચય સમ્યજ્ઞાન છે. એનાથી જ કર્મોનો ક્ષય થાય છે અને એને જ મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિનું સાધન જાણે.
यदि चिद्रूपेऽनुभवो मोहाभावे निजे भवेत्तत्त्वात् । तत्परमज्ञानं स्याद्बहिरंतरसंगमुक्तस्य ॥ १३-१२ ॥
બાહ્ય અને અભ્યતર બંને પ્રકારના પરિગ્રહથી રહિત સાધુને મેહને અભાવ થવાથી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવ થાય છે તે ઉત્કૃષ્ટ નિશ્ચય સમ્યફજ્ઞાન છે.
शास्त्राद् गुरोः सधर्मादेानमुत्पाद्य चात्मनः । तस्यावलंबनं कृत्वा तिष्ठ मुंचान्यसंगति ॥ १०-१५ ॥
શાસ્ત્રનું મનન કરીને સદ્દગુરુના ઉપદેશથી કે સાધમી ભાઈએની સંગતિથી પિતાના આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું આલંબન લઈને રહે. તેનું મનન, ધ્યાન અને ચિંતવન કર. પર પદાર્થોની સંગતિને છેડ,
ज्ञेयावलोकनं ज्ञानं सिद्धानां भविनां भवेत् । आद्यानां निर्विकल्पं तु परेषां सविकल्पकं ॥ ८-१७ ।।
જાણવા ગ્ય પદાર્થોનું જાણવું, દેખવું, સિદ્ધ અને સંસારી બંનેને થાય છે. સિદ્ધોનું તે જ્ઞાનદર્શન નિર્વિકલ્પ છે, નિરાકુળ સ્વાભાવિક સમભાવરૂપ છે, જ્યારે સંસારી જીનું જ્ઞાનદર્શન સવિકલ્પ છે, આકુળતા સહિત છે. (૩૨) પં. બનારસીદાસજી સમયસાર નાટકમાં કહે છે -
' . સવૈયા-ર૩ જોગ ધરે રહે જોગસ ભિન્ન, અનંત ગુણાતમ કેવલજ્ઞાની; તાસુ હૈદે હસે નિકસી, સરિતા સમ હૈ શ્રતસિંધુ સમાની. ,
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૬૧
યાતે અનંત નયાતમ લક્ષણ, સત્ય સરૂપ સિદ્ધાંત વખાની, બુદ્ધિ લખેનલખે દુરબુદ્ધિ, સદા જગમાહિ જગે જિનવાણું. ૩. અ. ૧
જિનવાણી કેવી છે? અનંત ગુણ સ્વરૂપ કેવળજ્ઞાની જિનભગવાન મન વચન કાયાના ચોગ સહિત હેવા છતા ગાર જ્ઞાનને અનુભવ નહિ કરતા હોવાથી તે યોગથી ન્યારા છે. તેમના હૃદયરૂપ સરોવરમાથી નીકળેલી સરિતા શાસ્ત્રારૂપ સમુદ્રમાં વહી રહી છે. એવી તે જિનવાણી છે. તેનું અનંતનયરૂપ લક્ષણ છે. તેનું સત્ય
સ્વરૂપ સિદ્ધાંતમાં વખાણ્યું છે. બુદ્ધિમાન તત્વદશીને જ આ વાણીને લક્ષ થાય છે, સમજે છે, દુર્મુદ્ધિ મિથ્યાવીને તેને લક્ષ થતું નથી, તે સમજતો નથી. આવી જિનવાણુ જગતમાં સદાકાળ જાગ્રત દીપક સમાન ઝળકે છે. જે તેનું આરાધન કરે છે તેને સત્ય અને અસત્યનું જ્ઞાન થાય છે.
| સવૈયા–૩૧ નિહમેં એકરૂપ વ્યવહારમેં અનેક,
વાહી નય વિરોધમેં જગત ભરમાયા હૈ, જગ વિવાદ નાશિવે જિન આગમ હૈ,
જ્યામે સ્યાદ્વાદનામ લક્ષણ સહાયો હૈ. દર્શનમહ જાકે ગયો હૈ સહજરૂપ,
આગમ પ્રમાણ તાકે હિમેં આવે છે, અનયસ અખડિત અનૂતન અનંત તેજ,
ઐસો પદ પૂરણ તુરત તિન પાયે હૈ. ૫ અ. ૧ સમસ્ત વસ્તુ નિશ્ચયનયથી એકરૂપ દેખાય છે; વ્યવહારનયથી અનેકરૂપ દેખાય છે. આ બે નયના વિરોધે જગતને ભ્રમમાં નાખ્યું છે. આ ભ્રમથી જગતમા વાદવિવાદ ઊપજ્યા છે. તે વાદવિવાદ છે ભ્રમનો નાશ કરવા જિનેનાં સિદ્ધાંતશાસ્ત્ર સમર્થ છે. તેનું સ્યાદ્વાદનામે ઉત્તમ લક્ષણ છે. તે સર્વ વસ્તુના સત્યાર્થ સ્વરૂપને દેખાડે છે.
Page #578
--------------------------------------------------------------------------
________________
૫૬૨
પરંતુ જેને દર્શન મેહને ઉપશમ, ક્ષયપશમ કે ક્ષય થયા છે તેના હૃદયમાં સહજ સ્વભાવે આ પ્રમાણરૂ૫ જિનાગમાં પ્રવેશ કરે છે, મિથ્યાત્વના હૃદયમાં પ્રવેશ કરતા નથી. તે દુર્ગથી અખંડિત અનાદિ અનંત જ્ઞાનતિરૂપ પૂર્ણ પદક્ષફળને તરત પ્રાપ્ત કરે છે. પરમ પ્રતીતિ ઉપજાય ગણધરકીસી,
અંતર અનાદિકી વિભાવતા વિદારી હૈ, ભેદજ્ઞાન દષ્ટિસે વિવેકકી શકતિ સાધિ,
ચેતન અચેતનકી દશા નિરવારી હૈ. કરમકે નાશકરિ અનુભૌ અભ્યાસરિ,
હિમેં હરખિ નિજ શુદ્ધતા સંભારી છે, અંતરાય નાસી ગયો શુદ્ધ પરકાશ ભય, જ્ઞાનકે વિલાસ તાકે વદન હમારી હૈ, ૨
અધ્યાય ૨ જ્ઞાનને વિલાસ કે છે? તે અનુક્રમે કહે છે. પ્રથમ તે ગણધર જેવી તત્વની દઢ પ્રતીતિ ઉત્પન્ન કરે છે. અતરમાં અનાદિથી રાગાદિ વિભાવ અને જ્ઞાનાદિક સ્વભાવ તેની એકતા થઈ રહી હતી તેનું વિદારણ કરે છે. ભેદજ્ઞાનની દૃષ્ટિથી, જડ અને ચૈતન્યને ભિન્ન કરવા રૂપ વિવેકની શક્તિને સાધે છે, ચૈતન્યસ્વરૂપ એવા આત્માની કમરૂપ--જડરૂપ દશા અનાદિથી થઈ રહી હતી તે દશાને દૂર કરે છે. અનુભવના અભ્યાસવડે ગુણણુને ધારણ કરીને ક્ષણે ક્ષણે કર્મની નિર્ભર કરે છે, હૃદયમાં હર્ષ ધરીને પિતાની સહજ શુદ્ધતાને સંભારે છે, એ પુરુષાર્થ કરતાં અંતરાયકર્મને નાશ થતાં શુદ્ધ કેવળજ્ઞાનને પ્રકાશ થાય છે, આવા ક્રમે કરી જ્ઞાનના વિલાસને પામ્યા છે એવા કેવળજ્ઞાની ભગવાનને અમારી વંદના છે.
કવિત્ત, રેયાકાર જ્ઞાનકી પરિણતિ, ૫ વહ જ્ઞાન ય નહિ હોય; શેયરૂપ પદ્ધવ્ય ભિજાપદ, જ્ઞાનરૂપ આતમ પદ સાય.
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૩
જાને ભેદ ભાવ સુવિચક્ષણ, ગુણુ લક્ષણ સમ્યગ જોય; મૂરખ કહે જ્ઞાન મહિ આકૃતિ, પ્રગટ કલ`ક લખે નહિ ફ્રાય.
પર અ. ૧૦
જેવેલ (ઘટ પાદિ) જ્ઞેય પદાર્શના આકાર છે તે રૂપ જ્ઞાનનું પરિણમન થાય છે પણ તે જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી. નૈયરૂપ જે છ દ્રવ્ય છે તે સર્વના ભિન્ન ભિન્ન સ્વભાવ છે. અને જ્ઞાન છે તે આત્માના સ્વભાવ છે, એમ જ્ઞાન અને જ્ઞેયને ભેદ સ્વભાવ ગુણુ અને લક્ષણ જે સમ્યગ્દષ્ટિ ભેદનાની છે તે જાણે છે. પરતુ જે મૂઢ છે તે જ્ઞાનને જ્ઞેયના આકારે કહે છે. તેથી જ્ઞાનને પ્રત્યક્ષ કલક લાગે છે તે કાંઈ દેખતા નથી.
(૩૩) ૫૪૦ શ્વાનતરાયજી ઘાનતવિલાસમાં કહે છે
·
સવૈયા–૨૩.
ક મુભાસુલ જો ઉઠ્યાગત, આવત હૈ જમ્મુ જાનત જ્ઞાતા; પૂરવ ભ્રામક ભાવ ક્રિયે બહુ, સેસ્ડ ફૂલ મેહિ ભૌ દુઃખદાતા: સે। જરૂપ સરૂપ નહી' મમ, મૈં નિજ સુદ્ધ સુભાવહિં રાતા, નાશ કરી‘ પુલમે સખકો’ અખ, જાય ખસૌ સિવખેત વિખ્યાતા. ૬૫
જ્ઞાની પુરુષ એમ જાણે છે કે જે શુભાશુભ કર્મો ઉદયમા આવે છે તે સવ પૂર્વ મિથ્યાત્વરૂપ ભ્રમથી સેવેલા ભાવાનુ ફળ છે, જે મને દુઃખ આપનાર થયું છે. તે તે જરૂપ છે, મારૂં સ્વરૂપ નથી, હુ તા નિજ શુદ્ધ સ્વભાવમાં જ રક્ત છું. હવે એ સર્વ ક્રમેનિ ક્ષણમાં નાશ કરી દઉં અને પ્રસિદ્ધ મેક્ષ ધામમાં જઈને વસું.
સિદ્ધ હુએ અમ હષ જી હાંજંગે, તે સાહી અનુસૌ ગુન સેતી; તાવિન એક ન જીવ લહૈ સિવ, ધાર કરા ક્રિરિયા મહુ કેતી. થી તુષમાહિ નહિ નલાભ, ક્રિયે નિત ઉદ્યમકી વિધિ જેતી, યૌ લખિ આદરિયે નિજ ભાવ, વિભાવ વિનાશ કલા શુભ ખેતી. ૬૬
Page #580
--------------------------------------------------------------------------
________________
પ૬૪
પૂર્વે જે સિદ્ધ થયા છે, વર્તમાને થાય છે, અને ભવિષ્યમાં થશે તે સર્વ એક શુદ્ધ આત્માના અનુભવરૂપ ગુણથી જ થયા છે. શુદ્ધ આત્માનુભૂતિ વિના ગમે તેટલી કઠિન ક્રિયાઓ કરે તો પણ કઈ પણ જીવ સિદ્ધિ પામી શકતો નથી. દરરેજ ગમે તેટલા પ્રકારની મહેનત કરવામાં આવે તે પણ છોડામાંથી જેમ દાણાની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માનુભવ વિના જીવની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. એમ જાણીને શુદ્ધ આત્મભાવની ઉપાસના કર્તવ્ય છે. પરભાવવિભાવને વિનાશ કરવાની આ સુંદર કળા છે.
| સવૈયા–રૂા. ચેતનકે ભાવ દેય ગ્યાન અગ્યાન જોય,
એક નિજભાવ દૂજે પર ઉતપાત હૈ, તાતે એક ભાવ ગહૌ જે ભાવ ભૂલ દહીં;
જાતેં સિવપદ હો યહી ઠીક બાત હૈ ભાવ દુખાયૌ જીવ ભાવહીસૌ સુખી હોય,
ભાવહી કે ફેરિ ફેરે મેખપુર જાત હૈ, યહ તે નીૌ પ્રસંગ લેક કહૈ સરવંગ,
આગહીક દાધૌ અંગ આગ હી સિરાત હૈ ૧૦૭ એક જ્ઞાનભાવ અને બીજો અજ્ઞાનભાવ એ બંને ચેતનના ભાવ છે. જ્ઞાન ભાવ એ પિતાને સ્વભાવ છે. અજ્ઞાનભાવ એ કર્મજન્ય ઔપાધિક ભાવ છે. માટે જ્ઞાનભાવ ગ્રહણ કરે અને બીજો અજ્ઞાનભાવ મૂળથી બાળી દે, કે જેથી શિવપદ, મોક્ષપદ પ્રાપ્ત થાય અને એમ કરવું એ જગ્ય છે. અશુભ ભાવથી જીવને દુખની પ્રાપ્તિ થાય છે, શુભ ભાવથી સુખની (સાતાની) પ્રાપ્તિ થાય છે, પરંતુ એ બન્ને ભાવ અશુદ્ધ ભાવ છે તે અશુદ્ધભાવને પલટાવી શુદ્ધ ભાવ કરવાથી જીવ મોક્ષ સુખને પામે છે. લેકે કહે છે તે આ સંપૂર્ણ સુંદર પ્રસંગ છે અગ્નિથી બળેલું અંગ અગ્નિવડે તૈયાર કરેલી દવાથી ટાઢું પડે છે.
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૬૫
કઈ કઈ બાર જીવ ભૂપતિ પ્રચંડ ભયૌ,
કઈ ઈ બાર છવ કીટરૂપ ધ હૈ, કઈ કઈ વાર જીવ નૌગ્રીવ જાય વસ્ય,
કેઈ વાર સાત નરક અવતય હૈ, કઈ કઈ વાર જીવ રાધ મચ૭ હેઈ ચુકયો, | કઈ વાર સાધારન તુચ્છ કાય બયો હૈ, સુખ ઔર દુખ દેઉ પાવત હૈ જીવ સદા,
યહ જાન યાનવાન હર્ષ શોક હય . ૧૧૫ આ છવ કેટલીય વાર પ્રચંડ ભૂપતિ થયે, કેટલીય વાર કીડારૂપે અવતર્યો, કેટલીય વાર નવ રૈવેયકમાં દેવ થયા, કેટલીય વાર સાતમી નરકમાં નારકીપણે અવત, કેટલીય વાર ઘણું મટી કાયાવાળે મગર (રાઘવ) મચ્છ થયે, કેટલીયવાર તુચ્છ (નિગેડિયા) સાધારણ વનસ્પતિકાય રૂપે જન્મે; સર્વ સ્થળે આ જીવ સદાય સુખ દુખને પામ્યા કર્યો છે. આમ જાણીને જ્ઞાની આત્મા સુખદુખમાં હર્ષ શોક ન કરતાં સમતાને ધારણ કરે છે. બાર બાર કહે પુનરુક્ત દેશ લાગત હૈ,
જાગત ન જીવ તૂતો સો મેહ ઝગમે; આતમાસેતી વિમુખ ગહે રાગ દેષરૂપ,
પંચ ઈદી વિષે સુખ લીન પગ પગ, પાવત અનેક કષ્ટ હેત નાહિં અષ્ટ નષ્ટ,
મહાપદ ભિષ્ટ ભૌ ભમે સિષ્ટ મગમે; જાગિ જગવાસી લૂ ઉદાસી હૈકે વિષયોં.
લાગિ શુદ્ધ અનુભૌ જ્યૌ આ નાહિં જગમેં ૧૧૭ વાર વાર કહેવાથી પુનરુક્તિ દેષ લાગે છે છતાં હે જીવ! તું મોહ નિદ્રામાં સૂતો છે તે કેમ જાગતો નથી? આત્મભાવથી વિપરીત એવા રાગદ્વેષરૂપ વિભાવને તું ગ્રહણ કરે છે. ડગલે ને પગલે પાચ
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૬૬
ઇન્દ્રિયના વિષયભોગનાં સુખમાં નિરંતર લીન રહે છે અને તેથી તું અનેક પ્રકારનાં દુઃખ પામે છે, છતાં તારાં આઠમ નાશ થતાં નથી. આત્માના સ્વભાવરૂપ પરમપદથી ભ્રષ્ટ થઈ આ સંસારના માર્ગમાં ભ્રમણ કરે છે. હે જગતવાસી છવ! તું પાંચ ઇન્દ્રિયના વિષયસુખથી ઉદાસીન થઈ જાગૃત થા અને શુદ્ધ આત્માના અનુભવમાં લીન થા કે જેથી ફરી આ સંસારમાં તારે આવવું પડે નહિ.
૫ય, તિય મુખ દેખનિ અંધ, મઠ મિથ્યાત મનન;
બધિર દેશ પર સુનન, લુંજ પટકાય હનનક; પગુ કુતીરથ ચલન, સુન્ન હિય લેન ધરનક,
આલસિ વિષયનિ માહિ, નાહિં બલ પાપ કરનક યહ અંગહીન હિ કામક, કર કહા જગ બેઠકં.
ઘાનત તા આઠ પહર, રહે આપ ઘર પૈ. ૫.
જે સ્ત્રીનું મુખ જોવામાં અંધ છે, મિથ્યાત્વ ઉચ્ચારવામાં મને છે, પારકા દેપ સાંભળવામાં બહેરે છે, છકાય જીવોને હણવામાં અશક્ત (અપગ) છે, કુતીરથ પ્રતિ ગમન કરવામાં લંગડે છે, લેવા મૂકવામાં શૂન્ય હૃદયવાળે હૈયાને ઉજડ-વિચાર રહિત) છે, વિશ્વ સેવવામાં આળસુ છે, અને પાપ કરવામાં નિર્બળ છે તે અંગહીન શું કામ છે ? જગતમાં બેસીને તે શું કરે? ઘાનતરાયજી કહે છે કે તે સંસારવર્ધક કાંઈ પણ પ્રવૃત્તિ કરી શકે તેમ નથી તેથી તે તે પિતાના આત્મસ્વરૂપરૂપ ઘરમાં પેસીને જ રહે છે.
હેનહાર સો હોય, હેય નહિ અન–હેન નર,
હરષ શોક કયાં કરે, દેખ સુખદુઃખ ઉદંકર, હાથ કછુ નહિં પરે, ભાવ સંસાર બઢાવે,
મોહ કરમક લિયૌ, તહાં સુખ રંચ ન પાકે યહ ચાલ મહા મૂરખતની, રેય રેય આપદ સહૈ, ગ્યાની વિભાવ નાસન નિપુન, ગ્યાનરૂપ લખિ સિવ લઉં કે
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૬૭
હે જીવ! જે બનવાનું છે તે જ બનશે, નહિ બનવાનું નહિ બને, તે ઉદયપ્રાપ્ત સુખદુઃખને દેખીને હર્ષ શેક શા માટે કરે છે? એમ કરવાથી હાથમાં કાંઈ આવતું નથી અને મેહ કસીને લીધે ઉલટું સંસાર વધારે તેવા ભાવની વૃદ્ધિ થાય છે. તેમાં અલ્પ પણ સુખની પ્રાપ્તિ થતી નથી. રાઈ રોઈને આપદાઓ સહન કરવી અર્થાત દુખમાં ધીરજ ન ધારણ કરવી એ મૂરખની ચાલ છે. પરંતુ જ્ઞાની તે વિભાવને નાશ કરવામાં નિપુણ હોવાથી જ્ઞાનભાવને લક્ષ રાખી મેક્ષસુખને પામે છે.
કવિત્ત, દેવગુરૂ સુભ ધર્મક જનિયે, સમ્યક આનિ મેખનિસાની, સિહનતિ પહલે જિન માનિયે, પાઠ પઢે દુજિયે કૃતગ્યાની, સુરજ દીપક માનક ચંદ્ધ, જાય ન જે તમ સે તમ હાની, ઘાનત મેહિ કૃપાકર દે વર, દે કર જોરિ નમોં જિનવાની, ૨૦
સત દેવ, સદ્ધર્મ અને સદ્દગુરુને જાણીએ, અને તેથી મેક્ષની નિશાની રૂપ સમ્યગ્દર્શનને પામીએ, સિદ્ધ કરતાં (બેધદાતા; અરિહંતને પ્રથમ માનીએ અને અરિહંતનાં કહેલાં શાસ્ત્રપાઠનું પઠન કરી શ્રુતજ્ઞાની થઈએ. ઘાનતરાયજી કહે છે કે, જે અધિકાર, સૂર્ય, દીપક મણિ અને ચંદ્ર પણ ટાળી શકે તેમ નથી એવા મિથ્યાત્વ) અંધકારને નાશ થાય તેવું વરદાન મારા ઉપર કૃપા કરીને મને આપે એવી વિનંતિ જિનવાણીને હું બે હાથ જોડીને નમસકાર કરીને કરું છું.
સવૈયા–૨૩ જાહીક ધ્યાવત ધ્યાન લગાવત, પાવત હૈ રિસિ પર્મપદીૌ; જા શુતિ ઈદ શનિદ નરિંદ, ગનેસ કરે સબ છાડિ મદીક જાહીકો વેદ પુરાન બતાવત, ધારિ હર જમરાજ બદીક; દાનત સો ઘટ માંહિ લખી નિત, ત્યાગ અનેક વિકલ્પ નદીક. ૩૩
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૮
જેનું ચિંતન કરવાથી, ધ્યાન ધરવાથી ઋષિએ પરમ પદને પામે છે, જેની સ્તુતિ દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્ર અને ગણુધરદેવા સ" મદ તજીને કરે છે, વેદ પુરાણુ જેને બતાવે છે, યમરાજ (જન્મ મરણુ) નાં દુઃખના પ્રવાહને જે હરે છે, એવી જિનવાણી, તેને હે ભવ્ય જીવ! ઘાનતરાયજી કહે છે કે તમે અનેક વિકલ્પરૂપ નદીના ત્યાગ કરી તમારા હૃદયને વિષે નિત્ય ધારણ કરશે.
(૩૪) ભૈયા ભગવતીદાસજી બ્રહ્મવિલાસમાં કહે છેઃ——
સવૈયા ૩૧
andy
જો પૈ* તાહિ તરિવેકી ઈચ્છા કછુ લઈ ભૈયા, તૌ તૌ વીતરાગા કે વચ ઉર ધારિયે; ભૌસમુદ્રજલમે અનાદિ હી તે મ્રૂત હા, જિનનારૢ નૌકા મિલી ચિત્તતે ન ટારિયે; ખેવટ વિચારિક શુદ્ધ થિરતા ધ્યાનકાજ,
સુખકે સમૂહ। સુષ્ટિસૌ. નિહારિયે; ચલિયે જો હુ પશ્ મિલિયે સ્થૌ મારગમે, જન્મ જરા મરનઢે ભયા
નિવારિયે. શતાત્તરી ૮.
હે ભાઈ! જો કઈ પણ તરવાની છા તને થઈ હોય તે તા વીતરાગનાં વચનને હધ્યમાં ધારણ કર. અનાદિથી ભવસમુદ્ર જળમાં ખૂથો છે પણ જિનનામ જેવી નૌકા હવે મળી છે તે તેને ચિત્તમાંથી વિસારીશ નહિ. શુદ્ધ સ્થિરતાપૂર્વક ધ્યાન માટે વિચારરૂપ ખલાસી છે. તે વડે સુદૃષ્ટિ થતાં સુખના સમૂહ એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિહાળ. આ માગે ને ચલાય તેા જન્મ જરા મરણુના ભયને ઢાળીને શિવ–મેાક્ષપદની પ્રાપ્તિ થાય.
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૬૯
વીતરાગ વાનીકી ન જાની બાત પ્રાની મૂઢ,
ઠાની હૈ ક્રિયા અનેક આપની હઠાઠી, કર્મને બધ કૌન બંધ કછુ સૂઝે તેહિ,
રાગદેષ પતિઓં હેત જે ગઠાગઠી, આતમાકે જીતકી ન રીત કઈં જાને રંચ,
ગ્રન્થન કે પાઠ તૂ કરે કહા પઠાઠી, મેહ ન કિયો નાશ સમ્યક ન લિયે ભાસ, ‘સત ન કપાસ કરે કારી સૌ લઠાલઠી.
ઈશ્વરનિર્ણય પચીસી હે મૂઢ પ્રાણી વિતરાગવાણીનું રહસ્ય તે જાણ્યું નહિ અને અનેક પ્રકારની ક્રિયા પિતાના હઠાગ્રહ કરીને કરી, કમને બંધ શું છે તે હે અધ! તને કાંઈ સૂઝે છે? રાગદ્વેષ પરિણતિથી આત્માને કર્મની સાથે એકમેતારૂપ બંધન થાય છે. આત્માને યે કરવાની (રાગદ્વેષ પરિણતિથી મુક્ત કરવાની) અલ્પ પણ રીત તું જાણતો નથી તે પછી ગ્રથના પાઠ તું શા માટે ભણુ ભણું કરે છે? જેમ સુતર બનાવવા માટે રૂ પણ પિતાની પાસે હેય નહિ અને કપડું વણાવવા વણકર સાથે મારામારી કરે તેથી શું વળે? તેમ જ્યા સુધી મોહને નાશ નથી કર્યો, અને સમ્યગ્દર્શનને પ્રગટ નથી કર્યું ત્યા સુધી અનેક પ્રકારની ક્રિયાઓ કે શાસ્ત્રપઠનથી શું વળે? સુન જિનવાની જિë પ્રાની તજે રાગદ્વેષ,
તેઈ ધન્ય ધન્ય જિન આગમમેં ગાયે હૈ, અમૃતસમાની યહ હૈિ નાહિં ઉર આની..
તેઈ મૂઢ પ્રાની ભવભારિ બ્રમા હૈ. થાહી જિનવાની સવાદ સુખ ચાખે જિન,
તેહી મહારાજ ભયે કરમ નસાયે હૈ; તા દગ ખેલ “ભૈયા લેહ જિનવાની લખિ,
સુખકે સમૂહ સબ યાહીમેં બતાયે હૈ. ૪
વાળા
પણ નથી
માત્રા
,
Page #586
--------------------------------------------------------------------------
________________
પ૭૦
જિનવાણીને શ્રવણ કરીને જે પ્રાણીએ રાગને ત્યાગ કર્યો છે તેના ભિાગમમાં ધન્યવાદ ગાયા છે. અમૃતસમાન આ જિનવાણું જેણે પોતાના અંતરમાં ધારણ કરી નહિ તે મૂઢ પ્રાણી ભવસાગરમાં જન્મમરણાદિના દુઃખમય ચક્રાવામાં પડયા છે. જેણે આ જિનવાણીના સુખને સ્વાદ ચાખે તે સર્વ કર્મને નાશ કરી આત્મસમૃદ્ધિરૂપ પિતાનું રાજ્ય પામી મહારાજ થયા. માટે ભૈયાભગવતીદાસજી કહે છે કે હે ભાઈ! દષ્ટિ ખોલીને તું જિનવાણીને જે, સર્વ સુખને સમૂહ (સુખને માર્ગ) એમાં બતાવ્યો છે. કેવલીકે જ્ઞાનમેં પ્રમાણ આન સબ ભાસે,
લેક ઔ અલકનકી જેતી કછુ બાત હૈ, અતીત કાલ ભઈ હૈ અનાગતમાં હેયગી, - વર્તમાન સમૈકી વિદિત મેં વિખ્યાત છે. ચેતન અચેતનકે ભાવ વિદ્યમાન સંબ,
એક હી સમૈમેં જે અનંત હેત જાત હૈ, ઐસી કછુ જ્ઞાનકી વિશુદતા વિશેપ બની,
તકે ધની યહૈ હંસ કૈસે વિલલાતા હૈ, ર૫ કેવળજ્ઞાની ભગવાનના જ્ઞાનમાં લોક અને અલોકની જે કંઈ વાત છે તે સર્વ ભાસે છે, એમ પ્રમાણભૂત માને. ભૂતકાળમાં બનેલી, ભવિષ્યમાં બનવાની અને વર્તમાન સમયે વર્તતી સર્વ વાતે. તેમાં જણાય છે. ચેતન અચેતન ના સમયે સમયે જે અનત ભાવ પલટાતા જાય છે તે સર્વને એક સમયમાં તે જ્ઞાન પ્રગટપણે જાણે છે. આવી કઈ અદ્ભુત જ્ઞાનની વિશુદ્ધતા છે. આવા કેવળજ્ઞાનને સ્વામી આત્મા છે તે ક્યાંથી દુખી હેય?
છપચ, જ્ઞાન ઉદિત ગુણ ઉતિ, મુદિત ભઈ કર્મ કષાયે, પ્રગટત પર્મ સ્વરૂપ, તાહિં નિજ લેત લખાયે;
Page #587
--------------------------------------------------------------------------
________________
પ૭૨
દેત પરિગ્રહ ત્યાગ, હેત નિહ નિજ માનત, જાનત સિદ્ધ સમાન, તાહિ ઉર અન્તર ઠાનત, સૌ અવિનાશી અવિચળ દરબ, સર્વય જ્ઞાયક પરમ નિર્મળ વિશુદ્ધ શાશ્વત સુશિર ચિદાનંદ ચેતન ધરમ, ૮
જ્ઞાનને ઉદય થતાં આત્માના અન્ય ગુણેને ઉદય થયો અને કર્મ કષાયો આવતા બંધ થયા. પરમ સ્વરૂપ એવું પરમાત્મપદ સમજાયું અને નિજસ્વરૂપ તેવું જ છે એ લક્ષ થયે જ્ઞાનનું ફળ વિરતિ એટલે પરિગ્રહને ત્યાગ એ આત્મહિત છે એમ મનાયું, પિતાને આત્મા સિદ્ધસમાન છે એમ જાણ્યું. અને સિદ્ધ સ્વરૂપ હૃદયમાં સ્થિર કર્યું. તે અવિનાશી અવિચળ આત્મદ્રવ્ય સર્વરેયને જાણવા સમર્થ હેવાથી પરમ સાયક, નિર્મળ, વિશુદ્ધ, શાશ્વત, સુસ્થિર, ચિદાનંદ ચેતન્ય સ્વરૂપ છે.
ગ્યારહ અંગ પદ્ધ નવ પૂરવ, મિથ્યાબિલ જિય કરહિં બખાન, દે ઉપદેશ ભવ્ય સમુઝાવત, તે પાવત પદવી નિર્વાન. અપને ઉરમેં મેહ ગહલતા, નહિં ઉપજે સત્યારથ જ્ઞાન, એસે દરશ્રુતકે પાઠી, ફિરહિં જગત ભાખેં ભગવાન. ૧૧.
કઈ અગિયાર અગ અને નવ પૂર્વ ભણી જાય, મિથ્યાત્વના બળ સહિત તે જીવ વ્યાખ્યાન આપે જે ભવ્ય જીવોને ઉપદેશ દઈ સમજાવે છે તે ભવ્ય જીવો કેઈ દિવસ નિર્વાણ પામે, પણ પિતાના અંતરમાં મેહરૂપી ઘેલછા હેવાથી પિતાને સત્યાર્થ (સમ્યફ) જ્ઞાન ઉત્પન ન થાય, આવા દ્રવ્ય કૃતના અભ્યાસી પણ સંસારમા. પરિભ્રમણ કરશે, એવું ભગવાને કહ્યું છે.
Page #588
--------------------------------------------------------------------------
________________
પ૭૨
અધ્યાય નવમો સચ્ચારિત્ર અને તેનું માહામ્ય આટલી વાત આગળ આવી ગઈ કે આ સંસાર અસાર છે, દુઓને સાગર છે, શરીર અપવિત્ર અને નાશવંત છે, ભોગ અતૃપ્તિકારી અને આકુળતામય છે. અતીન્દ્રિય સહજસુખ જ ગ્રહણ કરવા ચોગ્ય સાચું સુખ છે. એ સુખ આત્માને જ સ્વભાવ છે. એટલા માટે સહજ સુખનું સાધન આત્માનુભવ કે આત્મધ્યાન છે. આ આત્માનુભવને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની એકતા. કહે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નિશ્ચયનય તથા વ્યવહારનયથી કંઈક સ્વરૂપ આગળ કહેવાઈ ગયું છે. હવે આ અધ્યાયમાં સમ્યફચારિત્રનું કંઈક કથન સંક્ષેપથી કરાય છે.
નિશ્ચયનયથી સમ્યકુચારિત્ર:-પિતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી, રાગદ્વેષ મેહના વિકલ્પોથી રહિત થઈ જવું તે નિશ્ચય સમ્મચારિત્ર છે. આત્માના સ્વભાવને જે વિચાર કરવામાં આવે તો તે શુદ્ધ અખંડ જ્ઞાનાનંદમય દ્રવ્ય છે. તે જ પરમાત્મા, તે જ ભગવાન, તે જ ઈશ્વર, તે જ પરબ્રહ્મ, તે જ પરમ જ્યોતિ સ્વરૂપ છે. તેને એ સ્વભાવ કદી મટો નથી, મટતો નથી, મટવાને નથી, તે આત્માના સ્વભાવમાં કઈ બંધ નથી કે જેથી મુક્તિ કરવાની કલ્પના હેય, કેઈ રાગાદિ ભાવ નથી કે જેને મટાડવાના હે; કઈ જ્ઞાનાવરણાદિ કર્મ નથી કે જેથી છૂટવાનું હોય, કે શરીરાદિ કેઈ ને કર્મ નથી કે જેની સંગતિ દૂર કરવાની હોય,
આ આત્મા વિકારે રહિત યથાર્થ એક જ્ઞાયક સ્વરૂપ પરમ શુદ્ધ સમયસાર છે; સ્વસમય છે, નિરાબાધ છે, અમર્તિક છે, શુદ્ધ નિશ્ચયનયથી એમાં કઈ સાધનની આવશ્યકતા નથી. તે સદાય સહજાનદસ્વરૂપ છે. ત્યાં સહજ સુખનાં સાધનની કઈ કલ્પના નથી. આ સર્વ દ્રવ્યાર્થિક નયથી શુદ્ધ દ્રવ્યને વિચારે છે. આ દૃષ્ટિએ કઈ પણ
Page #589
--------------------------------------------------------------------------
________________
પ૭૩
સાધનની જરૂર નથી. પરંતુ પર્યાયાર્થિક નય કે પર્યાયની દૃષ્ટિએ
જ્યારે જોવામાં આવે છે ત્યારે બરાબર જણાય છે કે આ સંસારી આત્માની સાથે તેજસ કામણ એ બે સૂક્ષ્મ શરીર પ્રવાહરપથી સાથે સાથે ચાલ્યાં આવે છે. આ કાણુ શરીરનાં કારણોથી રાગદ્વેષ, મેહ આદિ ભાવમાં જોવામાં આવે છે અને ઔદારિક વક્રિયિક, આહારક કે અન્ય બાહ્ય સામગ્રીરૂપ નેકમને સંયોગ છે.
