________________
૫૬૫
કઈ કઈ બાર જીવ ભૂપતિ પ્રચંડ ભયૌ,
કઈ ઈ બાર છવ કીટરૂપ ધ હૈ, કઈ કઈ વાર જીવ નૌગ્રીવ જાય વસ્ય,
કેઈ વાર સાત નરક અવતય હૈ, કઈ કઈ વાર જીવ રાધ મચ૭ હેઈ ચુકયો, | કઈ વાર સાધારન તુચ્છ કાય બયો હૈ, સુખ ઔર દુખ દેઉ પાવત હૈ જીવ સદા,
યહ જાન યાનવાન હર્ષ શોક હય . ૧૧૫ આ છવ કેટલીય વાર પ્રચંડ ભૂપતિ થયે, કેટલીય વાર કીડારૂપે અવતર્યો, કેટલીય વાર નવ રૈવેયકમાં દેવ થયા, કેટલીય વાર સાતમી નરકમાં નારકીપણે અવત, કેટલીય વાર ઘણું મટી કાયાવાળે મગર (રાઘવ) મચ્છ થયે, કેટલીયવાર તુચ્છ (નિગેડિયા) સાધારણ વનસ્પતિકાય રૂપે જન્મે; સર્વ સ્થળે આ જીવ સદાય સુખ દુખને પામ્યા કર્યો છે. આમ જાણીને જ્ઞાની આત્મા સુખદુખમાં હર્ષ શોક ન કરતાં સમતાને ધારણ કરે છે. બાર બાર કહે પુનરુક્ત દેશ લાગત હૈ,
જાગત ન જીવ તૂતો સો મેહ ઝગમે; આતમાસેતી વિમુખ ગહે રાગ દેષરૂપ,
પંચ ઈદી વિષે સુખ લીન પગ પગ, પાવત અનેક કષ્ટ હેત નાહિં અષ્ટ નષ્ટ,
મહાપદ ભિષ્ટ ભૌ ભમે સિષ્ટ મગમે; જાગિ જગવાસી લૂ ઉદાસી હૈકે વિષયોં.
લાગિ શુદ્ધ અનુભૌ જ્યૌ આ નાહિં જગમેં ૧૧૭ વાર વાર કહેવાથી પુનરુક્તિ દેષ લાગે છે છતાં હે જીવ! તું મોહ નિદ્રામાં સૂતો છે તે કેમ જાગતો નથી? આત્મભાવથી વિપરીત એવા રાગદ્વેષરૂપ વિભાવને તું ગ્રહણ કરે છે. ડગલે ને પગલે પાચ