________________
૧૮
અંતરંગ આત્માનાં પરિણામેાની શુદ્ધતાથી ખાદ્ય ક્રિયાની શુદ્ધતા નિશ્ચયથી હાય છે. અ'તરના ભાવેશમાં દાણ હેાવાથી મનુષ્ય બાલથી પણ દાષા કરે છે.
होइ सुतवो य दीवो अण्णाणतमंधयारचारिस्स । सव्वावस्थासु तवो, वट्टदि य पिदा व पुरिसस्स || १४६६॥
અજ્ઞાનરૂપી અંધકારમાં ચાલનારને ઉત્તમ તપ એ દ્વીપક છે. સવ" અવસ્થામાં એ તપ પ્રાણીઓની, પિતાની સમાન રક્ષા કરે છે. रक्खा भए सुतवो, अब्भुदयाणं च आगरो सुतवो । णिस्सेणी होइ तवो, अक्खयसोक्खस्स मोक्खस्स ॥१४७१ ॥
ભચેાથી રક્ષા કરનાર એક તપ જ છે. ઉત્તમ તપ સર્વ ઐશ્વચેર્નીની ખાણ છે, એ આત્માનુભવરૂપી તપ મેાક્ષના અવિનાશી સુખમાં પહોંચવાને નીસરણી છે.
तं णत्थि जं ण लव्भई तवसा सम्मंकरण पुरिसस्स । अग्गीव तणं जलिडं, कम्मतणं डहदि य तवग्गी ॥१४७२ ॥
જગતમાં એવી ઢાઈ ઉત્તમ વસ્તુ નથી કે જે સમ્યક્ તપ કરનાર પુરુષને પ્રાપ્ત ન થાય. જેમ અગ્નિ તૃણને ખાળી દે છે તેમ તપરૂપી અગ્નિ કરૂપી તૃણસમૂહને બાળી દે છે.
जिदरागो जिददोसो, जिदिदिओ जिदभओ जिदकसाओ । रदि अरदिमोहमहणो, झाणोवगओ सदा होइ || १६९८॥
જેણે રાગને જીત્યા છે, દ્વેષને જીત્યા છે, ઈન્ડિયાને જીતી છે, ભયને ત્યેા છે, માયાને ત્યા છે, રતિ અતિ અને માહભાવના જેણે નાશ કર્યાં છે તે જ પુરુષ સદાકાળ ધ્યાનમાં ઉપયુક્ત રહી શકે છે. (૧૬) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છેઃ
-
मुक्तिरेकान्तिकी तस्य चिन्ते यस्याचला धृतिः । तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१॥