આ અવસ્થાને કારણે જ આ જીવને જન્મ મરણ કરવાં પડે છે, સુખદુઃખની જાળમાં ફસાવું પડે છે, વારંવાર કમબંધ કરીને તેનું ફળ ભોગવતાં આ સંસારમાં સંસરણ (ભ્રમણ) કરવું પડે છે. આ પર્યાય દૃષ્ટિથી કે વ્યવહારનયથી સહજ સુખ સાધનને વિચાર છે, રત્નત્રયનું સાધન આ દષ્ટિથી કરવાની જરૂર છે. સમ્યગ્દર્શનથી આત્માનું સાચું સ્વરૂપ શ્રદ્ધામાં, પ્રતીતિમાં, રૂચિમાં દઢ થાય છે. સમ્યજ્ઞાનથી આત્માનું સ્વરૂપ સંશયાદિ રહિત પરમાત્મા સમાન સાતા દષ્ટા આનંદમય જાણવામાં આવે છે ત્યારે સમ્યક્યારિત્રથી તે શ્રદ્ધા તથા જ્ઞાન સહિત શુદ્ધ આત્મિકભાવમાં રમણતા કરાય છે, ચાલ્યુ જવાય છે, પરિણમન કરાય છે, સ્થિર થવાય છે. આ સમ્યફડ્યારિત્ર છે.
એટલા માટે ચારિત્રની ખાસ આવશ્યકતા છે. માત્ર શ્રદ્ધા છે જ્ઞાન કરીને જ કેઈએ સંતષિત થઈ જવું ન જોઈએ. પરંતુ ચારિત્રને અભ્યાસ કરવા જોઈએ. ચારિત્ર વિના શ્રદ્ધા અને જ્ઞાન ઇચ્છિતા ફળને આપી શકતા નથી.
એક મનુષ્યને શ્રદ્ધા અને જ્ઞાન છે કે આ મોતીની માળા છે, પહેરવા યોગ્ય છે, પહેરવાથી શોભા દેખાશે પરંતુ જ્યાં સુધી તે તેને પહેરશે નહિ ત્યા સુધી તેની શોભા દેખાય નહિ. પહેર્યા વિના જ્ઞાન અને શ્રદ્ધા વ્યર્થ છે. એક માણસની સામે સ્વાદિષ્ટ પકવાન બરફી, પૈડા, લાડૂ આદિ પદાર્થ રાખ્યા છે, તે એવું જ્ઞાન અને શ્રદ્ધા રાખે છે કે, આ સેવવા ગ્ય છેએનું સેવન લાભકારી છે,
Page #590
--------------------------------------------------------------------------
________________
પ૭૪
સ્વાદિષ્ટ છે. પરંતુ જ્યાં સુધી તે મિષ્ટપદાર્થોનું સેવન તે એકાગ્ર થઈને ન કરે ત્યાં સુધી તેની શ્રદ્ધા અને જ્ઞાન કાર્યકારી નથી.
એક માનવની સામે પુપે પડ્યાં હેય. તે જાણતો હોય અને શ્રદ્ધા રાખતો હોય કે તે સુંઘવાયેગ્ય છે. સુંઘવાથી ચિત્ત પ્રસન્ન થશે. પરંતુ જે તે સાથે નહિ તે તેનું જ્ઞાન અને શ્રદ્ધા કંઈ પણ કામનાં નથી. એક માણસને શ્રદ્ધા છે તથા જ્ઞાન છે કે મુંબઈનગર જોવા લાગ્યા છે, પરંતુ જ્યાં સુધી તે મુંબઈ જઈને દેખે નહિ ત્યાં સુધી તેનું જ્ઞાન અને શ્રદ્ધા સફળ ન થાય.
એક માનવને શ્રદ્ધા અને જ્ઞાન છે કે લાલા રતનલાલજી સારું મહિર ગાવાનું, બજાવવાનું જાણે છે, બહુ સારા ભજન ગાય છે.
જ્યાં સુધી તે સાંભળવાની ગોઠવણ ન કરવામાં આવે ત્યાં સુધી ગાવા બજાવવાનું જ્ઞાન અને શ્રદ્ધા ઉપચાગમાં આવી શકતાં નથી. ચારિત્ર વિના જ્ઞાન અને શ્રદ્ધાનું સફળપણું નથી.
એક મદિર પર્વતના શિખર ઉપર છે. આપણને એવી શ્રદ્ધા અને જ્ઞાન છે કે તે મંદિરમાં પહોંચવું જોઈએ અને તેને માર્ગ આ પ્રકારે છે, આ પ્રકારે ચાલીશું તો અવશ્ય મંદિરમાં પહોંચી જઈશું. પરંતુ આળસુ બની બેસી રહીએ, ચાલવાને પુરુષાર્થ ન કરીએ તે કદાપિ પર્વતના મદિરમાં પહોંચી શકીશું નહિ. જે કાઈ અયથાર્થ તત્વજ્ઞાની પિતાને પરમાત્માવત જ્ઞાતા દષ્ટા અકર્તા અભક્તા બંધ મેક્ષ રહિત માનીને, શ્રદ્ધા કરીને, જાણીને જ સંતુષ્ટ થઈ જાય છે અને સ્વચ્છ દે કરી રાગદ્વેષ વધારે તેવાં કાર્યોમાં પ્રવૃત્તિ રાખે છે, અને કદી પણ આત્માનુભવનાં કે આત્મધ્યાનનાં સાધન કરતા નથી તે કદી પણ પોતાની શ્રદ્ધા કે જ્ઞાનનું ફળ પામી શકતા નથી. તે કદી પણ સહજ સુખને લાભ પામી શકતા નથી. તે કદી પણ કર્મોથી મુક્ત સ્વાધીન થઈ શકતા નથી.
યથાર્થ તત્ત્વજ્ઞાની સ્વતત્વમાં રમણતાને જ મુખ્ય સહજ સુખનું
Page #591
--------------------------------------------------------------------------
________________
પ૭૫
સાધન અને મુક્તિનો માર્ગ માને છે. એ જ જૈન સિદ્ધાંતનો સાર છે. તેથી નિશ્ચય સમ્યફચારિત્રના લાભની આવશ્યકતા છે, સ્વાત્મરમણની જરૂર છે, આત્મધ્યાન કરવું યોગ્ય છે. એનું સ્વરૂપ પહેલાં બતાવી ગયા છીએ. આત્માનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા થવાથી જેટલું અંશે સ્વરવરૂપમાં સ્થિરતા, એકાગ્રતા, તન્મયતા થાય તે નિશ્ચય સમ્યફચારિત્ર છે.
જૈન સિદ્ધાંત એટલા માટે સ્વાત્માનુભવની શ્રેણીઓ બતાવીને અવિરત સમ્યગ્દષ્ટિના સ્વાત્માનુભવને બીજના ચંદ્રમા તુલ્ય કહ્યો છે. તે પાંચમા દેશવિરત ગુણસ્થાનમાં અધિક પ્રકાશિત થાય છે. છઠ્ઠા પ્રમતવિરતમા એથી અધિક, અપ્રમત્ત વિરતમાં તેથી અધિક, શ્રેણીમાં તેથી અધિક, ક્ષીણમેહ ગુણસ્થાનમાં તેથી અધિક, અને સગી કેવલી પરમાત્માને પુર્ણિમા (પૂર્ણમાસી)ના ચદ્ર સમાન સ્વાત્માનુભવ પ્રકાશિત થઈ જાય છે. આ સ્વાનુભવને જ ધર્મધ્યાન તથા શુકલધ્યાન કહે છે. તેને શુદ્ધ વેગ કહે છે. તેને કારણસમયસાર કહે છે. પરમાત્માના સ્વાનુભવને કાર્યસમયસાર કહે છે. તેને સહજ સુખ સાધન કહે છે. પરમાત્માના સ્વાનુભવપૂર્ણ અનત સુખને સહજ સુખ સાધ્ય કહે છે.
વસ્તુતાએ મન વચન કાયાની ચચળતા રાગદ્વેષ મેહ અને કષાયેના રંગથી રંગાએલી હોવાથી સ્વાત્માનુભવમાં બાધક છે. જેટલી જેટલી એ ચંચળતા મટતી જાય છે તેટલી તેટલી જ વાત્માનુભવની કળા અધિક અધિક પ્રકાશતી જાય છે. જેમ પવનના ઝપાટાથી સમુદ્ર ભિત થવાથી સ્થિર રહેતું નથી. જેટલા જેટલા પવનના ઝપાટા ઓછા થતા જાય છે તેટલું તેટલું ક્ષોભપણુ પણ ઓછું થતું જાય છે, જ્યારે પવનને સંચાર બિલકુલ રહેતો નથી, ત્યારે સમુદ્ર બિલકુલ સ્થિર થઈ જાય છે, તેમ રાગદ્વેષ અને કષાયના ઝપાટા જેટલા જેટલા અધિક હોય છે. તેટલું જ આત્માના ઉપગરૂપી જળ ભિત અને ચંચળ રહે છે. એટલે જે કષાયોને ઉલ્ય
Page #592
--------------------------------------------------------------------------
________________
પ૭૬
ઘટતું જાય છે, તેટલી ચંચળતા ઓછી થતી જાય છે. કષાયને. અભાવ શુદ્ધ આત્મચર્યાને નિષ્ઠમ્પ બનાવી દે છે.
નિશ્ચય સચારિત્ર અથવા આત્માનુભવની પ્રાપ્તિને એક સહજ ઉપાય એ છે કે વિશ્વને અથવા સ્વપરને વ્યવહારથી જેવાનું બંધ કરી નિશ્ચયનયથી દેખવામાં આવે, તે નિશ્ચયનયની દૃષ્ટિમાં છવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ એ દ્રવ્ય પૃથક્ પૃથફ પિતાપિતાના મૂળ સ્વભાવમાં જ દેખાશે. ધર્મ, અધર્મ, કાલ, આકાશ તે સદાય સ્વભાવમાં રહે છે. તે તેવાં જ દેખવામાં આવશે, પુદગલનાં રૂપ શુદ્ધ પરમાણુરૂપે દેખાઈ આવશે. તેની શોભનિક કે અશોભનિક મકાન, મંદિર, મહેલ, વસ્ત્ર, આભૂષણ, વાસણ આદિ અવસ્થાએ બિલકુલ દેખાશે નહિ જેટલા જ છે તે સર્વે શુદ્ધ પરમાત્મા સમાન દેખાશે, પોતે પણ પરમાત્મારૂપ પિતાને માલૂમ પડશે. આ દષ્ટિથી જેવાથી રાગદ્વેષની ઉત્પત્તિનાં સર્વ કારણે દૂર થશે. મેટા નાના, ઊંચા નીચા, સ્વામી સેવક મિત્ર શત્રુ, બધુ અબંધુ, સ્ત્રી પુરુષ, માનવ પશુ એ સર્વ કલ્પનાઓ દૂર થઈ જશે. સિદ્ધ અને સંસારીનાં ભેદ પણ મટી જશે. અશુચિ કે શુચિ પદાર્થોની કલ્પના પણ ચાલી જશે. અને એનું ફળ એ થશે કે પરમ સમતાભાવ જાગૃત થઈ જશે. સમભાવરૂપી સામાયિકને ઉદય થઈ જશે.
આ સ્વાત્માનુભવની પ્રાપ્તિની નીસરણી છે. વળી તે સમદષ્ટિ જ્ઞાતા આત્મા કેવળ પિતાના આત્માની તરફ ઉપયુક્ત થઈ જાય છે, કેટલાક વખત પછી નિર્વિકલ્પતા આવી જાય છે, સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય છે, સ્વાનુભવ થઈ જાય છે, આ જ નિશ્ચય સમ્યફચારિત્ર છે. નિશ્ચય સમ્યફડ્યારિત્ર સ્વાત્માનુભવરૂપ જ છે. ત્યાં નથી મનનું ચિંતવન કે નથી વાણીને ઉચ્ચાર કે નથી કાયાનું હલનચલન, મન વચન કાયાની ક્રિયાથી અગોચર છે. વસ્તુતાએ સ્વાત્માનુભવ થવાથી
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૭૭
"
મનનું સૂરણ જ થઈ જાય છે. અથવા લાપ જ થઈ જાય છે, અથવા તેના અસ્ત થઈ જાય છે, મન વચન કાયાના વિકારેની વચમાં પહેલે નિર્વિકાર આત્મા આત્મારૂપે ઝળકી નીકળે છે, સવ" વિકાર મટી જાય છે.
સમ્યચારિત્ર ભારે ઉપકારી છે. તેને અભ્યાસ વીતરાગ— વિજ્ઞાનમય ભાવની ઉન્નતિ કરે છે અને સરાગ અજ્ઞાનમય ભાવને દૂર કરે છે. આ વાત સાર્ક બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં સુધી આત્માનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક્ચારિત્રના ઉદય થયા નથી. જેવી રીતે વેપારીને દરેક વેપાર કરતાં ધનની આવક ઉપર લક્ષ છે, કુટુંબની અદર પરિશ્રમ કરતાં, મકાનમાં અન્નાદિ સામગ્રી એકત્ર કરતાં, વાસણ આદિ અને લાકડાં એકઠાં કરતાં, રસાઈની તૈયારી કરતાં સર્વેના એવા લક્ષ રહે છે કે અમારા બધાની ક્ષુધા મટે, તેવી રીતે સાધકના લક્ષ સ્વાત્માનુભવ રહેવા જોઈએ. સમ્યકૂચારિત્રના જે કંઈ અંશ છે તે એક અપૂર્વ આત્મિક ભાવના ઝળકાવ છે, તેમાં સëગ્દર્શન અને સમ્યગ્દાન પણ સમાવેશ પામે છે.
વસ્તુતાએ ઉપયાગરૂપ કે ભાવ નિક્ષેપરૂપ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન ત્યાં જ હોય છે કે જ્યાં સમ્યક્ચારિત્ર છે. જ્યારે સ્વાતુભવમાં એકાગ્રતા થાય છે ત્યારે ત્યાં સમ્યગ્દર્શન, સજ્ગ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર એ ત્રણેની એકતા છે. તે જ મેાક્ષમા છે. તે જ કનિ સંવર કરવાના ઉપાય છે, તે જ ધ્યાનરૂપી અગ્નિ છે કે જે પૂર્વે બાંધેલાં મેનેિ ખાળી ભસ્મ કરે છે, જેમ અગ્નિની જ્વાળા બળતી હાય તેવા કાઈ ચૂલામાં તે એક સાથે દાહક, પાચક, પ્રકાશનું કામ કરી રહી છે. તેવી રીતે સ્વાત્માનુભવની જ્યેાતિ દેદીપ્યમાન થતાં સમ્યગ્દર્શન, સગ્મગ્નાન અને સમ્યક્ચારિત્રમય પરિણમન કરતી પેાતાનુ કામ કરી રહી છે.
૩૭
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૮
અગ્નિની જવાળા એક સાથે લાકડાને બાળી રહી છે, ભેાજનને પકાવી રહી છે, અધકારને નાશ કરી રહી છે. એવી રીતે સ્વાત્માનુભવરૂપ સમ્યક્ચારિત્રથી એક સાથે જ કર્યું બળે છે, આત્મબળ વધતાં જતાં આત્માનના સ્વાદ આવે છે, તથા આત્મજ્ઞાનની નિમ ળતા થાય છે, અજ્ઞાનના અધકાર મટતા જાય છે. આ સમ્યકારિત્રના ધારાવાહી (એકતાર, અખડિત ) અભ્યાસથી મેાહક દૃશ્ય થઈ જાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, તથા અતરાય કમ મળી જાય છે. અનંત ખળ, અનંત સુખના પ્રકાશ થઈ જાય છે. અનંત દર્શન અને અનંત જ્ઞાન પ્રગટ થાય છે, આત્મા પરમાત્મા થઈ જાય છે. સમ્યચારિત્ર જ જીવને સંસારીને સિદ્ધ બનાવી દે છે, જીવને શિવ કરે છે.
Ο
નિશ્ચય સમ્યકૂચારિત્ર પ્રત્યે પ્રેમભાવ, પ્રતિષ્ઠાભાવ, ઉપાદેયભાવ, ભક્તિ ભાવ, આરાધક ભાવ, તીવ્ર રુચિભાવ રહેવા જોઇએ તેા જ તેની વૃદ્ધિ થતી જશે. એ પણ યાદ રાખવુ' જોઈએ કે જેમ સુવર્ણની થાડી શુદ્ધતા, અધિક શુદ્ધતાનું ઉપાદાન કારણ છે, તેમ નિશ્ચય સમ્યક્ચારિત્ર, આત્માની પૂ` સ્થિરતારૂપ ચારિત્રનુ` ઉપાદાન કારણુ છે—મૂળ કારણ છે વળી સુવર્ણની શુદ્ધતા માટે નિમિત્તરૂપે મસાલાની અને અગ્નિની સહાયતાની જરૂર છે, એકલું સેાનું પેાતાની મેળે જ શુદ્ધ થઈ શકતું નથી. દરેક કાર્ય માટે ઉપાદાન તથા નિમિત્ત એ કારણની આવશ્યકતા છે. ઉપાદાનકારણથી કાર્ય રૂપ વસ્તુ પાતે જ થયા કરે છે, નિમિત્ત કારણુ બહુ પ્રકારનાં સહકારી કારણુ હાય છે. પેાતાના જ ઉપાદાનકારણથી પલટાઈને ઘઉં ́માંથી રોટલી બને છે. પરંતુ નિમિત્તકારણુ ઘટી, વેલણુ, લેાઢી, અગ્નિ આદિ હાય છે. તેવી રીતે નિશ્ચય ચારિત્રને માટે કાઈ ઢાઈ નિમિત્તોની જરૂર છે કે જેથી ઉપયાગ નિશ્ચિત થઈને નિરાકુળ થઈને સ્વરૂપરઅણુતા કરી શકે. એવાં નિમિત્તો મેળવવા માટે વ્યવહાર સમ્યક્ચારિત્રની આવશ્યકતા છે.
Page #595
--------------------------------------------------------------------------
________________
પ૭૯
વ્યવહાર સમ્યફચારિત્રની સહાયતાથી જેટલે જેટલે મન અને ઈદ્રિયો ઉપર વિલાભ કરાય, જેટલી જેટલી મન વચન કાયાની પ્રવૃત્તિને રોકાય, જેટલી જેટલી ઈચ્છાને ઘટાડાય, એટલે જેટલો જગતના ચેતન અચેતન પદાર્થોને સપર્ક કે સોગ દૂર કરાય, જેટલી જેટલી મમતા ઘટાડાય, જેટલી જેટલી સમતાની વૃદ્ધિ કરાય, તેટલાં તેટલાં નિશ્ચય સમ્યફચારિત્રને પ્રકાશનાં સાધન બનતાં જાય છે. એટલા માટે વ્યવહાર સમ્યક્યારિત્રની આવશ્યક્તા છે.
વ્યવહારસમ્યફચારિત્ર –જે મૂળ ચારિત્ર તે ન હોય પરંતુ ચારિત્રના પ્રકાશમાં સહાયક હોય તેને જ વ્યવહાર ચારિત્ર કહે છે. જો કે વ્યવહાર ચારિત્ર પાળે, પરંતુ તે વડે નિશ્ચય સમ્યફચારિત્રને લાભ ન પામી શકે છે તે વ્યવહાર ચારિત્ર યથાર્થ કહેવાય નહિ, સમ્યફ કહેવાય નહિ; જેમ કેઈ વેપાર ધંધે તે ઘણો કરે પરંતુ ધનને લાભન કરી શકે તે તે વેપારને યથાર્થ વેપાર કહેવાય નહિ,
જેમ કેાઈ જનાદિ સામગ્રી તે એકઠી કરે પરંતુ રસોઈ બનાવીને પેટમાં ભોજન ન પહોંચાડી શકે તે તેને આર ભ યથાર્થ કહેવાય નહિ. જ્યાં નિશ્ચય સમ્યક્ષ્યારિત્રરૂપ સ્વાત્માનુભવ ઉપર લક્ષ, છે, એને જ જતા છે, એમાં રમણતાને પ્રેમ છે અને તેથી તેનાં નિમિત્ત સાધનને સંગ્રહ કરવામાં આવે છે તે તેને વ્યવહાર સમકચારિત્ર કહેવાય છે. વ્યવહાર સમ્યફચારિત્ર બે પ્રકારનું છે એક અણગાર અથવા સાધુચારિત્ર બીજુ સાગાર અથવા શ્રાવક ચારિત્ર,
અનગાર કે સાધુચારિત્ર:–અહીં સંક્ષેપથી સામાન્ય કથન કરાય છે. આ પ્રાણી ક્રોધ, માન, માયા, લેભ એ કષાને વશ થઈ રાગીણી થઈને પિતાને સ્વાર્થ સાધવા માટે પાંચ પ્રકારનાં પાપકર્મ કર્યા કરે છે. હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ (ધન ધાન્યાદિમાં મૂછ) એને પૂર્ણ ત્યાગ કર એ સાધુનું ચારિત્ર છે. તેના પૂર્ણ ભાગને મહાવ્રત કહે છે. એની દઢતા માટે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં આવે છે. તેથી તેર
Page #596
--------------------------------------------------------------------------
________________
૫૮૦
પ્રકારનું વ્યવહાર ચારિત્ર સાધુને ધર્મ કહેવાય છે. તેમાં પાંચ મહાવ્રત મુખ્ય છે.
પાંચ અહિંસાદિ મહાવ્રત –અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ,એ પાંચ મહાવ્રત છે. જો કે તે પાંચ છે તે પણ એક અહિંસા મહાવ્રતમાં બાકીનાં ચાર સમાવેશ પામે છે. અસત્ય બોલવાથી, ચોરી કરવાથી, કુશીલ ભાવથી, પરિગ્રહની તૃષ્ણથી, આત્માના ગુણેની ઘાત થાય છે. તેથી તે સર્વે હિંસાના જ ભેદ છે.
જ્યાં હિંસાને સર્વથા ત્યાગ છે ત્યાં તેને પણ ત્યાગ થઈ જાય છે. વિશેષ ખુલાસો કરવા માટે તેનો વિસ્તાર આ પ્રકારે છે.
અહિંસાનું સાધારણ સ્વરૂપ તે એ છે કે જે વાત આપણે આપણે માટે ચાહતા નથી તે વાત આપણે બીજાને માટે ચાહવી જોઈએ નહિ. આપણે એવું ચાહતા નથી કે આપણે માટે બીજાઓ ખેટા વિચાર કરે, કે આપણને જૂઠું બોલીને કે અન્ય પ્રકારે ઠગે, આપણને અપશબ્દ કહે, આપણને માર મારે, અથવા આપણું પ્રાણુ હરે, અથવા આપણું સ્ત્રી પર કેઈ કુદષ્ટિ કરે; તેવી રીતે આપણે પણ બીજાનું બુરું ન વિચારવું જોઈએ, બીજાઓને અસત્ય બેલીને અથવા અન્ય રીતે ઠગવા ન જોઈએ, અપશબ્દ કહેવા ન જોઈએ, બીજાઓને મારવા પીટવા ન જોઈએ, કેઈના પ્રાણ હરવા ન જોઈએ, પરસ્ત્રી ઉપર બેટા ભાવ ન કરવા જોઈએ,
આ સર્વ ખાટાં કાર્યોની પ્રેરણા અંદરના અશુદ્ધ ભાથી થાય છે. એટલા માટે જે રાગદ્વેષથી, ક્રોધ, માન, માયા, લોભાદિથી અથવા પ્રમાદ ભાવથી આત્માના શુદ્ધ શાંત ભાવને ઘાત થાય છે તે ભાવને ભાવહિંસા કહે છે. અને પિતાના અને પરના દ્રવ્ય પ્રાણની વાત કરવી તે વ્યહિંસા છે. દ્રવ્ય પ્રાણીનું સ્વરૂપ જીવ દ્રવ્યના વર્ણનમાં થઈ ચૂકયું છે. ભાવહિંસા દિવ્યહિંસાનું કારણ છે. જે વખતે ધ ભાવ ઊઠે છે તે વખતે તે આત્માના શાંત ભાવને ઘાત કરી દે છે.
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૮૧
ધીનાં મન વચન કાયા આદિ દ્રવ્ય પ્રાણોમાં પણ નિર્બળતા થઈ જાય છે. પછી જ્યારે તે કેહવશ કેઈને મારે પીટે છે અથવા હાનિ પહોંચાડે છે ત્યારે બીજાના ભાવ પ્રાણની અને દ્રવ્ય પ્રાણની હિસા થાય છે. કેમકે સર્વ છો સુખ શાંતિ ચાહે છે. જીવતા રહેવાનું ચાહે છે. ત્યાં અહિંસા મહાવત જ સર્વની એ ભાવના સિંહ કરી શકે છે. જે પૂર્ણ અહિંસા પાળે છે તે પિતાના ભાવમા ક્રોધાદિ આવવા દેતા નથી અને તે એવું વર્તન કરે છે કે જેથી કોઈ પણ સ્થાવર કે ત્રણ પ્રાણીના પ્રાણને ઘાત ન થઈ જાય.
એ જ સાધુઓને પરમ ધર્મ છે કે તેઓ અનેક પ્રકારે કષ્ટ દેવામાં આવે છતા કષ્ટદાતા પર ક્રોધભાવ લાવતા નથી; જમીન જોઈને ચાલે છે, અને વૃક્ષનું એક પાદડુ સરખું પણ તેડતા નથી. હિંસા બે પ્રકારની છે–સંકલ્પી અને આરંભી. જે પ્રાણઘાત હિંસાના સંકલ્પપૂર્વક કરવામાં આવે છે તે સંકલ્પી હિંસા છે, જેમ ધર્મના નામથી પશુને યજ્ઞમાં હેમવા, શિકાર કરો, માંસાહાર માટે પશુઓ કપાવવાં આદિ.
આરંભી હિંસા તે છે કે જે ગૃહસ્થીને આવશ્યક સ સારી કાર્યોમાં કરવી પડે છે. ત્યાં હિંસા કરવાને સક૫ હેત નથી પરંતુ સંકલ્પ અન્ય આવશ્યક આરંભને હેય છે તેમાં હિંસા થઈ જાય છે. આ હિ સાને આરંભી હિંસા કહે છે. તેના ત્રણ ભેદ છે –
(૧)ઉદ્યમી–જે આજીવિકાસાધનના હેતુ અસિકર્મ(શસ્ત્રકર્મ, મસિક (લખવું તે), કૃષિક (ખેતી), વાણિજ્યકમ, શિલ્પકર્મ અને વિદ્યાકર્મ (arts) એ છ પ્રકારનાં કામ કરતાં હિંસા થાય છે, તે ઉદ્યમી હિંસા.
(૨) ગુહારંભી જે ઘરમા આહાર પાન તૈયાર કરવામાં, મકાન બનાવવામાં, કુવા દાવવામાં, બાગ બનાવવા આદિમાં થાય છે તે.
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૮૨
(૩) વિધી–દુષ્ટ દ્વારા અથવા શત્રુધારા આક્રમણ કરવામાં આવે ત્યારે તેથી પિતાની, પિતાના કુટુંબની, પિતાના માલની, પિતાના દેશની રક્ષા માટે અન્ય કેઈ ઉપાય ન હોય ત્યારે તેમને મારી હાંકી કાઢવામાં થાય છે.
અહિંસા મહાવતી સંકલ્પી અને આરંભી એ બે પ્રકારની હિંસાને ત્યાગ કરી દે છે. ત્રસ અને સ્થાવર સર્વની રક્ષા કરે છે, ભાવોમાં અહિંસાત્મક ભાવ પાળે છે. કષાયભાવથી પિતાની રક્ષા કરે છે.
સત્ય મહાવ્રત–માં ચાર પ્રકારનું અસત્ય બોલતા નથી. (૧) જે વસ્તુ હેય તેને નથી એમ કહેવું, (૨) જે વસ્તુ ન હોય તેને છે એમ કહેવું, (૩) વસ્તુ હોય તેના કરતાં બીજી કહેવી, (૪) અને ગહિંત, અપ્રિય અને હિંસક વચન બેલવાં, કોર, નિંદનીય ગાળાને શબ્દ અથવા હિંસામયી આરંભ વધારનારાં વચન કહેવાં. મહાવતી સાધુ સદાય હિત મિત મિષ્ટ વચન શાસ્ત્રોકત જ બેસે છે.
અચીય મહાવ્રત –એમાં આપ્યા વિના કેઈની કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરાતી નથી. પાણું, માટી, અને જંગલનાં પાઠાં પણ આપ્યા વગર લેવાતાં નથી.
બ્રહ્મચર્ય મહાવ્રત –મન વચન કાયાથી અને કૃત, કારિત, અનુમોદનથી કદી પણ કુશીલનું સેવન કરતા નથી. કામભાવથી પિતાનાં પરિણામોની રક્ષા કરે છે.
પરિગ્રહત્યાગ મહાવ્રત–માં મૂછભાવનો ત્યાગ કરે છે. ચોવીસ પ્રકારના પરિગ્રહોને ત્યાગે છે. ચૌદ અંતરંગ વિભાવભાવમિથ્યાદર્શન, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ, અને દશ પ્રકારના બાહ્ય પરિગ્રહ-ક્ષેત્ર, મકાન, ચાંદી, સેનું, ધન (ગાય આદ), ધાન્ય, દાસ, દાસી, કપડાં, વાસણ,
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૮૩
પાંચ સમિતિ આ પાંચ મહાવતની રક્ષા માટે પાંચ સમિતિ પાળે છે. પ્રમાદરહિત વર્તનને સમિતિ કહે છે.
ઈસમિતિ – રહિત પ્રાક, પહેલાં બીજા છ ઉપર ચાલ્યા હોય તેવી ભૂમિ ઉપર દિવસના પ્રકાશમાં ચાર હાથ આગળ નજર રાખીને ચાલવું.
ભાષાસમિતિ–શુદ્ધ મિષ્ટ (મધુર) હિતકારીભાષા બોલવી.
એષણાસમિતિ–સાધુને માટે ન બનાવ્યું હોય તેવું શુદ્ધ ભજન ભિક્ષાવૃત્તિથી લેવું.
આદાનનિક્ષેપણસમિતિ –ાઈ વસ્તુને દેખીને રાખવી ઉઠાવવી.
પ્રતિષ્ઠાપના અથવા ઉત્સસમિતિ –મળમૂત્ર નિર્જતુ જમીન ઉપર જોઈને કરવાં. '
ત્રણ ગુપ્તિ –મનને વશ રાખી ધર્મધ્યાનમાં જોડવું તે મનેગુપ્તિ છે. મૌન રહેવું અથવા શાસ્ત્રોક્ત વચન કહેવું તે વચનગુપ્તિ છે. એક આસને બેસવું, અથવા ધ્યાન સ્વાધ્યાયમાં કાયાને જોડવી તે કાયગૃપ્તિ છે. આ તેર પ્રકારનું સાધુનું ચારિત્ર છે. સાધુ નિરંતર ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે છે. એ પાંચ મહાવ્રતની દઢતા માટે એક એક વ્રતની પાચ પાંચ ભાવનાઓ છે જેના ઉપર ઘતી ધ્યાન રાખે છે.
(૧) અહિસાવતની પાંચ ભાવનાઓ –(૧) વચનગુપ્તિ (૨) મગુપ્તિ (7) ઈર્ષા સમિતિ, (૪) આદાન નિક્ષેપણ સમિતિ (૫) અવલોક્તિ પાનભેજનદેખી તપાસીને ભોજન કરવું.
૨) સત્યવ્રતની પાંચ ભાવનાઓ (૧) ક્રોધને ત્યાગ (૨) લાભને ત્યાગ, (૩) ભયને ત્યાગ, (૪) હાસ્યનો ત્યાગ, કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે, (૫) અનુવાચિભાષણ શાસ્ત્રોક્ત વચન કહેવું
Page #600
--------------------------------------------------------------------------
________________
૫૮૪
(૩) અચૌર્યગ્રતની પાચ ભાવનાઓ –(૧) શન્યાગારશુન્ય એકાન્ત જગાએ રહેવું. (૨) વિચિતાવાસ-છેડી દીધેલાંઊજડ થએલાં સ્થાનમાં રહેવું, (૩) પપધાકરણતે જ્યાં હોય
ત્યાં બીજા આવે તે મનાઈ ન કરવી, અથવા જ્યાં ઈ મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) ભેટ્યશુદ્ધિ-ભિક્ષા શુદ્ધ, અંતરાય દેપ ટાળીને લેવી. (૫) સાધમ અવિસંવાદ–સાધમી ધર્માત્માઓ સાથે વિવાદ અથવા તકરાર ન કરવી.
(૪) બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ –(૧)સ્ત્રીરાગકથાશ્રવણત્યાગ–સ્ત્રીઓની રાગ વધારનાર કથાઓને ત્યાગ, (૨) તન્મનેહરાંગનિરીક્ષણ ત્યાગ-સ્ત્રીઓનાં મનહર અંગોને દેખવાને ત્યાગ, (૩) પૂર્વરતાનુસ્મરણ–પહેલાં ભગવેલા ભેગના સ્મરણને ત્યાગ, (૪) વૃષ્યષ્ટરસ ત્યાગ-કામોદ્દીપક પુષ્ટ રસને ત્યાગ, (૫) સ્વશરીરસંસ્કાર ત્યાગ–પિતાના શરીરના શગારને ત્યાગ,
(૫) પરિયહત્યાગવતની પાંચ ભાવનાઓ:–મg અને અમનેઝ પાંચે ઈન્ડિયાના પદાર્થોને પામીને રાગદ્વેષ ન કરતાં સતિષ રાખ.
સાધુએનું કર્તવ્ય છે કે દશલક્ષણ ધર્મની, બાર અનુપ્રેક્ષાઓની ભાવના ભાવે, બાવીસ પરિષહેને જીતે, પાંચ પ્રકારના ચારિત્રને વધારે, અને બાર પ્રકારના તપનાં સાધન કરે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે –
દશ લક્ષણરૂપ ધર્મ–કષાયને પૂર્ણપણે નિગ્રહ કરીને દશ ધર્મોને પૂર્ણપણે પાળે, કષ્ટ આવી પડે તે પણ તેની વિરાધના ન કરે (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ માર્દવ, માનનો અભાવ, (૩) ઉત્તમ આર્જવ–માયાચારને અભાવ, (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચલોભને અભાવ, (૬) ઉત્તમ સંયમ-મન અને ઇન્દ્રિો ઉપર વિજ્ય તથા છકાય જીવો ઉપર દયા, (૭) ઉત્તમ તપ–ઈચ્છાને નિરોધ કરી
Page #601
--------------------------------------------------------------------------
________________
પૃષ
તપ કરવું, (૮) ઉત્તમ ત્યાગ-જ્ઞાનદાન અને અભયદાન દેવું, (૯) ઉત્તમ ગ્રિન્ય—સવથી અમૃતા છેઢીને એકાકી સ્વરૂપને જ પેાતાનુ માનવું, (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય.
ખાર ભાવનાઓ:—(૧) અનિત્ય—ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, શરીરાદિ સર્વ ાહુલગુર છે, નાશવંત છે. (૨) અશરણુ—મરણથી કે તીવ્ર મેદયથી કાઈ ખચાવનાર નથી, (૩) સંસારયારગતિરૂપ સંસાર દુઃખેાના ભંડાર છે, (૪) એકત્વ——આજીવ એકલા છે,પેાતાની કરણીના પાતેજ સ્વામી છે, (૫) અન્ય~~~આ જીવથી શરીરર્શાદ સ પર છે, અન્ય છે. (૬) અશુચિ-આ શરીર અપવિત્ર છે, (૭) આસવતે તે ભાવેાથી કર્મ આવે છે, (૮) સ’પર-તે તે ભાવાથી ક્રમ રાસાય છે; (૯) નિર્જરા-તપથી ક્રમ ખરી જાય છે, (૧૦) લા—આ જગત અનાદિ અનત અકૃત્રિમ છે, છ દ્રવ્યાને સમૂહ છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. (૧૧) ખેાધિદુલ ભરત્નત્રયની પ્રાપ્તિ અતિ દુર્થાંશ છે, (૧૨) ધર્મ-આત્માના સ્વભાવ ધ છે, એ જ પરમ હિતકારી છે.
બાવીસ પરિષહય: નીચે લખેલા માવીશ પરિષહા આવી પડે તેા શાંતિપૂર્વક સહન કરવા. (૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) ઢુંડી, (૪) ગરમી, (૫) દશમશઃ—ાસ મચ્છર આદિ જીવાથી થતી ખાધા, (૬) નમ્રતા, (૭) આરતિ, (૮) સ્ત્રી, (૯) ચર્ચા-ચાલવાના, (૧૦)નિષદ્યા-બેસવાના, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ-ગાળ. (૧૩) વધ, (૧૪) યાચના-જરૂર પડચે માગવાના અવસરે પણ ન માગવુ જોઈએ. (૧૫) અલાલ-ભોજનના અંતરાય થાય તેા પણ સ તેજ, (૧૬) રાગ, (૧૭) તૃણુસ્પર્શ, (૧૮) મળ, (૧૯) સત્કારપુરસ્કારઆદર નિરાકર, (૨૦) પ્રજ્ઞા-જ્ઞાનના મદ ન કરવા, (૨૧) અજ્ઞાન– અજ્ઞાન હેાવા છતાં ખેદ ન કરવા, (૨૨) અદર્શન-શ્રદ્દા બગાડવી નહિં. ચારિત્રના પાંચ પ્રકારઃ—(૧) સામાયિક-સમભાવ રાખવે,
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૮૬
(૨) છે પસ્થાપના-સામાયિકમાંથી પડી જવાય ત્યારે ફરી સામાયિકમાં સ્થિર થવું, (૩) પરિહારવિશુદ્ધિ-એવું આચરણ કે જેમાં વિશેષ હિંસાને ત્યાગ હેય, (૪) સૂમસાંપરા-દશમાં ગુણસ્થાનવતનું ચારિત્ર, કે જેમાં માત્ર સલમ લેભને ઉદય છે, (૫) યથાખ્યાત–પૂર્ણ વીતરાગચારિત્ર.
બાર ત૫-છ બાહ: (૧) અનશન-ઉપવાસ ખાદ્ય, સ્વાદ્ય, લેહ (ચાટવાના), પેય (પીવાના) ચાર પ્રકારના આહારનો ત્યાગ (૨) ઉનેદર-ભૂખ હેય એથી ઓછું ખાવું. પેટના બે ભાગ અન્નાદિથી અને એક ભાગ પાણીથી ભરી એક ભાગ ખાલી રાખ. (૩) વૃત્તિપરિસંખ્યાન-ભિક્ષા લેવા જતી વખતે કઈ પ્રતિજ્ઞા લેવી અને તે પૂર્ણ થાય તે જ તે દિવસે આહાર લેવો. (૪) રસપરિત્યાગ–ગળપણુ, મીઠું, દૂધ, દહીં, ઘી, તેલ એ છ રસમાંથી એક અથવા અનેકને ત્યાગ, (૫) વિવિા શાસન–એકાંતમાં શયન અને આસન (સૂવા બેસવાનું રાખવું. (૬) કાયકલેશ—શરીરનું સુખિયાપણું મટાડવા કઠણ કઠણ સ્થાને ઉપર જઈ તપ કરવું, છ અંતરંગ-(૭) પ્રાયશ્ચિત્ત કેઈ દેષ લાગે તે દંડ (શિક્ષા) લઈ શુદ્ધ થવું. (૮) વિનય—ધર્મ અને ધર્માત્માઓનું સન્માન, (૯) વૈયાવૃત્ય-ધર્માત્માઓની સેવા કરવી (૧૦) સ્વાધ્યાયશાસ્ત્રોનું પઠન પાઠન અને મનન. (૧૧) વ્યુત્સર્ગશરીરાદિ ઉપરથી મમતાનો ત્યાગ. (૧૨) ધ્યાન-ધર્મધ્યાન કે શુકલ ધ્યાન કરવું.
સાધુઓનું કર્તવ્ય છે કે આ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુણિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીશ પરિષહજય, અને બાર પ્રકારના તપથી મન, વચન, કાયાને એવાં સ્વાધીન કરે છે જેથી નિશ્ચય સમ્યફચારિત્રને લાભ પામી શકે. સ્વરૂપમા રમણતા એ જ સામાયિક ચારિત્ર છે ગૃહસ્થાશ્રમરૂપી કારાવાસ (કેદખાનું ચિંતાઓને પ્રવાહ છે. તેથી નિરાકુળ થવા માટે ગૃહસ્થપણે ત્યાગી સાધુવૃત્તિમાં રહી વિશેષ સહજ સુખનું સાધન કર્તવ્ય છે.
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૮૭
સાગાર અથવા શ્રાવકનું એક દેશ ચારિત્રઃ-અનગાર (સાધુ)નું ચારિત્ર જેમ પાંચ મહાવ્રત છે તેમ સાગારનું એક દેશ ચારિત્ર અણુવતપાલન છે. મહાવ્રત અને અણબતમાં અંતર આ પ્રમાણે જાણવું ચોગ્ય છે કે જો સો અંશ મહાવ્રતના કરીએ તે તેમાંથી એક રહેવા દઈ ૯૯ અંશ સુધી અણુવ્રત છે, સો અંશ મહાવ્રત છે.
પાંચ અણુવ્રત-જેમાં સંકલ્પી હિંસાને ત્યાગ હેય, આરંભી હિસાને ત્યાગન હોય તે અહિસા અણુવ્રત છે. અહિસા અણુવ્રતધારી રાજ્યકાર્ય, રાજ્યપ્રબંધ (વ્યવસ્થા), દેશ રક્ષણાર્થે યુદ્ધ, સજજન પાલન, દુર્જન દમન, કૃષિ, વાણિજ્ય, શિલ્પાદિ સર્વ આવશ્યક ગૃહસ્થનાં કર્મને કરી શકે છે. સમુદ્રયાત્રા (દરિયાઈ મુસાફરી) પરદેશગમન આદિ પણ કરી શકે છે તે સંકલ્પી હિંસાથી બચે છે. શિકાર રમતા. નથી, માંસ ખાતા નથી, માસ માટે પશુવધ કરાવતા નથી. જે અસત્યથી રાજ્ય તરફથી શિક્ષા થાય–જે બીજાઓને ઠગવા માટે વિશ્વાસઘાત માટે બોલવામાં આવે એવાં વચન ન કહેવાં અને પ્રિય હિતકારી સજજનેને યોગ્ય વચન કહેવાં તે સત્ય અણુવ્રત છે. એવા શ્રાવક જે વચનથી કલહ થાય, હિંસાની પ્રવૃત્તિ થાય, બીજાનું અહિત થાય તેવું સત્ય વચન પણ બોલતા નથી. ન્યાય અને ધર્મની પ્રવૃત્તિમાં હાનિ ન આવે, તેમજ વૃથા કોઈ પ્રાણીને વધ ન થાય, તેને કષ્ટ ન પહેચે, એ સર્વ વાતને વિચાર કરીને મુખમાંથી વચન કાઢે છે.
પડી ગએલી કે ભૂલથી રહી ગએલી કેઈની વસ્તુને નહિ લેવી તે અચૌર્ય અણુવ્રત છે. વિશ્વાસઘાત કરીને, ચોરી કરીને, ધમકી દઈને, વધ કરીને કેાઈની સંપત્તિને શ્રાવક હરતો નથી. ન્યાયપૂર્વક અલ્પ ધનમાં પણ સ ષ રાખે છે. અન્યાયથી સંઘરેલા ઘણુ ધનની ઈચ્છા કરતા નથી. જે વસ્તુ લેવાની રાજા કે પ્રજા તરફથી મનાઈ ન હોય તે જ વસ્તુઓને પૂછયા વગર લે છે. જેમકે નદીનું પાણી,
થાય તે આ
વિચાર કરી
અને વસ્તુને
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૮૮ હાથ દેવાની માટી, જંગલનાં ફળ કે લાકડાં આદિ-જે મનાઈ હેય તે તે પણ ગ્રહણ ન કરે.
પિતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ રાખીને સર્વ પરસ્ત્રીઓનેમેટીને માતા સમાન, સરખી વયનીને બહેન સમાન અને નાનીને પુત્રી સમાન જે સમજે છે તે બ્રહ્મચર્ય અણુવ્રત પાળે છે. શ્રાવક વીર્યને શરીરનો રાજા સમજીને સ્વસ્ત્રી સાથે વિષયભોગમાં પણ એવી મર્યાદા સાચવીને સંતેષસહિત પ્રવર્તે છે કે જેથી નિર્બળતા આવી ન જાય,
દશ પ્રકારના પરિગ્રહનું પોતાની આવશ્યકતા, ચોગ્યતા, અને - ઈચ્છા પ્રમાણે જન્મપર્યત પ્રમાણુ કરી લેવું, તેથી અધિકની લાલસાને ત્યાગ કરવો તે પરિગ્રહપ્રમાણુ અણુવ્રત છે. જેટલી સંપત્તિનું પ્રમાણુ કર્યું હોય તેટલું પ્રમાણ પૂરું થાય ત્યારે શ્રાવક વ્યાપારાદિ બંધ કરી દે છે. પછી સંતોષથી પિતાને સમય ધર્મ સાધન અને પરેપકારમાં વ્યતીત કરે છે. આ પાંચ અણુવ્રતનું મૂલ્ય વધારવા માટે (દઢતા વધવા માટે) શ્રાવક સાત શીલ–ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાબતને પણ પાળે છે.
ત્રણ ગુણવ્રત –જે પાંચ અણુવ્રતનું મૂલ્ય ગુણન કરે, વધારે તેને ગુણવત કહે છે. જેમ અને ૪ ગુણું કરવાથી ૧૬ થાય અને ૧૬ ને ૧૬ ગુણ કરવાથી ૨૫૬ થાય છે.
દિગ્વિતિ–જન્મપર્વત જે લૌકિક પ્રયજન માટે દશ દિશાઓમાં જવાને કે વ્યાપારાદિ કરવાને નિયમ કરે અને તેથી
અધિમાં જવાની અને વેપાર કરવાની લાલસાને ત્યાગ કર દિગ્વિરતિ છે. એથી ફળ એ થાય છે કે શ્રાવક નિયમ કરેલા ક્ષેત્રની અંદર જ આરંભ કરી શકે તેની બહાર આરંભી હિંસા પણ ન કરે.
દેશવિરતિ–જન્મપર્યત માટે જે પ્રમાણું કર્યું હોય તેથી શેડી હદમાં ઘટાડીને એક દિવસ, બે દિવસ, કે એક અઠવાડિયા
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૮૯
માટે જવાનો, વ્યવહાર કરવાનો નિયમ કરવો તે દેશવિરતિ છે. તેથી એટલે અધિક લાભ થાય છે કે નિયમિત કાળ સુધી નિયમિત ક્ષેત્રમાં જ તે આરંભ કરી શકે છે, તેથી બહાર આરંભી હિંસાથી બચે છે.
અથડવિરમણ–નિયમિત ક્ષેત્રમાં પણ પ્રજનભૂત કાર્ય સિવાય વ્યર્થ આરંભ કરવાનો ત્યાગ તે અનર્થ દંડવિરતિ છે. તેના પાંચ ભેદ છે. (૧) પાપોપદેશ–બીજાને પાપ કરવાને ઉપદેશ આપ, (૨)હિંસાદાન-હિંસાકારી વસ્તુઓ બીજા માટે તેને આપવી, (૩) પ્રમાદચર્યા–પ્રમાદ કે આળસથી નકામી વસ્તુઓને નાશ કરે, જેમકે નકામા ઝાડના પાનાં તેડવાં, (૪) દુશ્રુતિ-રાગ વધારનારી, વિષયભોગોમાં ફસાવનારી બેટી કથાઓ વાંચવી કે સાંભળવી, (૫) અપધ્યાન--બીજાનું અહિત કરવાના વિચાર કરીને હિંસક પરિણામ રાખવાં. નિરર્થક પાપોના ત્યાગથી અને સાર્થક કામ કરવાથી અણુવતોનું મૂલ્ય વિશેષ વધી જાય છે.
ચાર શિક્ષાવતઃ—જે વ્રતોના અભ્યાસથી સાધુપદમાં ચારિત્ર પાળવાની શિક્ષા મળે તેને શિક્ષાવ્રત કહે છે. (૧) સામાયિકએકતમા બેસીને રાગદ્વેષ છોડીને સમતાભાવ રાખી આત્મધ્યાનને અભ્યાસ કરે, પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે યથાસંભવ ધ્યાન કરવું તે સામાયિક છે.
(૨) પાષાપવાસ–એક માસમાં બે આઠમ અને બે ચૌદશ Dષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરે તે પ્રેષધોપવાસ છે.
(૩) ભેગાપભેગપરિમાણ –જે એક જ વાર ભોગવવામાં આવે તે ભોગ છે. જે વારંવાર ભોગવવામા આવે તે ઉપભોગ છે. એવા પાંચે ઈન્દ્રિયોના ભોગવવા ગ્ય પદાર્થોની સંખ્યા દરરોજ પ્રાત:કાળે એક દિન રાત માટે સંયમની વૃદ્ધિ માટે કરી લેવી તે ભેગાપભોગપરિમાણવ્રત છે.
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૯૦
(૪) અતિથિસ વિભાગ –સાધુઓને તથા અન્ય ધર્માત્મા પાને ભક્તિપૂર્વક અને દુખિત ભૂખ્યાને કરુણાપૂર્વકદાન દઈ આહાર કરાવો તે અતિથિ સંવિભાગ શિક્ષાવત છે. આવી રીતે શ્રાવકે પાંચ અણુવ્રત અને સાત શીલવત એમ બાર વ્રત પાળવા જોઈએ અને તેરમા વ્રતની ભાવના ભાવવી જોઈએ તે નીચે જણાવ્યા પ્રમાણે છે.
સલ્લેખના–મરણ સમયે આત્મસમાધિ અને શાંતભાવસહિત પ્રાણ છૂટે એવી ભાવના કરવી તે સલ્લેખના કે સમાધિમરણ વ્રત છે. જ્ઞાની શ્રાવક પોતાના ધર્માત્મા મિત્રોનું વચન લઈ લે છે કે પરસ્પર સમાધિમરણ કરાવવું.
આ તેર તેને દેવરહિત પાળવા માટે તેના પાંચ પાંચ અતિચાર પ્રસિદ્ધ છે. તેને દૂર કરવા એ શ્રાવકનું કર્તવ્ય છે.
(૧) અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર-(૧) બંધકષાયપૂર્વક કેઈને બાંધે કે બંધનમાં નાંખવો, ૨) વધ-કપાયથી કેઈને મારવે, ઘાયલ કર, (૩) છેદ-કપાયથી કરી ઈનાં અંગ કે ઉપાંગ છેદી સ્વાર્થ સાધ, (૪) અતિભારાપણુ-હદ ઉપરાંત ભાર ભર, (૫) અનપાન નિષેધ–પિતાને આધીન મનુષ્ય કે પશુએનાં ખાનપાન રેકી દેવાં.
૨) સત્ય અણુવ્રતનાં પાંચ અતિચાર:-(૧) મિથ્યા ઉપદેશ–બીજાને મિથ્યા કહેવાનો ઉપદેશ દઈ દે, (૨) રહે.ભ્યા
ખ્યાન-સ્ત્રી પુરુષની એકાંત ગુપ્ત વાતને પ્રગટ કરી દેવી, (૩) ફુટ લેખક્રિયા-કપટથી અસત્ય લેખ લખવા, (૪) ન્યાસાપહાર-બીજાની થાપણને જૂઠું બોલી ઓળવવી, પાછું કાંઈ આપવું નહિ, (૫) સાકારમંત્રભેદ-ઈના ગુપ્ત અભિપ્રાયને અગાના હલનચલનથી જાણું લઈ પ્રગટ કરી દેવો આ બધામાં કષાયભાવ હેતુરૂપ છે.
૩) અચૌય અણુવ્રતના પાંચ અતિચાર:-(૧) સ્તનપ્રયોગ-બીજાને ચોરી કરવાનો માર્ગ બતાવી દેવા, (૨) તદાહતાદાન
Page #607
--------------------------------------------------------------------------
________________
પટેલ
ચેરીને આણેલે માલ જાણીને કે શંકા છતાં લે. (૩) વિરહ રાજ્યાતિક્રમ-રાજ્યની મનાઈ હેવા છતાં મર્યાદાને ઓળંગીને અન્યાયપૂર્વક લેવું દેવું, (૪) હીનાધિકમાન્માન-ઓછા તેલ માપથી આપવું, અને વધારે તેલમાપથી લેવું, (૫) પ્રતિરૂપક વ્યવહાર-બેટા સિક્કા ચલાવવા, અથવા ખરી વસ્તુમાં બેટી ભેળવી ખરી કહી વેચવું.
(૪) બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર:-(૧) પરવિવાહરણ-પોતાના પુત્ર પૌત્રાદિ સિવાય બીજાના સંબંધ જોડવા. (ર) પરિગ્રહીતા ઇરિકા ગમન-વિવાહિત વ્યભિચારિણી સ્ત્રી પાસે જવું આવવું. (૩) અપરિગ્રહિતા છત્વરિકા ગમન–વિવાહિત નહિ એવી વેશ્યાદિકની પાસે જવું આવવું. (૪) અનંગક્રીડા-કામસેવનનાં અગ સિવાય અન્ય અંગોથી કામ સેવન કરવું. (૫) કામતીવાભિનિવેશ-કામ સેવનની તીવ્ર લાલસા સ્વસ્ત્રીમાં પણ રાખવી.
(૫) પરિગ્રહપ્રમાણ વ્રતના પાંચ અતિચાર–દસ પ્રકારના પરિગ્રહની પાચ જોડી થાય છે. ક્ષેત્ર-મકાન, ચાંદી–સેતું, ધન-ધાન્ય, દાસી-દાસ, કપડાં-વાસણ એમાથી કોઈ એક જેડીમાં એકને ઘટાડી બીજાની મર્યાદા વધારી લેવી તેવા પાંચ દેષ છે.
(૬) દિવિરતિના પાંચ અતિચાર–(૧) ઊર્વ વ્યતિક્રમઊંચે જેટલું દૂર જવાનું પ્રમાણ કર્યું હોય તેને કોઈ કષાયને વશ થઈ એળગી આગળ ચાલ્યા જવું. (૨) અધ વ્યતિક્રમ-નીચેના પ્રમાણને ઓળગી આગળ ચાલ્યા જવું. (૩) તિર્થ વ્યતિક્રમબાકીની આઠ દિશાઓના પ્રમાણને ઓળંગી આગળ ચાલ્યા જવું. (૪) ક્ષેત્રવૃહિ–ક્ષેત્રની મર્યાદા એક તરફ ઘટાડી બીજી તરફ વધારી દેવી. (૫) ઋત્યન્તરાધાન-મર્યાદાને ભૂલી જવી.
(૭) દેશવિતિના પાંચ અતિચાર–-૧) આનયનમર્યાદાની બહરિથી વસ્તુ મંગાવવી. (૨) Bષ્ય પ્રાગ-મર્યાદાથી બહાર કાંઈ મોકલવું. (૩) શબ્દાનુપાતમર્યાદાથી બહાર વાત કરી
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૯
લેવી. (૪) રૂપાનુપાત—મર્યાદાથી બહાર રૂપ બતાવીને પ્રયેાજન બતાવી દેવુ.. (૫) પુદ્ગલક્ષેપ-મર્યાદાથી બહાર પત્રકે કાંકરા આદિ નાંખી પ્રયેાજન બતાવી દેવું.
(૮) અનથ 'વિકૃતિના પાંચ અતિચાર :—(૧) ૪ ૬૫.-ખીભત્સ અશ્વરીનાં વચન અસભ્યતાપૂર્ણ ખેલવાં. (૨) કૌચ્યુ ખીભત્સ વિકારી વચનેાની સાથે સાથે કાયાની કુચેષ્ટા પણ કરવી. (૩) મૌખ་–બહુ મકવાદ કરવા. (૪) અસમીક્ષ્ણ અધિકરણ–વિચાર વગર કામ કરવું. (૫) ઉપભે।ગપરિÀાગાન કય—ભાગ અને ઉપભાગના પદાર્થાના વૃથા સગ્રહ કરવા.
(૯) સામાયિકના પાંચ અતિચારઃ—(૧) મનઃ દુ:પ્રણિધાનસામાયિકની ક્રિયાથી બહાર મનને ઢાડાવવુ, ચ’ચળ કરવું. (૨) વચન દુઃપ્રણિધાન–સામાયિકના પાઠાદિ સિવાય ખીજી ફ્રાઈ વાત કરવી. (૩) કાય દુઃપ્રણિધાન–શરીરને સ્થિર ન રાખતાં આળસમય પ્રમાદી રાખવું. (૪) અનાદર-સામાયિક કરવામાં આદરભાવ ન રાખવેા. (૫) સ્મૃત્યનુપસ્થાન–સામાયિક કરવુ* ભૂલી જવું અથવા સામાયિકના પાઠાદિ ભૂલી જવા.
(૧૦) પ્રોષધાપવાસના પાંચ અતિચાર:— (૧) (૨) (૩) અપ્રત્યવૈક્ષિત અપ્રમાર્જિત ઉત્સ†, આદાન, સંસ્તાપક્રમણ દેખ્યા વિના, વાળને સાફ કર્યાં વિના મળ મૂત્રાદિ કરવાં. તેવી જ બેદરકારીથી વસ્તુ ઉઠાવવી અથવા ચટાઈ આદિ પાથરવી. (૪) અનાદરઃ— ઉપવાસમાં આદરભાવ ન રાખવા. (૫) સ્મૃત્યનુપસ્થાન–ઉપવાસને દિવસે ધમક્રિયાને ભૂલી જવી.
(૧૧) ભેગાપભાગપરિમાણ વ્રતના પાંચ અતિચાર :જે ફ્રાઈ શ્રાવક ક્રાઈ દિવસે સચિત્તા બિલકુલ ત્યાગ કરે અથવા અમુક ત્યાગ કરે તેની અપેક્ષાએ'આ પાંચ અતિચાર છે. (૧) સચિત્તત્યાગેલી સચિત્ત વસ્તુને ભૂલથી ખાઈ લેવી, (૨) સચિત્ત સબધ
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૩
ત્યાગેલી સચિત્ત વસ્તુની સાથે મળેલી વસ્તુને ખાઈ લેવી, (૩) સચિત્ત સમ્મિગ્ર–ત્યાગેલી સચિત્ત ચીજને અચિત્તમાં મેળવીને ખાવી. (૪) અભિષવ-કામદ્દીપક પૌષ્ટિક રસ ખાવે. (૫) કાચો રહેલો, દાઝી ગયેલ અને અપચો થાય તે દુઃ૫ક્વાહાર પકાવેલ અથવા વધારે પકાવેલ અથવા ન પચવા લાયક આહાર કરે.
(૧૨) અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર – સાધુને આહાર દેતાં આ અતિચાર થાય છે-(૧) સચિત્ત નિક્ષેપસચિત ઉપર રાખીને કઈ દાન દેવું. (૨) સચિત્ત અપિધાન-સચિતથી ઢાંકેલી વસ્તુ દાનમાં આપવી. (૩) પરવ્યપદેશ–પોતે દાન ન દેતાં બીજાને દાન દેવાની આજ્ઞા કરવી. (૪) માત્સ–બીજા દાતાર સાથે ઈષભાવ રાખીને દાન દેવું. (૫) કાલાતિમ-દાનને કાળ વતાવી અકાળે દાન દેવું.
(૧૩) સલ્લેખનાના પાંચ અતિચાર–વિત આશંસાવધારે જીવતા રહેવાની ઈચ્છા કરવી (૨) મરણશંસાજલદી મરવાની ઈચ્છા કરવી. (૩) મિત્રાનુરાગ-લૌકિક મિત્રો સાથે સાંસારિક રાગ બતાવ. (૪) સુખાનુબ ધ-ભોગવેલાં ઇન્દ્રિયસુખોને યાદ કરવાં (૫) નિદાન-ભવિષ્યમાં વિષયોગ મળે એવી ઈચછા કરવી.
આ સાધારણ તેર વ્રત શ્રાવકનાં છે. વિશેષ એ છે કે દિગંબર જૈન શાસ્ત્રોમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓ અથવા શ્રેણીઓ બતાવી છે. જેમાં ક્રમથી આગળ વધતાં સાધુ પદની ચોગ્યતા આવે છે. એ અગિયાર શ્રેણીઓ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં છે. ચેથા અવિરત સમ્યગ્દર્શન ગુણસ્થાનમાં જોકે ચારિત્રને નિયમ હેતો નથી તે પણ તે સમ્યફવી અન્યાયથી બચીને ન્યાયરૂપ પ્રવૃત્તિ કરે છે. પાક્ષિક શ્રાવકને યોગ્ય કંઈક સ્કૂલરૂપ નિયમને પાળે છે તે નિયમ નીચે પ્રકારે છે -
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૯૪
(૧) માંસ ખાતા નથી, (૨) મદિરા પીતા નથી, (૩) મધ ખાતા નથી, (૪) વડના ટેટા ખાતા નથી, (૫) પીપળના ટેટા ખાતા નથી, (૬) ઉમરડાં ખાતા નથી, (૭) પીપળાના ટા ખાતા નથી, (૮) અંજીર ખાતા નથી. (૯) જુગાર રમતા નથી. (૧૦) ચોરી કરતા નથી, (૧૧) શિકાર કરતા નથી. (૧૨) વેશ્યાનું વ્યસન રાખતા નથી. (૧૩) પરસ્ત્રી સેવનનું વ્યસન રાખતા નથી. પાણી બેવડે કપડે ગાળીને શુદ્ધ પીવે છે. રાત્રિભોજન ત્યાગ કરવાને યથાશક્તિ ઉદ્યોગ રાખે છે અને ગૃહસ્થનાં આ છ કમ સાધે છે –
(૧) દેવપૂજા–શ્રી જિનેન્દ્રની ભક્તિ કરે છે. (૨) ગુરુભક્તિગુરુની સેવા કરે છે. (૩) સ્વાધ્યાયશાસ્ત્ર નિત્ય ભણે છે. (૪) તપરોજ સામાયિક પ્રતિક્રમણ કરે છે (૫) સંયમ–નિયમાદિ લઈને ઇન્દ્રિયદમન કરે છે. (૬) દાન—લક્ષ્મીને આહાર, ઔષધિ, વિદ્યા, અને અભયદાનમાં અથવા પરોપકારમાં વાપરે છે, દાન કરીને પછી ભેજન કરે છે.
અગિયાર પ્રતિમાનું સ્વરૂપ –અગિયાર શ્રેણીઓમાં પહેલાંનું ચારિત્ર આગણ આગળ વધતું જાય છે, પહેલાંના નિયમ છૂટી જતા નથી.
(૧) દશન પ્રતિમા –આ શ્રેણીમાં ઉપર જે કહ્યા તે પાક્ષિક શ્રાવકને ગ્ય નિયમ પાળતાં છતાં સમ્યગ્દર્શનને નિર્મળ રાખે છે, તેનાં આઠ અંગ સહિત પાળે છે. નિશક્તિાદિ આઠ અગનું વર્ણન સમ્યગ્દર્શનના અધ્યાયમાં થઈ ગયું છે. અહીં અહિંસા, સત્ય, અચૌર્ય, સ્વસ્ત્રીસંતોષ, અને પરિગ્રહપ્રમાણ એ પાંચ અણુવ્રતને અભ્યાસ કરે છે. સ્થલપણે પાળે છે, અતિચાર ટાળી શકતા નથી.
(૨) વ્રત પ્રતિમા–આ શ્રેણીમાં પહેલાંના સર્વ નિયમો પાળવા ઉપરાંત પાંચ અણુવતોના પચીસ અતિચારો ટાળે છે તથા સાત શીલેને પણ પાળે છે. તેના અતિચાર પૂરા ટળતા નથી, ટાળવાને
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૫
અભ્યાસ કરે છે. સામાયિક શિક્ષાવ્રતમાં કદી રાગાદિનાંકારણ ન પણુ કરે, પ્રાણધપવાસમાં પણ કદી ન કરી શકે ! ન કરે. એકાસણું કે ઉપવાસ શક્તિ અનુસાર કરે
(૩) સામાયિક પ્રતિમા—આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતા એવા શ્રાવક નિયમપૂર્વક પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ, અને સાયંકાળે સામાયિક કરે છે. બે ઘડી અથવા ૪૮ મિનિટથી ઓછું કરતે નથી. કાઈ વિશેષ કારણુના ચાંગે મતદૂત ૪૮ મિનિટથી કંઈ ઓછું પણ કરી શકે છે. સામાયિકના પાચે અતિચાર ટાળે છે.
(૩) પ્રેાષધાવાસ પ્રતિમા—આ શ્રેણીમાં નીચેની ત્રણે પ્રતિમાઓના નિયમા પાળતા રહીને નિયમપૂર્વક માસમાં ચાર દિવસ પ્રેાષધપૂર્વક ઉપવાસ કરે છે. અતિચારાને ટાળે છે, ધર્મ ધ્યાનમાં સમય ગાળે છે. એની બે પ્રકારે વિધિ છે. એક તે એ છે કે આગળના અને પાછળના દિવસે એકાસણું કરે વચલા દિવસે ઉપવાસ કરે. ૧૬ પ્રહર સુધી ધર્મધ્યાન કરે. એ ઉત્તમ છે. મધ્યમ એ છે કે ૧૨ પ્રહરના ઉપવાસ કરે, સાતમની સખ્યાથી નામના પ્રભાત સુધી આરંભ છેડે, ધમ માં સમય ગાળ, જધન્ય એ છે કે ઉપવાસ તા ૧૨ પ્રહર સુધી કરે, પરતુ લૌકિક આરંભ આઠે પ્રહર જ છેડે એટલે આઠમને દિવસ અને રાત્રિ આરંભ તજી ધર્મધ્યાનમાં ગાળે,
ખીજી વિધિ એ છે કે ઉત્તમ તેા પહેલાં કથા મુજબ ૧૬ પ્રહર સુધી કરે. મધ્યમ એ છે કે ૧૬ પ્રહર ધર્મધ્યાન કરે પરંતુ ત્રણ પ્રકારના આહારના ત્યાગ કરે, આવશ્યકતા અનુસાર જળ વાપરે. જધન્ય એ છે કે ૧૬ પ્રહર' ધર્મ ધ્યાન કરે, આવશ્યકતા પ્રમાણે પાણી વાપરતાં વચમાં એક વખત આહાર પણ કરે. આ બે પ્રકારની વિધિઓમાં પેાતાની શક્તિ અને ભાવને જોઈને પ્રેાષધાપવાસ કરે.
(૫) સચિત્તયાગ પ્રતિમા——આ શ્રેણીમાં પહેલાંના નિયમે પાળતા રહીને સચિત્ત પદાર્થ" ખાતા નથી. કાચું પાણી, કાચુ શાક
Page #612
--------------------------------------------------------------------------
________________
પ૬
આદિ ન ખાય, પ્રાક અથવા ગરમ પાણી પીવે. સૂકી, પાકી, ગરમ કરેલી, કે છિન્નભિન્ન કરેલી વનસ્પતિ વાપરે. પાણીને રંગ લવીંગ આદિ નાખવાથી બદલાઈ જાય છે ત્યારે તે પાણી પ્રાશુક થઈ જાય છે. સચિત્તના વ્યવહારને તેને ત્યાગ નથી. • (6) ત્રિભોજન ત્યાગ પ્રતિમા–આ શ્રેણીમાં આગળના નિયમોને પાળતા રહી નિયમપૂર્વક ચારે પ્રકારના આહાર પતે રાત્રે કરતા નથી, બીજાને કરાવતા નથી. મન, વચન, કાયાથી રાત્રિભજન કરવા કરાવવાથી વિરક્ત રહે છે.
(9) બ્રહ્મચર્ય પ્રતિમા–સ્વસ્ત્રીને પણ ભોગ ત્યાગીને બ્રહ્મચારી થઈ જાય છે. સાદાં વસ્ત્ર પહેરે છે. સાદે આહાર કરે છે, ઘરમાં એકાંતમાં રહે છે. અથવા દેશાટન પણ કરી શકે છે. પહેલાના સર્વ નિયમોને પાળે છે.
(૮) આરંભ ત્યાગ પ્રતિમા–પહેલાંના નિયમો પાળતા રહીને આ શ્રેણીમાં સર્વ લૌકિક આર ભ વ્યાપાર ખેતી આદિ ત્યાગી દે છે.આરંભી હિંસાથી વિરક્ત થઈ જાય છે, દેખીને જમીન ઉપર ચાલે છે, વાહનનો ઉપયોગ કરતા નથી, નિમંત્રણ મળે ત્યાં ભેજન કરી લે છે, પરમ સતેજી થઈ જાય છે.
(૯) પરિમહત્યાગ પ્રતિમા–પહેલાંના નિયમ પાળતા રહીને આ શ્રેણીમાં ધન, ધાન્ય, રૂપિયા પૈસા, મકાનાદિ પરિગ્રહને વહેચી આપે છે અથવા દાન કરી દે છે. ચેડાં આવશ્યક કપડાં અને ખાવા પીવા માટે બે ત્રણ વાસણ રાખે છે, ઘરથી બહાર ઉપવન, આશ્રમ કે ઉપાશ્રયમાં રહે છે. નિમંત્રણ મળે ત્યાં ભોજન કરે છે.
(૧૦) અનુમતિત્યાગ પ્રતિમા–આ પ્રતિમાવાળે શ્રાવક પહેલાં લૌકિક કાર્યોમાં ગુણ કે દેષ બતાવતાં સમ્મતિ આપતા હતા, પણ હવે અહીં સંસારિક કાર્યોની સમ્મતિ દેવી પણ ત્યાગી દે છે. ભેજનને વખતે નિમંત્રણ હેય ત્યાં જાય છે. પહેલાંના સર્વ નિયમો પાળે છે.
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૯૭
. (૧૧) ઉદિત્યાગ પ્રતિમા–આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતાં રહે છે પણ નિમંત્રણ સ્વીકારી ભજન કરતા નથી. ભિક્ષાવૃત્તિથી જઈને એવું ભોજન લે છે કે જે ગૃહસ્થીએ પિતાના કુટું. બને માટે તૈયાર કર્યું હોય પણ તેને ઉદ્દેશીને તેને માટે ન બનાવ્યું છે. તેથી આ પ્રતિમાને ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા કહે છે.
તેના બે ભેદ છે:-(૧) ક્ષુલ્લક એ શ્રાવક એક લંગોટ અથવા એક એવી ચાદર રાખે છે કે જેથી આખું અંગ ન ઢંકાય. મસ્તક ઢાંકે તો પગ ખુલ્લા રહે, પગ ઢાંકે તે મસ્તક ખુલ્લું રહે, જેથી તેને શરદી, ડાંસ-મચ્છર આદિની બાધા સહન કરવાને અભ્યાસ થાય. એ શ્રાવક નિયમથી જીવદયા માટે મેરની પીંછી રાખે છે. કારણ કે તે બહુ જ મૃદુ હેાય છે. એનાથી શુદ્ર જતુ પણ મરતાં નથી. તથા શૌચ માટેના પાણી માટે કમડળ રાખે છે. તે કેટલેક ઘેરથી એકઠું કરીને ભોજન કરે છે તે એક ભજનનું પાત્ર પણ રાખે છે. પાંચ સાત ઘેરથી એકઠું કરી છેલ્લા ઘરમાં પાણી લઈ ભેજન કરી પિતાનું વાસણ સાફ કરી સાથે રાખી લે છે. જે ક્ષુલ્લક એક જ ઘર ભેજન કરે છે તે ભિક્ષાર્થે જાય ત્યારે આદરથી ભોજન આપે ત્યાં જઈને એક જ ઘરમાં બેસીને થાળીમાં જમી લે છે. એ ભજનનું પાત્ર રાખતું નથી એ મુનિપદની ક્રિયાઓને અભ્યાસ કરે છે, સ્નાન કરતું નથી, એક જ વખત ભેજન–પાન કરે છે.
(૨) ઐલક–જે ચાદર પણ છોડી દે છે, માત્ર એક લગતી જ રાખે છે. એ સાધુની માફક ભિક્ષાળે જાય છે. એક જ ઘરમાં બેસીને હાથમાં કાળીઆ આપે તેનું ભોજન કરે છે, અહીં કમંડળ લાકડાનું રાખે છે. કેશને લચ પણ નિયમથી કરે છે. પિતાના હાથે કેશ ઉપાડે છે.
આવી રીતે એ અગિયાર શ્રેણીઓ દ્વારા ઉન્નતિ કરતાં કરતાં શ્રાવક વ્યવહાર ચારિત્રના આશ્રયથી નિરાકુળતાને પામીને અધિક
Page #614
--------------------------------------------------------------------------
________________
અધિક નિશ્ચય સમ્યફચારિત્રરૂપ સ્વાનુભવને અભ્યાસ કરે છે. પાંચમી શ્રેણીમાં અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાય તે રહેતા જ નથી, અને પ્રત્યાખ્યાન કષાયને પણ ઉદય મંદ મંદ થતો જાય છે, અગિયારમી શ્રેણીમાં અતિ મંદ થઈ જાય છે. જેટલા જેટલા કષાય ઓછી થાય છે, વીતરાગભાવ વધે છે, તેટલું નિશ્ચય સમ્યક ચારિત્ર પ્રગટ થતું જાય છે. પછી પ્રત્યાખ્યાન કષાયના ઉદયને બિલકુલ જીતીને સાધુપદમાં પરિગ્રહ ત્યાગીને નિર્ણય થઈ સ્વાનુભવને અભ્યાસ કરતાં કરતાં ગુણસ્થાનના કમથી અરહંત થઈ પછી ગુણસ્થાનથી બહાર સિદ્ધ પરમાત્મા થઈ જાય છે.
સહજ સુખ સાધન વસ્તુતાએ નિશ્ચય રત્નત્રયમયી આત્માની એક શુદ્ધ પરિણતિ જ છે. જ્યારે મન વચન અને કાયાના સંગને છેડીને આત્મા આત્મસ્થ થઈ જાય છે, ત્યારે જ સહજ સુખનો સ્વાદ પામે છે. ચારિત્રના પ્રભાવથી આત્મામાં સ્થિરતા વધતી જાય છે, ત્યારે અધિક અધિક સહજ સુખ અનુભવમાં આવતું જાય છે. સાધુ હેય કે શ્રાવક હાય સર્વને માટે સ્વાનુભવ જ સહજ સુખનું સાધન છે.
એ હેતુ સિદ્ધ કરવા માટે જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવે તે સહકારી છે. વસ્તુતાએ સહજ સુખ આત્મામાં જ છે. આત્મામાં જ રમણ કરવાથી તે પ્રાપ્ત થાય છે. આત્મરમણતાનું માહામ્ય અવર્ણનીય છે. જીવનને સદા સુખદાયી બનાવનાર છે. આ જૈનધર્મને પણ એ જ સાર છે. પ્રાચીન કાળમાં અથવા વર્તમાનમાં જે જે મહાત્માઓ થયા છે તેમણે એ જ ગુપ્ત અધ્યાત્મવિદ્યાને અનુભવ કર્યો છે અને એને જ ઉપદેશ કર્યો છે. એને જ અવક્તવ્ય કહે, કે સમ્યગ્દર્શન કહે, કે સમ્યજ્ઞાન કહે કે સમ્યફચારિત્ર કહે, કે કેવળ આત્મા કહે, કે સમયસાર કહે, સમય કહે, પરમ યોગ કહે, ધર્મધ્યાન કહે, શુકલ ધ્યાન કહે, કે સહજ સુખ સાધન કહે સર્વને એક જ અર્થ છે. જે જીવનને સફળ કરવા ચાહતો હોય તેણે
Page #615
--------------------------------------------------------------------------
________________
૫૯
અવશ્ય કરીને સહજ સુખ સાધનને માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરીને આત્માનુભવનો અભ્યાસ કરવો જોઈએ. જૈન આચાર્યોના સમ્યફચારિત્ર સંબંધી નીચેના વાક્યો મનન કરવા ગ્ય છે –
(૧) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે – चारित्तं खलु धम्मो, धम्मो जो समोत्ति णिहिटो । मोहक्खोहविहीणो, परिणामो अप्पणो हि समो ||७||
ચારિત્ર જ ધર્મ છે. જે સમભાવ છે તેને જ ધર્મ કહ્યો છે. મોહ-ભ અથવા રાગ મેહ રહિત જે આત્માનાં પરિણામ છે તે જ સમભાવ છે, તે જ ચારિત્ર છે.
धम्मेण परिणदप्पा, अप्पा जदि सुद्धसंपयोगजुदो । पावदि णिव्वाणसुह, सुहोवजुत्तो य सग्गसुहं ॥११॥
ધર્મમાં આચરણ કરતો એ આત્મા શુદ્ધ ઉપગ સહિત હોય છે તે નિર્વાણ સુખને પ્રાપ્ત કરે છે, જે શુભ ઉપયોગ સહિત હોય છે તે સ્વર્ગનાં સુખને પામે છે. सुविदिदपदत्थमुत्तो, संजमतवसंजुदो विगदरागो । समणो समसुदुक्खो, भणिदो सुद्धोवओगोत्ति ॥१४॥
જે સાધુ ભલે પ્રકારે જીવાદિ પદાર્થોને અને સિદ્ધાંતને જાણે છે, સયમ તપ સંયુક્ત છે, રાગ રહિત છે, અને સુખ કે દુઃખમાં સમાનભાવવાળા છે તે જ શ્રમણ શુદ્ધ ઉપગવાળા કહેવાય છે.
जीवो ववगदमोहो, उवलद्धो तच्चमप्पणो सम्म । जहदि जदि रागदोसे, सो अप्पाणं लहदि सुद्धं ॥८१॥
મિથ્યાત્વ દૂર થયું છે એ આત્મા પિતાના આત્માના સ્વરૂપને ભલે પ્રકારે જાણીને જ્યારે રાગદ્વેષને પણ છોડી દે છે ત્યારે શુદ્ધ આત્માને પામે છે.
Page #616
--------------------------------------------------------------------------
________________
जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्मि । अन्मुष्टिदो महप्पा, धम्मोत्ति विससिदो समणों ॥९२॥
જે દર્શનમેહને નાશ કરનારા છે, જિનપ્રણીત સિદ્ધાંતના જ્ઞાનમાં પ્રવીણ છે અને વીતરાગ ચારિત્રમાં સાવધાન છે, તે જ મહાત્મા સાધુ ધર્મરૂપ છે એમ વિશેષરૂપથી કહેવાય છે.
जो णिहदमोहगंठी रागपदोसे खवीयसामण्णे । होज् समसुहदुःखो सो सोक्खं अक्खयं लहदि ॥१०३-२॥
જે મેહની ગ્રંથીને ક્ષય કરીને સાધુપદમાં સ્થિત થઈ રાગ દેષને દૂર કરે છે અને દુઃખ તથા સુખમાં સમભાવને ધારણ કરે છે તે જ અવિનાશી સુખને પામે છે,
जो खविदमोहकलुसो विसयविरत्तो मणो णिभित्ता । समवढिदो सहावे सो अप्पाणं हवदि धादा ॥१०४-२॥
જે મહાત્મા મોહરૂપ મેલનો ક્ષય કરીને, પાંચ ઇન્દ્રિયેના વિષથી વિરક્ત થઈને, મનને રોકીને ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાથી સ્થિર થઈ જાય છે તે જ આત્માના ધ્યાતા થાય છે. इहलोगणिरावेक्खो अप्पडिबद्धो परम्मि लोयम्मि । जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो ॥२६-३॥
જે મુનિ આ લેકમાં વિષયેની અભિલાષાથી રહિત છે, અને પરલોકમાં પણ કઈ પદની ઈચ્છા રાખતા નથી, યોગ્ય આહાર વિહારના કરનાર છે, કષાય રહિત છે તે જ શ્રમણ છે. पंचसमिदो तिगुत्तो पंचेंदियसंबुडो जिदकसाओ। दसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ॥४०-३॥
જે મહાત્મા પાંચ સમિતિના પાળનાર છે, ત્રણ ગુપ્તિના ધરનાર છે, પાંચ ઇન્દ્રિયોને વશ રાખનાર છે, કષાના વિજયી છે. અને
Page #617
--------------------------------------------------------------------------
________________
૬૦૧
સમ્યગ્દર્શન તથા સમ્યગ્રાનથી પૂર્ણ છે, સંયમના પાળનાર છે તે જ શ્રમણ કે સાધુ છે.
समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिदसमो । समलोट्छुकंचणो पुण जीविदमरणे समो समणो ॥४१-३॥
જેને શત્રુ અને મિત્રવર્ગ પ્રત્યે સમભાવ થયો છે, જે સુખ કે દુઃખમાં સમભાવના ધરનાર છે, જે પ્રશંસા કે નિન્દામાં સમભાવ રાખે છે, જે સુવર્ણ અને માટીનું તેડું સમદષ્ટિથી જુવે છે, જેને જીવન અને મરણ સમાન છે તેજ શ્રમણ કહેવાય છે. दसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु । एयग्गगदोत्ति मदो सामण्णं तस्स परिपुण्णं ॥४२-३॥
જે મહાત્મા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણે ભાવમાં એક સાથે ભલે પ્રકારે સ્થિત થાય છે, એકાગ્ર થઈ જાય છે તેને સાધુપણું પરિપૂર્ણ હોય છે.
(૨) શ્રી કુંદકુંદાચાર્ય પંચાસ્તિકાયમાં કહે છે – मुणिऊण एतदटुं तदणुगमणुज्जदो णिहदमोहो । पसमियरागद्दोसो हवदि हदपरावरो जीवो ॥१०४॥
જે કોઈ જીવાદિ નવ પદાર્થોને જાણીને તે અનુસાર (શુદ્ધ આત્મદ્રવ્યમાં પરિણમવારૂપ) આચરણ કરવાનો પુરુષાર્થ કરે છે, અને મેહ ક્ષય કરે છે તે છવ રાગદ્વેષને શાંત કરીને સંસારની દીધું પરંપરાને નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય છે.
सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ॥१०॥
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત જે રાગદ્વેષ રહિત ચારિત્ર છે તે જ બુદ્ધિ અને ચગ્યતા પ્રાપ્ત ભવ્યને માટે મેક્ષમાર્ગ છે.
जो सव्वसंगमुक्को गण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥१५८॥
Page #618
--------------------------------------------------------------------------
________________
૬૦%
જે મહાત્મા સર્વ પરિગ્રહને ત્યાગીને, એકાગ્ર થઈને પિતાના આત્માને શુદ્ધ સ્વભાવમય દેખે છે, જાણે છે, તે જ નિયમથી સ્વચારિત્ર કે નિશ્ચય ચારિત્રનું આચરણ કરે છે. तह्मा णिव्वुदिकामो राग सवत्य कुणदि मा किंचि । सो तेण वीदरागो भवियो भवसायरं तरदि ॥१७२॥
રાગ મેક્ષમાર્ગમાં બાધક છે એમ જાણીને ઈચ્છા માત્રની નિવૃત્તિ કરે. સર્વ પદાર્થોમાં જે કિંચિત પણ રાગ કરતા નથી તે જ ભવ્ય જીવ સંસારસાગરને તરી જાય છે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે – आयारादी गाणं जीवादी दंसणं च विण्णेयं । छज्जीवाणं रक्खा भणदि चरितं तु ववहारो ॥२७६॥ आदा खु मज्झणाणे आदा मे दंसणे चरित्ते य । आदा पञ्चक्खाणे आदा मे संवरे जोगे ॥२७७॥
આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન વ્યવહાર સમ્યજ્ઞાન છે, જીવાદિ તરવાનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે, છકાય જીવોની રક્ષા વ્યવહાર સમ્યક્રડ્યારિત્ર છે. નિશ્ચયથી તે મારો આત્મા જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર છે. મારે આત્મા જ ત્યાગ છે, સંવર છે અને ધ્યાનરૂપ છે.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય દ્વાદશભાવનામાં કહે છે – एयारसदसमेयं धम्म सम्मत्तपुव्वयं भणियं । सागारणगाराणां उत्तमसुहसंपजुत्तेहिं ॥६८॥
ઉત્તમ સુખના ભોક્તા એવા ગણધરેએ શ્રાવક ધર્મ અગિયાર પ્રતિમાપ અને મુનિને ધર્મ દશ લક્ષણરૂપ સમ્યગ્દર્શનપૂર્વક કહ્યો છે. दसणवयसामाइयपोसहसञ्चित्तरायभत्ते य । बम्हारंभपरिग्गहअणुमणमुट्ठिदेसविरदेदे ॥६९॥
Page #619
--------------------------------------------------------------------------
________________
૬૦૩
દેશવિરત નામે પાંચમા ગુણસ્થાનમાં અગિયાર પ્રતિમાઓ અથવા શ્રેણીઓ આ પ્રકારે છે– (૧) દર્શન, (૨) વ્રત (૩) સામાયિક, (૪) શ્રેષધ (૫) સચિત્ત ત્યાગ, (૬) રાત્રિભુત્યિાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આર ભ ત્યાગ, (૯) પરિગ્રહ ત્યાગ, (૧૦) અનુમતિ ત્યાગ, (૧૧) ઉદ્દિષ્ટ ત્યાગ.
उत्तमखमामद्दवजवसञ्चसउधं च संजमं चे व । तवतागमकिंचण्हं बम्हा इदि दसविहं होदि ॥७०॥
ઉત્તમ ક્ષમા, ઉત્તમ માઈવ, ઉત્તમ આજીવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમત્યાગ, ઉત્તમ આર્કિચન્ય અને ઉત્તમ બહાચર્ય; એ દશ પ્રકારે મુનિધર્મ છે. णिच्छयणयेण जीवो सागारणगारधम्मदो भिण्णो । मझत्यभावणाए सुद्धप्पं चिंतये णिचं ॥८॥
નિશ્ચયનયથી આ જીવ શ્રાવક કે મુનિધર્મ એ બનેથી ભિન્ન છે. એટલા માટે વીતરાગ ભાવનાથી માત્ર શુદ્ધાત્માન નિત્ય અનુભવ કરે જોઈએ. એ જ નિશ્ચય સમ્યફચારિત્ર છે.
मोक्खगया जे पुरिसा अणाइकालेण बारअणुवेक्खं । परिभाविऊण सम्म पणमामि पुओ पुओ तेसि ॥८९॥
અનાદિ કાળથી જેટલા મહાપુરુષે મોક્ષે ગયા છે તે અનિત્યાદિ બાર ભાવનાઓની સમ્યફ (ભલે) પ્રકારે ભાવના કરવાથી ગયા છે એટલા માટે એ બાર ભાવનાઓને વાર વાર નમસ્કાર કરું છું.
(૫) શ્રી કુંદકુંદાચાર્ય ચારિત્રપાહુડમાં કહે છે – जं जाणइ तं गाणं जं पिच्छइ तं च दंसणं भणियं । णाणस्स पिच्छियरस य समवण्णा होइ चारित्तं ॥३॥
જે જાણે છે તે જ્ઞાન છે, જે શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનના સાગથી ચારિત્ર હેય છે.
Page #620
--------------------------------------------------------------------------
________________
૬૦૪
एए तिण्णिवि भावा हवंति जीवस्स अक्खयामेया । तिण्हं पि सोहणत्थे जिणभणियं दुविहचारित्तं ॥४॥
સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણે ભાવે જીવને અક્ષય અને સ્વભાવ છે. ત્રણેયની શુદ્ધતાને માટે, સમ્યફત્વનું આચરણ અને સંયમનું આચરણ એમ બે પ્રકારનું ચારિત્ર કહ્યું છે चारित्तसमारूढो अप्पासु परं ण ईहए णाणी । पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो ॥४३॥
જે સમ્યગ્ગાની મહાત્મા ચારિત્રવાન છે તે પોતાના આત્મામાં (અંતરમાં) કેઈ પણ પરદ્રવ્યની ઈચ્છા કરતા નથી. અર્થાત ઈપણ પર વસ્તુમાં રાગદ્વેષ કરતા નથી; તે જ જ્ઞાની અનુપમ મેક્ષિસુખને પામે છે, એમ હે ભવ્ય ! નિશ્ચયથી જાણે.
(૬) શ્રી કુંદકુંદાચાર્ય શ્રી બેધપાહુડમાં કહે છે – गिहगंथमोहमुक्का वावीसपरीसहा जियकसाया । पावारंभविमुक्का पव्वज्जा एरिसा भणिया ॥४४॥
દીક્ષા એને કહી છે કે જ્યાં ગૃહ અને પરિગ્રહને તથા મેહ ત્યાગ હેય, જ્યાં બાવીસ પરિસને ખમવાના હેય, કષાનો વિજ્ય કરવાને હેય અને પાપની પ્રવૃત્તિઓનો ત્યાગ હેય.
सत्तमित्ते य समा पसंसणिद्दाअलद्धिलद्धिसमा । तणकणए समभावा पव्वज्जा एरिसा भणिया ॥४६॥
જ્યાં શત્રુમિત્રમાં સમભાવ છે, સ્તુતિ નિંદા, લાભ અલાભમાં સમભાવ છે, તૃણ કે કંચનમાં સમભાવ છે તેને જ જૈન મુનિદીક્ષા કહી છે.
उत्तममज्झिमगेहे दारिदे ईसरे णिरावेक्खा ।। सव्वत्थ गिहिदपिंडा पव्वज्जा एरिसा भणिया ॥४॥
જ્યાં રાજ્યમંદિરાદિ ઉત્તમ કે સામાન્ય મનુષ્યઆદિનું મધ્યમ
Page #621
--------------------------------------------------------------------------
________________
૬૫
ઘર, તેમાં કઈ વિશેષતા નથી, જે ધનવાન કેનિધનની કાંઈ ઈચ્છા રાખતા નથી, સર્વ સ્થળેથી ભિક્ષા લે છે તેને જ જૈનદીક્ષા કહી છે.
णिग्गंथा णिसंगा णिम्माणासा अराय णिहोसा । णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया ॥४८॥
જે નિથ છે, અસંગ છે, માનરહિત છે, આશારહિત છે, રાગ-દ્વેષ રહિત છે, મમત્વરહિત છે, અહ કારરહિત છે, તેની દીક્ષાને જ મુનિદીક્ષા કહી છે. णिण्णेहा णिलोहा णिम्मोहा णिब्वियारणिकलुसा । णिन्मय गिरासभावा पव्वजा एरिसा भणिया ॥४९॥
જે સ્નેહરહિત છે, ભરહિત છે, મેહરહિત છે, નિર્વિકાર છે, ક્રોધાદિ કલુષતાથી રહિત છે, ભય રહિત છે, આભારહિત છે તેની જ જિનદીક્ષા કહી છે.
उवसमखमदमजुत्ता सरीरसंकारवजिया रुक्खा । मयरायदोसरहिया पव्वज्जा एरिसा भणिया ॥५१॥
જે શાંતભાવ, ક્ષમા, અને ઇન્દ્રિયસયમથી યુક્ત છે, શરીરના ગારથી રહિત છે, ઉદાસીન છે, મદ રાગ કે દષથી રહિત છે તેની જ જિનદીક્ષા કહી છે. पसुमहिलसंढसगं कुसीलसंग ण कुणइ विकहाओ । सज्झायझाणजुत्ता पव्वज्जा एरिसा भणिया ॥५६॥
જે મહાત્મા પશુ, સ્ત્રી અને નપુસકની સંગતિ રાખતા નથી, વ્યભિચારી સ્ત્રી-પુરુષની સંગતિ કરતા નથી, વિકથા કહેતા કે સાંભળતા નથી, સ્વાધ્યાય તથા આત્મધ્યાનમાં લીન રહે છે, તેની જ જિનદીક્ષા કહી છે. तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य । सुद्धा गुणेहिं सुद्धा पन्वज्जा एरिसा भणिया ॥५॥
Page #622
--------------------------------------------------------------------------
________________
જે મહાત્મા બાર તપ, પાંચ મહાવ્રત, મૂલગુણ અને ઉત્તર ગુણથી શુદ્ધ છે, સંયમ અને સય્યદર્શનરૂપ ગુણથી નિર્મળ છે, અને આત્મિગુણેથી શુદ્ધ છે તેની જ આવી શુદ્ધ દીક્ષા કહી છે.
(૭) શ્રી કુન્દકુન્દ્રાચાર્ય ભાવપાહુડમાં કહે છે – वाहिरसंगचाओ गिरिसरिदरिकंदराइ आवासो । सयलो णाणमयणो णिरत्थओ भावरहियाणं ॥८९॥
જેમના ભાવમાં શુદ્ધ આત્માને અનુભવ નથી તેમને બાહ્ય પરિગ્રહત્યાગ, પર્વત, ગુફા, નદીતટ, કંરા આ સ્થાનમાં વાસ કરે તથા જ્ઞાન ધ્યાન અને આગનું ભણવું સર્વ નિરર્થક છે. भावविसुद्धिणिमित्त वाहिरगंथस्स कीरए चाओ। वाहिरचाओ विहलो अन्भतरगंथजुत्तस्स ॥३॥
બાહ્ય પરિગ્રહનો ત્યાગ,ભાવની શુદ્ધતાનું નિમિત્ત કારણ હોવાથી કરવામાં આવે છે, જે અંતરંગ પરિણામોમાં કષાય છે અથવા મમત્વ છે તે બાહ્ય ત્યાગ નિષ્ફળ છે.
भावरहिएण सपुरिस अणाइकालं अणंतसंसारे । गहिउल्झियाई वहुसो वाहिरणिग्गंथरूवाई ॥१॥
શુદ્ધ ઉપયોગમય ભાવ પામ્યા વિના હે ભવ્ય જીવ! તે અનાદિ કાળથી અત્યાર સુધીમાં આ અનંત સંસારમાં બહુ વાર બાહ્ય નિર્ચ ભેખ ધારણ કરી કરીને છેડયા છે.
भावेण होइ लिंगी णहु लिंगी होइ दुव्वमित्तेण । तम्हा कुणिज्ज भावं किं कीरइ दवलिंगेण ॥४८॥
ભાવ સહિત વધારીને સાધુ કહેવાય છે. માત્ર દ્રવ્ય લિંગથી કે વેષમાત્રથી સાધુ થઈ શકાતું નથી. એટલા માટે ભાવરૂપ સાધુપણને અથવા શુદ્ધ ઉપયોગને ધારણ કર. ભાવ વિના વ્યલિંગ કંઈ કરી શકતું નથી.
Page #623
--------------------------------------------------------------------------
________________
$oug
देहादिसंगरहिओ माणकसाएहि सयलपरिचत्तो । अप्पा अप्पम्मिरओ स भावलिंगी हवे साहू ॥५६॥
જે સાધુ શરીરઆદિની મૂછીથી રહિત છે, માન કાયાદિથી સંપૂર્ણ અલગ છે અને જેને આત્મા આત્મામાં જ મગન છે તે જ ભાવલિંગી છે. जो जीवो भावंतो जीवसहावं सुभावसंजुत्तो । सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं ॥६॥
જે ભવ્ય જીવ આત્માના સ્વભાવને જાણીને આત્માના સ્વભાવની ભાવના કરે છે તે જરા મરણનો નાશ કરે છે અને પ્રગટેરૂપથી નિર્વાણને પામે છે.
जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिग्गंथा । न लहंति ते समाहि बोहिं जिणसासणे विमले ॥२॥
જે માત્ર દ્રવ્યથી નિગ્રંથ છે, એટલે વેષ સાધુને છે. પરંતુ શુદ્ધ ઉપયોગની ભાવનાથી રહિત છે, તે રાગી હોવાથી આ નિર્મળ જિનશાસનમાં રત્નત્રય ધર્મ કે આત્મસમાધિને પામી શકતા નથી.
जे के वि दव्वसवणा इंदियसुहआउला ण छिदंति । छिदंति भावसवणा झाणकुठारेहिं भवरुक्खं ॥१२॥
જે કોઈ પણ વ્યકિગી સાધુ ઈન્દ્રિયેના સુખ માટે આકુળ છે, તે ભવક્ષને એટલે સંસારના દુખે છેદી શકતું નથી. પરંતુ જે ભાવલિંગી સાધુ છે, શુદ્ધ ઉપગની ભાવના કરનારા છે, તે ધ્યાનરૂપી કુહાડાથી સંસારનાંદુઓનાં મૂળરૂપી કને કાપી નાંખે છે.
(૮) શ્રી કુંદકુંદાચાર્ય મોક્ષપાહુડમાં કહે છે – जो इच्छइ णिस्सरिहुं संसारमहण्णवाउ रुदाओ ।
બાપા સો શરૂચ શપ સુદ્ધ રહ્યા જે કઈ મહાત્મા ભયાનક સંસારરૂપી મહાસમુદ્રથી નીકળવા
Page #624
--------------------------------------------------------------------------
________________
૬૦૮
ચાહે છે તેણે કર્મારૂપી ઇંધનને ખાળવાને માટે પેાતાના શુદ્ધાત્માને ધ્યાવવા ચેાગ્ય છે. એ જ ચારિત્ર છે.
मिच्छन्तं अण्णाणं पावं पुण्णं चएवि तिविद्देण । मोणव्वएण जोइ जोयत्थो जोयए अप्पा ||२८||
મિથ્યાદર્શન, અજ્ઞાન, પુણ્ય અને પાપ એ સર્વને મન, વચન, કાયાથી ત્યાગ કરીને યાગીએ ચેાગમાં સ્થિર થઈ મૌનવ્રત સહિત આત્માનું ધ્યાન કરવું.
पंचमहव्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुन्तीसु । रयणत्तयसंजुत्तो झाणज्झयणं सदा कुह ||३३||
સાધુને યેાગ્ય છે કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ તેર પ્રકારના ચારિત્રયુક્ત થઈને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત આત્મધ્યાન અને શાસ્ત્રપઠન એ બે કાર્યોમાં સદા તત્પર રહેવું. जं जाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं । तं चारितं भणियं अवियप्पं कम्मर हिएहिं ॥ ४२||
ક" રહિત સર્વજ્ઞાએ જેને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયાગરૂપ ચારિત્ર કહ્યું છે તેને અનુભવ કરવાથી ચેાગી પુણ્ય અને પાપરૂપ બધનકારક ભાવાતા ત્યાગ કરી દે છે.
होऊण दिढचरित्तो दिढसम्मत्तेण भावियमईओ । ज्ञायंतो अप्पाणं परमपर्यं पावए जोई || ४९ ॥
દૃઢ સમ્યગ્દર્શનથી પરિપૂર્ણ ચેાગી દૃઢ ચારિત્રવાન થઈને જ્યારે આત્માને જ્યાવે છે ત્યારે તે પરમપદને પામે છે.
चरणं हवइ सधम्मो धम्मो सो हवइ अप्पसमभावो । सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो ॥५०॥
આત્માના ધર્માં સમ્યક્ચારિત્ર છે, તે ધમ આત્માને સમભાવ છે, તે રાગદ્વેષ રહિત આત્માનાં પેાતાનાં જ એકાગ્ર પરિણામ છે. આત્મસ્થ ભાવ જ સમભાવ છે અને તે જ ચારિત્ર છે.
Page #625
--------------------------------------------------------------------------
________________
૬૦૯
बाहिरलिंगेण जुदो अन्भंतरलिंगरहियपरियम्मो । सो समचरित्तभट्टो मोक्खपहविणासगो साहू ॥६१॥
જે સાધુ બાહલિંગ કે વેષ સહિત છે પરંતુ અંતરમાં ભાવલિંગથી રહિત છે, શુદ્ધભાવ રહિત છે, તે નિશ્ચય સમ્યફચારિત્રથી ભ્રષ્ટ છે અને મેક્ષમાગને નાશ કરનાર છે.
उद्धद्धमज्झलोये केई मज्झंण अहयमेगागी । इयभावणाए जोई पार्वति हु सासयं ठाणं ॥८॥
આ ઊર્ધ્વ, મધ્ય અને અલકમાં કઈ પદાર્થ મારે નથી હું એકલે છુઆ ભાવનાથી યુક્ત એ ચોગી અવિનાશી પદને પામે છે.
णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो। सो होदि हु सुचरित्तो जोई सो लहइ णिव्वाणं ॥८॥
નિશ્ચયનયથી જે આત્મા પિતાના આત્મામાં પોતાના આત્માને માટે મગ્ન થઈ જાય છે તે પગી સમ્યફચારિત્રયુક્ત હેવાથી નિર્વાણને પામે છે.
(૯) શ્રી વરસ્વામી મૂલાચાર પચાચારમાં કહે છે – पाणिवहमुसावादअदत्तमेहुणपरिग्गहा विरदी । एस चरित्ताचारो पंचविहो होदि णादवो ॥१॥
પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત ગ્રહણ (ચેરી), મિથુન અને પરિગ્રહ તેથી વિરક્ત થવું રહિત થવું તે ચારિત્રાચાર પાંચ પ્રકારે જાણવાગ્ય છે.
सरवासेहिं पडतेहिं जह दिढकवचो ण भिज्जदी सरेहि । तह समिदीहि ण लिप्पइ साहू काएसु इरियंतो ॥१३१॥
જેવી રીતે સંગ્રામમાં, મજબૂત બખતર પહેર્યું છે એ સિપાઈ સેકડો બાણેની વૃષ્ટિ પડવા છતાં બાણેથી ભેદા નથી, તેવી રીતે ૩૯
Page #626
--------------------------------------------------------------------------
________________
દા
સાધુ ઈર્ષા સમિતિ આદિથી કાર્ય સાવધાનીપૂર્વક કરતો હોવાથી પાપથી લપાતો નથી.
खेत्तस्स वई णयरस्स खाइया अहव होइ पायारो । तह पावस्स गिरोहो ताओ गुत्तीउ साहुस्स ॥१३७॥
જેમ ક્ષેત્રની રક્ષા માટે વડ હેય છે, અને નગરની રક્ષા માટે ખાઈ કે કેટ હોય છે તેમ સાધુને ત્રણ ગુપ્તિ પાપથી બચાવનાર છે
(૧૦) શ્રી વરસ્વામી મૂલાચાર પડાવસ્થામાં કહે છે – सामाइयमि दु कदे समणो इव सावओ हवदि जमा । एदेण कारणेण दु बहुसो सामाइयं कुजा ॥३४॥
સામાયિક જ કરતી વખતે શ્રાવક પણ ખરેખર સંયમી મુનિ સમાન થઈ જાય છે, એટલા માટે સામાયિક બહુવાર કરવું જોઈએ. ”
पोराणय कम्मरयं चरिया रित्तं करेदि जदमाणो।। णवकम्मं ण य बंधदि चरित्तविणओत्ति णादव्वो ॥९॥
જે સચ્ચારિત્ર પાળવાને ઉદ્યમ કરે છે તેને પૂર્વનાં કર્મો ખરી જાય છે અને નવાં કર્મો બંધાતાં નથી. ચારિત્રનું પ્રેમથી પાલન તે જ ચારિત્ર વિનય છે,
(૧૧) શ્રી વરસ્વામી મૂલાચાર અનગારભાવનામાં કહે છે – वसुधम्मि वि विहरंता पीडं ण करेंति कस्सइ कयाई । जीवेसु दयावण्णा माया जह पुत्तमंडेसु ॥३२॥
સાધુજને પૃથ્વી ઉપર વિહાર કરતાં છતાં કોઈને કદી પણ ‘પીડા ઉપજાવતા નથી. જે માતાને પુત્ર પુત્રી આદિ ઉપર પ્રેમ હોય છે, તેવી દયા તે સર્વ જીવો ઉપર રાખે છે.
देहे णिरावियक्खा अप्पाणं दमराई दमेमाणा। .. घिदिपग्गहपग्गहिदा छिदंति भवस्स मूलाई ॥४३॥ .
Page #627
--------------------------------------------------------------------------
________________
૬૧
મારી ગતિ જે તે જિ નિ લીજ ૨૧ી.
સાધુજનો શરીરમાં મમત્વ નહિ રાખવાથી, ઇનિને નિગ્રહ કરતા હેવાથી, પિતાના આત્માને વશ રાખતા હોવાથી, ને ધારણ કરતા હોવાથી સંસારના મૂળ એવાં કર્મોને છેદ કરે છે.
अक्खोमक्खणमेत्तं भुजति मुणी पाणधारणणिमित्तं । । पाणं धम्मणिमित्तं धम्म पि चरंति मोक्खटुं ॥४९॥
જેમ ગાડાના પૈડામાં તેલ મૂકીને રક્ષા કરવામાં આવે છે, તેમ મુનિગણે પ્રાણોની રક્ષા માટે ભોજન કરે છે, પ્રાણને ધર્મને માટે રાખે છે, ધર્મને મોક્ષપ્રાપ્તિ માટે આચરે છે.
पंचमहव्वयधारी पंचसु समिदीसु संजदा धीरा । पंचिदियत्थविरदा पंचमगइमग्गया समणा ॥१०५॥
જે સાધુ પાંચ મહાવ્રતને પાળનારા છે, પાંચ સમિતિમાં પ્રવતેનારા છે, ધીરવીર છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયેથી વિરકત છે તે જ પંચમ ગતિ જે મેક્ષ તેના અધિકારી છે.
समणोत्ति संजदोति य रिसि मुणि साधुत्ति वीदरागोत्ति । णामाणि सुविहिदाणं अणगार भदंत दंतोत्ति ।।१२०॥
ભલે પ્રકારે ચારિત્ર પાળનારા સાધુઓનાં આ નામ પ્રસિદ્ધ છે. (૧) આત્માને તપથી પરિશ્રમ કરાવનાર શ્રમણ, (૨) ઈન્દ્રિયો અને કષાયેને રોકનાર સયત, (૩) રિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ઋષિ, (૪)
સ્વપર પદાર્થના જ્ઞાતા મુનિ, (૫) રત્નત્રયને સાધનારા સાધુ, (૬) રાગદ્વેષ રહિત વીતરાગ, (૭) સર્વ કલ્યાણ પ્રાપ્ત ભદત, (૮) ઈન્દ્રિયવિજયી દાંત,
(૧૨) શ્રી વરસ્વામી મૂલાચાર સમયસારમાં કહે છે – भिक्खं चर वस रण्णे थोवं जेमेहि मा बहू जंप । दुक्खं सह जिण णिहा मेत्तिं भावेहि सुछ वेरग्गं ॥४॥ अव्ववहारी एको झाणे एयग्गमणो भवे णिरारंभो । चत्तकसायपरिग्गह पयत्तचेट्टो असंगो य ॥५॥
હાલ એક પછી પશિમ રિ પ્રાપ્ત કરે
Page #628
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શિષ્યોને ચારિત્ર પાળવાને ઉપદેશ દે છે. ભિક્ષાથી ભજન કર, વનમાં વાસ કર, થોડું જમ, દુબેને સહન કર, નિદ્રાને જય કર, મૈત્રી અને વૈરાગ્ય ભાવનાને ભલે પ્રકાર વિચાર કર, લેક વ્યવહાર ન કર, એકાકી (એકલો) રહે, ધ્યાનમાં એકાગ્રચિત્ત થા, આરંભરહિત થા, કષાયરૂપી પરિગ્રહને ત્યાગ કર, પુરુષાયુક્ત થા, અસંગ રહે, અર્થાત નિર્મોહી કે આત્મસ્થ રહે.
