Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪
સલ્ફાસ્ત્ર સદગુરુ અને સાધર્મ સમાગમ આદિથી આત્માનું જ્ઞાન પામીને તેનું (આત્મા) જ અવલબન ગ્રહણ કરીને રહે તેનું ધ્યાન કરે. અન્ય સંગતિને ત્યાગ કરે. संगत्यागो निर्जनस्थानकं च, तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः । निधित्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः
_૮–૨૬ પરિગ્રહને ત્યાગ, નિર્જન સ્થાન, તત્વજ્ઞાન, સર્વ ચિતાઓને વિકલ્પને ત્યાગ, બાધા રહિતપણું અને મન વચન કાયાને નિષેધ એ જ મુનિઓને મુક્તિને માટે ધ્યાનમાં પ્રજનભૂત કહ્યાં છે.
क्षणे क्षणे विमुच्येत शुद्धचिपचिंतया । तदन्यचिंतया नूनं बध्येतैव न संशयः ॥ ९-१८ ॥
જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે તેથી ક્ષણે ક્ષણે કર્મથી મુક્ત થતા વાય છે અને જે પરપદાર્થોનું ચિંતવન કરવામાં આવે છે તેથી પ્રતિ સમય કર્મોને બંધ થતા જ જાય છે એમાં કઈ સંશય નથી. (૨૮) પં. બનારસીદાસજી બનારસીવિલાસમાં કહે છે –
શપથ
જિન પૂજહુ ગુરુ નમહુ, જૈન મત વૈન બખાનહુ, સંઘભક્તિ આદરહુ, જીવ હિંસા ન વિધાનહુ. જૂઠ અદા કુશીલ ત્યાગ પરિગ્રહ પરમાન, કેધ માન છલ લેમ છત, સજનતા ઠાનહુ. ગુણિસંગ કરહુ ઇન્દ્રિયદમહુ, દેહુ દાન તપ ભાવત, ગહિ મન વિરાપ ઈહિવિધિ ચહહુ, જો જગમેં જીવનમુકતિ. ૮.
આ જગતમાં જોતું જીવનમુક્ત થવા ઈચ્છતે હેય તે જિનેશ્વરની પૂજા કર, સદ્ગુરુને નમસ્કાર કર, વીતરાગમત પ્રવચનની
૪૧.

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685