________________
૬૩૮
તા અમારા મુનિધ ધારણના સત્ર પ્રયાસ વૃથા જ થઈ જાય. એટલા માટે અમારે શાંતભાવના કદાપિ ત્યાગ કરવા ન જોઈએ, કદી પણ ક્રોધને વશ થવું ન જોઈએ.
स्वसंवित्ति समायाति यमिनां तत्त्वमुत्तमम् । आसमन्ताच्छमं नीते कपायविषमज्वरे ।। ७७-१९ ॥
કષાયરૂપ વિષમ જ્વર જ્યારે બિલકુલ શાંત થઈ જાય છે, ત્યારેજ સયમી મુતિએની અંદર ઉત્તમ આત્મતત્ત્વ સ્વસંવેદનરૂપે ઝળકે એ; અર્થાત ત્યારે જ તે શુદ્ધ આત્માના અનુભવ કરી શકે છે. रागादिपङ्कविश्लेषात् प्रसन्ने चित्तवारिणि । परिस्फुरति निःशेषं मुनेर्वस्तुकदम्बकम् || १७ - २३ ॥
રાગદ્વેષાદિ કાદવના અભાવથી જ્યારે ચિત્તરૂપી જળ પ્રસન્ન કે શુદ્ધ થઈ જાય છે ત્યારે મુનિને સવ વસ્તુઓનું સ્વરૂપ સ્પષ્ટ ભાસે છે. स कोऽपि परमानन्दो वीतरागस्य जायते ।
येन लोकत्रयैश्वर्यमप्यचिन्त्यं तृणायते ।। १८-२३ ॥
વીતરાગી મહાત્માને ાઈ એવેક અપૂર્વ પરમાનદ પ્રગટે છે કે જેની આગળ ત્રણ લેાકનું અચિત્ત્વ ઐશ્વય પણ તૃણુ સમાન ભાસે છે.
निखिलभवनतत्त्वोद्भासनैकप्रदीप
निरुपधिमधिरूढं निर्भरानन्दकाष्ठाम् ।
परममुनिमनीपोद्भेदपर्यन्तभूतं
परिकलय विशुद्धं स्वात्मनात्मानमेव ।। १०३-३२ ॥
હૈ આત્મા ! સવ" જગતનાં તત્ત્વાને પ્રકાશવાને અનુપમ દીપક સમાન, ઉપાધિરહિત, પરમાનંદમય અને પરમ મુનિઓને ભેદવિજ્ઞાનથી પ્રગટ એવા આત્માના તુ* પેાતાના જ આત્માવર્ડ અનુભવ કર. (૨૬) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાનતર ગિણીમાં કહે છેઃ संगं विमुच्य विजने वसंति गिरिगह्वरे । शुद्धचिद्रूपसंप्राप्त्यै ज्ञानिनोऽन्यत्र निःस्पृहाः ॥ ५-३ ॥