थोवलि सिक्खिदे जिणइ बहुसुदं जो चरित्तसंपुण्णो । जो पुण चरित्तहीणो किं तस्स सुदेण वहुएण ||६||
અલ્પ શાસ્ત્રજ્ઞાન સહિત હોય પણ ચારિત્રપૂર્ણ હોય છે તે અત્યંત શાસ્ત્રજ્ઞાન સહિત હેય પણ ચારિત્રથી રહિત હોય તેને જીતે છે કેમકે તે સંસારને જ્ય કરે છે. જે ચારિત્ર રહિત છે, તેને બહુ શાસ્ત્રોના જ્ઞાનથી પણ શું લાભ છે? મુખ્ય સાચા સુખનું સાધન આત્માનુભવ છે.
सव्वं पि हु सुदणाणं सुठु सुगुणिदं पि सुठु पढिदं पि । समणं भट्टचरित्तं ण हु सक्को सुगई णेढे ॥१४॥ जदि पडदि दीवहत्थो अवडे किं कुणदि तस्स सो दीवो। जदि सिक्खिऊण अणयं करेदि किं तस्स सिक्खफलं ॥१५॥
કદી કઈ સાધુ સર્વ શાને સારી રીતે ભણી ગયેલ હોય તે સર્વ શાસ્ત્રોનું સારી રીતે મનન કરતે હોય તે પણ જે તે ચારિત્રથી ભ્રષ્ટ હોય તે તે જ્ઞાન તેને સુગતિ પ્રાપ્ત કરાવી શકતું નથી. જે કઈ દીપકને હાથમાં લઈને પણ કુમાર્ગે ચાલ્યો જાય અને કુવામાં પડી જાય તો તેનું દીપકનું રાખવું નિષ્ફળ છે તેવી જ રીતે જે શાને શીખીને પણ ચારિત્રને ભંગ કરે તેને શાસ્ત્ર જાણ્યાનું કંઈ ફળ મળ્યું નહીં.
णो कप्पदि विरदाणं विरदीणमुवासयहि चिढेहूँ । तत्थ णिसेजउवट्टणसज्झायाहारवोसरणे ॥६॥
Page #629
--------------------------------------------------------------------------
________________
૧૩
“હું સાધુઓએ સાધ્વીઓ કે આયિકાઓના ઉપાશ્રયમાં ઉભા રહેવુ ચોગ્ય નથી. ત્યાં ખેસવુ, સૂવું, સ્વાધ્યાય કરવા, સાથે આહાર કરવા કે પ્રતિક્રમણ કરવુ ચેાગ્ય નથી.
भावविरदो दु विरदो ण दव्वविरदस्स सुग्गइ होई । विसयवणरमणलोलो धरियन्बो तेण मणहत्थी ॥ १०४ ॥
Ο
જે અંતર`ગ ભાવેાથી વિરક્ત છે તે જ ભાવલિ'ગી સાધુ છે. જે માત્ર ખાદ્ય દ્રબ્યાથી વિરક્ત છે, પણ અંતરંગમાં રાગદ્વેષના ત્યાગી નથી તે દ્રવ્યલિંગી સાધુને સુગતિ કદી પણ પ્રાપ્ત થતી નથી. એટલા માટે પાંચ ઇન્દ્રિયાના વિષયમાં રમણ કરવાને ઉત્સુક એવા મનરૂપી હાથીને સદા બાધી રાખવા જોઈએ.
जदं चरे जदं चिट्ठे जदमासे जद सये ।
जदं भुंजेज्ज भासेज्ज एवं पावं ण बज्झइ ॥१२२॥ जदं तु चरमाणस्स दयापेहुस्स भिक्खुणो । णवं ण बज्झदे कम्मं पोराणं च विधूयदि ॥ १२३ ॥ |
હૈ સાધુ ! યત્નાપૂર્વક દેખીને ચાલ, યત્નાથી ઉભા રહે, વ્રત પાળ, યત્નાથી ભૂમિ સાફ કરીને એસ, યત્નાથી શયન કર, યત્નાથી નિર્દોષ આહાર, કર, યત્નાપૂર્વક સત્યવચન ખાલ, એવી રીતે વર્તવાથી તને પાપના અધ નહિ થાય. જે દયાવાન સાધુ યત્નાપૂર્વક આચરણુ કરે છે, તેને નવાં પાપકના મધ થતા નથી અને જૂના મ ખરી જાય છે.
--
(૧૩) શ્રી સમ'તભદ્રાચાર્ય' સ્વયંભૂસ્તાત્રમાં કહે છેઃअपत्यवित्तोत्तरलोकतृष्णया तपस्विनः केचन कर्म कुर्वते । भवान्पुनर्जन्मजराजिहासया त्रयीं प्रवृत्ति शमधीरवारुणात्
॥૪॥
અજ્ઞાની કેટલાય તપસ્વી પુત્ર, વિત્ત, કે પરલેાકની તૃષ્ણાથી
Page #630
--------------------------------------------------------------------------
________________
૬૪
તપ કરે છે પરંતુ હે શીતળનાથ ! આપે તો જન્મ જરા રેગને દૂર કરવા માટે મન વચન અને કાયાની પ્રવૃત્તિને રોકીને વીતરાગભાવની પ્રાપ્તિ કરી છે. परिश्रमाम्बुभयवीचिमालिनी
त्वया स्वतृष्णा सरिदार्यशोषिता । असंगधर्मार्कगमस्तितेजसा
परं ततो निर्वृतिधाम तावकम् ।।६८॥ હે અનંતનાથ આરંભ ઉપાધિની આકુળતારૂપ જળથી ભરેલી અને ભયના તરંગેના સમૂહથી યુક્ત એવી તૃષ્ણારૂપી નદીને આપે અસંગ ધર્મ અર્થાત મમત્વ રહિત વીતરાગ ધર્મરૂપી સૂર્યના તેજથી સુકવી દીધી. એટલા માટે આપનું તેજ મેક્ષરૂપ છે. बाह्यं तपः परमदुश्वरमाचरंस्त्व
माध्यामिकस्य तपसः परिवृहणार्थम् । ध्यानं निरस्य कलुपद्वयमुत्तरस्मिन्
ध्यानद्वये ववृतिषेऽतिशयोपपन्ने ।।८।। હે કુંથુનાથ ભગવાન ! આપે આત્મધ્યાનરૂપી અભ્યતર તપની વૃદ્ધિને માટેજ ઉપવાસ આદિ બાહ્ય તપરૂપ બહુ આકરાં આચરણ આચર્યા છે, તથા આત્ત અને રૌદ્ર એ બે ખેટાં ધ્યાનને દૂર કરીને આપે અતિશય સહિત ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરી છે. दुरितमलकलंकमष्टकं निरुपमयोगबलेन निर्दहन् । अभवदभवसौख्यवान् भवान् भवतु ममापि भवोपशांतये
I હે મુનિસુવ્રતનાથ! આપે અનુપમ યોગાભ્યાસના બળથી આઠેય કર્મોના મહા મલીન કલંકને બાળી દીધું છે અને આપ મોક્ષસુખના અધિકારી થઈ ગયા છે. આપ મારા પણ સંસારના નાશનું કારણ થાઓ.
Page #631
--------------------------------------------------------------------------
________________
૬૫
अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं
न सातत्रारम्भोत्यणुरपि च यत्राश्रमविधौ । ततस्तत्सिद्धयर्थ परमकरुणो ग्रन्थमुभयं
भयानेवात्याक्षीन्न च विकृतवेषोपधिरतः ॥११९॥ સર્વ પ્રાણીઓ ઉપર અહિંસામયી ભાવને જગતમાં પરમ બ્રહ્મભાવ કહે છે. જે આશ્રમવિધિમાં જરા પણ આરંભ છે ત્યાં અહિંસા રહેતી નથી. માટે હે નેમિનાથ ! આપ મહા યાળુ પ્રભુએ અહિં સાને માટે જ બાહ્ય અત્યંતર પરિગ્રહને ત્યાગી દીધો અને આપ વિકારી તેમાં અને ઉપાધિ (સાધન-સામગ્રી) માં રક્ત ન થયા,
(૧૪) શ્રી સમતભદ્રાચાર્ય રત્નકરંડશ્રાવકાચારમાં કહે છે – मोहतिमिरापहरणे दर्शनलाभादवाप्तसंज्ञानः । रागद्वेषनिवृत्त्यै चरणं प्रतिपद्यते साधुः ॥४७॥
મિથ્યાદર્શનરૂપ અંધકાર મટવાથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને લાભ થતાં સાધુ રાગદ્વેષને દૂર કરવાને માટે ચારિત્રને પાળે છે. हिंसानृतचौर्येभ्यो मैथुनसेवापरिग्रहाभ्यां च ।। पापप्रणालिकाभ्यो विरतिः संज्ञस्य चारित्रम् ॥४९॥ .
પાપકર્મને આવવાનાં દ્વાર પાંચ અશુભ કર્મની સેવા છે– હિસા, અસત્ય, ચેરી, કુશીલ અને પરિગ્રહ. એનો ત્યાગ કરે એ સમજ્ઞાનીનું ચારિત્ર છે.
सकलं विकलं चरणं तत्सकलं सर्वसङ्गविरतानाम् । अनगाराणां विकलं सागाराणां ससङ्गानाम् ।।५०॥
ચારિત્ર બે પ્રકારનું છે. સફલ અને વિકલ. સર્વ સંગથી રહિત એવા સાધુઓને માટે સકલ ચારિત્ર છે અથવા મહાવ્રત છે. સંગ સહિત ગૃહસ્થોને માટે વિકલ ચારિત્ર અથવા અણુવ્રતરૂપ ચારિત્ર છે.
Page #632
--------------------------------------------------------------------------
________________
૧
गृहिणां त्रेधा तिष्ठत्यणुगुणशिक्षाव्रतात्मकं चरणम् । पञ्चत्रिचतुर्भेदं त्रयं यथासङ्घ धमाख्यातम् ॥५१॥ ગૃહસ્થીનુ ચારિત્ર ત્રણ પ્રકારે છે—૧- પાંચ અણુવ્રત, ૨ ત્રણ ગુણવ્રત, અને ૩ ચાર શિક્ષાવ્રત.
.
श्रावकपदानि देवैरेकादश देशितानि येषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धाः ॥१३६॥
શ્રી ગણધરાદિ, દવાએ શ્રાવઢ્ઢાનાં અગિયાર પદ્મ (પ્રતિમાઓ) અનાવ્યાં છે. પ્રત્યેક પદમાં તે તે પદના ચારિત્ર સાથે પૂર્વના પદનુ ચારિત્ર ક્રમથી વધતું રહે છે. એટલે જેમ જેમ ચઢતું પદ પ્રાપ્ત થાય છે તેમ તેમ પ્રથમના નિયમેા પાળતા રહી નવા ગ્રહણુ કરે છે. (૧૫) શ્રી શિવક્રાતિ આચાર્ય' ભગવતીઆરાધનામાં કહે છેઃबाहिरतवेण होदि हु सव्वा सुहसीलता परिचत्ता । सल्लिहिदं च सरीरं, ठविदो अप्पा य संवेगे ॥२४२॥ दंताणि इंदियाणि य, समाधि- जोगा य फासिया होंति । ચ, अणिगूहिदवीरियदा, जीवितहा य वोछिण्णा ॥ २४३ ॥
ઉપવાસ, ઉષ્ણેાર આદિ ખાલ તપનાં સાધન કરવાથી શાતાશાલિયા સ્વભાવ મટે છે, શરીરમાં કૃશતા થાય છૅ, સ`સાર દેહ અને ભાગા પ્રત્યે વૈરાગ્ય આત્મામાં સ્થિર થાય છે. પાંચ ઇન્દ્રિયા વશ થાય છે. સમાધિ–યેાગાભ્યાસની સિદ્ધિ થાય છે. પેાતાના આત્મઅળના પ્રકાશ થાય છે. જીવનની તૃષ્ણાના છેદ થાય છે.
अस्थि अणूदो अप्पं, आयासादो अणूणयं णत्थि । जह तह जाण महलं, ण वयमहिंसासमं अस्थि ||७८७|| जह पव्वसु मेरू, उच्चाओ होइ सव्वलोयम्मि । तह जाणसु उम्चायं, सीलेसु बसु य अहिंसा || ७८८॥ જેમ પરમાણુથી ક્રાઈ નાતુ નથી અને આકાશથી કાઈ મેટુ
Page #633
--------------------------------------------------------------------------
________________
૬૧૭
નથી,તેમ અહિંસા જેવુ ફ્રાઈ મહાન વ્રત નથીઃ જેમ લેામાં સવથી ઊંચા મેર પર્વત છે તેમ સ શીલેામાં અને સવ ત્રતામાં અહિંસાવ્રત ઊંચું છે.
सव्वग्गंथविमुक्को, सीदीभूदो पसण्णचित्तो य । - ૐ પાવરૂ પીતુદું, ન ચવટ્ટી વિતં વિ ॥૮॥ रागविवागसतण्हा -, इगिद्धिअधितित्ति चकवट्टिसुहं । णिस्संगणिव्वसुह, स्स कहूं अग्घइ अनंतभागं पि ॥ ११८३ ॥
જે મહાત્મા સવ" પરિગ્રહ રહિત છે, શાંત ચિત્તવાળા છે અને પ્રસન્નચિત્ત છે, તેમને જે સુખ અને પ્રેમ પ્રાપ્ત થાય છે તે ચક્રવતી પણ પામી શકતા નથી. ચક્રવતી'નું સુખ રાગ સહિત, તૃષ્ણા સહિત અને બહુ ગૃદ્ધતા સહિત છે તથા તૃપ્તિ રહિત છે; જ્યારે અસંગ મહાત્માઓને જે સ્વાધીન આત્મિક સુખ છે તેના અનંતમા ભાગનું સુખ પણ તે ચક્રીને નથી.
इंदियकसायवसगो, बहुस्सुदो वि चरणे ण उज्जमदि । पक्खी व छिण्णपक्खो, ण उप्पददि इच्छमाणो वि ॥ १३४३॥
જે ક્રાઈ બૃહુ શાસ્ત્રોના જ્ઞાતા પણ હાય, પરંતુ પાંચ ઇન્દ્રિ ચેાના વિષયા અને કાયાને આધીન હાય તા તે સચારિત્રના ઉદ્યમ કરી શકતા નથી, જેમકે પાંખ રહિત પક્ષી ઈચ્છા હેાવા છતાં પશુ ઉડી શકતું નથી.
णासदि य सगं बहुगं, पि णाणमिंदियकसायसम्मिस्सं । विससम्मिसिदं दुद्धं, णस्सदि जघ सक्कराकढिदं ॥१३४४ ॥
ઇન્દ્રિયવિષય અને કષાયેા સહિત મળેલું એવું ઘણું જ્ઞાન પણ નાશ પામી જાય છે, જેમ સાકર સહિત ઉકાળેલું દૂધ પણ વિષ મળવાથી નાશ પામી જાય છે.
अभ्भंतरसोधीए, सुद्धं णियमेण वाहिरं करणं । अभ्भंतरदोसेण हु कुणदि णरो बाहिरं दोसं ॥१३५० ॥ .
'
Page #634
--------------------------------------------------------------------------
________________
૧૮
અંતરંગ આત્માનાં પરિણામેાની શુદ્ધતાથી ખાદ્ય ક્રિયાની શુદ્ધતા નિશ્ચયથી હાય છે. અ'તરના ભાવેશમાં દાણ હેાવાથી મનુષ્ય બાલથી પણ દાષા કરે છે.
होइ सुतवो य दीवो अण्णाणतमंधयारचारिस्स । सव्वावस्थासु तवो, वट्टदि य पिदा व पुरिसस्स || १४६६॥
અજ્ઞાનરૂપી અંધકારમાં ચાલનારને ઉત્તમ તપ એ દ્વીપક છે. સવ" અવસ્થામાં એ તપ પ્રાણીઓની, પિતાની સમાન રક્ષા કરે છે. रक्खा भए सुतवो, अब्भुदयाणं च आगरो सुतवो । णिस्सेणी होइ तवो, अक्खयसोक्खस्स मोक्खस्स ॥१४७१ ॥
ભચેાથી રક્ષા કરનાર એક તપ જ છે. ઉત્તમ તપ સર્વ ઐશ્વચેર્નીની ખાણ છે, એ આત્માનુભવરૂપી તપ મેાક્ષના અવિનાશી સુખમાં પહોંચવાને નીસરણી છે.
तं णत्थि जं ण लव्भई तवसा सम्मंकरण पुरिसस्स । अग्गीव तणं जलिडं, कम्मतणं डहदि य तवग्गी ॥१४७२ ॥
જગતમાં એવી ઢાઈ ઉત્તમ વસ્તુ નથી કે જે સમ્યક્ તપ કરનાર પુરુષને પ્રાપ્ત ન થાય. જેમ અગ્નિ તૃણને ખાળી દે છે તેમ તપરૂપી અગ્નિ કરૂપી તૃણસમૂહને બાળી દે છે.
जिदरागो जिददोसो, जिदिदिओ जिदभओ जिदकसाओ । रदि अरदिमोहमहणो, झाणोवगओ सदा होइ || १६९८॥
જેણે રાગને જીત્યા છે, દ્વેષને જીત્યા છે, ઈન્ડિયાને જીતી છે, ભયને ત્યેા છે, માયાને ત્યા છે, રતિ અતિ અને માહભાવના જેણે નાશ કર્યાં છે તે જ પુરુષ સદાકાળ ધ્યાનમાં ઉપયુક્ત રહી શકે છે. (૧૬) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છેઃ
-
मुक्तिरेकान्तिकी तस्य चिन्ते यस्याचला धृतिः । तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१॥
Page #635
--------------------------------------------------------------------------
________________
હ
'
જેના ચિત્તમાં, નિષ્ક્રમ્પ આત્મામાં સ્થિરતા છે તેને અવશ્ય માક્ષના લાભ થાય છે. જેના ચિત્તમાં એવું નિશ્ચલ ધૈય નથી તેને મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી.
जनेभ्यो वाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः । भवन्ति तस्मात्संसर्ग जनैर्योगी ततस्त्यजेत् ॥ ७२ ॥
માનવાની સાથે પ્રસંગ પડતાં મેલવું પડે છે; વાત કરવાથી. મનની ચચળતા થાય છે, તેથી મનમાં અનેક વિકલ્પ કે ચિત્તભ્રમ પેદા થાય છે એવુ... જાણીને ચેાગીએ માનવાની સંગતિ છેડી. દેવી જોઈએ.
अपुण्यमत्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः । અત્રતાનીવ મોક્ષાથી તાન્યપિ તતન્યનેત્ ॥૮॥
હિંસાદિ પાપાથી પાપના ખધ થાય છે, જીવયા આદિત્રતાથી પુણ્યાં થાય છે. મેાક્ષ તેા પુણ્ય અને પાપના નાશયી થાય છે. એટલા માટે મેાક્ષાથી જને જેવી રીતે હિંસાદિ પાંચ અત્રતાને છેડી, દે છે. તેવી રીતે અહિંસાદિ પાચ તેને પાળવાના પણ વિકલ્પ છેડી દે છે.
अब्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः ।
त्यजेत्तान्यपि सम्प्राप्य परमं पदमात्मनः ॥ ८४ ॥
નાની જીવ પહેલાં અત્રતાને છેડીને અહિંસાદિ ત્રતામાં પેાતાને સ્થિર કરે છે. પછી આત્માનું શ્રેષ્ટ નિર્વિકલ્પ પદ પામીને વ્રતાને. પણ છેાઢી દે છે. અથાત્ ત્રતાને પાળવાનું મમત્વ પણ તેમને છૂટી જાય છે.
(૧૭) શ્રી ગુણુભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છેઃअधीत्य सकलं श्रुतं चिरमुपास्य घोरं तपो । यदीच्छसि फलं तयोरिह हि लाभपूजादिकम् ॥ छिनत्सि सुतपस्तरोः प्रसवमेव शून्याशयः ।
कथं समुपलप्स्यसे सुरसमस्य पक्वं फलं ॥ १८९ ||
Page #636
--------------------------------------------------------------------------
________________
સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરીને અને દીર્ઘ કાળ સુધી ઘેર તપ કરીને જે તું તે શાસ્ત્રજ્ઞાન અને તપના ફળમાં ઐહિક (આ લોકનાં) લાભ, પૂજા મેટાઈ આદિ ચાહે છે તે તું વિવેક રહિત થઈ સુંદર તારૂપી વૃક્ષનાં ફૂલને તે તેડી નાખે છે, તે પછી તું તે વૃક્ષનાં મેક્ષરૂપી પકવ ફળને કેવી રીતે પામી શકીશ? તપનું ફળ મેક્ષ છે એવી ભાવના કર્તવ્ય છે.
तथा श्रुतमधीष्व शश्वदिहलोकपंक्ति विना - शरीरमपि शोषय प्रथितकायसंक्लेशनैः । कषायविषयद्विषो विजयसे यथा दुर्जयान्
शमं हि फलमामनन्ति मुनयस्तपःशास्त्रयोः ॥१९०। હે ભવ્ય તું આ લેકમાં, લેકની સંગતિ તજીને શાસ્ત્રને એવો અભ્યાસ કર અને મહાન કાયકલેશ તપથી શરીરને પણ એવું સૂકવી દે કે જેથી તું દુર્જય કષાય અને વિષયરૂપી વેરીને ય કરી શકે. કારણ કે મહામુનિઓ તપ અને શાસ્ત્રનું ફળ શમ–શાંતભાવ જ માને છે. विषयविरतिः संगत्यागः कषायविनिग्रहः
शमयमदमास्तत्त्वाभ्यासस्तपश्चरणोद्यमः । नियमितमनोवृत्तिभक्तिर्जिनेषु दयालुता
भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥२२४॥ સંસાર સમુદ્રને કાંઠે નિકટ આવે ત્યારે વિવેકી પુણ્યાત્મા -જીવને આટલી વાતની પ્રાપ્તિ હેય છે—(1) ઈનિા વિષયમાં વિરક્તભાવ (૨) પરિગ્રહને ત્યાગ, (૩) કક્ષાનો નિગ્રહ, (૪) શાંતભાવ, (૫) જન્મપર્યત અહિંસાદિવ્રતનું પાલન, (૬) ઈનેિ નિરોધ () તત્ત્વને અભ્યાસ, (૮) તપને ઉદ્યમ (૯) મનની વૃત્તિને નિરોધ, (૧૦) જિનેન્દ્રની ભક્તિ, (૧૧) છ ઉપર ક્યા
Page #637
--------------------------------------------------------------------------
________________
* નિવૃત્તિ માનવ માવતર . ' न वृत्तिर्न निवृत्तिश्च तदेवपदमव्ययम् ।।२३६॥
જ્યાં સુધી છેડવા ગ્ય મન વચન કાયાને સબંધ છે, ત્યાં સુધી પરથી નિવવાની અને વીતરાગતાની ભાવના કરવી યોગ્ય છે. પરંતુ જ્યાં પર પદાર્થને સંબંધ રહ્યો નથી ત્યાં નથી પ્રવૃત્તિને વિકલ્પ કે નથી નિવૃત્તિને વિકલ્પ. એ જ આત્માનું અવિનાશી પદ છે.
रागद्वेषौ प्रवृत्तिः स्यानिवृत्तिस्तन्निषेधनम् । तौ च बाह्यार्थसम्बन्धौ तस्मात्तांश्च परित्यजेत् ॥२३७॥
રાગદ્વેષ થવા એ પ્રવૃત્તિ છે. તે ન થવા તે નિવૃત્તિ છે. એ રાગદ્વેષ બાહ્ય પદાર્થોના સંબધથી થાય છે તેથી બાહ્ય પદાર્થોને. ત્યાગ કરવો એગ્ય છે. सुखं दुःखं वा स्यादिह विहितकर्मोदयवशात्
कुतः प्रीतिस्तापः कुत इति विकल्पाद्यदि भवेत् । उदासीनस्तस्य प्रगलितपुराणं न हि नवं
समास्कन्दत्येप स्फुरति सुविदग्धो मणिरिव ॥२६॥ પિતાનાં જ બાધેલાં કર્મોના ઉદયવશે સુખ દુખ થાય છે તેમાં હર્ષ શેક શો કરે? એ વિચાર કરીને જે રાગદ્વેષ ન કરતાં ઉદાસીન રહે છે તેને પહેલાંનાં કર્મ ખરી જાય છે અને નવાં કર્મ બંધાતાં નથી. એવા જ્ઞાની તપસ્વી મહામણિની સમાન સદા પ્રકાશમાન રહે છે.
(૧૮) શ્રી અમૃતચન્દ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહે છે – चारित्रं भवति यतः समस्तसावधयोगपरिहरणात् । सकलकषायविमुक्तं विशदमुदासीनमात्मरूपं तत् ॥३९॥
સર્વ પાપ સંબધી મન વચન અને કાયાની પ્રવૃત્તિને ત્યાગ તે વ્યવહાર સમ્મચારિત્ર છે. નિશ્ચય સમ્મચારિત્ર સર્વ કક્ષાએથી
Page #638
--------------------------------------------------------------------------
________________
રહિત, વીતરાગમય, સ્પષ્ટ આત્માના સ્વરૂપને અનુભવ છે, અર્થાત આત્મારૂપ જ છે. हिंसातोऽनृतवचनास्तेयादब्रह्मतः परिग्रहतः । कास्न्यैकदेशविरतेश्चारित्रं जायते द्विविधम् ॥४०॥ ' ચારિત્ર બે પ્રકારનું છે. હિંસા, જૂઠ ચોરી, કુશીલ અને પરિગ્રહ એ પાંચ પાપથી પૂર્ણપણે વિરક્ત થવું તે મહાવતરૂપ ચારિત્ર છે અને એ પાપોથી એકદેશ વિરક્ત થવું અણુવ્રતરૂપ ચારિત્ર છે, निरतः कास्यनिवृत्तौ भवति यति: समयसारभूतोऽयम् । या त्वेकदेशविरतिनिरतस्तस्यामुपासको भवति ||४||
પાંચે પાપ બિલકુલ છૂટી ગયાથી આ આત્મા સમયસાર અથવા શુદ્ધ અનુભવરૂપ થાય છે. ત્યારે તે યતિ કે સાધુ ગણાય છે. જે તે પાંચે પાપના એકદેશ ત્યાગમાં રત છે તે શ્રાવક કહેવાય છે.
आत्मपरिणामहिसनहेतुत्वात्सर्वमेव हिंसैतत् । अनृतवचनादिकेवलमुदाहृतं शिष्यवोधाय ॥४२॥
હિંસાદિ પાંચેય પાપમાં આત્માને શુદ્ધ ભાવેની હિંસા થાય છે, માટે તે સર્વ પાપ હિંસામાં સમાય છે. અસત્યવચન, ચોરી આદિ ચાર પાનાં નામ ઉદાહરણરૂપે શિષ્યોને સમજાવવા માટે છે.
यत्खलु कषाययोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा ॥४३॥
કેધાદિ કષાયો સહિત મન વચન કાયાની પ્રવૃત્તિથી ભાવપ્રાણ અને દ્રવ્ય પ્રાણને વિયેગ કરો કે તેને કષ્ટ પહોંચાડવું એ જ વસ્તુતાએ હિસા છે.
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहि सेति । - તેલાવોત્પત્તિપિતિ વિના સંક્ષેપઃ ૪૪ છે. પિતાનાં પરિણામોમાં રાગાદિ ભાવેને પ્રગટ ન થવા દેવા એ જ
Page #639
--------------------------------------------------------------------------
________________
ફર૩
અહિંસા છે અને તેને પ્રગટ થવા દેવા તે જ હિંસા છે. આ જિનાગમને સાર છે.
येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ॥२१४॥
પરિણામમાં જેટલે અંશે વીતરાગતારૂપ ચારિત્રગુણ પ્રગટ થાય છે તેટલે અંશે તે ગુણ બંધ કરતા નથી. તેની સાથે જેટલા અંશે રાગ રહે છે તેટલા અંશે બધ થાય છે.
(૧૯) શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર કલશમાં કહે છે – स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री__पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥४-१२॥
જે કઈ જ્ઞાની સ્યાદાદનયના જ્ઞાનમાં કુશળ છે, સંયમ પાળવામાં નિશ્ચળ છે અને નિરંતર પિતાના આત્માને તલ્લીન થઈને ધ્યાવે છે તે જ એક આત્મજ્ઞાન અને ચારિત્ર બનેની સાથે પરસ્પર તીવ્ર મૈત્રી કરતો હોવાથી આ એક શુદ્ધ ઉપયોગની ભૂમિકા, કે જે મોક્ષમાર્ગરૂપ છે અને કર્મનાશક છે, તેને પામે છે. चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा
सद्यः प्रणश्यति नयेक्षणखण्डथमानः । तस्मादखण्डमनिराकृतखण्डमेक
मेकान्तशान्तमचलं चिदेहं महोस्मि ॥७-१२॥ આ આત્મા નાના પ્રકારની શકિતઓને સમુદાય છે. જે તેને એક એક અપેક્ષાએ ખંડરૂપ જોવામાં આવે તે તેનું વાસ્તવિક સ્વરૂપ જ નષ્ટ થઈ જાય છે એટલા માટે ભેદ હોવા છતાં પણ હુ પિતાને અભેદરૂપ અખંડ એક પરમ શાંતે નિશ્ચળ તિરૂપ અનુભવ કરે છું. આ જ સમ્યફક્યારિત્ર છે.
Page #640
--------------------------------------------------------------------------
________________
(૨૦) શ્રી અમિતગતિ આચાર્ય તત્વભાવનામાં કહે છે – कामक्रोधविषादमत्सरमदद्वेषप्रमादादिभिः । शुद्धध्यानविवृद्धिकारिमनसः स्थैर्य यतः क्षिप्यते । काठिन्य परितापदानचतुरैहेम्नो हुताशैरिव । त्याज्या ध्यायविधायिभिस्तत इमे कामादयो दूरतः॥५३।।
કામ, ક્રોધ, વિષાદ, ઈર્ષા, મદ, દ્વેષ, પ્રમાદ આદિ દેથી શુદ્ધ આત્મધ્યાનને વધારનારી મનની સ્થિરતા બગડી જાય છે, જેમ તાપકારી અગ્નિની જ્વાળાઓથી સુવર્ણની કઠિનતા બગડી જાય (ઓગળે). માટે આત્માનું ધ્યાન કરનારાઓએ એ કામાદિ વિકારોને દૂરથી તજી દેવા જોઈએ.
स्वात्मारोपितशीलसंयमभरास्त्यक्तान्यसाहाय्यकाः । कायेनापि विलक्षमाणहृदयाः साहायकं कुर्वता ॥ तप्यंते परदुष्करं गुरुतपस्तत्रापि ये निस्पृहा । जन्मारण्यमतीत्य भूरिभयदं गच्छंति ते निर्वृतिम् ॥८९॥
જે પિતાના આત્મામાં શીલ અને સંયમના ભારને ધારણ કરે છે, પરપદાર્થની સહાયતાને જેણે ત્યાગ કર્યો છે, ધર્મસાધનરૂપ સહાય કરનાર શરીર પ્રત્યે પણ જેને લક્ષ નથી, જેનું મન શરીરથી પણ રાગરહિત છે, તે પણ તેની સહાયતાથી) જે બહુ કઠણ તપ કરે છે પણ તેમાં કેઈ પ્રકારની કામના રાખતા નથી, તે જ આ ભયાનક સંસારવનને પાર પામી મેક્ષમાં ચાલ્યા જાય છે.
पूर्व कर्म करोति दुःखमशुभं सौख्यं शुभं निर्मितम् । विज्ञायेत्यशुभं निहंतुमनसो ये पोषयंते तपः ॥ जायते शमसंयमैकनिधयस्ते दुर्लभा योगिनो । ये त्वत्रोभयकर्मनाशनपरास्तेषां किमत्रोच्यते ॥९॥
પૂર્વે બાંધેલાં અશુભ કર્મ ઉદયમાં આવી દુઃખ ઉપજાવે છે અને શુભ કર્મ સુખ ઉપજાવે છે એમ જાણીને જે મહાત્મા અશુભ
Page #641
--------------------------------------------------------------------------
________________
કર્મને ક્ષય કરવા માટે તપ કરે છે તે સામ્યભાવ અને સંયમના ભંડાર એવા ચોગી આ જગતમા દુર્લભ છે, તે પછી જે પુણ્ય અને પાપ એ બને કર્મોને નાશ કરવામાં તત્પર છે એવા ગીએનું તે કહેવું જ શુ? અર્થાત્ એમની પ્રાપ્તિ તે અત્યંત દુર્લભ છે.
चक्री चक्रमपाकरोति तपसे यत्तन्न चित्रं सताम् । सूरीणां यदनश्वरीमनुपमा दत्ते तपः संपदम् ।। तचित्रं परमं यदत्र विपयं गृह्णाति हित्वा तपो । दत्तेऽसौ यदनेकदुःखमवरे भीमे भवाम्भोनिधौ ॥१७॥
ચક્રવતી તપ કરવાને માટે સુદર્શન ચક્રને ત્યાગ કરી દે છે એમાં સજનને કંઈ આશ્ચર્ય લાગતું નથી. કેમકે કે તપ વીર સાધુએને અવિનાશી અનુપમ મોક્ષ સંપત્તિ આપે છે. પરંતુ પરમ આશ્ચર્ય તો એ થાય છે કે જે પાઈ તપને છોડીને ઈન્દ્રિયવિષને ગ્રહણ કરી લે છે તે આ મહાન ભયાનક સંસારસમુદ્રમાં પડીને પિતાને અનેક દુકામાં ડુબાડી દે છે.
सम्यक्त्वज्ञानवृत्तत्रयमनघमृते ज्ञानमात्रेण मूढाः । लंधित्वा जन्मदुर्ग निरुपमितसुखां ये यियासंति सिद्धिं ॥ ते शिश्रीषन्ति नूनं निजपुरमुदधि बाहुयुग्मेन तीर्खा । कल्पांतोद्भूतवातक्षुमितजलचरासारकीर्णोतरालम् ॥९९।। '
જે મૂઢ પ્રાણુ નિર્મળ સયગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મેલભાગને છોડીને માત્ર એકલા જ્ઞાનથી જ આ સંસારરૂપી દુર્ગને પાર પામી અનુપમ સુખમય મોક્ષની ઈચ્છા કરે છે તે જેમ કલ્પાંત કાળના વાયુથી ખળભળી રહેલા અને જળચરોથી ભરેલા એવા સમુદ્રને કેાઈ બે ભુજાઓ વડે તરી જઈ પિતાના નગરમાં પહોંચવા ઈચ્છે તેના જેવું દુષ્કર છે. - - વજન મારિ ધર્મ સ્થાને તુરંત | *
चिद्भयमने शुद्धबोधोऽपि गेही ।।
૪૦
Page #642
--------------------------------------------------------------------------
________________
कथमिति गृहवासः शुद्धिकारी मलानामिति विमलमनस्कैस्त्यज्यते स त्रिधापि ॥११९॥
શુદ્ધ આત્મજ્ઞાનધારી ગૃહસ્થીઓ પણ ગ્રહવાસમાં રહેતાં કવચિત ધર્મ સેવે છે, કવચિત મહાન અધર્મ સેવે છે, ક્વચિત ધર્મ અધર્મ બંનેને સેવે છે, તે કહે કે તે ગ્રહવાસ સર્વ કમળથી શુદ્ધ કરનાર શી રીતે થઈ શકે? નિર્મળ મનને ધારણ કરનારાઓ એવો વિચાર કરીને એ ગૃહવાસને મન વચન અને કાયાથી ત્યાગ કરી દે છે.
