SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ આ આતમાં અન્ય સર્વ જગતના પદાર્થોથી ભિન્ન છે તે પણ જે અજ્ઞાનના પ્રભાવથી તે પિતાને જગતના પદાર્થોની સાથે અભેદરૂપે માને છે તે અજ્ઞાનનું મૂલ કારણે મોહને ઉદય છે. જે મહાત્માઓની અંદર આ પરને પોતાનું માનવાનો ખોટો અભિપ્રાય હેતો નથી તે જ સાચા યતિ છે. न जातुरागादिनिमित्तभावमात्माऽऽत्मनो याति यथार्ककान्तः । तस्मिन्निमित्तं परसङ्ग एव वस्तुस्वभावोऽयमुदेति तावत् ।।१३-७|| (નિશ્ચયથી) આ આત્મા પતિ ઇદી ગાદિ ભાવમાં પરિણમન કરી શકતું નથી. જેમ સ્ફટિક મણિ પોતે લાલ, પીળા, કાળે તે નથી. જેમ સ્ફટિકને લાલ, પીળી કે કાળી કાતિવાળા દેખવામાં લાલ, પીળા કે કાળા પુ૫ની સગતિને દેવ છે, તેમ આત્માનું રાગદ્વેષાદિ વિભામાં પરિણમન થવામાં મેહનીય કર્મના ઉદયને દેષ છે. એકલા આત્મામા કદી રાગાદિ થતા નથી. अनवरतमनन्तैर्वध्यते सापराध. स्पृशति निरपराधो वन्धनं नैव जातु । नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धामसेवी ॥ ८-८ ॥ જે પરભાવ કે પરપદાર્થને પિતાના કરી માને છે તે અપરાધી આત્મભાવનાથી પતિત થતું હોવાથી અનત કર્મવર્ગણુઓથી બંધાયા છે. પરંતુ જે અપરાધી નથી, સ્વાત્મામાં જ આત્માપણાનો અનુભવ કરે છે તે કદી પણ બંધને પ્રાપ્ત થતું નથી. અપરાધી સદા પિતાને અશુદ્ધ જ ભજે છે જયારે નિરપરાધી ભલે પ્રકારે પોતાના શુદ્ધ સ્વરૂપની આરાધના કરતે હેવાથી અબ ધ રહે છે. ज्ञानी करोति न न वेदयते च कर्म __ जानाति केवलमयं किल तत्स्वभावं । जानन्परं करणवेदनयोरभावा દુકુંદરામાવનિયતઃ સ દિ મુ ય છે –૧ |
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy