________________
શ્રી રૃક્રૂરસ્વામી મૂલાચારમાં દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છે:— असुइचिअविले गव्भे वसमाणो वत्थिपडलपच्छण्णो । मादूइसे भलालाइयं तु तिव्वाहं पिवदि ||३३||
પવિત્ર મળમૂત્ર, શ્લેષ્મ, પિત્ત, રુધિર આદિથી ધૃણાયુક્ત ગર્ભ મા વસતાં, માંસના પડથી ( એરથી ) ઢકાઈ રહેતા, માતાના દ્વારા પાણ પામતા આ જીવ મહા દુર્ગંધ રસને પીવે છે
मंसट्ठिसेभवसरुहिरचम्मपित्तंतमुत्तकुणिपकुडिं । बहुदुक्खरोगभायण सरीरमसुभं वियाणाहि ||३४||
માસ, હાડકાં, ફ્ ચરબી, રુધિર, ચ, પિત્ત, આંતરડાં, સૂત્ર, પુરુ આદિથી ભરેલી અપવિત્ર આ શરીરરૂપી કુટીર અનેક દુઃખા તથા રાગીનું સ્થાન છે એમ જાણુ.
अत्थं कामसरीरादियपि सव्वमसुभत्ति णाऊण । णिव्विजतो झायसु जह जहसि कलेवरं असुई || ३५ ॥
દ્રવ્ય, કામભાગ, શરીરાદિ એ સ તારુ બગાડનાર અશુભ છે. એવુ જાણી એનાથી વૈરાગ્યવત થઈ એવુ આત્મધ્યાન કર કે જેથી આ અપવિત્ર શરીરને સંબધ સદાને માટે છૂટી જાય. मोनूणं जिणक्खादं धम्मं सुहमिह दु णत्थि लोगम्मि । ससुरासुरेस तिरिएस णिरयमणुए चिंतेज्जो ||३६||
દેવ, અમુર, તિ' ચ, નારકી અને મનુષ્યેાથી ભરેલ આ લોકમાં એક જિને દ્રપ્રણીત ધર્મ સિવાય ખીજી ઈ શુભ કે પવિત્ર વસ્તુ નથી. તે જ શ્રી મૂલાચારની અણુગારભાવના અધિકારમાં કહે છેઃ—
रोगाणं आयदणं वाधिसदसमुच्छिदं सरीरघरं । धीरा खणमवि रागं ण करेंति मुणी सरीरम्मि ॥७७॥
આ શરીરરૂપી ઘર શંગાને ભડાર છે. સેકડે આપત્તિએ