________________
४४०
कोहि डहिज जह चं-, दणं णरो दारुगं च बहुमोल्लं । णासेइ मणुस्सभवं, पुरिसो तह विसयलोभेण ॥१८२८।।
જેમ કઈ માનવ બહુ કિંમતી ચંદનવૃક્ષને લાકડાં કે ઇંધણ માટે બાળી દે તેમ અજ્ઞાની પુરુષ ઈન્દ્રિય-વિષયેના લેભથી આ મનુષ્યભવને નાશ કરી દે છે. छंडिय रयणाणि जहा, रयणदीवा हरिज कहाणि । माणुसभवे वि छंडिय, धम्मं भोगेऽभिलसदि तहा ॥१८२९।।
જેમ કેઈ પુરુષ રદ્વીપમાં જઈને રન્નેને છેડીને કાષ્ટને ગ્રહણ કરે તેમ આ મનુષ્યભવમાં અજ્ઞાની ધમને છોડીને ભોગેની અભિલાષા કરે છે. गंतूण गंदणवणं, अमियं छंडिय विसं जहा पियइ । माणुसभवे वि छंडिय, धम्म मोगेऽमिलसांदे तहा ॥ १८३० ।।
જેમ કાઈ પુરુષ નંદનવનમાં જઈને અમૃતને છોડીને વિષ પીવે તેમ અજ્ઞાની આ મનુષ્યભવમાં ધર્મને છોડીને ભાગની અભિલાષા કરે છે. गुत्तिपरिखाहिं गुतं, संजमणयरं ण कम्मरिउसेणा । बंधेइ सत्तुसेणा, पुरं व परिखादिहिं सुगुत्तं ॥१८४२॥ - જેમ કેઈ કેટથી રક્ષિત નગરને શત્રુની સેના ભંગ કરી શકતી નથી, તેમ ત્રણગુણિરૂપી ખાઈ કેટથી રક્ષિત સંયમનગરને કર્મરૂપી વેરીની સેના ભાગ કરી શકતી નથી. अमुयंतो सम्मत्तं परीसहचमुकरे उदीरंता । णेव सदी मोत्तव्वा, एस्थ हु आराधणा भणिया ॥१८४२॥
પરિષહેની સેનાને સમૂહ આવી પહોંચે ત્યારે પણ જ્ઞાનીએ સમ્યગ્દર્શનને ન છેડતાં ભેદવિજ્ઞાનની સ્મૃતિને તજવા યોગ્ય નથી; આ દર્શન આરાધના કહી..