(૨૧) શ્રી પદ્મનંદિમુનિ પદ્મન દિપચ્ચીસીના ધર્મોપદેશામૃત અધિકારમાં કહે છે –
आराध्यन्ते जिनेन्द्रा गुरुपु च विनतिर्धार्मिकैः प्रीतिरुच्चैः । पात्रेभ्यो दानमापन्निहतजनकृते तच्च कारुण्यबुद्धथा ।। तत्त्वाभ्यासः स्वकीयत्रतिरतिरमलं दर्शनं यत्र पूज्यं । तद्गार्हस्थ्यं बुधानामितरदिह पुनःखदो मोहपाशः ॥१३।।
જે ગૃહસ્થપણામાં શ્રી જિનેન્દ્રની આરાધના કરવામાં આવે, ગુરુઓને વિનય કરવામાં આવે, પાત્રોને ભક્તિપૂર્વક દાન આપવામાં આવે, દુખી દરિદ્રીને દયાથી દાન આપવામાં આવે, તત્વજ્ઞાનને અભ્યાસ કરવામાં આવે, પોતે ગ્રહણ કરેલાં વ્રત નિયમમાં પ્રેમ ઉલલાસભાવ રાખવામાં આવે અથવા સમ્યફ વ્રતવાળા પ્રત્યે પ્રેમ ધરવામાં આવે અને નિર્મળ સમ્યગ્દર્શનનું પાલન કરવામાં આવે તે ગૃહસ્થપણું બુદ્ધિમાનેને માનનીય છે. પરંતુ એથી વિપરીત છે તે ગૃહસ્થપણું નથી પરંતુ મેહની દુઃખદાયી જાળ છે. अभ्यस्थतान्तरदृशं किमु लोकभक्त्या ।
मोहं कृशीकुरुत किं वपुपा कृशेन । एतद्वयं यदि न कि बहुभिर्नियोगैः
क्लेशैश्च किं किमपरैः प्रचुरैस्तपोभिः ॥५०॥ હે મુનિ, પિતાની અંદર શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપને અભ્યાસ
Page #643
--------------------------------------------------------------------------
________________
૬૭
કરે, લેકને રંજન કરવાથી શું લાભ? મોહભાવને કૃશ કરો, ઓછા કર, શરીરને દુબળું (ક) કરવાથી શું લાભ? જો મેહની ન્યૂનતા અને આત્માનુભવને અભ્યાસ એ બે ન હેય તે ઘણું વ્રત, નિયમ, સંયમ કે કાયક શરૂપી ભારે તપ કરવાથી લાભ?
(૨૨) શ્રી પદ્મનંદિમુનિ પદ્મન દિપચ્ચીસીની યતિભાવનામાં
भेदज्ञानविशेषसंहृतमनोवृत्तिः समाधिः परो।। जायेताद्भुतधाम धन्यशमिनां केषांचिदत्राचलः ॥ वने मूर्ध्नि पतत्यपि त्रिभुवने वह्निप्रदीप्तेऽपि वा । येषां नो विकृतिर्मनागपि भवेत् प्राणेषु नश्यत्स्वपि ॥७॥
આ જગતમાં એવા કેટલાય સામ્યભાવના ધારક ધન્યરૂપ ગીશ્વરે છે કે જેમની અંદર ભેદવિજ્ઞાનના બળથી મનની વૃત્તિ રોકાઈ જવાથી ઉત્તમ ધ્યાનને પ્રકાશ પરમ નિશ્ચલ થઈ રહ્યો છે તે જોઈને આશ્ચર્ય થાય છે. તે એવા નિશ્ચળ ધ્યાની હોય છે કે ગમે તે પ્રકારના ઉપસર્ગ આવી પડવા છતાં ધ્યાનથી ચળાયમાન થતા નથી, કદી મસ્તક ઉપર વજપાત પડે કે ત્રણ ભુવનમાં અગ્નિ સળગી ઉઠે કે પ્રાણને નાશ થઈ જાય તો પણ તેમનાં પરિણામમાં કઈ વિકાર થતો નથી.
(૨૩) શ્રી પનાદિમુનિ પાનદિપચ્ચીસી ઉપાસક સરકારમાં
देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानवेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ७॥
દેવપૂજા, ગુરુભક્તિ,સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ ગૃહએ નિત્ય, પ્રતિદિન કરવાગ્ય કર્મ છે. (૨૪) શ્રી પદ્મનાદિમુનિ નિશ્ચયપચાપતમાં કહે છે –
Page #644
--------------------------------------------------------------------------
________________
31
सानुष्ठानविशुद्धे दृग्बोघे जृम्भिते कुतो जन्म । उदिते गभस्तिमालिनि किं न विनश्यति तमो नैशम् ||१९||
ચારિત્રની શુદ્ધતાથી જ્યારે દર્શન અને જ્ઞાન ગુણ વિસ્તારને પામે છે ત્યારે ત્યાં સંસાર કયાંથી રહે? અર્થાત્ સંસાર રહેતા નથી. સૂના ઉદય થવાથી રાત્રિ સંબંધી અંધકાર શું નાશ થતા નથી ? અવશ્ય નાશ થાય છે.
(૨૫) શ્રી કુલભદ્ર આચાયૅ સારસમુચ્ચયમાં કહે છેઃ-~~ छित्वा स्नेहमयान् पाशान् भित्त्वा मोहमहार्गलाम् । सच्चारित्रसमायुक्तः शूरो मोक्षपथे स्थितः ||२०||
તે જ વીર પુરુષ મેક્ષમા માં ચાલનાર છે જે સ્નેહમી જાળાને છેદીને અને મેહની મહાન ખેડીએ તેાડીને સચ્ચારિત્રને ધારણ કરે છે.
विषयोरगदृष्टस्य कपायविषमोहितः ।
संयमो हि महामंत्रस्त्राता सर्वत्र देहिनाम् ॥३०॥
J
જેને ઇન્દ્રિયાના વિષયરૂપી સર્પ ઢસ્યા છે અને જેને મ્પાયરૂપ વિષથી મૂર્છા આવી ગઈ છે તેવાને તે વિષ દૂર કરવા માટે સયમ જ મહામંત્ર છે, એ જ સર્વ સ્થળે પ્રાણીઓના રક્ષક છે.
उत्तमे जन्मनि प्राप्ते चारित्रं कुरु यत्नतः । सद्धर्मे च परां भक्ति शमे च परमां रतिम् ||४७॥
ઉત્તમ નર જન્મ પામ્યા છે. તે। યત્નપૂર્વક ચારિત્ર' પાલન કરે. રત્નત્રય ધર્માંમાં દઢ ભક્તિ કરેા અને શાંતભાવમાં શ્રેષ્ઠ પ્રીતિ કરા
धर्ममाचर यत्नेन मा भवस्त्वं मृतोपमः ।
सद्धर्म चेतसां पुंसां जीवितं सफलं भवेत् ॥ ६१॥
मृता नैव मृतास्ते तु ये नरा धर्मकारिणः । નીવતોપે મૃતાતે હૈ ચે ના પાપારિળ: તાદ્દશા
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૨૯
છેપ્રાણી, તું યત્નપૂર્વક ધર્મનું આચરણ કર, મડદા જેવો ન થા. જે મનુષ્યના ચિત્તમાં સાચો ધર્મ છે તેનું જ જીવન સફળ છે. જે ધર્મ આચરનારા છે તે મરણ પામ્યા છતાં અમર છે પરંતુ જે માનવ પાપ આચરનારા છે તે જીવતાં છતા મરેલા સમાન છે.
चित्तसंदूषकः कामस्तथा सद्गतिनाशनः । सद्वृत्तध्वसनश्वासौ कामोऽनर्थपरम्परा ॥१०॥ दोषाणामाकरः कामो गुणानां च विनाशकृत् । पापस्य च निजो बन्धुः परापदां चैव संगमः ॥१०४॥ तस्मात्कुरुतसवृत्तं जिनमार्गरताः सदा । यत्शतखंडितां याति स्मरशल्य सुदुर्धरम् ॥१०२॥
કામભાવ છે તે મનને દૂષિત કરનાર છે, સદગતિને અને સમ્યક્યારિત્રને નાશ કરનાર છે. એ કામ અનર્થની પરમ્પરારૂપ છે દેશને ભડાર છે, ગુણેનો નાશ કરનાર છે, પાપને ખાસ બંધુ છે અને મહાન આપત્તિઓને બોલાવનાર છે. એટલા માટે વીતરાગમાર્ગમાં લીન થઈને સમ્યફચારિત્રનું પાલન કરે છે જેથી અતિ કઠણ એવા કામરૂપી શલ્યના ચૂરેચૂરા થઈ જાય.
उपवासोऽवमोदर्य रसानां त्यजनं तथा । अस्नानसेवनं चैव ताम्बूलस्य च वर्जनम् ॥११५॥ असेवेच्छानिसेधस्तु निरनुस्मरणं तथा । एते हि निर्जरोपाया मदनस्य महारिपोः ॥११६।।
ઉપવાસ કરવો, ઓછા આહાર કર, રસસ્વાદને તજવા, નાન ન કરવું, પાન ન ખાવાં, કામસેવન ન કરવું, કામની ઈચ્છાને રકવી, કામભાવનું સ્મરણ ન કરવું એ સર્વે કામરૂપી મહાશત્રુને નાશ કરવાના ઉપાય છે.
सम्पत्तौ विस्मिता नैव विपत्तो नैव दुःखिताः । महतां लक्षणं ह्येतन्न तु द्रव्यसमागमः ॥१७०॥
Page #646
--------------------------------------------------------------------------
________________
૬૩૦
મહાન પુરુષનું લક્ષણ તે એ છે કે સંપત્તિમાં આશ્ચર્ય પામતા નથી અને વિપત્તિ આવી પડે ત્યારે દુખી થતા નથી. માત્ર લક્ષ્મીની જ પ્રાપ્તિ હેવી એ મહાપુરુષનું લક્ષણ નથી.
गृहाचारकवासेऽस्मिन् विपयामिपलोभिनः । सीदंति नरशार्दला बद्धा वान्धवबन्धनैः ।।१८।।
સિંહ સમાન મનુષ્યો પણ બંધુજનરૂપી બધનોથી બંધાએલા ઇન્દ્રિય-વિષ્યરૂપી માંસના લેભી થઈને આ ગૃહસ્થીના કુવાસમાં કષ્ટ પામે છે.
मानस्तंभ दृढं भक्त्वा लोभाहिं च विदार्य वै । मायावल्ली समुत्पाटय क्रोधशत्रु निहन्य च ॥११४|| यथाख्यातं हितं प्राप्य चारित्रं ध्यानतत्परः । कर्मणां प्रक्षयं कृत्वा प्राप्नोति परमं पदम् ॥११५॥
જે કઈ મહાત્મા દઢ માનરૂપી સ્તંભના ચૂરા કરી નાખે છે, ભરૂપી પર્વતને ભેદી નાખે છે, માયારૂપી વેલને ઉખાડીને ફેંકી દે છે, અને ક્રોધશત્રુને મારી નાખે છે, તે ધ્યાનમાં તલ્લીન થઈને પરમ હિતકારી યથાખ્યાત વીતરાગ ચારિત્રને પામીને પરમપદને પ્રાપ્ત કરી લે છે.
परीषहजये शूराः शूराश्चेन्द्रियनिग्रहे । कषायविजये शूरास्ते शूरा गदिता बुधैः ।।२१०
જે મહાત્માઓ પરિષહ જીતવામાં શરા છે, ઇન્દ્રિયોના નિરેધમાં શરા છે, અને કષાયોને પરાજય કરવામાં પરાક્રમી છે, તેમને જ બુદ્ધિમાને એ વીર પુરુષ કહ્યા છે.
समता सर्वभूतेषु यः करोति सुमानसः । ममत्वभावनिर्मुक्तो यात्यसौ पदमव्ययम् ॥२१३॥
જે ઉત્તમ મનવાળા સજજને સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, અને મમતાભાવને છોડી દે છે તે જ અવિનાશી પદને પામે છે.
Page #647
--------------------------------------------------------------------------
________________
99
रागादिवर्जनं सङ्गं परित्यज्य दृढव्रताः । धीरा निर्मलचेतस्काः तपस्यन्ति महाधियः ।।२२३॥ संसारोद्विग्नचित्तानां निःश्रेयससुखषिणाम् । सर्वसंगनिवृत्तानां धन्यं तेषां हि जीवितम् ॥२२४॥
જે મહા બુદ્ધિમાને રાગદ્વેષાદિ ભાવેને હઠાવીને, પરિગ્રહને ત્યાગ કરીને, મહાવતમા દઢ થઈને, નિર્મળ ચિત્તથી તપ કરે છે તે જ ધીરવીર છે. સંસારથી વૈરાગ્યચિત્તવાળા છે, મેક્ષસુખની ઈચ્છાવાળા છે અને સર્વ પરિગ્રહથી મુક્ત છે તેમનું જીવન ધન્ય છે.
संगात्संजायते गृद्धिाद्धौ वाञ्छति संचयम् । संचयाद्वर्धते लोभो लोभादुःखपरंपरा ॥२३२॥
પરિગ્રહથી વૃદ્ધતા થાય છે, પૃદ્ધતા થવાથી ધન સંચય કરવાની ઈચ્છા થાય છે, ધનના સંચયથી લોભ વધે છે અને લોભથી દુઓની પરંપરા વધે છે.
सवृत्तः पूज्यते देवैराखण्डलपुर-सरैः। सवृत्तस्तु लोकेऽस्मिन्निन्द्यतेऽसौ सुरैरपि ॥२७५।।
સમ્યફ ચારિત્રવાનની ઇન્દ્રાદિ દેવે પણ પૂજા કરે છે, પરંતુ જે ચારિત્રવાન નથી તેની આ લેકમાં દેવગણ પણ નિંદા કરે છે.
व्रतं शीलतपोदानं संयमोऽहत्पूजनम् । સુવિછિયે સર્વ કોમેતન્ન સંશય રૂરશી,
દુકાને નાશ કરવા માટે વ્રત, શીલ, તપ, દાન, સંયમ અને અહંત પૂજા એ સર્વ કારણરૂપ કહ્યા છે એમાં કઈ સશય નથી.
तृणतुल्यं परद्रव्यं परं च स्वशरीरवत् । पररामा समा मातुः पश्यन्' याति परं पदम् ॥३२३॥
જે પરદવ્યને તુણુ સમાન, પર શરીરને પોતાના શરીર સમાન અને પર સ્ત્રીને માતા સમાન દેખે છે તે પરમ "
Page #648
--------------------------------------------------------------------------
________________
૬૩ર
(૨૬) શ્રી શુભચન્દ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે – यद्विशुद्धः परं धाम यद्योगिजनजीवितम् । तवृत्तं सर्वसावधपर्युदासैकलक्षणम् ॥१-८॥
આત્માની શુદ્ધતાનું જે ઉત્કૃષ્ટ ધામ છે, યોગીશ્વરનું જે જીવન છે, અને સર્વ પાપથી જે દૂર રાખનાર છે તે સમ્યફચારિત્ર છે.
पञ्चव्रतं समिपंच गुप्तित्रयपवित्रितम् ।। श्रीवीरवदनोद्गीर्ण चरणं चन्द्रनिर्मलम् ॥५-८॥
શ્રી વીર ભગવાને, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું તે પ્રકારે ચન્દ્રમા સમાન નિર્મળ ચરિત્ર કહ્યું છે.
निःस्पृहत्वं महत्वं च नैराश्यं दुष्करं तपः । कायक्लेशश्च दानं च हिंसकानामपार्थकम् ॥२०-८॥
જે હિંસક પુરુષ છે તેની નિસ્પૃહતા, મહત્તા, આશારહિતપણું, આકરાં તપ, કાયક્લેશ, અને દાન એ સર્વ ધર્મકાર્ય નિષ્ફળ છે.
अहिंसैव जगन्माताऽहिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी श्रीरहिंसैव शाश्वती ॥३२-८॥ अहिंसव शिवं सूते दत्ते च त्रिदिवश्रियं । अहिंसैव हितं कुर्याद्व्यसनानि निरस्यति ॥३३-८॥
અહિંસા જ જગતનું રક્ષણ કરનાર માતા છે, અહિંસા જ આનદની વૃદ્ધિ કરનાર છે. અહિંસા જ ઉત્તમ ગતિ છે, અહિંસા જ અવિનાશી લક્ષ્મી છે, અહિંસા જ મેક્ષિસુખને ઉત્પન્ન કરનાર છે, અહિસા જ સ્વર્ગસંપત્તિને દેનાર છે, અહિંસા જ પરમ હિતકારી છે, અને અહિંસા જ સર્વ આપદાઓનો નાશ કનાર છે. *
तप:श्रुतयमज्ञानध्यानदानादिकर्मणां ।
सत्यशीलवतादीनामहिंसा जननी मता ॥४२-८॥ • તપશ્ચર્યા, શાસ્ત્રજ્ઞાન, મહાવત, આત્મજ્ઞાન, ધર્મધ્યાન અને દાન
Page #649
--------------------------------------------------------------------------
________________
૬૩૩
આદિ શુભ કર્મ તથા સત્ય, શીલ, વ્રત આદિની માતા અહિંસા જ કહેવાય છે. અહિંસા હોય તો જ એ સર્વ યથાર્થ છે.
दूयते यस्तृणेनापि स्वशरीरे कदर्थिते । स निर्दयः परस्याङ्गे कथं शखं निपातयेत् ॥४८-८॥
પિતાના શરીરે તણુને સ્પર્શ થતાં પણ જેને દુઃખ થાય છે તે નિર્દયી થઈ બીજાના શરીર ઉપર શસ્ત્રો કેમ ચલાવે છે ? એ જ મેટે અનર્થ છે.
अभयं यच्छ भूतेषु कुरु मैत्रीमनिन्दिताम् । पश्यात्मसदृशं विश्वं जीवलोकं चराचरम् ॥५२-८॥
સર્વ પ્રાણીઓને અભયદાન આપો, તેમના પ્રાણની રક્ષા કરે, સર્વ સાથે પ્રશંસનીય મિત્રતા કરે. જગતના સર્વ સ્થાવર અને બસ પ્રાણીઓને પોતાના સમાન દેખે.
व्रतश्रुतयमस्थानं विद्याविनयभूषणम् । વજ્ઞિાનયોક સત્ય વ્ર મતમ્ ગાર—
સત્ય નામનું વ્રત સર્વ ને, શાસ્ત્રજ્ઞાનને અને યમ નિયમને રહેવાનું સ્થાન છે. વિદ્યા અને વિનયનું એ જ ભૂષણ છે. ચારિત્ર અને જ્ઞાનનું એ જ બીજ છે. विषयविरतिमूलं संयमोदामशाख,
यमदलशमपुष्पं ज्ञानलीलाफलाढयम् । विबुधजनशकुन्तैः सेवितं धर्मवृक्षं,
તિ મુનિરપદ યતીત્રાના રે – વિષયેથી વિરક્તિરૂપ જેનાં મૂળ છે, સંયમરૂપ જેની વિશાળ શાખા છે, યમ-નિયમાદિરપ જેનાં પર્ણ છે, ઉપશમભાવરમી જેનાં પુષ્પ છે, જ્ઞાનાનંદરૂપી જેનાં ફળ છે અને પંડિતજનરૂપી પક્ષીઓથી જે સેવિત છે એવા ધર્મવૃક્ષને મુનિ હોય તો પણ તે ચેરીરૂપી તીવ્ર અગ્નિથી ભસ્મ કરી દે છે.
Page #650
--------------------------------------------------------------------------
________________
૬૩૪
पर्यन्तविरसं विद्धि दशधान्यच्च मैथुनम् । योषित्संगाद्विरक्तेन त्याज्यमेव मनीषिणा ॥६-१॥
જે સ્ત્રીના સંગથી વિરક્ત છે એવા બ્રહ્મચર્યપ્રેમી વિચારવાન છ દશ પ્રકારના મૈથુનને અવશ્ય ત્યાગ કર જોઈએ. મૈથુનનું ફળ અંતમાં બહુ દુખદાયક જાણે
आयं शरीरसंस्कारो द्वितीयं वृष्यसेवनम् । तौर्यत्रिकं तृतीयं स्यात्संसर्गस्तुर्यमिष्यते ॥७-११॥ योषिद्विषयसंकल्पः पञ्जमं परिकीर्तितम् । तदङ्गवीक्षणं षष्ठं संस्कारः सप्तमं मतम् ॥८-१२॥ पूर्वानुभोगसंभोगस्मरणं स्यात्तदष्टमम् । नवमं भाविनी चिन्ता दशमं वस्तिमोक्षणम् ।। ९-११ ।।
દશ પ્રકારના મૈથુન આ છે –(૧) શરીરને શણગારવું, (૨) પુષ્ટ રસનું સેવન કરવું, (૩) ગાયન, નૃત્ય, કે વાત્ર દેખવું, સાંભળવું, (૪) સ્ત્રીઓની સંગતિ, (૫) સ્ત્રીઓના વિષયના સંકલ્પ કરવા, (૬) સ્ત્રીઓનાં અગપાંગ દેખવાં, (૭) દેખેલા સાંભળેલા પ્રસંગના સંસ્કાર મનમાં વારંવાર તાજા રાખવા, (૮) પૂર્વના ભાગનું સ્મરણ કરવું, (૯) કામગ મેળવવાની ભવિષ્ય સંબંધી ચિંતા કરવી, (૧૦) વીર્યનું સ્મલિત થવું. स्मरदहनसुतीव्रानन्तसन्तापविद्धं
भुवनमिति समस्तं वीक्ष्य योगिप्रवीराः। विगतविषयसङ्गाः प्रत्यहं संश्रयन्ते
प्रशमजलधितीरं संयमारामरम्यम् ।। ४८-११ ।। આખા જગતને કામરૂપી અગ્નિના પ્રચંડ અને અનંત સંતાપથી પીડિત દેખીને વિષયથી વિરક્ત એવા ગીશ્વરે પ્રતિદિન સંયમરૂપી ઉદ્યાનથી શોભાયમાન એવા પ્રશમરૂપ સાગરના કિનારાને જ આશ્રય લે છે. બાહ્યથી કામથી વિરક્ત થઈને અંતરંગમાં આત્માનુભવ કરે છે.
Page #651
--------------------------------------------------------------------------
________________
सत्संसर्गसुधास्यन्दैः पुंसां हृदि पवित्रिते । ज्ञानलक्ष्मीः पदं धत्ते विवेकमुदिता सती ॥ १४-१५ ॥
સપુરુષના સત્સમાગમરૂપી અમૃતના ઝરવાથી પુરુષનાં હદય. પવિત્ર થઈ જાય છે, ત્યારે તેમાં વિવેકથી પ્રસન્ન થએલી જ્ઞાનરૂપી લક્ષ્મી નિવાસ કરે છે.
शीतांशुरश्मिसंपर्काद्विसर्पति यथाम्बुधिः । तथा सवृत्तसंसर्गान्नृणां प्रज्ञापयोनिधिः ॥ १७-१५ ॥
જેમ ચંદ્રમાના કિરણોની સંગતિથી સમુદ્રમાં ભરતી આવે છે, તેમ સમ્મચારિત્રધારી મહાત્માઓની સંગતિથી મનુષ્યની સમુદ્ર સમાન (ભેદ વિજ્ઞાન) પ્રજ્ઞા વૃદ્ધિ પામે છે.
वृद्धानुजीविनामेव स्युश्चारित्रादिसम्पदः । भवत्यपि च निर्लेप मनः क्रोधादिकश्मलम् ।। १९-१५ ॥
અનુભવી સુચારિત્રવાન વૃદ્ધોની સેવા કરનારાને જ ચાસ્ત્રિ આદિ સંપદાઓ પ્રાપ્ત થાય છે અને ક્રોધાદિ કષાયોથી મલિન એવું મન પણ નિર્મળ થાય છે
मनोऽभिमतनिःशेपफलसंपादनक्षम । कल्पवृक्षमिवोदारं साहचर्य महात्मनाम् ॥ ३७-१५ ॥
મહાત્માઓની સંગતિ કલ્પવૃક્ષની સમાન સર્વ પ્રકારના મનેવાંછિત ફળ દેવાને સમર્થ છે. માટે ચારિત્રની રક્ષા અથે મહાન પુરુની સેવા કર્તવ્ય છે. दहति दुरितकक्षं कर्मबन्ध लुनीते
वितरति यमसिद्धिं भावशुद्धि तनोति । नयति जननतीरं ज्ञानराज्यं च दत्ते
ध्रुवमिह मनुजानां वृद्धसेवैव साध्वी ॥ ४१-१५ ॥ વૃદ્ધ મહાત્માઓની સેવા મનુષ્યને નિશ્ચયથી પરમ કલ્યાણકારી.
Page #652
--------------------------------------------------------------------------
________________
છે. પાપરૂપી વનને તે બાળી દે છે, કર્મનાં બંધનેને કાપી નાખે છે, ચારિત્રને સિદ્ધ કરાવે છે, ભાવની શુદ્ધિની વૃદ્ધિ કરે છે, સંસારને પાર પમાડે છે અને જ્ઞાનનું રાજ્ય એટલે કેવળજ્ઞાન આપે છે. विरम विरम संगान्मुञ्च मुच्च प्रपंच
विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वं । कलय कलय वृत्तं पश्य पश्य स्वरूपं
कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः ॥ ४२-१५ ॥ હે આત્મન સંગ (પરિગ્રહ)થી વિરામ પામ, વિરામ પામ; જગતના પ્રપંચને ત્યાગ કરે; ત્યાગ કર; મેહને તજી દે, તજી દે આત્મતત્વનો બોધ પામ, બોધ પામ; ચારિત્રનો અભ્યાસ કર અભ્યાસ કર; પિતાના આત્મસ્વરૂપ તરફ દષ્ટિ કર, દષ્ટિકર; અને મેક્ષિસુખને માટે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. अतुलसुखनिधानं ज्ञानविज्ञानवीजं
विलयगतकलङ्क शान्तविश्वप्रचारम् । गलितसकलशङ्क विश्वरूपं विशालं
भज विगतविकारं स्वात्मनात्मानमेव ।। ४३-१५ ॥ હે આત્મન ! તું પિતાના આત્માવડે, અનંતસુખસમુદ્ર, કેવળજ્ઞાનનું બીજ, કલંક રહિત, નિર્વિકલ્પ, નિશંક, જ્ઞાન અપેક્ષાએ વિશ્વવ્યાપી, મહાન અને નિર્વિકાર એવા આત્મસ્વરૂપને ભજ, તેનું જ ધ્યાન કર. सर्वसंगविनिर्मुक्तः संवृताक्षः स्थिराशयः । धत्ते ध्यानधुरां धीरः संयमी वीरवर्णितां ॥ ३३-१६ ॥
જે મહાત્મા સર્વ સંગથી રહિત છે, જે ઈન્દ્રિના વિજયી છે અને સ્થિર ચિત્તવાળા છે તે ધીરવીર સંયમી મુનિ, શ્રી મહાવીર ભગવાને વર્ણવેલી ધ્યાનરૂપ ધુરાને ધારણ કરી શકે છે.
Page #653
--------------------------------------------------------------------------
________________
૬૩૭
सकलविषयबीजं सर्व सावद्यमूलं
नरकनगरकेतुं चित्तजातं विहाय । अनुसर मुनिवृन्दानन्दि सन्तोषराज्य
ममिलषसि यदि त्वं जन्मबन्धव्यपायम् ॥ ४०-१६ ।। હે આત્મા ! જે તું સંસારરૂપ બ ધનેને નાશ કરવા ઇચ્છતો હેય તે સર્વ વિષયનું મૂળ, સર્વ પાપનું બીજ અને નરક નગરની વજાપ પરિગ્રહના સમૂહને ત્યાગ કર અને મુનિગણને આનંદકારી એવા સંતેષરૂપી રાજ્યને અગીકાર કર.
आशा जन्मोग्रपङ्काय शिवायाशाविपर्ययः। इति सम्यक्समालोच्य यद्धितं तस्समाचर ॥ १९-१७ ॥
સંસારના પદાર્થોની આશા સંસારરૂપ ઊંડા કાદવમાં ફસાવનાર છે. આશાને ત્યાગ (નિ:સ્પૃહતા) મોક્ષને દેનાર છે એમ ભલે પ્રકારે વિચારીને જેથી તારું હિત થાય તેવું આચરણ કર. निम्शेषक्लेशनिर्मुक्तममूर्त परमाक्षरम् । निष्प्रपञ्चं व्यतीताक्षं पश्य स्वं स्वात्मनि स्थितम् ॥ ३४-१८॥
હે આત્મા તું તારામાં જ સ્થિત સર્વ લેશેથી રહિત અમૂર્તિક પરમ ઉત્કૃષ્ટ, અવિનાશી, નિર્વિકલ્પ, અને અતીન્દ્રિય એવા તારા જ આત્મસ્વરૂપને અનુભવ કર. તેને જો. એ જ નિશ્ચયચારિત્ર છે. वयमिह परमात्मध्यानदत्तावधानाः
परिकलितपदार्थास्त्यक्तसंसारमार्गाः । यदि निकषपरीक्षासु क्षमा नो तदानीं
भजति विफलभावं सर्वथैष प्रयासः ॥ ४६-१९ ॥
મુનિરાજ વિચારે છે કે આ જગતમાં અમે પરમાત્માના ધ્યાનમાં લીન છીએ, પદાર્થોના સ્વરૂપના જ્ઞાતા છીએ અને સંસારના માર્ગના ત્યાગી છીએ. એવા હેવા છતાં જો કદાપિ ઉપસર્ગ પરિષહરૂ૫ કસેટીએ ચડતાં પરીક્ષા વખતે અસફળ થઈએ, ક્ષમા જે ન રહી,
Page #654
--------------------------------------------------------------------------
________________
૬૩૮
તા અમારા મુનિધ ધારણના સત્ર પ્રયાસ વૃથા જ થઈ જાય. એટલા માટે અમારે શાંતભાવના કદાપિ ત્યાગ કરવા ન જોઈએ, કદી પણ ક્રોધને વશ થવું ન જોઈએ.
स्वसंवित्ति समायाति यमिनां तत्त्वमुत्तमम् । आसमन्ताच्छमं नीते कपायविषमज्वरे ।। ७७-१९ ॥
કષાયરૂપ વિષમ જ્વર જ્યારે બિલકુલ શાંત થઈ જાય છે, ત્યારેજ સયમી મુતિએની અંદર ઉત્તમ આત્મતત્ત્વ સ્વસંવેદનરૂપે ઝળકે એ; અર્થાત ત્યારે જ તે શુદ્ધ આત્માના અનુભવ કરી શકે છે. रागादिपङ्कविश्लेषात् प्रसन्ने चित्तवारिणि । परिस्फुरति निःशेषं मुनेर्वस्तुकदम्बकम् || १७ - २३ ॥
રાગદ્વેષાદિ કાદવના અભાવથી જ્યારે ચિત્તરૂપી જળ પ્રસન્ન કે શુદ્ધ થઈ જાય છે ત્યારે મુનિને સવ વસ્તુઓનું સ્વરૂપ સ્પષ્ટ ભાસે છે. स कोऽपि परमानन्दो वीतरागस्य जायते ।
येन लोकत्रयैश्वर्यमप्यचिन्त्यं तृणायते ।। १८-२३ ॥
વીતરાગી મહાત્માને ાઈ એવેક અપૂર્વ પરમાનદ પ્રગટે છે કે જેની આગળ ત્રણ લેાકનું અચિત્ત્વ ઐશ્વય પણ તૃણુ સમાન ભાસે છે.
निखिलभवनतत्त्वोद्भासनैकप्रदीप
निरुपधिमधिरूढं निर्भरानन्दकाष्ठाम् ।
परममुनिमनीपोद्भेदपर्यन्तभूतं
परिकलय विशुद्धं स्वात्मनात्मानमेव ।। १०३-३२ ॥
હૈ આત્મા ! સવ" જગતનાં તત્ત્વાને પ્રકાશવાને અનુપમ દીપક સમાન, ઉપાધિરહિત, પરમાનંદમય અને પરમ મુનિઓને ભેદવિજ્ઞાનથી પ્રગટ એવા આત્માના તુ* પેાતાના જ આત્માવર્ડ અનુભવ કર. (૨૬) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાનતર ગિણીમાં કહે છેઃ संगं विमुच्य विजने वसंति गिरिगह्वरे । शुद्धचिद्रूपसंप्राप्त्यै ज्ञानिनोऽन्यत्र निःस्पृहाः ॥ ५-३ ॥
Page #655
--------------------------------------------------------------------------
________________
૧૩૯
જ્ઞાની મહાત્માએ અન્ય ઇચ્છાથી રહિત થઈને શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ માટે પરિગ્રહના ત્યાગ કરી ગિરિ, ગુઢ્ઢા આદિ એકાંત સ્થાનમાં વાસ કરે છે.
निर्वृत्तिर्यत्र सावद्यात् प्रवृत्ति: शुभकर्मसु ।
त्रयोदशप्रकारं तच्चारित्रं व्यवहारतः ॥ १४- १२ ॥
પાપાથી નિવૃત્તિ અને શુભ કર્મ (પુણ્ય) માં પ્રવૃત્તિ તે વ્યવહારનયથી ચારિત્ર છે. મુનિએનું તે ચારિત્ર તેર પ્રકારનું હાય છે.
संगं मुक्त्वा जिनाकारं धृत्वा साम्यं दृशं धियं । यः स्मरेत् शुद्धचिद्रूपं वृत्तं तस्य किलोत्तमम् ॥ १६-१२ ॥
જે કાઈ પરિગ્રહના ત્યાગ કરી જિનમુદ્રાને ધારણ કરી, સમતા, સમ્યગ્દ"ન, અને સમ્યગ્નાન સહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન કરે છે તેનુ' નિશ્ચયે ઉત્તમ ચારિત્ર છે.
शुद्धे स्वे चित्त्वरूपे या स्थितिरत्यंतनिश्चला । तच्चारित्रं परं विद्धि निश्वयात्कर्मनाशकृत् ॥ १८-१२ ॥
નિશ્ચય નયથી પેાતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં નિશ્ચળતાપૂર્વક સ્થિતિ પ્રાપ્ત કરવી તે જ ક્રર્માને નાશ કરનાર નિશ્ચય ચારિત્ર છે એમ જાણે.
सत्पूज्यानां खुतिनतियजनं षट्कमावश्यकानां वृत्तादीनां दृढतरधरणं सत्तपस्तीर्थयात्रा । संगादीनां त्यजनमजननं क्रोधमानादिकाना
माप्तैरुक्तं वरतरकृपया सर्वमेतद्धि शुद्ध ॥ ४- १३ ॥ આસ એવા અરિહ‘ત ભગવ‘તાએ અત્યંત કૃપા કરીને આત્માની શુદ્ધિ કરવા માટે આ સર્વ સાધના કહ્યાં છેઃ (૧) પરમપૂજ્ય દેવ, શાસ્ત્ર, ગુરુની સ્તુતિ વંદના અને પૂજા, (૨) સામાયિક પ્રતિક્રમ આદિ છ નિત્ય આવશ્યક કર્મોનું અને સમ્યક્ચારિત્રનુ` દૃઢતાપૂ ક
Page #656
--------------------------------------------------------------------------
________________
૬૪૦.
