SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ મળી આવે છે. જેમ દષ્ટાંત માખી અને મનુષ્યનું લઈએ તે આ પ્રમાણે મળી આવશે. માખીને માનવને. ૧ | તિર્યંચગતિ મનુષ્યગતિ ઈન્દ્રિય ચાર ઇન્દ્રિય પાંચ ૩] ત્રસકાય ત્રસ કાય ૪, વચન અને કાય મન, વચન અને કાય ૫ | નપુંસક વેદ સ્ત્રી, પુરુષ, કે નપુસક ૬. કષાય ચારે કષાષ ચારે ૭ કુમતિ કુશ્રુત | આઠેય જ્ઞાન હોઈ શકે છે અસયમ | સાતેય સમય હેઈ શકે છે | ચહ્યું અને અચક્ષુદર્શન ચારેય દર્શન હેઈ શકે છે કૃષ્ણ, નીલ, કાપત લેસ્યા | છએ લેસ્યાઓ હોઈ શકે છે ભવ્ય કે અભવ્ય કેાઈ ભવ્ય કે અભવ્ય કોઈ મિથ્યાત્વ | છએ સમ્યફવ હોઈ શકે છે અસંસી સંશી ૧૪ | આહાર કે અનાહાર આહાર કે અનાહાર ચૌદ ગુણસ્થાન :-સંસારમાં મગ્ન થઈ રહેલાં પ્રાણી જે માર્ગ ઉપર ચાલતાં શુદ્ધ થઈ જાય છે તે માર્ગની ચૌદ સીડીઓ છે. એ સીડીઓને પાર પામીને આ જીવ સિદ્ધ પરમાત્મા થઈ જાય છે. એ ચૌદ વર્ગ કે દરજજા છે. ભાવની અપેક્ષાએ એક બીજાથી ઊંચા ઊંચા છે. મેહનીય કર્મ તથા મન, વચન, કાય ચોગાના નિમિત્તથી
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy