________________
૬૩ર
(૨૬) શ્રી શુભચન્દ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે – यद्विशुद्धः परं धाम यद्योगिजनजीवितम् । तवृत्तं सर्वसावधपर्युदासैकलक्षणम् ॥१-८॥
આત્માની શુદ્ધતાનું જે ઉત્કૃષ્ટ ધામ છે, યોગીશ્વરનું જે જીવન છે, અને સર્વ પાપથી જે દૂર રાખનાર છે તે સમ્યફચારિત્ર છે.
पञ्चव्रतं समिपंच गुप्तित्रयपवित्रितम् ।। श्रीवीरवदनोद्गीर्ण चरणं चन्द्रनिर्मलम् ॥५-८॥
શ્રી વીર ભગવાને, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું તે પ્રકારે ચન્દ્રમા સમાન નિર્મળ ચરિત્ર કહ્યું છે.
निःस्पृहत्वं महत्वं च नैराश्यं दुष्करं तपः । कायक्लेशश्च दानं च हिंसकानामपार्थकम् ॥२०-८॥
જે હિંસક પુરુષ છે તેની નિસ્પૃહતા, મહત્તા, આશારહિતપણું, આકરાં તપ, કાયક્લેશ, અને દાન એ સર્વ ધર્મકાર્ય નિષ્ફળ છે.
अहिंसैव जगन्माताऽहिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी श्रीरहिंसैव शाश्वती ॥३२-८॥ अहिंसव शिवं सूते दत्ते च त्रिदिवश्रियं । अहिंसैव हितं कुर्याद्व्यसनानि निरस्यति ॥३३-८॥
અહિંસા જ જગતનું રક્ષણ કરનાર માતા છે, અહિંસા જ આનદની વૃદ્ધિ કરનાર છે. અહિંસા જ ઉત્તમ ગતિ છે, અહિંસા જ અવિનાશી લક્ષ્મી છે, અહિંસા જ મેક્ષિસુખને ઉત્પન્ન કરનાર છે, અહિસા જ સ્વર્ગસંપત્તિને દેનાર છે, અહિંસા જ પરમ હિતકારી છે, અને અહિંસા જ સર્વ આપદાઓનો નાશ કનાર છે. *
तप:श्रुतयमज्ञानध्यानदानादिकर्मणां ।
सत्यशीलवतादीनामहिंसा जननी मता ॥४२-८॥ • તપશ્ચર્યા, શાસ્ત્રજ્ઞાન, મહાવત, આત્મજ્ઞાન, ધર્મધ્યાન અને દાન