Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 647
________________ 99 रागादिवर्जनं सङ्गं परित्यज्य दृढव्रताः । धीरा निर्मलचेतस्काः तपस्यन्ति महाधियः ।।२२३॥ संसारोद्विग्नचित्तानां निःश्रेयससुखषिणाम् । सर्वसंगनिवृत्तानां धन्यं तेषां हि जीवितम् ॥२२४॥ જે મહા બુદ્ધિમાને રાગદ્વેષાદિ ભાવેને હઠાવીને, પરિગ્રહને ત્યાગ કરીને, મહાવતમા દઢ થઈને, નિર્મળ ચિત્તથી તપ કરે છે તે જ ધીરવીર છે. સંસારથી વૈરાગ્યચિત્તવાળા છે, મેક્ષસુખની ઈચ્છાવાળા છે અને સર્વ પરિગ્રહથી મુક્ત છે તેમનું જીવન ધન્ય છે. संगात्संजायते गृद्धिाद्धौ वाञ्छति संचयम् । संचयाद्वर्धते लोभो लोभादुःखपरंपरा ॥२३२॥ પરિગ્રહથી વૃદ્ધતા થાય છે, પૃદ્ધતા થવાથી ધન સંચય કરવાની ઈચ્છા થાય છે, ધનના સંચયથી લોભ વધે છે અને લોભથી દુઓની પરંપરા વધે છે. सवृत्तः पूज्यते देवैराखण्डलपुर-सरैः। सवृत्तस्तु लोकेऽस्मिन्निन्द्यतेऽसौ सुरैरपि ॥२७५।। સમ્યફ ચારિત્રવાનની ઇન્દ્રાદિ દેવે પણ પૂજા કરે છે, પરંતુ જે ચારિત્રવાન નથી તેની આ લેકમાં દેવગણ પણ નિંદા કરે છે. व्रतं शीलतपोदानं संयमोऽहत्पूजनम् । સુવિછિયે સર્વ કોમેતન્ન સંશય રૂરશી, દુકાને નાશ કરવા માટે વ્રત, શીલ, તપ, દાન, સંયમ અને અહંત પૂજા એ સર્વ કારણરૂપ કહ્યા છે એમાં કઈ સશય નથી. तृणतुल्यं परद्रव्यं परं च स्वशरीरवत् । पररामा समा मातुः पश्यन्' याति परं पदम् ॥३२३॥ જે પરદવ્યને તુણુ સમાન, પર શરીરને પોતાના શરીર સમાન અને પર સ્ત્રીને માતા સમાન દેખે છે તે પરમ "

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685