પાલન, (૩) ઉત્તમ તપ કરવું, (૪) તીર્થયાત્રા કરવી, (૫) આરંભ પરિગ્રહ આદિને ત્યાગ, (૬) કૅધ, માન આદિ કષાયોને જીતવા. विशुद्धिसेवानासक्ता वसंति गिरिगहरे । विमुच्यानुपमं राज्यं खसुखानि धनानि च ॥ १७-१३ ॥
જે મનુષ્ય પોતાના આત્માને શુદ્ધ શુદ્ધ કરવા ચાહે છે તે તેની સિદ્ધિને માટે અનુપમ રાજ્ય, ઈન્દ્રિયસુખ તથા ધનાદિ પરિગ્રહને ત્યાગીને પર્વતની ગુફામાં નિવાસ કરે છે. विशुद्धिः परमो धर्मः पुंसि सैव सुखाकरः । परमाचरणं सैव मुक्तेः पंथाश्च सैव हि ॥ १९-१३ ॥ तस्मात् सैव विधातव्या प्रयत्नेन मनीषिणा । प्रतिक्षणं मुनीशेन शुद्धचिद्रूपचिंतनात् ॥ २०-१३ ॥
આત્મવિશુદ્ધિ એ જ પરમ ધર્મ છે, એ જ આત્માને સુખની ખાણ છે. એ જ પરમ ચારિત્ર છે અને એ જ મુક્તિને માર્ગ છે. એટલા માટે બુદ્ધિમાન મુનીશ્વરેએ પ્રતિક્ષણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ચિતનથી એ જ આત્મવિશુદ્ધિને અભ્યાસ કર્તવ્ય છે. व्रतानि शास्त्राणि तपांसि निर्जने,
निवासमंतर्बहिःसंगमोचनं । मौनं क्षमातापनयोगधारणं
જિતિયામાં શ્રેજીચર રિસર્ચ ઇત્ત ૨-૪ .
જે કઈ મહાત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ચિંતવન સહિત તેને પાળે છે, શાસ્ત્રોને ભણે છે, તપ કરે છે, નિર્જન સ્થાનમાં રહે છે, બાહ્ય અત્યંતર પરિગ્રહને ત્યાગ કરે છે, મન ધારણ કરે છે, ક્ષમા પાળે છે, આતાપન ચગને ધારણ કરે છે તે જ મને પામે છે.
शास्त्राद् गुरोः सधर्मादेानमुत्पाद्य चात्मनः । તાવરું ને ત્યાં તિક સ્વાન્યસંગતિ છે 4-6 . .
Page #657
--------------------------------------------------------------------------
________________
૬૪
સલ્ફાસ્ત્ર સદગુરુ અને સાધર્મ સમાગમ આદિથી આત્માનું જ્ઞાન પામીને તેનું (આત્મા) જ અવલબન ગ્રહણ કરીને રહે તેનું ધ્યાન કરે. અન્ય સંગતિને ત્યાગ કરે. संगत्यागो निर्जनस्थानकं च, तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः । निधित्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः
_૮–૨૬ પરિગ્રહને ત્યાગ, નિર્જન સ્થાન, તત્વજ્ઞાન, સર્વ ચિતાઓને વિકલ્પને ત્યાગ, બાધા રહિતપણું અને મન વચન કાયાને નિષેધ એ જ મુનિઓને મુક્તિને માટે ધ્યાનમાં પ્રજનભૂત કહ્યાં છે.
क्षणे क्षणे विमुच्येत शुद्धचिपचिंतया । तदन्यचिंतया नूनं बध्येतैव न संशयः ॥ ९-१८ ॥
જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે તેથી ક્ષણે ક્ષણે કર્મથી મુક્ત થતા વાય છે અને જે પરપદાર્થોનું ચિંતવન કરવામાં આવે છે તેથી પ્રતિ સમય કર્મોને બંધ થતા જ જાય છે એમાં કઈ સંશય નથી. (૨૮) પં. બનારસીદાસજી બનારસીવિલાસમાં કહે છે –
શપથ
જિન પૂજહુ ગુરુ નમહુ, જૈન મત વૈન બખાનહુ, સંઘભક્તિ આદરહુ, જીવ હિંસા ન વિધાનહુ. જૂઠ અદા કુશીલ ત્યાગ પરિગ્રહ પરમાન, કેધ માન છલ લેમ છત, સજનતા ઠાનહુ. ગુણિસંગ કરહુ ઇન્દ્રિયદમહુ, દેહુ દાન તપ ભાવત, ગહિ મન વિરાપ ઈહિવિધિ ચહહુ, જો જગમેં જીવનમુકતિ. ૮.
આ જગતમાં જોતું જીવનમુક્ત થવા ઈચ્છતે હેય તે જિનેશ્વરની પૂજા કર, સદ્ગુરુને નમસ્કાર કર, વીતરાગમત પ્રવચનની
૪૧.
Page #658
--------------------------------------------------------------------------
________________
ર
ન
-
પ્રશ’સા કર, સાઁધભક્તિ કર, જીવહિંસા ન કર; અસત્ય, ચારી, અબ્રહ્મચના ત્યાગ કર, પરિગ્રહનું પ્રમાણુ કર, ક્રોધ, માન, માયાપટ અને લેાભને જીત, સજજનતા આદર, સદ્ગુણી પુરુષોના સંગ કર, ઇન્દ્રિયાને દમન કર, દાન દેવામાં તત્પર રહે, ભાવસહિત તપ કર, અને મનમાં વૈરાગ્ય ધારણ કર,
સવૈયા ૩૧
-
સુકૃતકી ખાન ઇન્દ્રપુરીકી નસૈની જાન, પાપરજ ખંડના, પૌનરાસિ પેખિયે; ભવદુઃખપાવક ક્રુઝાયવેા મેઘમાલા,
કમલા મિલાયવેા દૂતી જ્યાં વિશેખિયે. સુગતિ વધુસાં પ્રીત પાલવેાં આલીસમ
ફુગતિ દ્દાર દૃઢ આગલસી દેખિયે; ઐસી ધ્યા કાજે ચિત્ત, તિ લેપ્રાણીહિત
ઔર કરતૂત કાનૂ; લેખેમે· ન લેખિયે. ૨૫. સર્વ સત્કૃત્યાની ખાણુરૂપ, ઇન્દ્રપુરીમાં પહોંચાડનાર નીસરણી સમાન, પાપરૂપી રજ દૂર કરવા પવન સમાન, ભવનાં દુઃખરૂપી અગ્નિને ઝુઝાવવા ( શાંત કરવા) મેઘમાળા સમાન, મેક્ષલક્ષ્મી (કેવલ કમલા )ને પ્રાપ્ત કરાવવા દૂતી સમાન, સુગતિરૂપ પત્નીની પ્રીતિ પાળવામાં સખા સમાન, કુગતિનાં દ્વારને રોકવા આડી મજબૂત ભેાગળ સમાન, અને ત્રણ લેાકનાં પ્રાણીને પરમહિતરૂપ એવી યાને ચિત્તમાં ધારણ કરા. તે સિવાય અન્ય કાઈ પણ ક્રિયાને (લેખામાં) ગણત્રીમાં ગણા નહિ
જાકે આરત મહા રિદ્ધિસાં મિલાપ ઢાય,
મદન અવ્યાપ હોય ક્રમ વન દાહિયે, વિધન વિનાસ હાય ગીરવાણુ દાસ હાય,
જ્ઞાનકા પ્રકાશ હાય ભૌ સમુદ્ર થાહિયે;
Page #659
--------------------------------------------------------------------------
________________
દેવપદ ખેલ હાય મંગલસે મેલ હોય,
ઈન્દિનિકી જેલ હેય મેષપથ ગાહિયે, જાકી એસી મહિમા પ્રગટ કહે કૌરપાલ,
તિહુસેક તિહુંકાલ સે તપ સરાહિયે. ૮૨ જેને આદરવાથી મહાન રિદ્ધિની પ્રાપ્તિ થાય છે, મદનના તાપ દૂર થાય છે, કર્મવન બાળી ભસ્મ કરાય છે, વિઘો નાશ પામે છે, દેવો દાસ બને છે, જ્ઞાનને પ્રકાશ થાય છે, ભવ સમુદ્રને પાર પમાય છે, દેવપદમાં રમણતા થાય છે, મંગલકારી મેક્ષદાયક સામગ્રીને મેળાપ થાય છે, ઇન્દ્રિયોને પરાજ્ય થાય છે અને મેક્ષિપંથમાં પ્રવેશ થાય છે ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં આવું જેનું માહાગ્ય છે તે તપ, કુમારપાળ કહે છે કે આપણે પ્રશંસવા યોગ્ય છે, પૂરવ કરમ દહૈ; સરવા પદ લહૈ,
ગહે. પુણ્યપંથ ફિર પાપ ન આવના, કરુનાકી કલા જાગે કઠિન કષાય ભાગે
લાગ દાનશીલ તપ સફલ સુહાવના; પાવે ભવસિંધુ તટ ખેલે મોક્ષદાર પટઃ
શર્મ સાધ ધર્મકી ધરા કરે ધાવના, એતે સબ કાજ કરે અલખ અંગ ધરે,
ચેરી ચિદાનંદકી અકેલી એક ભાવના. ૮૬. પૂર્વ કર્મને બાળી ભસ્મ કરે, સર્વજ્ઞ પદને પ્રાપ્ત કરે, પુણ્યપંથને ગ્રહણ કરે, પાપ પ્રવૃત્તિને ત્યાગ કરે, કરુણાની કળા જેથી જાગે, કઠિન કષાય દૂર થાય, દાન શીલ અને તપ સફળ અને સુંદર લાગે, ભવ સમુદ્રને પાર પામે, મેક્ષિકારને પડદે ખાલી દે, સુખને સાધી ધર્મરૂપી પૃથ્વી ઉપરડે, સર્વ કાર્ય કરે અને અલક્ષએવા આત્મસ્વરૂપને ૧. બનારસીદાસના મિત્ર,
--
--
Page #660
--------------------------------------------------------------------------
________________
અંગમાં ધારણ કરે એવી ચિદાનંદની દાસી એકલી એક (આત્મ) ભાવના છે.
સવૈયા–૨૩, ધીરજ તાત ક્ષમા જનની પરમારથ મતિ મહારુચિ માસી, જ્ઞાન સુપુત્ર સુતા કરુણ મતિ, પુત્રવધૂ સમતા પ્રતિભાસી; ઉદ્યમ દાસ વિવેક સહેદર, બુદ્ધિ કલત્ર મહદય દાસી, ભાવ કુટુંબ સદા જિનકે ઢિગ ચ ગુનિકે કહિયે ગૃહવાસી. ૭.
ધીરજ જેને પિતા છે, ક્ષમા જેની માતા છે, પરમારથ મિત્ર છે, તવરુચિ માસી છે, જ્ઞાન સુપુત્ર છે, કરુણા પુત્રી છે, મતિ પુત્રવધૂ છે, સમતા તેની સખી છે, ઉદ્યમ દાસ છે, વિવેક બંધુ છે, બુદ્ધિ પત્ની છે અને પુણ્ય) મહેદય જેની દાસી છે, એવું ભાવકુટુંબ જેની પાસે છે તેવા સદ્ગુણવંતને ખરા ગૃહવાસી કહીએ છીએ. (૨૯) પં. બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે –
સવૈયા–૩૧ લજજાવંત, દયાવંત પ્રસન્ન પ્રતીતવંત,
પર દેષકે ઢયા પર ઉપકારી હૈ; સૌમ્યદષ્ટ ગુણગ્રાહી ગરિષ્ટ સબ ઈષ્ટ,
સિષ્ટ પક્ષી મિષ્ટવાદી દીરા વિચારી છે; વિશેષજ્ઞ રસજ્ઞ કૃતજી તજી ધરમg,
ન દીન ન અભિમાની મધ્ય વ્યવહારી હૈ; સહજ વિનીત પાપ ક્રિયા અતીત અસો,
શ્રાવક પુનીત ઈકવીસ ગુણધારી હૈ. પપ • લજજા, દયા, પ્રસન્નતા, શહા, પરના દેવને ઢાંકવા, પરોપકાર, શાંત દષ્ટિ (મીઠી નજર), ગુણગ્રહણતા, મેટાઈ (મોટું મન), સહનશીલતા, સર્વ પ્રિયતા, સત્યપક્ષ, (સપુરુષ પ્રત્યે પક્ષપાત), મધુર વચન
Page #661
--------------------------------------------------------------------------
________________
મિષ્ટ વચન, દીર્ઘ વિચાર, વિશેષજ્ઞન, શાસ્ત્રજ્ઞાનની મર્મજ્ઞતા, કૃતજ્ઞતા, તત્વજ્ઞતા, ધર્મશતા, દીનપણું નહિ તેમ અભિમાન નહિ પણ મધ્ય વ્યવહારીપણું, સ્વાભાવિક વિનય અને પાપાચરણથી રહિતતા એ પવિત્ર એકવીસ ગુણધારી શ્રાવક હેય.
કાઈ દૂર કષ્ટ સહે તપસે શરીર દહે, - ધૂમ્રપાન કરે અધમુખ હૈ ખૂલે છે; કઈ મહાબત ગયે ક્રિયામેં મગન રહે,
વહે મુનિભાર છે પયાર કેસે પૂલે હૈ; ઇત્યાદિક ઝવનિ સર્વથા મુકતિ નહિ,
ફિરે જગમાહિ જો વયારકે બઘૂલે હૈ, જિન્હ હિમેંશાન તિહહી નિરવાણ,
કરસંકે કરતાર, ભરમમેં ભૂલે હૈ. ૨૦ અનેક મૂર્ણ મનુષ્ય કઠિન કાયકલેશ કરે છે, પંચાગ્નિની ધૂણી આદિ તપથી શરીરને સતાપ આપે છે, ગાંજો તમાકુ આદિ પીવે છે, નીચું મુખ રાખી ઊંધે માથે લટકાય છે, મહાવ્રતને ગ્રહણ કરી, ક્રિયામાં મગ્ન રહે છે, પરિષહ આદિ કષ્ટ સહન કરી મુનિપણને ભાર વહન કરે છે, પરંતુ જ્ઞાન વિના તેમની એ સર્વ ક્રિયાઓ દાણા વિનાના પરાળના પૂળા (ઢગલા) સમાન નિસાર છે એવા છોને મુક્તિ કદી પણ પ્રાપ્ત થતી નથી. પવનના વટાળીઆ સમાન તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેના હૃદયમાં સમ્યજ્ઞાન છે તે જ મોક્ષ પામે છે, પરંતુ જે જ્ઞાનરહિત માત્ર ક્રિયા જ કર્યા કરે છે તે બ્રાંતિમાં ભૂલ્યા છે. જ્ઞાનભાન ભાસન પ્રમાણુ જ્ઞાનવંત કહે,
કરુના–નિધાન અમલાન મેરા રૂપ છે; કાલસ અતીત કર્મચાણસ અભીત જોગ,
જાલ અછત જાકી મહિમા અનુપ હૈ,
Page #662
--------------------------------------------------------------------------
________________
મેહ વિલાસ યહ જગત કે વાસ ,
જગત શૂન્ય પાપ પુણ્ય અંધકૂપ હૈ પાપ કીને કીયે કૌન કરે કરિ હૈ સો કૌન,
ક્રિયાકે વિચાર સુપકી દૌર ધૂપ હૈ, ૯ જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થવાથી જ્ઞાની એમ વિચારે છે કે મારું સ્વરૂપ કરુણામય અને નિર્દોષ છે, મૃત્યુને ઓળંગી જનાર છે. કર્મના ચાળાથી ડગે નહીં તેવું (કર્મબંધનના ભયથી રહિત છે) અને મન વચન કાયાના ગરૂપ જાળથી અછત છે. એવું મારું અદ્ભુત માહાભ્ય છે. આ જગતમાં મારો નિવાસ દેખાય છે પણ તે તો મોહને વિલાસ છે મારે વિલાસ નથી. હું સંસારથી અર્થાત જન્મમરણથી રહિત છું. પાપ અને પુણ્ય બને મને અંધપ (ખાડા) સમાન ભાસે છે, એ પાપ પૂર્વે કર્યા કેણે ભવિષ્યમાં કરશે કાણ? અને હાલ કરે છે તે કેણુ છે? એમ ક્રિયાને વિચાર કરતાં જ્ઞાનીને તે સર્વ સ્વમાવસ્થા સમાન મિથ્યા ભાસે છે. લેષમેં ન જ્ઞાન નહિ જ્ઞાન ગુરુ વર્તનમેં,
મંત્રજંત્ર તંત્રમેં ન જ્ઞાનકી કહાની હૈ, ગ્રન્થમેં ન જ્ઞાન નહીં જ્ઞાન કવિ ચાતુરીમેં,
બાતનિમે જ્ઞાન નહીં જ્ઞાન કહાવાની હૈ, તાતેં ભેષ ગુરુતા કવિત્ત, ગ્રન્થ મંત્ર જાત,
ઇનિત અતીત જ્ઞાન ચેતના નિશાની હૈ, જ્ઞાનહમે જ્ઞાન નહીં જ્ઞાન ઔર ઠેર કહું,
જાકે ઘટજ્ઞાન સેહી જ્ઞાનની નિદાની હૈ. ૧૧૧ વેષમાં જ્ઞાન નથી, ગુરુ કે મહાત્મા બની કરવામાં (બાહ્યચારિત્રમાં) જ્ઞાન નથી, મંત્ર જંત્ર તંત્રમાં જ્ઞાનની વાત નથી, શાસ્ત્રમાં જ્ઞાન નથી, કવિઓની કાવ્યચાતુરીમાં જ્ઞાન નથી અને વ્યાખ્યાનમાં જ્ઞાન નથી, કારણકે વચન છે તે તે જડ છે, તેથી વેષ, ગુરુતા,
Page #663
--------------------------------------------------------------------------
________________
१४७
,
કાવ્યચાતુરી, શાસ્ત્ર, મંત્ર, તંત્ર, વ્યાખ્યાન એ સર્વથી ચિતન્ય લક્ષણવાળું જ્ઞાન ન્યારું છે. જ્ઞાન તે જ્ઞાનમાં જ છે અન્ય કેઈ સ્થળે નથી. જેના હૃદયમાં જ્ઞાન ઊપજ્યુ છે તે જ જ્ઞાનનું મૂળ કારણ છે અર્થાત જ્ઞાની દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. હાંસીમેં વિષાદ બસે વિદ્યા વિવાદ બસે,
કાયામેં મરણ ગુરુ વર્તન હીનતા, શુચિમેં ગિલાની બસે પ્રાપતિમે હાનિ બસે,
જ્યમે હારિ સુંદર દસામે છબિ છીનતા; રોગ બસે ભોગમે સોગમે વિયેાગ બસે, ,
ગુણમે ગરબ બસે સેવા માંહિ દીનતા; ઔર જગ રીત જેની ગતિ અસાતા સેતી,
સાતાકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. ૯ હે ચેતની હાંસીમાં સુખ માને છે પણ તેમાં વિષાદ (ખેઠ)ને ભય વસે છે, વિદ્યામાં સુખ માને છે પણ એમાં વાદવિવાદને ભય વસે છે, દેહમાં સુખ માને છે પણ એમાં મરણનો ભય વસે છે. મોટાઈમાં સુખ માને છે પણ એમાં હીનતાને ભય છે, શરીર શુચિ કરવામાં સુખ માને છે પણ એમાં ગ્લાનિને ભય છે, લાભમાં હાનિને ભય છે. જ્યમાં પરાજય (હાર)ને ભય છે, યૌવનપણામાં વૃદ્ધપણને ભય છે, બેગમાં રગને ભય છે, સાગમાં વિયેગને. ભય છે, ગુણમા ગર્વને ભય છે, અને સેવામાં કરી, અમલદારીમાં દીનતાને ભય છે. તે સિવાય પણ બીજા જગતમાં જેટલા સુખનાં કાર્ય દેખાય છે તે સર્વમા ગૌણતાએ દુખ ભર્યા છે. સુખની સાહેલી તે માત્ર એક ઉદાસીનતા (સમરસભાવ)જ છે. જે જીવ દરવરૂપ તથા પરયાયરૂપ
દેહ ને પ્રમાણ વસ્તુ શુદ્ધતા ગહત હૈ,
Page #664
--------------------------------------------------------------------------
________________
૪૮
જે અશુદ્ધ ‘ભાવનિક ત્યાગી ભગે સરવથા, વિષેસમાં વિમુખ હૈ વિરાગતા યહત હૈ'; જે જે ગ્રાહ્યભાવ ત્યાજ્યભાવ ટ્રાઉ ભાવનિક્રાં, અનુભૌ અભ્યાસ વિષે" એકતા કરત હૈ", તેઈ જ્ઞાન ક્રિયાÊ આરાધક સહજ મેાક્ષ, મારગ સાધક અબાધક સહત હૈ..
૩૫
જે જીવ દ્રવ્યાર્થિનય અને પર્યાયાર્થિનયથી વસ્તુ (આત્મા)ના શુદ્ધ સ્વરૂપને જાણે છે, અશુદ્ધ ભાવને જે સથા ત્યાગ કરે છે, વિષયેાથી પરા મુખ થઈ વીતરાગ ભાવને જે ચાહે છે, ગ્રહણ કરવા ચેાગ્ય અને ત્યાગવા ચેાગ્ય અને વિકલ્પ ભાવાને અનુભવના અભ્યાસમાં વિભાવરૂપ જાણી આત્માનુભવની એકતા કરે છે, તે જ જ્ઞાનક્રિયા (શુદ્ધ આત્માનુભવ)ના આરાધક છે, સ્વભાવથી જ મેાક્ષમાના સાધક છે કર્મીની બાધા-પીડાથી રહિત છે અને મહાન છે.
(૩૦) ૫૦ દાનતરાયજી દાનતવિલાસમાં કહે છેઃકાનૂસૌ ના ખેાલે અના જો ખેલ તૌ સાતા હૈના,
રૃખ નાહી. નૈનામેતી રાગી દાષી હાઈક આસા દાસી જાને પાપ માયા મિથ્યા દૂર નાખ,
રાધા હિંયેમાહી રાખ સુધી દૃષ્ટિ જોઈૐ; ઈંદ્રી કાઈ કોરે નાહી આપા જાને આપા માહી,
તૈઈ પાવૈ માખ ઠાંહી કર્યાં મેલ પાઈક, ઐસે સાધૂ દૌ પ્રાની હીયા વાચા કાયા ઠાની,
જાતે કાજે આપ્પા જ્ઞાની ભગ્ન” જીદ્દી ખાઈકૈ. ૨૦. જે કાર્ટની સાથે ખેલતા નથી અને જો ખેાલે છે તે માત્ર સુખકારી વયન ખેલે છે; જે રાગદ્વેષ યુક્ત વિકારી નયનેાથી જોતા નથી, આશાને દાસી સમાન જાણે છે, માયા મિથ્યાત્વને દૂર તજી દે છે, શુદ્ધ દષ્ટિપૂર્વક આરાધનાને હધ્યમાં ધારણ કરે છે, ઇન્દ્રિયાને
Page #665
--------------------------------------------------------------------------
________________
૬૪૯
વિષયોમાં જોડતા નથી અને આત્માને આત્મરૂપ જાણે છે, અનુભવે છે તે કમજને દૂર કરી એક્ષ સ્થાનને પામે છે. હે જી એવા સાધુને મન વચન અને કાયાથી નમસ્કાર કરે છે જેથી બ્રાંત બુદ્ધિ દૂર થઈ આત્મા જ્ઞાનદશા પામે,
છપ્પય, એક દયા ઉર ધરી, કરી હિંસા કછુ નહીં જતિ શ્રાવક આચરી, મરી મતિ અવતમાહીં; રતનગૈ અનુસરી, હરી મિથ્યાત અધેરા; દલચ્છન ગુન વરી, તરૌ દુખ–નીર સબેરા. ઇક સુહ ભાવ જલ ઘટ ભરી, ડરૌ ન સુપર-વિચાર;
એ ધર્મ પચ પાલ નર, પર ન ફિરિ સંસારમેં. ૧૧. (૧) દયાને હદયમાં ધારણ કરે અને કોઈ પણ હિંસા કરે નહિ, (૨) મુનિ કે શ્રાવકનાં વ્રતને આચરે પણ વ્રત ધાર્યા વિના મરણ ન પામે, (૩) સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સભ્યદ્યારિત્રરૂપ રત્નત્રયને અનુસરે અને મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરો (૪) દશ લક્ષણ ધર્મને ધારણ કરે અને દુખદરિયાને સત્વર તરી જાવ, (૫) એક શુદ્ધ ભાવરૂપ જળથી હૃદયને ભરો અને સ્વપર વિચારરૂપ ભેદજ્ઞાનના અભ્યાસમાં પાછા ન પડે. હે મનુષ્યો! એ પાંચ ધર્મને તમે પાળે કે જેથી સંસારમાં ફરી પડવું ન પડે,
સવૈયા–રા, આવકે વરસ ઘને તાકે દિન કેઇ ગને,
દિનમેં અનેક સ્વાસ સ્વાસમાંહી આવલી; તાકે બહુ સમે ધાર તાઐ દેષ હૈ અપાર
જીવભાવ વિકાર જે જે વાત બાવલી, તાકી દંડ અબ કહે ન જોય સક્તિ મહા,
હીં તૌ બલાહીન જરા આવતિ ઉતાવલી;
Page #666
--------------------------------------------------------------------------
________________
૬૫૦
ઘાનત પ્રનામ કરે ચિત્તમાહિ પ્રીત ધરે
નાસિયે કયા પ્રકાસ દાસકી ભવાવલી. આયુષ્યનાં વર્ષ ઘણાં છે, તેના દિવસ ઘણું છે. એક દિવસમાં અનેક શ્વાસોશ્વાસ છે, એક શ્વાસમાં અનેક આવલિ છે, એક આવલિકામાં અસંખ્યાતા સમય છે તે પ્રત્યેક સમયમાં અપાર દે છે. તે દેષો તે જીવના વિકારી ભાવો છે તે તે વિકારભાવ તે ઘેલછા છે. તે દેને પ્રાયશ્ચિત અર્થે જે મહાન શક્તિ જોઈએ તે ક્યાં છે? હું તો બળહીન છું અને જરા ત્વરાથી આવે છે. માટે ઘાનતરાયજી પ્રભુ પ્રત્યે અંતરના પ્રેમપૂર્વક પ્રણામ કરી વિનવે છે કે હે ભગવંત! દયા લાવીને આ ઘાસની ભવપરંપરાને નાશ કરે.
સવૈયા ૨૩ ભૌતન-ભગ તળે ગહિ જોગ
સંજોગ વિગ સમાન નિહારે, ચન્દન લાવત સર્પ કટાવત,
પુષ્પ ચઢાવત ખડગ પ્રહારે, દહસૌ ભિન્ન લખે નિજ ચિત્ર,
ન ખિન્ન પરીસહ સુખ ધારે; ઘાનત સાધ સમાધિ આરાધિકૈ,
મેહ નિવારિકે જોતિ વિશારે. ૧૬, આત્મયોગ પામીને સંસાર શરીર અને ભોગ પ્રત્યે આસક્તિ તજી જે સંયમને ધારણ કરે છેસોગ અને વિગ બંનેમાં જે સમાન દષ્ટિથી જુવે છે, કેઈ ચંદન વિલેપન કરે છે કે સર્વ કરડાવે, કેઈ પુષ્પોથી પૂજા કરે કે કેઈ તલવારથી પ્રહાર કરે તે સર્વ પ્રત્યે સમાન દષ્ટિ રાખે છે, દેહથી ભિન્ન ચિતન્ય લક્ષવાળું પોતાનું
સ્વરૂપ જાણે છે અને તેથી પરિષહમાં ખેદયુક્ત ન થતાં સુખબુદ્ધિ રાખે છે, ઘાનતરાયજી કહે છે કે એવા સાધુ સમાધિને આરાધી, મેહને દૂર કરી, આત્મ જ્યોતિને પૂર્ણ વિકાસ કરે છે.
Page #667
--------------------------------------------------------------------------
________________
૬૫૧
આઠ ધરે ગુનઃમૂલ દુઆદસ, વૃત ગહૈ તપ દ્વાદસ સાથે, ચારિ બુદાન પિ જલે છાન,નરાતિ સમતાસ લાધે ગ્યારહ ભેદ હૈ પ્રતિમા સુભ, દર્શન ગ્યાન ચરિત અરાધે; ઘાનત ત્રેપન ભેદ ક્રિયા યહ પાલત હાલત કર્મ ઉપાધ, ૧૯
આઠ મૂળગુણને જે ધારણ કરે છે, દ્વાદશ આણકતને પાળે છે, બાર પ્રકારના તપને આચરે છે, ચાર પ્રકારનાં દાન દે છે, પાણું ગાળીને વાપરે છે. રાત્રે ભોજન કરતા નથી, સમતારસને ધારણ કરે છે, શ્રાવકની અગિયાર પ્રતિમાના ભેદને જાણે છે, અને જ્ઞાન દર્શન અને ચારિત્રને આરાધે છે, એમ ત્રેપન પ્રકારની ક્રિયા જે પાળે છે, તે કર્મ ઉપાધિને ટાળે છે એમ ઘાનતરાયજી કહે છે. લેગનિસૌ મિલનૌ હમકે દુખ,
સાહનિસ મિલન દુઃખ ભારી; ભૂપતિસૌ મિલનૌ મરને સમ
એક દસા મોહિ લાગત પ્યારી; ચાહકી દાહ જä જ્યિ મૂરખ,
બેપરવાહ મહા સુખકારી; ઘાનત યાહી ગ્યાની અવંછ8,
કર્મકી ચાલ સબ જિન ટારી. ૨૭ લેકિનો સમાગમ કરવો તે અમને દુખરૂપ લાગે છે, ધનવાનેને સમાગમ તેથી પણ વિશેષ દુખરૂપ વાગે છે. અને ભૂપતિને મળવુ તે તે મરણ તુલ્ય દુખદ લાગે છે એકલી એકાંતદશા અમને પ્રિય લાગે છે. ઈચ્છારૂપી અગ્નિથી મૂર્ખ છો બળી રહ્યા છે. ઈચછારહિત, નિસ્પૃહી મહા સુખી છે. ઘાનતરાયજી કહે છે કે જ્ઞાની તેથીજ નિસ્પૃહ, નિર્વા છક થઈને કર્મની સર્વ પ્રવૃત્તિને ટાળે છે. નિંદક નાહિં ક્ષમા ઉરમાહિં,
દુખી લખિ ભાવ દયાલ કરે હૈ; છવકી ઘાત ન છૂટકી બાત ન,
Page #668
--------------------------------------------------------------------------
________________
પર
લૈહિ અદાત ન સીલ કરૈ ૐ;
ગવ" ગયૌ ગલ નાહિ" ક" છલ, માહ સુભાવસો જોમ હરે હૈ', દેહસો. છીત હૈ' ગ્યાનમેં લીન હૈ, ઘાનત તે સિવનારિવરે છે. ઘાનતરાયણ કહે છે કે જે પરનિદા કરતા નથી, અંતરમાં ક્ષમા રાખે છે, દુઃખી થવાને દેખી હૃદયમાં દયા લાવે છે, જીવની હિંસા કરતા નથી, અસત્ય વચન ખેાલતા નથી, ચારી કરતા નથી, બ્રહ્મચર્ય ધારણ કરે છે, અભિમાન રહિત થયા છે, માયા કપટ કરતા નથી, સ્વભાવ પરિણતિથી કરી મેાહના જોરને હરે છે અને દેહાવ્યાસ કૃશ કરી જ્ઞાનમાં લીન થયા છે તે મહાત્મા મેાક્ષસુખને પામે છે. સવૈયા–૩૧. વૃચ્છ લે. પર-કાજ નદી ઔર ઇલાજ, ગાય—દૂધ સ ́ત-ધન લેાક સુખકાર હૈ; ચંદન ઘસાઈ દેખો ।'ચન તપાઈ દેખો,
અગર જલાઈ દેખૌ શાંભા વિસતાર હૈ; સુધા હાત ચદમાહિ ઐસે છાંડુ તરુમાહિ†,
પાલેમ સહજ સીત આતપ નિવાર હૈ; તમે સાયલાગ સખ લેગનિક્રાં સુખકારી,
તિનહીકો જીવન જગતમાહિ· સાર હૈ. 2 વૃક્ષા પારકાને માટે ફળે છે, નદી પરને માટે વહે છે, ગાયનુ દૂધ અને સંતની સપત્તિ લોકના સુખ માટે હોય છે. ચંદનને ઘસીને જુએ, કંચનને તપાવીને જુએ, અગરબત્તીને બાળીને જુએ, તા તે સૌને કષ્ટ પડવા છતાં પેાતાની શાભાને વધારે છે, ચંદ્રમાં અમૃત હોય છે, તરુવર નીચે છાયા હેાય છે અને ધુમસના વખતે સહેજ ઠંડી હોય -એ તેને તડકા દૂર કરે છે, તેમ સત્પુરુષો સમસ્ત જીવેશને સુખકારી ચાય છે. તેમનુ જ જીવન જગતમાં સારરૂપ છે, સર્વોત્કૃષ્ટ છે.
Page #669
--------------------------------------------------------------------------
________________
૬૫૩
સવૈયા ર૩, ક્રોધ સુઈ જુ કરે કરમપર, માન સુઈ દિઢ ભક્તિ બઢાવે; માયા સુઈ પર કષ્ટ નિવારત, લેભ સુઈ તપસૌ તન તાવ, રાગ સુઈ ગુરુ દેવ કીજીએ, દેશ સુઈ ન વિષે સુખ ભાવે, મોહ સુઈ જુલમ સબ આપસે, ઘાનત સજજન સ કહિલા. ૧૧
ઘાનતરાયજી કહે છે કે સજજન તે તેને કહીએ કે જે ક્રોધ કરે તે કર્મો ઉપર કરે છે, માનની મદદથી દઢ ભક્તિમાં વૃદ્ધિ કરે છે, માયા કરે તે ગુપ્ત રીતે પરનાં કષ્ટ નિવારવા–પરદુઃખભંજન થવા કરે છે, લેભ કરે તે તપ વડે શરીરને કૃશ કરવા કરે. રાગ કરે છે તે દેવ અને ગુરુ ઉપર કરે, ઠેષ કરે તે વિષય સુખ પ્રત્યે અભાવ, અણગમારૂપ કરે, અને મેહ કરે તે સર્વને પિતાના આત્મા સમાન ગણવારૂપ પ્રેમ કરે. પીર સુઈ પર પીડ વિડારત, ધીર સુઈ જુ કષાય જૂ3,' નીતિ સુઈ જે અનીતિ નિવારત, મત સુઈ અઘસી ન અ.
