________________
૧૬૪
तस्यैवाविचलं सौख्यं तस्यैव पदमव्ययम् । તથૈવ સંપત્તિòષ: સમર્ત્ય, ચક્ષ્ય યોગિનઃ ॥ ૨૮–૨૪ ||
જે યાગીને સમભાવ છે તેને નિશ્ચલ સહજસુખ છે, તેને જ અવિનાશી પદ પ્રાપ્ત હેાય છે, અને તેના જ ખ ધના નાશ હાય છે..
अनन्तवीर्य विज्ञानदृगानन्दात्मकोऽप्यहम ।
किं न प्रोन्मूलयाम्यद्य प्रतिपक्षविषद्रुमम् ।। १३ - ३१ ॥
હુ· અનંત વી”, અન ત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ સ્વરૂપ છું. મારા પ્રતિપક્ષી ક્રરૂપી વિષુવૃક્ષને હું આજે જ જડમૂળથી કેમ ના ઉખેડી નાંખું?
यदक्षविषयरूपं मद्रूपात्तद्विलक्षणम् ।
જ્ઞાનવૃત્તિમાં રુપમન્તોતિમય મમ II ૬૪–રૂર |
જે જે પદાર્થો છંક્રિયાના વિષય છે તે મારા આત્માના સ્વભાવથી વિલક્ષણ-જુદા છે. મારા સ્વભાવ તે સહજાનથી પૂર્ણ અંતર્રાન જ્યેાતિમય છે.
अतींद्रियमनिर्देश्यममूर्तं कल्पनाच्युतम । चिदानंदमयं विद्धि खस्मिन्नात्मानमात्मना । ९९-३२ ॥
હે આત્મન્ ! તું આત્માને આત્મામાં આત્માથી જાણું કે હું અતીન્દ્રિય છુ, વચનથી કહેવા ચેગ્ય નથી, અસૂતિક છુ, ૫નાથી રહિત છું, અને ચિદાનંદમય છું.
निष्कलः करणातीतो निर्विकल्पो निरञ्जनः । अनंतवीर्यतापन्नो नित्यानन्दाभिनन्दितः । ७३ - ४२ ॥
સિદ્ધાત્મા શરીર રહિત છે, પ્રક્રિયાથી રહિત છે, વિકલ્પી રહિત છે, કજાળના અ’જનથી રહિત છે. અનંત વીયવંત છે અને નિત્ય સહજાન૬માં મગ્ન છે.
'
'