________________
ભાવિત ધર્મને ધારણ કરે છે, ગુણરથાનકના મર્મને જાણે છે તે વીતરાગ ધર્મને વિષે વ્યવહાર સગ્યકાવનાં લક્ષણ છે એમ બયા ભગવતીદાસ કહે છે કે હે ભાઈ ! તું જા.
ચહું ગતિમેં નર બડે, બડે નિમેં સમદષ્ટિ, સમદષ્ટિ બડે, સાધુ પદવી ઉતકટી; સાધુનતં પુન બી, નાથ કવઝાય કહાવે,
વિઝાયનતું બડે, પંચે આચાર બતાવે. તિન આચાર્યનતં જિન બં, વીતરાગ તારી નરન, તિન કો જૈનવૃત્ત જગતમેં, યા ન વદન ચરન, ૨૪
જિનધિ પાસિકા. ચારે ગતિમાં મનુષ્યભવ ઉત્તમ છે, તેમાં સમ્યગ્દષ્ટિ પુરુ ઉત્તમ છે, તે સમ્યગ્દષ્ટિ પુમાં સુયશવંત સાધજે ઉત્તમ છે, તે સાધુપુમાં ઉપાધ્યાય ભગવાન મોટા છે, ઉપાધ્યાય મહારાજથી પંચઆચાર આદિ બતાવનાર આચાર્ય ભગવાન મહાન છે અને તે 'આચાર્ય ભગવાનથી પણ વીતરાગ તમ–તારામસ્વરૂપ અરિહંત પરમાત્મા સર્વોત્કૃષ્ટ છે. તે વીતરાગ પરમાત્માએ આ જગતમાં પરમ કલ્યાણમય વીતરાગધર્મ પ્રરૂપો છે. તે વિતરાગના ચરણકમળમાં ભયા ભગવતીદાસ વંદન કરે છે.
આઠમો અધ્યાય.
સમ્યગ જ્ઞાન અને તેનું મહાગ્ય,
આટલી વાત બતાવી ગયા છીએ કે આ સંસાર અસાર છે, શારીરિક તથા માનસિક દુઓનો સાગર છે, શરીર અપવિત્ર,ક્ષણ