ઔગુન સે ગુન દેશ વિચારત, જે ગુન સો સમતારસ બૂ, ' મંજન સે જુ કરે મન મંજન, અંજન સો જ નિરંજન સૂઝે. ૧૨
તે સજજને કેવા છે? પરના દુખને પિતાનું દુઃખ માનીને ટાળે, કષાયની (ક્રોધ, માન, માયા, ભની) સાથે યુદ્ધ કરે એવા ધીર વીર છે, અનીતિને ટાળવી તે તેમની નીતિ છે, પાપની સાથે પ્રીતિ ન કરવી તે તેમની મિત્રતા છે, ગુણ અને દેષને વિચારવાનું તેમને વ્યસન પડવું છે, સમતારસને અનુભવ કરવો એ તેમનું લક્ષણ છે, મનને શુદ્ધ કરવું એ તેમનું મન વિલાસ) છે, અને નિરંજન પ્રભુનાં દર્શન કરવાં એ તેમનું અંજન' (શભા) છે. (૩૧) ભૈયા ભગવતીદાસજી બ્રહ્મવિલાસમાં કહે છે –
* સવૈયા-૩૬. દહિ કરમ-અધ લહિ પરમ મગ,
ગહિકે ધરમ ધ્યાન જ્ઞાનકી લગન હૈ
Page #670
--------------------------------------------------------------------------
________________
૬૫૪
શહ નિજરૂપ ધરે પરસોં ન પ્રીતિ કરે,
બસત શરીર ૫ અલિપ્ત જ ગગન હૈ નિશ્ચ પરિણામ સાધિ અપને ગુણે અરાધિ,
અપની સમાધિમષ્ય અપની જગન હૈ, શુદ્ધ ઉપયોગી મુનિ રાગદ્વેષ ભયે શૂન્ય, પરસે લગન નાહિં આપમેં મગન હૈ, ૬
–પુણ્યપચીસિકા મુનિરાજ કેવા છે? કર્મરૂપી પાપને ભસ્મ કરે તેવા પરમ મેક્ષમાર્ગને પામીને, ધર્મધ્યાનને ધારણ કરીને, જે જ્ઞાનની લયમાં લીન રહે છે, પિતાના શુદ્ધ સ્વરૂપને ધારણ કરે છે, પરદ્રવ્ય કે પર ભાવમાં જે પ્રીતિ કરતા નથી, શરીરમાં રહેવા છતાં આકાશની માફક જે અલિપ્ત રહે છે, આત્માની શુદ્ધ પરિણતિને સાધીને પોતાના જ્ઞાન દર્શનાદિ ગુણેને આરાધે છે, શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ સમાધિમાં રહેવા જેમની અપ્રમત્ત જાગૃતિ છે, રાગદ્વેષથી જે શૂન્ય થયા છે, ૫રમાં જેની લય રહી નથી, અને પોતાના સ્વરૂપમાં જ જે મગ્ન છે એવા શુદ્ધ ઉપગવાળા મુનિરાજ છે. મિથ્યામત રીત તારી, ભરો અણવ્રતધારી,
એકાદશ ભેદ ભારી હિરદે વહહૈ; સેવા જિનરાજકી હૈ, યહે શિરતાજકી હૈ,
ભક્તિ મુનિરાજકી હૈ ચિત્તમે ચહતુ છે. વિસર્દ નિવારી રીતિ ભેજન ન અક્ષોતિ,
ઇધિનિકે છતી ચિત્ત થિરતા ગહતુ હૈ, દયાભાવ સદા ધરે, મિત્રતા પ્રગટ કરે,
પાપમલપક હરૈ મુનિ ચ કહતુ. હૈ. ૭ મિથ્યામતની શ્રદ્ધાને ટાળીને જે સમ્યગ્દર્શનયુક્ત થયા છે, અણુવ્રતને જેણે ધારણ કર્યા છે, એકાદશ પ્રકારની પ્રતિમાના ભેદને
Page #671
--------------------------------------------------------------------------
________________
૬૫૫
જે હૃદયમાં વહન કરે છે, ત્રણ લોકના શિરેમણિ એવા વીતરાગની સેવા જે આદરે છે, મુનિરાજની ભક્તિને જે ચિત્તમાં ચાલે છે, બાવીસ પ્રકારના અભક્ષને ટાળી જે શુદ્ધ આહાર કરે છે, ઈન્દ્રિએના વિષયમાં જેની આસક્તિ નથી, ઇન્દ્રિયોને છતીને જે ચિત્તમાં સ્થિરતાને ગ્રહણ કરે છે, દયાભાવ નિરંતર રાખે છે, સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ કરે છે અને પાપમલને દૂર કરે છે તેને મહામુનિઓ શ્રાવક કહે છે. આતમસરૂપ ધ્રુવ નિર્મલ તર જાનિ,
મહાવ્રતધારી વનમાંહિ જાહિ વસે છે; મેહની જનિત જે જે વિકલપ જાલ હુતે,
તિનકે મિટાઈ નિજ અંતરંગ વસે હૈ, મનરૂપ પવનસ અચલ ભય હૈ જ્ઞાન,
ધ્યાન લાઈ તાહીકે આનદરસ રસે હૈ, તજિ સબસગ ભએ ગિરિ જો અડેલ અંગ.
તેઈ મુનિ જ્યવત જગતમેં વસે છે. ૭ કમમલથી ભિન્ન અવિનાશી એવા પોતાના આત્મતત્વને જાણીને મહાવ્રતને ધારણ કરી જે વનમાં જઈ વસે છે. મેહથી ઉત્પન્ન થતી સર્વ સંકલ્પ વિકલ્પરૂપ જાળને ટાળીને જે અંતરંગમાં (આત્મસ્વરૂપમાં) સ્થિર થાય છે, મનરૂપ પવનથી ચળી ન શકે એવું જેમનું અચળ જ્ઞાન થયું છે, તેથી ધ્યાનમાં સ્થિર થઈ જે આન દરસને આસ્વાદ છે અને સર્વ બાહ્યાભ્યતર સંગને તજીને જે પર્વત સમાન અડેલ અંગને ધારણ કરે છે, તેવા મુનિરાજ આ જગતમાં જ્યવતશેભે છે. પરમાણુ માત્ર પરવસ્તુઓ ન રાગભાવ,
વિષયકષાય જિહે કબહી ન છાય હૈ; મન વચ કાયકે વિકારકી ન છાયા રહી,
પાયા શુદ્ધ પદ તહાં થિરભાવ થાય છે;
Page #672
--------------------------------------------------------------------------
________________
૬પ૬
જિનકે વિલાસમેં વિનાશ દીસે બંધહીકે,
સહજ પ્રકાશ હેઈ મેક્ષિકે મિલાપ હૈ, ધર્મ કે જહાજ મુનિરાજ ગુનકે સમાજ,
અપને સ્વરૂપમેં બિરાજિ રહૈ આપ હૈ. પ પરમાણુ માત્ર પણ પર વસ્તુ પ્રત્યે જેને રાગ ભાવ રહ્યો નથી, વિષય કષાયનું જેને કદી આવરણ આવતું નથી, તેમ જ મન વચન કાયાના વિકારની છાયા સરખી પણ રહી નથી, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી જેના સ્થિર ભાવ થયા છે, જેના વિલાસથી, વર્તનથી, પૂર્વબહ કર્મોને નાશ જ થતો જાય છે, સહજ સ્વરૂપનો પ્રકાશ થત જાય છે અને મેક્ષની પ્રાપ્તિ થાય છે, એવા ગુણના ધામરૂપ પિતાના સ્વરૂપમાં પોતે બિરાજી રહ્યા છે તે મુનિરાજ છે.
પંથ વહૈ સરવ7 જહાં પ્રભુ; જીવ અછવકે ભેદ બતિયે, પંથ વહૈ નિર્ચસ્થ મહામુનિ, દેખત રૂપ મહાસુખ પેયે.
પંથ વજëગ્રંથવિધન,આદિ અંતલે એક લખયે; • પંથ વહૈ જહાં જીવદયાવૃષ, કર્મ અપાઈÉ સિદ્ધમેં જે. ૨૩
-સપંથ કુપંથ પચીસિકા વીતરાગ માર્ગ તે છે કે જેમાં પ્રભુ સર્વજ્ઞ છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં જીવ અછવના ભેદ બતાવ્યા છે, વીતરાગ માર્ગ છે છે કે જેમાં નિગ્રંથ મહામુનિઓ પ્રવર્તે છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં આત્મસ્વરૂપનાં દર્શન વડે મહાસુખની પ્રાપ્તિ થાય છે, વીતરાગ માર્ગ તે છે કે જેના શાસ્ત્રોમાં પૂર્વાપર અવિરેધપણું છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં આદિ મધ્ય અને અંતમાં એક આત્માને જ લક્ષ છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં જીવદયારૂપ ધર્મ છે, વીતરાગ માર્ગ તે છે કે જે વડે કર્મ ક્ષય કરી સિદ્ધપદ પમાય છે. પંથ વહે હૈં સાધુ ચલે, સબ ચેતનકી ચરચા ચિત હૈયે; પથ હૈ જહું આપ વિરાજત, લેક અલેકકે ઈશ જુ ગયે;
Page #673
--------------------------------------------------------------------------
________________
૬૫૭
પથ વહે પરમાન ચિદાનંદ, જાકે ચલે ભવભૂલ ન ઐય; પંથ વહે જહૈ મેક્ષકે મારગ, સુધે ચલે શિવલોકમેં જોયે. ૨૪.
વીતરાગ માગ તે છે કે જેમાં સાધુઓનું પ્રવર્તન છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં ચેતનની સર્વ ક્રિયાની ચર્ચામાં ચિત્ત દેવાય છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં આત્મા જ પ્રકાશે છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં લેક અને ઈશ એ શુદ્ધ આત્મા જ ગાયો છે; વીતરાગ માર્ગ તે છે કે જેમાં આત્માના આનંદને જ પ્રધાનપદે ગ છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં પ્રવર્તવાથી ભવમાં ભટકવારૂપ ભૂલ દૂર થાય છે, વીતરાગ માર્ગ તે છે કે જ્યાં મેક્ષને જ માર્ગ છે અને તેમાં સીધુ ચાલવાથી ઉપદ્રવ રહિત એવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.
| સવૈયા-૩૧. નરદેહ પાયે કહા, પંડિત કહાયે કહા,
તીરથકે હા કહા તીર ન હૈ રે; લચ્છિકે કમાયે કહા, અછકે અઘાયે કહા,
છત્રકે ધરાયે કહા છીનતા ન ઐહૈ રે. કેશકે મુંડાયે કહા, ભેષકે બનાયે કહા,
જેબનિકે આયે કહા જરાછું ન હૈ રે; ભ્રમ વિલાસ કહી દુર્જનમેં વાસ કહા, આતમપ્રકાશ વિન પીછે પછિત રે. ૮
– અનિત્યપચીસિકા જે ભવસમુદ્રને પાર ન પામ્યા તો મનુષ્ય દેહ મળે તેથી શું?પતિ કહેવાયા તેથી શું? અને તીર્થોએ સ્નાન કર્યા તેથી શું? જો કમને ક્ષીણ ન કરીએ તે લક્ષ્મી કમાયા તેથી શું? ઈન્દ્રિયોને વસ કરવાથી શું ? અને શિર પર છત્ર ધરાવી છત્રપતિ થવાથી પણ શું? જો જરા મરણદિને ટાળ્યાં નહિ તો કેશ મુંડાવ્યા તેથી શું?
Page #674
--------------------------------------------------------------------------
________________
૬૫.
સાધુઆદિના વૈષ ધર્યા તેથી શુ? અને યૌવનપણું પામ્યા તા તેથી પણ શું? અને જો આત્માને પ્રકાશ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન કરી તા મુસાફરી કર્યાનું શું ફળ ? કે દૂર દેશમાં અજાણ્યા માણુસામમાં વસ્યાનું શું ફળ મળ્યુ' ? (ભ્રાન્તિના વિલાસથી શુ`? કે દુનેામાં વાસથી શુ) કારણુ તે બધુ... છતાં આખરે પસ્તાવુ” પડશે. કેમકે કરવા ચેગ્ય તા એક આત્મજ્ઞાન જ છે તે તે ન થયું. જાટ્ટુ હાય ક્રાષ તાકે ખેાધકા ન લેશ ક, જોકે ઉર માન તાર્ક ગુરુઢ્ઢા ન જ્ઞાન હૈ, જોકે મુખ માયા વસે તાકે પાપ ઈ લશે,
લાલકે ધરૈયા તાત્કા આરતા ધ્યાન હૈ, ચારાં ચે કષાય સુ તૌ દુર્ગાંતિ લે જાય ભૈયા,'
છંહાં ન વસાય કછુ જોર બલ પ્રાન હૈ. આતમ અધાર એક સમ્યક પ્રકાર લશે,
યાહીતે આધાર નિજ થાન દરમ્યાન હૈ. ~~~~અનિત્યપચીસિકા
જેના હયમાં ક્રોધ હાય છે તેને ખેાધને લેશ લાભ થતા નથી, જેના હૃદયમાં માન હેાય છે. તેને ગુરુજનેનું કે પૂજવા ચેગ્ય પુરુષોનું આળખાણુ કે ભાન થતુ નથી, રહેતુ નથી; જેના અંતરમાં માયા કપટ છે અને મુખથી મીઠાં વચન ખેલે છે તે કેટલાંય પાપ સેવે છે, અને જેના હૃદયમાં લેાભ છે તે નિરતર આત ધ્યાન આરાધે છે. ભૈયા ભગવતીદાસજી કહે છે કે હૈ ભાઈ! આ ચારે કાયા દુતિમાં લઈ જાય છે, ત્યાં જીવ પરવશ છે તેનું બળ જોર 'કઈ ચાલતુ નથી માટે આત્માને આધાર તે માત્ર એક સમ્યકત્વજ ોભે છે, કે જેના આધારે પેાતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રમાય છે. પ.
જો અરહત સુજીવ, જીવ સમ સિદ્ધ સણિજજે, આચારજ પુન જીવ, જીવ ઉવઝાય ગણિજજે,
૨૩
Page #675
--------------------------------------------------------------------------
________________
૫૯
સાધુ પુરુષ સબ જીવ, જીવ ચેતન પદ રાજે,
સે તેરે ઘટ નિકટ, દેખ નિજ શુદ્ધ બિરાજે સબ છવ દ્રવ્યનય એકસે, કેવલજ્ઞાન સ્વરૂપચય તસ ધ્યાન કરહુ હે ભવ્યજન, જે પાવહુ પદવી અખય૧૧
–જિનધર્મપચીસિકા જે અરહંત છે તે ઉત્તમ આત્મા છે, સર્વ સિદ્ધ છે તે પણ આત્મા છે, આચાર્ય છે તે પણ આત્મા છે, ઉપાધ્યાય છે તે પણ આત્મા છે, સર્વ સાધુ પુરુષે છે તે પણ આત્મા છે, ચૈતન્યપદે વિરાજતા સર્વે જીવો છે, તેવું જ તારુ શુદ્ધ સ્વરૂપ તારા હૃદયમાં બિરાજે છે તેને તું નિહાળ! શુદ્ધ નિશ્ચયનયથી સવે છ સિદ્ધ સમાન કેવળજ્ઞાન સ્વરૂપમય છે. હે ભવ્ય ! જે અક્ષય મેક્ષ પદને પામવા ઈચછા હોય તો તે શુદ્ધ કેવલજ્ઞાનસ્વરૂપ છવ દ્રવ્યનું ધ્યાન કર,
સવૈયા ૨૩. I જે જિનદેવકી સેવ કરે જગ, તાજિદિવસો આપ નિહારે જે શિવલોક વસે પરમાતમ, તાસમ આતમ શુદ્ધ વિચારે આપમેં આપ લખ અપને પદ, પાપ પુણ્ય દુદુ નિરવારે સો જિનદેવસેવક હૈ જિય, જે ઈહિ ભાતિ ક્રિયા કરતારે. ૧૨
-જિનધર્મપચીસિકા આ જગતને વિષે જે વીતરાગ દેવની સેવા કરે છે તે વીતરાગ દેવ સમાન પોતાને જુવે, સિહલેકને વિષે મુક્ત પરમાત્મા બિરાજે છે તે સમાન પિતાને આત્મા શુદ્ધ છે એમ વિચારે, પિતાના સ્વરૂપમાં પિતે પિતાના આત્માને લક્ષ પામે અને પાપ અને પુણ્ય બને દૂર કરે તે જ જિનદેવને સેવક છે.
સવૈયા૨૩૧ એક છવદ્રવ્યમેં અને ગુણ વિદ્યમાન છે
એક એક ગુણમેં અનંત શક્તિ દેખિયે,
Page #676
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનનિહારિયે તે પાર યાકે કહું નાહિં,
લેક ઓ અલક સબ યાહીમેં વિશેખિયે. , દર્શનકી ઓર જે વિલેકિયે તે વહે જેર.
છ દ્રવ્ય ભિન્ન ભિન્ન વિમાન પેખિયે; " ચારિતસ થિરતા અનંતકાલ થિરરૂપ, એસે હી અનંત ગુણ હૈયા સબ લેખિયે. ૧૩
-જિનધર્મપચીસિકા. એક છવદ્રવ્યમાં અનંત ગુણ વિદ્યમાન છે, પ્રત્યેક ગુણમાં અનંત શક્તિ દેખાય છે; જ્ઞાનગુણુને જોઈએ તે તેને પાર જણાતા નથી, લોક અલક સર્વ તેમાં દેખાય છે; દર્શન ગુણ તરફ દષ્ટિ દઈએ તે તેનું માહાગ્ય જણાય છે, તેનાથી છએ દ્રવ્યો ભિન્ન ભિન્ન વિદ્યમાન દેખાય છે, ચારિત્રગુણે કરી આત્મસ્વરૂપમાં અનંતકાળ પર્યત સ્થિરતા પ્રાપ્ત થાય છે; હૈયા ભગવતીદાસજી કહે છે કે હે ભાઈ ! આત્માના એવા અનંત ગુણ છે તેને લક્ષ કરે. મહામંત્ર યહૈ સાર પંચ પર્ય નમસ્કાર,
ભૌજલ ઉતારે પાર ભવ્ય આધાર હૈ વિધકે વિનાશ કરે પાપકર્મ નાશ કરે,
આતમ પ્રકાશ કરે પૂરવ સાર હૈ, દુખ ચકચૂર કર, દુર્જનકે દૂર કરે,
સુખ ભરપૂર કરે, પરમ ઉદાર હૈ, તિÉ લેક તારનકે આત્મા સુધારનકે, જ્ઞાન વિસ્તારનકે યહ નમસ્કાર હૈ, ૫.
–-સુબુદ્ધિાવીસી. પંચ નમસ્કાર મંત્ર એ સારરૂપ મહામંત્ર છે, ભવજળ પાર ઉતારનાર છે, ભવ્ય છાને પરમ આધારરૂપ છે, વિઘનો વિનાશ કરનાર છે, પાપકર્મને નાશ કરનાર છે, આત્માને પ્રકાશ કરનાર છે, ચૌદ પૂર્વ સાર છે,દુઃખને ચકચૂર કરનાર છે, દુર્જનને દૂર કરનાર
Page #677
--------------------------------------------------------------------------
________________
૬૬૬
છે, સુખથી પરિપૂર્ણ કરનાર છે અને પરમ ઉદાર છે, ત્રણ લોકોને તારવાને, આત્માને શુદ્ધ કરવાને અને જ્ઞાનને વિસ્તાર કરવાને માટે એ નમસ્કાર મંત્ર કારણરૂપ છે.
છપય.. દુવિધિ પરિગ્રહ ત્યાગ, ત્યાગ પુનિ પ્રકૃતિ પંચદશ; ગહહિં મહાવ્રત ભાર, લહહિં નિજ સાર શુદ્ધ રસ. ધરહિ સુધ્યાન પ્રધાન, જ્ઞાન અમૃત રસ ચખહિં; સહહિં પરીષહ જેર, વ્રત નિજ નીકે રખહિં; પુનિ ચઢહિ શ્રેણિ ગુણથાન પથ, કેવલ પદ પ્રાપતિ કરહિં. તસ ચરણ કમળ વંદન કરત, પાપ પુ જ પંકતિ હરહિં. ૧૧
બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના પરિગ્રહને જે ત્યાગ કરે છે, પંદર પ્રકૃતિને નાશ કરે છે, પાંચ મહાવ્રતના ભારને ગ્રહણ કરે છે, આત્માના સત્કૃષ્ટ શુદ્ધ શાંત રસને અનુભવે છે. ઉત્તમ ધ્યાનને ધ્યાવે છે, જ્ઞાન અમૃત રસને આસ્વાદે છે, પરિષહના જેરને સુદઢપણે સહન કરે છે, પિતાનાં વ્રતને સારી રીતે પાળે છે અને ગુણસ્થાનકરૂપ માર્ગની શ્રેણીએ ચઢીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે એવા પરમપુરુષનાં ચરણકમળને વંદન કરી આપણે પાપપુ જનો ક્ષય કરીએ.
સવૈયા-૩૧ ભરમકી રીતિ ભાની પરમસે પ્રીતિ કાન,
ધરમકી બાત જાની ધ્યાવત ઘરી ઘરી; જિનકી બખાની વાની સેઈ ઉર નીકે આની,
નિચે ઠહરાની દઢ હૈકે ખરી ખરી; નિજ નિધિ પહિચાની તબ ભયૌ બ્રહ્મજ્ઞાની,
શિવકી નિશાની આપમેં ધરી ધરી; ભૌથિતિ વિલાની અરિસત્તા જુ હઠાની,
તબ ભયો શુદ્ધ પ્રાની જિન વસી જે કરી કરી. ૧૨
Page #678
--------------------------------------------------------------------------
________________
ભ્રાંતિની રીતિને પરિહરી, પરમ તત્વરૂપ એવું પિતાનું સહજ આત્મસ્વરૂપ તેની સાથે પ્રીતિ થઈ. ધર્મની વાત જાણું વારંવાર તેનું ધ્યાન કર્યું, વીતરાગની વાણીને સર્વોત્કૃષ્ટ જાણી તેને હદયમાં સારી રીતે ગ્રહણ કરી અને તે જ સંપૂર્ણ સત્ય છે એમ નિશ્ચયપણે હૃદયમાં સ્થિર કરી. પોતાના અક્ષય નિધિની ઓળખાણ થઈ, ત્યારે આત્મા બ્રહ્મજ્ઞાની થયા. મેક્ષની નિશાની (જિનમુદ્રા)ને પિતાનામાં ધારણ કરી ભવસ્થિતિને નાશ કર્યો અને કર્મશગુની શક્તિને ક્ષીણ કરી ત્યારે સંસારી આત્મા શુદ્ધ પરમાત્મારૂપ થયે એવી ક્રિયા જેણે કરી તેણે જ કરવા લાગ્યું સર્વ કર્યું,
અન્તિમ મંગળ અને પ્રશસ્તિ મંગલકર અરિહંત પદ, મંગલ સિદ્ધ મહાન મંગલકર આચાર્યપદ, મંગલ પાઠક જાણું. મંગલ મુનિ નિગ્રંથ છે, પંચ પરમ પદ ત્રાણ, ભક્તિ કરે ગુણ ઉર ધરે, પામે નિજ કલ્યાણ સહજ સમાધિ દશામયી, છે આતમ અવિકાર; જ્ઞાન દષ્ટિ સુખ વીર્યમય, પરમ બ્રહ્મ સુખકાર. કર્મ આઠ જ્યાં છે નહીં, નથી શરીર મલિન રાગષ મહાદિની, નહીં વ્યથા, નહિ ક્ષીણ પરમાતમ પરમેશ જિન, પરમ બ્રહ્મ ભગવાન આતમરામ સદા સુખી, ગુણ અનંત ઘુતિમાન. જે જાણે નિજ દ્રવ્યને, શુદ્ધ સિહ સમ સાર; કરે રમણ તલ્લીન થઈ, પામે ગુણ અવિકાર. ૬ આતમજ્ઞાન વિલાસથી, સુખી હેય આ જીવ, ભવ દુખસુખમાં સમ રહે, સમતા લહે અતીવ. હેય ગૃહસ્થી કે મુનિ, જે જાણે અધ્યાત્મ નરભવ તે જ સફળ કરે, ચાખે રસ નિજ આત્મ. ૮
Page #679
--------------------------------------------------------------------------
________________
આતમજ્ઞાન વિચારથી, જગનાટકના રંગ; દેખે છે જ્ઞાની સદા, ન્યારા રહી અસંગ. ૯ હેય ધનિક ધનહીન વા, સેવક સ્વામી કેય સદા સુખી અધ્યાત્મથી, દુઃખી કદી નવ હેય. ૧૦ જાણે સૌ જગજીવને, નિજસમ ભાત સમાન; મૈત્રી ભાવ ધરે સદા, કરે સહાય તછમાન, ૧૧ દુખી ક્ષુધાતુર રોગીને, દેખી કરુણવંત; મદદ કરે દુઃખ દૂર કરે, ધરી વિનય હરખંત. ૧૨ ધમી સદગુણ તત્ત્વવિદ્ દેખી પ્રસન્ન અપાર; ગુણગ્રાહી સજજન સદા, પ્રમેહ ભાવના સાર. ૧૩ વિનયહીન આગ્રહી પ્રતિ, ધરે ઉપેક્ષા ભાવ; દેષભાવ ચિત્ત ન ધરે, એ સમ્યકત્વ સ્વભાવ. ૧૪ પર ઉપકાર સ્વભાવથી, કરે, વૃક્ષ સમ સાર; અથવા સરિતા વારિ સમ, કરે દાન, ઉપકાર. ૧૫ લક્ષમી બળ અધિકાર સૌ, આવે પરહિત કાજ; ગ્રહ લક્ષણ સમ્યફીના, તજી સુજન જન લાજ. ૧૬ દેશ-જાતિ-જન-જગતહિત, કરે સ્પૃહાવિણ આપ; મહિમા સમ્યજ્ઞાનને, પ્રગટે હદય અમાપ, ૧૭ લાભ હાનિમાં સમ રહે, જીવન મરણ સમાન; સમ્યફવી સમભાવથી, કરે કર્મની હાણ. ૧૮ સહજ પરમ સુખ આપ ગુણ, સદા આપમાં માન; જાણે જે નિજ આત્મને, પામે સુખ, અઘહાણ. ૧૯ તેના સાધન-કથનરૂપ, લખે ગ્રન્થ ઘરી ખેત; રૂચિ ધારી અધ્યાત્મની, ભણે સુણે હરખત. ૨૦ આપ જ સાધન સાધ્ય છે, આપ જ શિવપથ જાય; આપ જ શિવમય થાય છે, આપ જ આપ સમાય. ૨૧ ધર્મ આપમાંહી વસે, આપ જ ધમી જાણ;
Page #680
--------------------------------------------------------------------------
________________
ધમી આત્મા મુક્તિપથતે જ મુકત સુખખાણ. ૨૨ આત્મતત્વ જાણ બની જ્ઞાની રહે સદાય; અમદમ આતમ ધ્યાનથી, કર્મબંધ ક્ષય થાય. ૨૩ થાય નિરંજન સિદ્ધ કહ્યુ, પરમાતમ યતિનાથ; નિત્ય સુખી બાધા રહિત, ભરત વિણ જગનાથ. ૨૪ કવિવર શ્રીમદ રાજચન્દ્ર, કીધાં શત અવધાન; ગુર્જર ભૂ ભૂષિત કરી, પ્રગટ કર્યું નિજજ્ઞાન. ૨૫ અભ્યાસી જિનશાસ્ત્રના, અધ્યાતમ રુચિવાન; નિશ્ચયનયના મનનથી પ્રગટ સમ્યગુભાણ, ૨૬ સહજાનંદ વિલાસમાં રત્નત્રય સુખધામ, પામી જન્મ સફળ કર્યો, સ્વરૂપે રમતા રામ, ર૭ દિવ્ય જ્યોતિ નિજ તત્વની, પ્રગટી પરમ ઉદ્દામ; વાણું અમૃતરસસમી, બુધજન મન વિશ્રામ. ૨૮ વ્યવહારે બહુ રાચતા, ક્રિયાકાંડમાં લીન; આતમ લક્ષ લહ્યા વિના, કહે સાધુ સંગ હીન. ૨૮ આત્મ તવ સન્મુખ કર્યા, કર્યો માગ ઉદ્ધાર; નિજાનંદ રસ પાનથી, હર્ષિત અધિક અપાર ૩૦
સ્થાનકવાસી સાધુવર, બહુ વ્યવહાર પ્રવીણ નિશ્ચયપથ જ્ઞાતા નહીં, બાહિર તપમાં લીન. ૩૧ તે શ્રીમદ્ સુફસાયથી, પામ્યા તવ અસંગ; શ્રીમદ્દ શિષ્ય શિરોમણિ, શ્રી લઘુરાજ અભંગ. ૩૨ શ્રીમન્ની પશ્ચાત બહુ, કર્યો પ્રકાશ સ્વતત્ત્વ બહુ જન શિવ મારગ વળ્યા, તજી સ્વકલ્પિત તત્ત્વ. ૩૩ આણંદ પાસ અગાસમાં, આશ્રમ રમ્ય સહાય નામ સનાતન જૈન ત્યાં, દીધું સકલ સુખદાય. ૩૪ શ્રી જિનમદિર ત્યાં વસે, બંને એક જ સ્થાન; ગિંબરી શ્વેતાંબરી, સાધે સૌ કલ્યાણ ૩૫
Page #681
--------------------------------------------------------------------------
________________
સર્વ ધર્મ પુસ્તક મળે, અધ્યાતમ રસપષ; ભણે બહુ નરનારી ત્યાં, જાણે મારગ મેક્ષ. ૩૬ દિન દિન બેધામૃતતણી, વર્ષા કરે મહાન શ્રી લઘુરાજ દયાનિધિ, સુણે ભવ્ય દઈ કાન. ૩૭ બહુ વાર સંગતિ મળી, મહારાજ લઘુરાજ અધ્યાતમ ચર્ચા થકી, થયું સુ આતમકાજ, ૩૮ સહજ સુખ સાધન નિમિત્ત, આ અષિનાં વાક્ય; જે સંગ્રહ તેને બને, ભણે ભવિક મહાભાગ્ય. ૩૯ એવી ઈચ્છા ઉર ધરી, લખ્યો ગ્રન્થ આ સાર; ભૂલ ચૂક વિજજને, શુદ્ધ કરે, ધરી હાર. ૪૦ લેખક નામ નિક્ષેપથી, છે સીતલપરસાદ; લક્ષમણપુરવાસી સહી, ફરે, હરે પરમાદ, ૪૧ બ્રહ્મચારી શ્રાવક કહે લેકવેષ અનુસાર, શ્રી જિન આગમ જોઈને, તે કઈ ઉર પ્યાર. ૪૨ છપ્પન વય અનુમાનમાં, અમરાવતિ પુરમાંહિ, વર્ષાકાળ વિતાવિયે, બહુ શ્રાવક સંગ ત્યાહિ. કa સિંધઈ પન્નાલાલજી, પ્રેફેસર હીરાલાલ શ્રી જમનાપરસાદ છે, સબજજ ચિત્ત રસાળ. ૪૪ સાધમી જન સંગમા, વી કાળ સમસ્ત લખ્યો ગ્રન્થ આ નિજ હિતે જ્ઞાન ધ્યાનમન મસ્ત. ૪૫ આશ્વિન સુદ આઠમ દિને, ભમવાર શુભ પૂર્ણ, વીર મુતિ સંવત તદા, ચોવીસસાઠ અપૂર્ણ. ૪ ઓગણીસે એકાણું તે, વિક્રમ વર્ષ ગણીશ, સોળમી એકબર સને, ઓગણીસો ચોત્રીસ. ૪૭ જગજના ભાવ ઉલ્લાસથી, ભણે સુણે એ સાર; મનન કરે ધારણ કરે, લહે તવ અવિકાર, ૪૮
Page #682
--------------------------------------------------------------------------
________________
અનુવાદકની પ્રશસ્તિ –
(હરિગીત) આ ગ્રન્થ શ્રી સીતલપ્રસાદે મૂળ હિન્દીમાં એક અનુવાદ ગુર્જરી વાણીમાં નિજ પરહિતાર્થે અહિં કર્યો. એ ઓગણીસે બાણ વિક્રમ વર્ષમાં પૂર્ણ થયે, સુ વસંતપંચમીને દિને, પ્રભુચરણ પુષ્પાંજલિ બને, ગુરુ રાજ શરણે, સંત ચરણે, દિવ્ય આશ્રમ ધામમાં સન્માર્ગ સાધક સંગમાં, સત્સંગ રંગ તરંગમાં. તેનું શ્રવણ વાંચન મનન, પરિણમન ઉરમાં આદરે; નિજ સહજ સુખ સંપત્તિ, શાશ્વત શાંતિસ% સદા વરે, અંતિમ મંગળમાં નમું, ગુરુ રાજચન્દ્ર કૃપાનિધિ જે સહજ સુખ સિદિ વર્યા. વળી તર્યા દુઃખભદધિ, રાગાદિ વર્ષ જીવનમુક્ત દશાવિશે ઉદ્યત થયા;
વીતરાગ માર્ગ પ્રકાશીને, સહજાત્મરૂપે સ્થિર થયા. સંવત ૧૯૯૨ના મહા સુદ પંચમી. (વસંતપંચમી) તા. ૨૮-૧-૧૯૩૬
શ્રી સહજસુખ-સાધન સંપૂર્ણ
श्रीसद्गुरुचरणार्पणमस्तु ।
Page #683
--------------------------------------------------------------------------
________________
૪
૨
ૐ
P
૧૦
***
૨૯
૩૦
૩૧.
* ઃ ”
છું છું કૈં ર
૧૩
ઢ。。
૩
»øo, ≈ ? ? ?
૧૮
૨૦
૩૫
૩}
૩૮ ૧૬
૨૪
શુદ્ધિપત્રક
અશુદ્ધ
ઢ
કર્ણા
મારીને છે. રોદ્રાની
માટાખ
એવુ*
જેવુ
भुत्तज्ञिया भासिय अणादिणिघणो सणिघणो
सव्वोदघीण
एवात्मघीस्ततः
भवपदातें
भवत्यन्याः
वज्रस्पृहः
वन्धवो
वाल्ये
re
શુદ્ધ
ઈં
મારી મારીને
રૌદ્રધ્યાની છે.
મેટાઈ
૪૮ जगन्नये
જેવુ
તેવુ
भुत्तज्झिया
भासिय
૩૫ ત્રીજી લીટી રહી ગઈ છે તે આ પ્રમાણે શ્રી પદ્મનંદિમુનિ અનિત્યપચાશતમાં કહે છે:---
अणादिणिधणो
सणिघणो
सव्वोदधीण
एवात्मधीस्ततः
भवपदावर्ते
भवन्त्यन्याः
बद्धस्पृहः
बन्धवो
बाल्ये
८९
कनत्यति लंघनतः कस्त्रस्यति लंघनत:
४९
जगत्त्रये
Page #684
--------------------------------------------------------------------------
________________
૬૬૮
અશુદ્ધ परिवत्तत
શુદ્ધ परिवर्तत
१५
रागोद्भुतैः राजकाये सुबुद्धयः चैत्यौकसि છીજેગાતા
रागोद्धतैः राजकार्ये सुबुद्धयः चैत्योकसि છીજે ગાત સુખ હૈ
સુખહે.
જ્યાં
મૂરખ
મુરખ પુત અમૂર્તિ
અમૂર્તિક
वं
તારામાં અનલૌકિક
वारि
તારાથી અને લૌકિક वार શ્રી વકેરિસ્વામી घिदभरिद स्फुरत्युच्चै
શ્રી સ્વામી घिदभारद स्फूरत्युच्चै સિદ્ધિ
સિદ્ધ
ચાર
ક્રોધાદિકર૫ ભારે ક્રોધાદિકરૂપ અને
મંદ ક્રોધાદિરૂપ ભાવો વિકલ વિકાર દેહાદિ પર દેહાદિ પર પદાર્થોમાં જાણનારને જાણનાર જ્ઞાનને
Page #685
--------------------------------------------------------------------------
________________ પૃષ્ઠ 298 ર૮૮ લીટી 21 ब्रुवन्नपि 21 ब्रूते 299 3 307 15 336 13 341 17 અશુદ્ધ ब्रुवन्नापि बूते गच्छन्नापि गच्छन्नपि निर्दहत्युद्धं निर्दइत्युध मध्यस्थ मध्यस्थः તિમારો તિહારે ન અને નહે છે અને ભિન્નતા પ્રકૃતિ મહાભ્ય માહાભ્ય. આત્માના આત્માને દુખી રહ્યો દુઃખી થઈ રહ્યો सोधो सोधी तिष्टात्येव तिष्ठत्येव मथा यथा ઉપલ ભિન્ના પ્રકૃત્તિ 354 26 359 2 361 1 376 4. 538 19 544 1